________________
O
ગ્રન્થ-યુગલ
કારણ, તે તે તે છે. તે આવી સ્થિતિમાં જોઇ ઉપર જણાવ્યાં છે જે કારણેા, તેને વધારે બળવાનપણે દેખીએ છીએ, અને એ વાત જોઇ ફ્રી ફ્રી અનુકંપા ઉત્પન્ન થાય છે.
‘ઈશ્વરેચ્છાથી’જે કાઈ પણ જીવાનું કલ્યાણ વર્તમાનમાં પણ થવું સર્જિત હશે તે તે તેમ થશે, અને તે બીજેથી નહીં પણ અમ થકી, એમ પણ અત્ર માનીએ છીએ.”
શ્રીમદ્ રાજચંદ્ર. શ્રાવણ વદ ૧૪, સં. ૧૯૪૮
ઉપર પ્રમાણે આ કાળના જીવને પરમાર્થની પ્રાપ્તિના અનન્ય ઉપાયરૂપ નિષ્કારણકરુણાસિંધુ એવા શ્રીમદ્ રાજચંદ્ર, કળિકાળરૂપ દાવાનલથી મળતા જીવાને પરમ શાંતિ અર્પનાર અમૃત-સાગર સમાન છે; નમસ્કાર કરવા યાગ્ય અને સ્મરણ કરવા યોગ્ય છે.
કળિકાળનું ભયંકર સ્વરૂપ જ્ઞાની ભગવંતાએ ભાળ્યું છે. શ્રી પદ્મનંદી મુનિ દુષ્કાળની ઉપમા આપી વર્ણવે છે કે જ્યાં મોટાં સરોવર સુકાઇ જાય અને ખાએાચિયાં અની જાય, ત્યાં મત્સ્ય આદિ પ્રાણીઓને ત્રાસના પાર ન હેાય તેવા આ કાળ છે, તેમાં વળી મેાટી ચાંચાવાળા બગલા મત્સ્યને પકડવા પાણી ન હાલે તેમ ધ્યાન ધરી ઊભા હાય, તેમ મહાપુરુષોના સમાગમ આદિ સત્સંગ-સામગ્રી સુકાઈ જતી હાય અને મુમુક્ષુ જીવા મૂંઝાતા હાય, તે વખતે અનેક મતમતાંતર પેાષતા ઢાંગી કુગુરુએ પાતાની કુમતિરૂપી લાંબી ચાંચથી અધેાગતિમાં જીવાને લઇ જવાની તૈયારી કરી તેમના પ્રાણ લૂંટી રહ્યા છે તે જોઈ કેાઈ રહ્યાખડ્યા શ્રીમદ્ રાજચંદ્ર જેવા દયાળુ પુરુષા આ કાળમાં આવી પડ્યા હાય તેમને કરુણા ઊપજે, જોઇ.”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org