________________
સમાધિશતક-વિવેચન
૧૩૩
આ ઉપદેશને અનુસરીને ઇંદ્રિય અને મનને વશ કરીશ તે જરૂર તને પરમાત્મદર્શન થશે, એવી વિશ્વાસપાત્ર શિષ્યને સદ્ગુરુએ દેરવણું આ ગાથામાં આપી છે. - શ્રીમદ્ રાજચંદ્ર મનને વશ કરવાને સર્વથી મુખ્ય ઉપાય દર્શાવતાં લખે છે :
મનને લઈને આ બધું છે એ જે અત્યાર સુધીને થયેલે નિર્ણય લખે, તે સામાન્ય પ્રકારે તે યથાતથ્ય છે. તથાપિ “મન”, “તેને લઈને”, અને “આ બધું, અને તેને નિર્ણય', એવા જે ચાર ભાગ એ વાક્યના થાય છે, તે ઘણું કાળના બધે જેમ છે તેમ સમજાય એમ જાણીએ છીએ. જેને તે સમજાય છે તેને મન વશ વર્તે છે વર્તે છે, એ વાત નિશ્ચયરૂપ છે, તથાપિ ન વર્તતું હોય તે પણ તે આત્મસ્વરૂપને વિષે જ વર્તે છે. એ મન વશ થવાને ઉત્તર ઉપર લખ્યું છે, તે સર્વથી મુખ્ય એ લખે છે. જે વાય લખવામાં આવ્યાં છે તે ઘણા પ્રકારે વિચારવાને છે.”
હવે જેને પરમાત્મદર્શન થયું છે તેણે તે પરમાત્મસ્વરૂપની અભેદભાવે ઉપાસના કરવી એમ ઉપદેશ ગ્રંથકાર કરે છેઃ
यः परात्मा स एवाहं योऽहं स परमस्ततः । अहमेव मयोपास्यो नान्यः कश्चिदिति स्थितिः ॥३१॥ હું પરાત્મારૂં છું કે, પરાત્મા તે જ હું નકી; તેથી ઉપાસના મારી, મારે કર્તવ્ય, એ સ્થિતિ. ૩૧
ભાવાર્થ – સશુરુની ઉપાસના કરી, સદ્ગુરુકૃપારૂપ છેવટની પરમાત્મદશા પ્રાપ્ત કરવાની કુચી જેણે પ્રાપ્ત કરી તથા તેને આધારે પરમાત્મદર્શન પ્રાપ્ત કર્યું, તેને હવે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org