________________
પરિશિષ્ટ-૨
૩૧૯
એમ આત્મા સદા ભાવ, અવાચ્ય પદ પામશે, એની મેળે મળે મેક્ષ, જેથી ના ફરી જન્મશે. ૯ આત્મા ભૂતજ વા શુદ્ધ, તે ક્ષયત્ન ના ઘટે; નહીં તે યંગથી મેક્ષ, કદી દુઃખ નાગીને. ૧૦૦ સ્વપ્ન દેહાદિ દીઠેલાં—વિનશ્ય આત્મનાશ ક્યાં ? જાગતાં તેમ દીઠેલાં – જાય, જે ભ્રાંતિ બેયમાં. ૧૦૧ અદુઃખે જ્ઞાન ભાવેલું, દુઃખ દેખી જશે ખસી; તેથી આત્મા મુનિ ભાવે, યથાશક્તિ દુખે વસી. ૧૦૨ ઇચ્છા-દ્વેષે પ્રવર્તેલા, આત્મયત્નથી વાયુ જે; વાયુથી દેહ-યંત્રે સૌ, સ્વકાર્યો કરતાં, અહે ! ૧૦૩ દેહાદિ-કાર્ય આત્મામાં, આરોપી મૂઢ સુખ લે; તજી આરોપ જ્ઞાની તે, પરમપદ ભેગવે. ૧૦૪
(વસંતતિલકા) મિથ્યા મતિ સ્વપરની સમજે હતી, હા ! ટાળી ઉખેડી ભવવેલ, થયા અ-જન્મા; જ્ઞાનાત્મ-સુખ પરમાત્મ – દશાથી ભોગે; સન્માર્ગ આ ગ્રહ, ઉપાસી સમાધિ-યેગે. ૧૦૫
સંસ્કૃત-ટીકાકારનું અંતમંગલ
• (હરિગીત) અજ્ઞાન, અંતર્યામો, કેવલજ્ઞાની એ ત્રણ ભેદથી, આત્મા “સમાધિશતકમાં ગાય ઘણા વિસ્તારથી; આનંદદાયી ભવ્ય જૈવને પૂજ્યપાદ પવિત્ર તે, જયવંત અનંત ચતુષ્ટયી સધ્યાનથી જ જણાય છે. ૧૦૬
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org