________________
લઘુગવાસિષ્ઠ સાર–ઉત્તરાર્ધ
બીજું પ્રકરણ
ઉપશમ
(દોહરા) શાંત થતે ક્ષીરદધિ, મંથન પડતાં શાંત; મનમેરું ધૈર થાય જ્યાં, સંયમ ટાળે ભ્રાંત ૧ ભવ–ઉંદય-ક્ષય ચિત્ત વશ, રેક વાસના-પ્રાણ; અવિક્ષિત મન થાય તે, પુરુષાર્થ જ જાણ. ૨ ઊઠે આત્મ-વિકલ્પથી, સમસ્ત આ સંસાર; વિકલ્પ-ક્ષયથી તે ટળે : કલ્પિતમાં શું સાર? ૩ ચિત્ર સર્ષનું દેખતાં, ભચથી કંપે બાળ; ભવ-ભય તે અજ્ઞને. જ્ઞાને ભ્રમ, ભય ટાળ. ૪ નિજ મન-મેહ-તરંગથી, કલ્પિત આ સંસાર; પ્રેત સમે પીડે ઘણે, ટળે વિચારે, ધાર, ૫ અકળ માયા સ્વભાવ જે, નીરખે કે લય થાય; નાશ થતાં આનંદ દે, સૂક્ષ્મ વિચાર ઉપાય. ૬ માયા અહો ! વિચિત્ર આ, વિશ્વ-વિમેહિક ખેલ; સ્વરૂપ જીવ જાણે નહીં, સર્વાગે વ્યાપેલ. ૭ મૃગજળ કે ગંધર્વ-પુર, જેવું જગ દેખાય; ધ્રુવ તેને ન માનવું, સંતજન–અભિપ્રાય. ૮ ૧. મનનું નિયમન, “સર્વભાવથી વિરામ પામવારૂપ સંયમ.” –શ્રીમદ્ રાજચંદ્ર ૨. સંસાર–ભ્રમ, મોહ-વિકલ્પો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org