________________
૨૨૮
ગ્રન્થ-યુગલ
આવે છે. તેની આજ્ઞા ઉપાસવાથી વસ્તુસ્વભાવરૂપ ધર્મ તેને પ્રગટે છે; કેાઈ એકાંત પક્ષમાં તણાઈ જઈ તે આત્માર્થથી વંચિત થતા નથી.
આ ગાથામાં તેવી યાગ્યતા પામેલા મુમુક્ષુને અંતરંગ પુરુષાર્થ જગાડવા ઉપદેશ ગ્રંથકારે કર્યા છે કે આત્મા જ, જેવી સમજણુ તેની પાસે છે તેને અનુસરીને, પેાતાને ચાર ગતિરૂપ સંસારમાં દેરી જનાર છે કે સાચી સમજણુ પામી પેાતાને માક્ષે લઈ જનાર છે; તેથી નિશ્ચય નયથી આત્મા જ આત્માના ગુરુ એટલે માર્ગદર્શક છે. અનાદિ કાળથી કુરુરૂપે રહીને પોતે પેાતાને સંસાર-પરિભ્રમણ આત્માએ જ કરાવ્યું છે; સુગુરુ બનીને મેાક્ષમાર્ગ સમજી, સત્પુરુષાર્થ કરાવનાર પણ આત્મા જ છે.
"मन एव मनुष्याणां कारणं बंधमोक्षयोः ।” મનુષ્યાને પાતાનું મન જ અંધ વા માનું કારણ છે. –શ્રીમદ્ ભગવદૂગીતા હવે બહિરાત્માની દશા મરણ વખતે કેવી હાય છે, તેનું ભયંકર વર્ણન ગ્રંથકાર દર્શાવે છે ઃ——
दृढात्मबुद्धिर्देहादावुत्पश्यन्नाशमात्मनः ।
मित्रादिभिर्वियोगं च बिभेति मरणाद् भृशम् ॥७६॥ નૃત-દેહાત્મબુદ્ધિ જે, આત્માના નાશ માનતા; મિત્રાદિના વિષેગે ને, મૃત્યુથી બહુ તે તા. ૭૬ ભાવાર્થ ; — દેહ તે જ હું એવી જેની વૃદ્ધ બુદ્ધિ છે એવા બહિરાત્માને ગાથા ૪૯ મી વિષે જણાવ્યા પ્રમાણે જગત રમણીય, વિશ્વાસ કરવા ચેાગ્ય, સુખમય ભ્રાંતિથી ભાસે
હું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org