________________
એ કરી
ઉમર જેવા વેદ છે,
૨૬૮
ગ્રન્થયુગલ “જે આત્માને અંતર્યાપાર (અંતર્પરિણામની ધારા) તે, બંધ અને મોક્ષની (કર્મથી આત્માનું બંધાવું અને તેથી આત્માનું છૂટવું) વ્યવસ્થાને હેતુ છે માત્ર શરીરચેષ્ટા બંધમેક્ષની વ્યવસ્થાને હેતુ નથી. વિશેષ ગાદિ વેગે જ્ઞાની પુરુષના દેહને વિષે પણ નિર્બળપણું, મંદપણું, સ્લાનતા, કંપ,
દ, મૂચ્છ, બાહ્ય વિશ્વમાદિ દ્રષ્ટ થાય છે, તથાપિ જેટલું જ્ઞાને કરીને, બધે કરીને, વૈરાગ્યે કરીને આત્માનું નિર્મળપણું થયું છે, તેટલા નિર્મળપણુએ કરી તે રોગને અંત પરિણામે જ્ઞાની વેદે છે, અને વેદતાં કદાપિ બાહ્ય સ્થિતિ ઉન્મત્ત જોવામાં આવે તે પણ અંતર્પરિણામ પ્રમાણે કર્મબંધ અથવા નિવૃત્તિ થાય છે.
શ્રીમદ્ રાજચંદ્ર કઈ પ્રશ્ન કરે કે શાસ્ત્રાભ્યાસ અને તેના પરાવર્તનમાં રાતદિવસ રહેનાર અજ્ઞાનીને મિક્ષ થાય કે નહીં ? તેના ઉત્તરમાં આગળની ગાથા ગ્રંથકાર દર્શાવે છે –
વિવિતાકાત્રોડ િર નાકર મુરા देहात्मदृष्टिातात्मा सुप्तोन्मत्तोऽपि मुच्यते ॥९४।। અજ્ઞાની જાણ સૌ શાસ્ત્રો, જાગે તે ય મુકાય ના જ્ઞાની ગાંડ, સૂતા તેયે – મુકાય, મુનિ ભાખતા. ૯૪
ભાવાર્થ – શા એ જ્ઞાની પુરુષેએ જીવને ઉપકાર થવા અર્થે કહેલાં છે, તેથી જીવને યેગ્યતા પ્રાપ્ત થાય છે. પરંતુ પરમાર્થ આત્મા શાસ્ત્રમાં વર્તતા નથી, તેથી જ્ઞાની પુરુષ દ્વારા શાસ્ત્રોને પરમાર્થ સમજવા યંગ્ય છે.
શમ, સંવેગાદિ ગુણે ઉત્પન્ન થયે, અથવા વૈરાગ્યવિશેષ, નિષ્પક્ષપાતતા થયે, કષાયાદિ પાતળાં પડ તથા કંઈ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org