________________
સમાધિશતક–વિવેચન
ષાર્થમાં રહેવા છતાં, અવિદ્યાના અનાદિના અભ્યાસ હાવાથી તેવાં તેવાં નિમિત્તો પામીને પાછા અહિરાત્મભાવા જીવને સ્ફુરી આવવાને ભય રહે છે, એમ ગ્રંથકાર જણાવે છે.
અંતરાત્મપણું કે સમ્યક્દર્શન હેાય ત્યારે જીવને સમ્યક્દર્શનનાં આઠ અંગ પ્રગટ હેાય છે. નિઃશંકિતપણું, નિષ્કાક્ષિતપણું, નિર્વિચિકિત્સા, અમૂતૃષ્ટિ, ઉપગ્રહન, સ્થિતિકરણ, વાત્સલ્ય અને પ્રભાવના : આ આઠે સમ્યક્દર્શનનાં અંગ છે. મિથ્યાત્વ કે ભ્રાંતિના ઉદય થતાં એ આઠે ગુણા પર આવરણ આવે છે. એટલે જાણે તે મૂળ માણસ જ ન હેાય એવું બની જાય છે. ‘સાક્ષરા વિપરીતા રાક્ષસામતિ' એટલે 'સાક્ષરા' એ ત્રણ અક્ષરે અવળા વાંચવાથી ‘રાક્ષસા’ વંચાય છે તેમ માણસનું હૃદય પલટાતાં તે મોક્ષમાર્ગ મૂકી દઈ સંસાર વધારે તેવું વર્તન કરી દીર્ધસંસારી બને છે. આવેા મિથ્યાત્યના પ્રભાવ છે.
૧૬૧
પૂર્વની ભ્રાંતિ કે વિભ્રમના સંસ્કારામાં ચારિત્રમાડુના ઉદય પણ હાય છે. એટલે કેાઈ જીવને મિથ્યાત્વના ઉદય ન હાય અને પ્રત્યાખ્યાની કે અપ્રત્યાખ્યાની કષાયના કે નાકષાયને ઉદય પણ હોય તેા સમ્યગ્દર્શન રહે અને સાધુપણું કે શ્રાવકપણું ભાવમાંથી ચાલ્યું જાય. આવા પશુ કર્મના ઉદય હાય છે. આચરણ પણ પલટાઈ જાય છે. આમ ઘણી વખત બને છે. માટે ચેતતા રહેવા જ્ઞાનીપુરુષા ઉપદેશ કરે છે. નિમિત્તાધીન જીવ જ્યાં સુધી છે, ત્યાં સુધી ઉત્તમ નિમિત્તાના ચેગ મેળવવા જ્ઞાનીપુરુષો વારંવાર ભલામણ કરે છે.
નિમિત્તે કરીને જેને હર્ષ થાય છે, નિમિત્તે કરીને જેને શાક થાય છે, નિમિત્તે કરીને જેને ઇંદ્રિયજન્ય વિષય
૧૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org