________________
(૫) ઉપદેશની માગણી
૧ “વસ્તુ વિચારત ધ્યાવતે, મન પાવે વિશ્રામ;
ર
વિષય-વિરેચક ખાધ;
',
વિષયાધારે મન ટકે, મન વશ કરવા દ્યો, પ્રભુ, સતત હવે અવિરોધ. ૨૧ શું કરવાથી મન અને, પાવન ને વિશ્રાંત ? પૂર્વે કાણે તે કર્યું ? હરો મેહ, નિર્ભ્રાન્ત ! ૨૨ યુક્તિ એવી હાય ના, અથવા કહા ન કાંય; તે તેના સુવિચાર હું, કર્યા કરીશ મનમાંય, ૨૩ તેમ છતાં જો નહિ મળે, મહા વિશ્રાંતિ-સુખ; તે વ્યવહાર બધા તજી, સહન કરીશ હું ભૂખ. ૨૪ ખાન, પાન ને સ્નાનને- તજી, શરીર તજીશ; આશંકા, મમતા તજી, મૌન બની બેસીશ. ૨૫ શ્વાસોચ્છ્વાસ તજી પછી, ભૂલી જગનું ભાન; અનર્થમય આ દેહને તજીશ, હું ભગવાન ! ૨૬ નીં હું કેાઈના અને, મારું કાઈ ન થાવ; એ નિશ્ચય સહ તેલ વણું, દીપ સમ જીવન જાવ.” ૨૭ ‘લઘુયેાગવાસિષ્ઠ-સાર’ પૂર્વાર્ધનું
પાંચમું મેાયાચના' પ્રકરણ સમાસ
તા. ૮-૨-૫૦, બુધ, માઘ ૧. ૬, સં. ૨૦૦૬
૨૩
રસસ્વાદત સુખ ઊપજે, અનુભવ યાકો નામ.’–શ્રી બનારસીદાસ હે ભ્રાંતિરહિત મુનિ !
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org