Book Title: Chandra Raja Charitra
Author(s): Vijaykastursuri, Ranchoddas Baraiya
Publisher: Nemi Vigyan Kastursuri Gyanmandir

View full book text
Previous | Next

Page 408
________________ શ્રી ચંદ્રરાજ ચરિત્ર - ૩૮૫ તે પછી તે બંને સખીઓ સમય પ્રમાણે ઘરનાં કાર્યો કરતી, પિત–પિતાના ધર્મનું આરાધન કરતી સુખપૂર્વક રહે છે. કુલવધૂઓને એ જ કરવા લાયક છે. તેઓને સુખ ભોગવતાં કયારેક કયારેક પરસ્પર ધર્મમાં વિવાદ થાય છે, તે કારણથી તે બંને એક મનવાળા ન થઈ. તેમ જ પરસ્પર શક્યભાવથી વિશેષ કરીને વિભિન્નતાનું બીજું કારણ પણ ઉપસ્થિત થયું. કારણ કે લોકમાં કહેવાય છે કે શોક્યપણું કરતાં શૂળી સારી. કારણ કે શૂળીથી એક પગલે જ પીલાય છે, શક્ય તો પગલે પગલે બાળે છે. સગી બહેન પણ જે સમાન પતિવાળી થાય તો તેઓ પરસ્પર ઘણે દ્વેષ ધારણ કરે છે. તો આમનું શું કહેવું ? કોઈ એક વસ્તુમાં એકી સાથે તેઓને અભિલાષ થાય, ત્યારે અવશ્ય વૈરબુદ્ધિ થાય છે. કારણ કે એક જ સમયે બંનેના ઉપભેગનું સાધન થતું નથી તેથી ઉપજતે કલેશ પ્રતિદિન વધે છે જ જે કારણથી કહ્યું છે કે सवक्कित्तसम दुक्ख, नऽन्न लोगम्मि विजइ । बहिणि त्ति जणा तम्मि, ववहारपरा मुहा ।। १३८ । લેકમાં શેકયસમાન બીજુ દુખ નથી. જોકે તેમાં બહેન” એ વ્યવહાર કરવામાં તત્પર નકામા થાય છે. તેઓ પરસ્પર અસત્ય કલંક અને ઉપાલંભ આપે છે. અસત્ય વચન બેલીને વિષ વધારે છે. તેમજ બે ભાયંવાળા પુર્ષનું સુખ તે સુખાભાસ જ છે, તેને અવતાર જ નકામે છે, જેવી રીતે અર્ધાગમાં ગૌરીને, અને મસ્તક વડે ગંગાને ચં. ચ. ૨૫

Loading...

Page Navigation
1 ... 406 407 408 409 410 411 412 413 414 415 416 417 418 419 420 421 422 423 424 425 426 427 428 429 430 431 432 433 434 435 436 437 438 439 440 441 442 443 444