________________
સમાધિશતક–વિવેચન
સમજાય છે; તેથી બાહ્ય આકર્ષણ દૂર થતાં સ્વભાવસ્થિતિ
થાય છે.
મારું ખરું ?
પરહરું ?
જો કર્યા; અનુભવ્યાં.
“હું કોણ છું ? કયાંથી થયો ? શું સ્વરૂપ છે કોના સંબંધે વળગણા છે ? રાખું કે એ એના વિચાર વિવેકપૂર્વક શાંત ભાવે તે સર્વ આત્મિક જ્ઞાનનાં સિદ્ધાંતતત્ત્વ તે પ્રાપ્ત કરવા વચન કોનું સત્ય કેવળ માનવું ? નિર્દોષ નરનું કથન માના‘તેહ’જેણે અનુભવ્યું. રે ! આત્મ તારો ! આત્મ તારો ! શીઘ્ર એને ઓળખા; સર્વાત્મમાં સમદૃષ્ટિ ઘો, આ વચનને હ્રદયે લખા.” -~‘અમૂલ્ય તત્ત્વવિચાર' શ્રીમદ્ રાજચંદ્ર
“જિનપદ નિપદ એકતા, ભેદભાવ નહિ કાંઈ; લક્ષ થવાને તેહના, કહ્યાં શાસ્ત્ર સુખદાઈ.”
૧૪૭
—શ્રીમદ્ રાજચંદ્ર આવાં જ્ઞાની પુરુષાનાં ઉત્તમ આત્મપ્રેરક વચનેના વિચાર, સંસ્કાર ચિત્ત-વિક્ષેપ ટાળી, આત્મશાંતિ અર્પે છે.
માન-અપમાનના પ્રસંગેામાં પરવશપણે ચિત્ત તણાઈ જાય છે, તેને પાછું વાળતાં વાળતાં, વળી પાછું તેના તે પ્રવાહેામાં વારંવાર ઊછળ્યા કરે છે. તેને પ્રસંગે મહાપુરુષોએ ઉપસર્ગ-પરિષહના પ્રસંગેામાં જે દેહાદિથી ભિન્ન નિજ સ્વરૂપના અખંડ નિશ્ચય ટકાવી રાખ્યા છે, તેની સ્મૃતિ પણ જીવને બળવાન મનાવે છે. હૃદયને વિષે વારંવાર આત્માને નિત્ય, અછેદ્ય, અભેદ્ય જરામરણાદિ ધર્મથી રહિત વિચારતાં, ભાવતાં આત્મા વિક્ષેપ તજી સ્વ-સ્વભાવને ભજે છે. ખાર ભાવનાઓના વિચારો પણ પોતાના સ્વરૂપમાં આવવા અર્થે કરવાના છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org