________________
શ્રી ચંદ્રરાજ ચરિત્ર
૬૫
તે પછી વીરમતી ગુણાવલીને ત્યાં બેસાડીને ઘરની અંદર જઈને ગભી (ગધેડી)નું રૂપ કરીને ક્રૂર સ્વરે ગભનાદ કર્યો. જે સ્વર સાંભળીને સ` નગરજના નિદ્રાળુ તથા મૂતિ થયા, કે જેથી ચક્રવતીનુ સૌન્ય આવે તેા પણ ન જાગે.
ચંદ્રરાજાએ પણ તેની સવ ચેષ્ટા જોઈ.
કે,
હે વહુ !
વીરમતી વહુની પાસે આવીને કહે મોટા દુંદુભિના અવાજથી પણ નગરજને જાગશે નહિ. એથી તું નિર્ભીય ચિત્તવાળી થા. હમણાં જ આપણે ચંદનવાટિકામાં જઈને પ્રથમ આમ્રવૃક્ષ ઉપર ચઢીને વિમળાપુરી જઈ એ.’
6
અહે। સ્ત્રીનું સાહસ !! કહ્યું છે કે—
वेरिणो किं न सेवते, किं न पासंति जोगिणो । कविणो किं न जप्यंति, नारीओ किं न कुव्विरे ||३८|| अणुइयकंज्जारंभो, सयणविरोहो बलीयसा कद्धा | पमया जणवीसासो, चउरो निहणस्स दाराहं ॥ ३९ ॥ વરીઆ શુ' સેવતા નથી ? ચેાગીએ શુ જોતા નથી ? કવિએ શું ખેલતા નથી ? સ્ત્રીએ શું કરતી નથી ? ”
66.
૩૮
“ અચેાગ્ય કા ના આરભ, સ્વજન સાથે વિરાધ, બળવાન સાથે સ્પર્ધા અને સ્ત્રીજનના વિશ્વાસ એ ચાર મૃત્યુનાં દ્વારા છે.” ૩૯
ચ. ય. પ