________________
લઘુયોગવાસિષ્ઠ—સાર પૂર્વાર્ધ
ક્ષણે ક્ષણે સંસારમાં, ઉદય અસ્ત દેખાય; સ્થિર નહિ આપદ સંપદા, તે પણ મન ગભરાય. ૪૦ દેખું દેષ અનેક હું, વિષયે જગમાં જેમ; ભેગ વિષે વિશ્વાસ હું, રાખું ક્ષણ પણ કેમ? ૪૧ ચિંતા કાંટાને મુગટ, ધરી બનું હું ભૂપ; તે કરતાં એકાગ્રતા, નિશ્ચિતતા અનુપ. ૪૨ ઉદ્યાને આનંદ નહિ, સ્ત્રી ના દેતી સુખ; ધન-ઉત્કર્ષ ન હર્ષ દે, શાંત મને ના દુખ. ૪૩ ગજ નિજ પદથી છૂંદતા, કમળ કમળ અનેક કામ કામિની–મદદથી, કેમળ મન છુંદે જ. ૪૪ નિર્મળ મનથી આ વયે, જે ન કરું સદુપય; અવસર અન્ય ન આવશે, એ ચિંતા બહુ થાય. ૪૫ વિષ ન જાણું વિષ હું, વિષય-વિષમતા વિષ; હરી શકે વિષ એક ભવ, વિષયો ભવે અશેષ.” ૪૬
“લઘુગવાસિષ્ઠ–સાર” પૂર્વાર્ધનું ચિહ્યું “આત્મદશા-વર્ણન પ્રકરણ સમાસ
માઘ વદ ૪, સેમ, સં. ૨૦૦૬
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org