________________
સમાધિશતક-વિવેચન
૨૬૯ પણ પ્રજ્ઞાવિશેષથી સમજ્યાની ગ્યતા થયે જે સરગમે સમજવા યોગ્ય અધ્યાત્મગ્રંથે, ત્યાં સુધી ઘણું કરી શસ્ત્ર જેવા છે, તે પોતાની કલ્પનાએ જેમ તેમ વાંચી લઈ, નિર્ધારી લઈ, તે અંતર્મદ થયા વિના અથવા દશા ફર્યા વિના, વિભાવ ગયા વિના પિતાને વિષે જ્ઞાન કરે છે, અને કિયા તથા શુદ્ધવ્યવહારરહિત થઈ વર્તે છે, એ ત્રીજે પ્રકાર શુષ્કઅધ્યાત્મીને છે. ઠામ ઠામ જીવને આવા પેગ બાઝે તેવું રહ્યું છે. '
–શ્રીમદ્ રાચંદ્ર અથવા તે શામાં બધું ય છે. શાસ્ત્રથી બીજું જ્ઞાની શું કહેવાના છે? શાસ્ત્રથી વિરુદ્ધ કહે તે માનવા ગ્ય નથી; આમ વગર સમયે શાસ્ત્રને અભિનિવેશ કરનારા પણ ઘણું હોય છે.
આત્માર્થ સિવાય, શાસ્ત્રની જે જે પ્રકારે જીવે માન્યતા કરી કૃતાર્થતા માની છે, તે સર્વ “શાસ્ત્રીય અભિનિવેશ” છે. સ્વછંદતા ટળી નથી, અને સત્સમાગમને ચુંગ પ્રાપ્ત થયે છે, તે ગે પણ સ્વચ્છેદના નિર્વાહને અર્થે શાસ્ત્રના કેઈ એક વચનને બહુ વચન જેવું જણાવી, છે મુખ્ય સાધન એવા સત્સમાગમ તેને સમાન કે તેથી વિશેષ ભાર શાસ્ત્ર પ્રત્યે મૂકે છે, તે જીવને પણ “અપ્રશસ્ત શાસ્ત્રીય અભિનિવેશ” છે. આત્મા સમજવા અર્થે શારે ઉપકારી છે, અને તે પણ સ્વચછદરહિત પુરુષને એટલે લક્ષ રાખી સક્શાસ્ત્ર વિચારાય તે તે “શાસ્ત્રીય અભિનિવેશ ગણવા યોગ્ય નથી. સંક્ષેપથી લખ્યું છે”
, “આત્મસ્વભાવની નિર્મળતા થવાને માટે મુમુક્ષુ જીવે બે સાધન અવશ્ય કરીને સેવવા યોગ્ય છે, સંસ્કૃત અને સત્
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org