________________
શ્રી ચંદ્રરાજ ચરિત્ર
गोह नत्थि मे कोई, नाहमन्नस्स कस्सइ । વ અઢીળમળસ, અપ્પાળમનુસાસરૂ || ૨૬ ॥ एगो मे सासओ अप्पा, नाणद सणस जुओ । સેસા મે વાહિરા માવા, સત્વે સનાાલા || ૨૦ || संजोगमूला जीवेण, पत्ता दुक्खपर परा । તન્હા સ`îાસ વધ, સવ્વ તિવિષે સિરિત્રિ || ૨૮ || હું એકલા છું, મારું કાઇ નથી, હું ખીજા કોઈના નથી, આ પ્રમાણે દીનતા રહિત મનવાળા થઇ, આત્માને સમજાવે છે. ૨૬
૩૪
એક મારા આત્મા શાશ્વત છે, તે આત્મા જ્ઞાન-દશ નથી યુક્ત છે, બાકીના બધા બાહ્ય ભાવા છે અને તે સ સર્ચગના લક્ષણવાળા છે. ૨૭
આ જીવે સ ંચાગ છે મૂળ જેવું એવી દુઃખાની પરંપરા પ્રાપ્ત કરી છે, તેથી સ` સંચાગસ બંધને ત્રિવિધ કરીને હું હું' ત્યાગ કરું છું. ૨૮
આ પ્રમાણે વિચારતા, યુગાદિનાથનું ધ્યાન કરતેા, સસારથી વિરકત ચિત્તવાળા તે પ્રેમલાલચ્છીના હાથમાંથી એકદમ ઊડીને કુંડમાં ઝંપાપાત કરે છે.
પ્રેમલાલચ્છી તેનું સાહસ જોઈને સંભ્રાંત મનવાળી થઇને કહે છે કે હે પક્ષીરાજ તે આ શું કર્યું ? હું શિવમાળાને શું ઉત્તર આપીશ ! માત-પિતાને પણ હું શું કહીશ ? થેાડા દિવસના સબધમાં તે દીનમુખવાળી શરણુ રહિત મને છોડીને આ શું કર્યું ? અથવા તેા મારા સ્નેહની પરીક્ષા માટે તેં આ સાહસ કર્યુ” હોવુ જોઇએ, તે ‘ જેવી
..