________________
૧૫૨
ગ્રન્થ-યુગલ જ્યાં દેહે પ્રેમ મુનિને ત્યાંથી ચિત્ત ખસેડને; બુદ્ધિથી બેધમૂર્તિમાં, બાંધતાં પ્રેમ જાય તે. 10
ભાવાર્થ – દેહ અને આત્મા ભિન્ન છે એમ વારંવાર ઉપદેશમાં સાંભળ્યા છતાં, શાસ્ત્ર દ્વારા ભણ્યા છતાં, વિચાર્યા છતાં, ઉપદેશ આપ્યા છતાં તથા આચાર્ય થઈ શિષ્યાને દેહથી આત્મા ભિન્ન છે' એમ ઠસાવવા પ્રયત્નપૂર્વક દેખાડ્યા છતાં દેહ ઉપરને પ્રેમ હૃદયમાંથી ખસ અત્યંત વિકટ છે. અનંતાનુબંધી ક્રોધ, માન, માયા અને લેભરૂપ આદ્ય કષાય તથા દર્શનમેહનીયરૂપી કર્મગ્રંથિ અંતરથી ભેદાય નહીં ત્યાં સુધી દેહાધ્યાસ ટળતો નથી; સત્રદ્ધા કે સમ્યફદર્શન પ્રગટે નહીં, મેક્ષમાર્ગ હાથ લાગે નહીં. જે દશામાં (મુનિ મનાતા)
જીવને દેહ ઉપર વહાલપ વર્યા કરે છે તે દશાથી, જીવને સધથી જાગેલી બુદ્ધિ વડે સમજાવી, છેડાવીને, તે જ
પ્રેમ પરમાત્મસ્વરૂપ. જ્ઞાનમૂર્તિ એવા સદ્ગુરુના આત્મા પ્રત્યે કેળવે એગ્ય છે તે જ પોતાના દેહ ઉપરને મેહ ટળે એમ ગ્રંથકાર પોતાના અનુભવને આધારે પ્રદર્શિત કરે છે, તે સત્ય છે. એ જ માર્ગ મહાપુરૂષોએ લીધે છે અને ઉપદે છે.
“જે સત્પરુષેએ સદ્દગુરુની ભક્તિ નિરૂપણ કરી છે, તે ભક્તિ માત્ર શિષ્યના કલ્યાણને અર્થે કહી છે. જે વ્યક્તિને પ્રાપ્ત થવાથી સદ્ગુરુના આત્માની ચેષ્ટાને વિષે વૃત્તિ રહે, અપૂર્વ ગુણ દ્રષ્ટિગોચર થઈ અન્ય સ્વછંદ માટે, અને સહેજે આત્મબંધ થાય એમ જાણીને જે ભક્તિનું નિરૂપણ કર્યું છે, તે ભક્તિને અને તે પુરુષને ફરી ફરી ત્રિકાળ નમસ્કાર હ!”
હે જીવ! સ્થિર દૃષ્ટિથી કરીને તે અંતરંગમાં જે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org