________________
શ્રી સદ્રરાજ ચરિત્ર
•
છુ કે મે તારુ કણુ ભૂષણ
94
એવુ થયું. હુ` સામનપૂર્વક કહુ લીધું નથી. મારી ઉપર સવથા શઢ્ઢા ન કરવી.
ન
રૂપમતી ન સંભવી શકે એવું તેનું વચન સાંભળીને તરત રોષ પામી કહે છે કેš સખી! મારુ કાનનું ભરણુ તે જો ન લીધુ. ડૅાય તો સારું, પરંતુ મારી ગુરુણી ઉપર તું જૂઠા કલંકનું આરોપણ શા માટે મૂકે છે? આવા પ્રકારના પાપ-વચન કરતાં મૌન રહેવું સારું, કારણ વિના તને મારી ગુણી સાથે વિદ્વેષ કેમ થયા? મેશા ધર્મોંમા માં રહેલા શુદ્ધ એવા મારા સાવીના અવણુ વાદમાં તત્પર તારી જીભ કેમ સ્ખલના ન પામી? જે આપ્યા વિના તરણું પણુ ગ્રહણ કરતા નથી, તે મારા કર્ણાભરણને કેમ ગ્રહણ કરે? ગ્રહણ કરીને તેને શુ કરે ? તેણે તે મણિમાણેક—રત્નાદિથી ભરેલા ઘરને છેાડીને દીક્ષા લીધી છે, તેમ જ પાંચ મહાવ્રતથી યુક્ત, પાંચ પ્રકારના આચાર પાળવામાં રક્ત, પ્રશાંત ગંભીર મનવાળા, ધ્યાન અને અધ્યયનમાં જોડાયેલા, સાવઘયેાગથી અટકેલા, સદા ધ-કમાં લીન છે. શીલરૂપી અલંકારને ધારણ કરનાર એની ઉપર કાઇને શકા ન હોય, અને દરિદ્ર ભિખારી સરખા ન જાણુવા, એમને ઉપશમ–સ વેગ આદિ અધ્યાત્મરૂપી આભૂષણે ની આગળ આ આભૂષણની કઇ ગણતરી
नेक्खति धगसंपत्ति, अदिष्ण नेव गिहिरे । निरिक्खित्ता सया भूमि, पय ठवति उत्तमा ॥ १३२ ॥ મુદ્રા વસતિ, સમમમુળપેસન । :મહાપડ, મતિ, હ્યુગ્માને ન“વિજ્ઞરૂ| ૧૯૨૨ ||