________________
૧૦૫
સમાધિશતક-વિવેચન
ઇંદ્રિયદ્વારથી ચૂકી, પડ્યો હું વિષ વિષે ભેગો પામી ન મેં પૂર્વે- જાણ્યું રૂપ યથાર્થ જે. ૧૬
ભાવાર્થ –- જ્ઞાની પુરુષ આટલે બધો ઉપદેશ મારા હિતને અર્થે કરે છે એમ જાણ, બહિરાત્માને જે પાંચ ઈન્દ્રિયેના વિષયમાં પિતાની રમણતા વર્તે છે, તે જ પિતાને આવરણરૂપ છે એમ સમજાતાં તે બેલી ઊઠ્યો : અહો! આ ઇન્દિરૂપી બારીઓમાં રહી વિષયેની રમતમાં હું એટલે બધે રાચી રહ્યો કે આટલે બધો લાંબે કાળ, અનંત ભવનાં પરિભ્રમણમાં મેં મારું યથાર્થ સ્વરૂપ ન ઓળખ્યું; પોતે પિતાને ભૂલીને જ મેં માત્ર બહિરાત્મપણે વિષમાં જ રમણતા કરી !
જેમ કોઈ બાળક બારીમાં બેસીને જોયા કરે, તે તેને દૂરદૂરનાં ખેતર, રસ્તા, નદી, તળાવ, પશુ, પક્ષી, માણસો જતાં આવતાં નજરે ચઢે, તેમનાં કપડાં, ચેષ્ટા આદિ દેખાવમાં ચિત્ત રાખે તે બારીની નજીક બેઠેલા તેના મિત્રને પણ તે જોઈ ન શકે. ઘણી વખત રાહ જોઈ જ્યારે તે બાળકને લાવે, તેને પકડીને હઢોળે, ત્યારે તે તેની બાહ્ય નાટક જોવા જેવી નજર ફેરવી તેના મિત્રને દેખે, ત્યારે તેને ઉપકાર માને કે મેં કેટલાય કલાક આ બારીમાં ગાળ્યા અને હજી તે જ જેવામાં ખોટી થયા કરત, પણ તમે મને જગાડ્યો ત્યારે જ આટલે બધે વખત હું નકામે ખાટી થયો એમ મને લાગ્યું તેમ બહિરાત્મા સદ્ગુરુના બેધથી પિતાની ભૂલ કબૂલ કરે છે કે (મત્તઃ) મારા સ્વરૂપથી હું ઇક્રિયા દ્વારા ચૂક્યો અથવા ઇકિયેના વિષના મોહથી ઉન્મત્ત થયેલે હું () ઉન્મત્ત પાંચ ઇંદ્રના વિષય જે શબ્દ, સ્પર્શ, રસ, ગંધ અને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org