________________
૨૨
લઘુયોગવાસિષ્ઠ–સાર પૂર્વાર્ધ
ભવસાગરના પારને, પુરુષ પામિયા જેઠુ; સ્મરણ-અનુસરણ તેમનું, કેમ કર્યો ભવ છેહ ? ૧૦ શું સાધન કરવું કહા, કહા પ્રાપ્ય ફળ તે જ; દુર્ઘટ આ સંસારમાં, કયું વર્તન ઘટે જ? ૧૧ અનિયત સંસારે કડા, રહે ત્રિકાળે શુંય ? તે જ તત્ત્વને જાણવા, અતિ ઉત્સુક છું હુંય. ૧૨ ચંદ્ર સમા મુજ હૃદયને, નિર્મળ કરવા કાજ; ઉપાદેય ને હેય શું ? જ્ઞેય કહા, ઋષિરાજ. ૧૩ ચપળ ચિત્ત ગિરિસમ બને-સ્થિર,તેવા ઉપદેશ; ભારે આ ભવરાગહર, મંત્ર કહેા સુવિશેષ. ૧૪ સુતત્ત્વવેત્તા ! દ્યો મને, મને, પરિપૂર્ણ પરિપૂર્ણ સંતોષ; શાક કરું હું ના કરી, તેવા દેજો પાષ. ૧૫ માહ નિરંતર ગાજતા, લાલ માર-ઉલ્લાસ; ચમકે આશા-વીજળી, ભવ-ભય મુજને ખાસ. ૧૬ શે। ઉપાય ? સુવિચાર શા ? કયેા માર્ગ સુખદાય ? આશ્રય કાને હું લઉં ? કહેા મને, ઋષિરાય. ૧૭ ત્રણે લેાકમાં તુચ્છ ના, વસ્તુ કાઈ જણાય; નહીં અને રમણીય જે, મળતાં સાધુ-સહાય. ૧૮ ભવ નિરંતર દે દુઃખા, વ્યાકુળ, નીરસ, દુષ્ટ; મૂઢ જનેને મિષ્ટ પણુ, માને સમજુ અનિષ્ટ. ૧૯ વૈભવભાગે રાગ આ, રાગ-દ્વેષ મહાન; ભવજળ-યાત્રી જન ખર્ચ, તેવું શું, ભગવાન ? ૨૦ ૧ અંત ૨ સંસાર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org