________________
૧૬૨
ગ્રન્થ યુગલ
પ્રત્યે આકર્ષણ થાય છે, નિમિત્તે કરીને જેને ઇંદ્રિયને પ્રતિકૂળ એવા પ્રકારાને વિષે દ્વેષ થાય છે, નિમિત્તે કરીને જેને ઉત્કર્ષ આવે છે, નિમિત્તે કરીને જેને કષાય ઉદ્ભવે છે, એવા જીવને જેટલા મને તેટલા તે તે નિમિત્તવાસી જીવેાના સંગ ત્યાગવા ધટે છે; અને નિત્ય પ્રત્યે સત્સંગ કરવા ઘટે છે.
સત્સંગના અયેાગે તથાપ્રકારના નિમિત્તથી દૂર રહેવું ઘટે છે. ક્ષણે ક્ષણે, પ્રસંગે પ્રસંગે અને નિમિત્તે નિમિત્તે સ્વદશા પ્રત્યે ઉપયાગ દેવા ઘટે છે.'’ —શ્રીમદ્ રાજચંદ્ર રાગ-દ્વેષ તજી મધ્યસ્થ થવાના ઉપદેશ હવે ગ્રંથકાર પ્રદર્શિત કરે છે ઃ
अचेतनमिदं
वृश्यमदृश्यं चेतनं aa: 1
क्व रुष्यामि क्व तुष्यामि मध्यस्थोऽहं भवाम्यत ॥ ४६ ॥ | દૃશ્ય તા હું જડ જાણું, આત્મા અદૃશ્ય માનતા; કરું ક્યાં રોષ કે તેાષ ? રહું મધ્યસ્થ તેથી તા. ૪૬
ભાવાર્થ :—— પાંચ ઇંદ્રિયાથી જણાતું આ દૃશ્ય જગત તા અચેતન છે. કારણ કે ઇંદ્રિયા, પુદ્ગલના સ્પર્શ, રસ, ગંધ, રૂપ અને શબ્દ, એ પાંચ ગુણાને ગ્રહણ કરી શકે છે. પુદ્ગલમાં જાણવાની શક્તિ જ નથી તેા જે જાણે નહીં, સામેા જવાબ દે નહીં, તેના પ્રત્યે રાગ કે દ્વેષ કાણુ રાખે ? આ વારંવાર વિચારી હૃદયગત કરે તેને રાગ-દ્વેષ મંદ થઈ દૂર થવાનું કારણ અને તેમ છે. આપણે બીજા ઉપર રાગ કરીએ તે એવી આશાથી કરીએ છીએ કે જેના ઉપર રાગ કરીએ છીએ તેને તે સારું લાગશે, પ્રસન્ન થશે અને આપણા ઉપર બદલામાં રાગ કરશે. પરંતુ આપણા પ્રેમના પ્રત્યુત્તર ન મળે તે પ્રત્યે પ્રાયે રાગ થવા કે વધવા સંભવતા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org