________________
ગ્રન્થયુગલ
એક મહાત્માએ વચનથી પાપટ પાંજરે પુરાય છે, અને સશિક્ષા પ્રાપ્ત થયે મુક્ત થાય છે તે જણાવવા કથા કહી છે : એક જ્ઞાનીપુરુષના યોગે સર્વસંગ પરિત્યાગ કરી બાળ શિષ્ય તેમની સેવામાં રહેતા હતા. વિહાર કરતાં એક ગામડામાં બન્ને જઈ ચઢ્યા. ધર્મશાળામાં ઊતર્યા. પંથના શ્રમ ગુરુને લાગેલા દૂર કરવા ઘેાડી સેવા કરી. ગેાચરીના વખત થતાં વસ્તીમાં જવા શિષ્યે આજ્ઞા માગી. ગુરુની રજા મળતાં ભિક્ષાએ જવાની તૈયારી કરી એક લત્તામાં શિષ્ય જતા હતા, ત્યારે પાંજરામાં રહેલા એક પાપટે કહ્યું : “મહારાજ, પધારે.” શિષ્યને નવાઈ લાગી, પાંજરા પાસે ગયા; ત્યાં પાપટે કહ્યું : “માજી, મહારાજ વહેારવા પધાર્યાં છે.” ત્યાં તે ઘરમાંથી એક વૃદ્ધ બાઈ અને બે ત્રણ ોકરાં બહાર આવ્યાં, વિનય સહુ મહારાજને ભિક્ષા લેવા અંદર લઈ ગયાં. મહારાજ જોઇતી યાગ્ય ભિક્ષા લઈ બહાર આવ્યા, ત્યારે પોપટે પૂછ્યું : “મહારાજ, તમારી સાથે કેઇ મેટા સાધુ છે ?” શિષ્યે કહ્યું : “હા, મારા ગુરુજી છે.'' પાપટે પૂછ્યું : “તે મારી એક વાત તેમને પૂછી કાલે જવામ મને જણાવશેા ? ” શિષ્યે હા પાડી એટલે પોપટે કહ્યું : “હું આ પાંજરામાંથી કેવી રીતે મુક્ત થાઉં ? એટલું પૂછી લાવજો.” બીજેથી ઘેાડી થાડી ભિક્ષા લઇ શિષ્ય ગુરુ પાસે ગયા ત્યાં તેણે પોપટની વાત તથા પ્રશ્ન ગુરુને જણાવ્યાં. જ્ઞાની ગુરુ એકદમ જમીન પર ગબડી પડ્યા. થેાડી વાર હાથપગ હલાવી, મુખથી કંઈ અવાજ કરી, શાંત પા કલાક પડી રહ્યા. શિષ્ય ગભરાયે શીત ઉપચાર કરવા લાગ્યા પછી ભાનમાં આવ્યા હાય તેમ બેઠા થયા. અન્નેએ લેાજન કર્યું. બીજે દિવસે ગાચરીને
૧૦૮
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org