________________
(૩) આત્મદશા-વર્ણન
૧૫
જરા જીર્ણ અંગ બધાં, શિથિલ, કરચલીયુક્ત; તેવા નરને નારજન, ગણે ઊંટ, આસક્ત. ૩૯ ઘડપણમાં તૃષ્ણ વધે, ખાનપાનની ખૂબ ખાઈ શકે નહિ, શું પચે ? વૃદ્ધ હૃદય તપતું જ. ૪૦ ગિરિ–ગુફા સેવે વળી, યુદ્ધ હોય અજેય; જરા તેનેય જીતત, પંઝે પકડી લેય. ૪૧ મરણભૂપની આગળ, જરાસન્ય દેખાય, રોગ ઉદ્વેગ પાયદળ, ચામર શ્વેત જણાય. કર 'જરા-સુધાના લેપમય, તન-ઘરમાં વસનાર; અશક્તિ, પીડા, આપદા, રાણી ત્રણ ધરનાર. ૪૩ અજિત જરા નિષ્ફળ કરે, સર્વ મનોરથ તેય; જીવે છે જીવવા, દુરાગ્રહ કહેવાય.” ૪૪
‘લઘુગવાસિષ્ઠ-સાર પૂર્વાર્ધનું ત્રીજું “આત્મદશા વર્ણન પ્રકરણ સમાસ. તા. ૩-૨-૧૯૫૦, શુક્ર, માઘ વદ ૧, ૨૦૦૬
૧, કળી ચૂનો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org