Book Title: Chandra Raja Charitra
Author(s): Vijaykastursuri, Ranchoddas Baraiya
Publisher: Nemi Vigyan Kastursuri Gyanmandir
Catalog link: https://jainqq.org/explore/023199/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ set સિર્ટગેટિઠા સૂકુંડમાં 26lt કરવાથી કુક્ડા સટી ચંદુરાન લડે છે चंद्रराम चरित्र U રવિવા પ.પૂ. ધર્મરાજા પ્રાકૃતવિશારદ આ.આમ શ્રી વિજયસૂરીશ્વરજી મ. Page #2 -------------------------------------------------------------------------- ________________ શ્રી સુરજમંડન પાર્શ્વનાથાય નમ: શ્રી ચંદ્રરાજ ચરિત્ર (પ્રાકૃત “ચંદરાય ચરિય”નું ભાષાંતર) ચરિત્રકાર વ. પ.પૂ. આચાર્ય મહારાજશ્રી કસ્તૂરસૂરીશ્વરજી મહારાજશ્રી અનુવાદક પં. શ્રી કપૂરચંદ રણછોડદાસ વારૈયા ' – પ્રકાશક – શ્રી નેમિ-વિજ્ઞાન-કસ્તુરસૂરિ જ્ઞાન મંદિર ગોપીપુરા, સુરત-૧, આવૃત્તિ પહેલી નકલ ૧૫૦૦ પ્રકાશન વર્ષ સં. ૨૩૮ મૂલ્ય રૂ. 26 * પ્રાપ્તિસ્થાને શ્રી નેમિ-વિજ્ઞાન કસ્તુરસૂરિ 1 શ્રી સરસ્વતી પુસ્તક ભંડાર - જ્ઞાનમંદીર, પીપુરા, | હાથીખાના, રતનપોળ. સુd-૧ | અમદાવાદ–૧. Page #3 -------------------------------------------------------------------------- ________________ અનુવાદકીય નિવેદન અનંત ઉપકારી શ્રી જ્ઞાની ભગવતાએ માનવજન્મની જે મહત્તા બતાવી છે તેના મુખ્ય હેતુ આ માનવજન્મમાં જ સમ્યગ દર્શન-જ્ઞાન-ચારિત્રની આરાધના સવિશેષપણે શકય છે. સમ્યગ્ દર્શન જ્ઞાન : ચારિત્રાનિ મેક્ષમાર્ગ તેમજ જ્ઞાનશિયામ્યાં મેક્ષ:। આદિ સૂત્રો દ્વારા સમ્યગ્ જ્ઞાનનું મહત્ત્વ શાસ્ત્રોમાં સ્થાને સ્થાને બતાવવામાં આવેલ છે. જૈન સાહિત્ય મુખ્યત્વે દ્રવ્યાનુયાગ,ગણિતાનુયાગ, ચરણુ કરણાનુયાગ અને કથાનુયાગ એમચાર વિભાગમાં વહેં'ચાયેલછે. તેમાં પણ ખાળજીવાને ધમાર્ગે વાળવા માટે કથાનુયાગ સવિશેષ ઉપયાગી છે. આથી પૂના જ્ઞાની મહાત્મા એ સ’સ્કૃત, પ્રાકૃત અને ગુજરાતી આદિ પ્રાદેશિક ભાષાએમાં વિપુલપ્રમાણમાં કથાસાહિત્યની રચના કરી છે. વર્તમાન સમયે ગુજરાતી રાસસાહિત્ય વિપુલ પ્રમાણમાં મળે છે. સે...કડાની સંખ્યામાં નાના-મોટા રાસા પ્રસિદ્ધ થયા છે. જેમાં (‘લટકાળા’ ઉપનામથી પ્રસિદ્ધ) પં. શ્રી મેાહન વિજયજી મહારાજશ્રીએ વિ. સં. ૧૭૮૩માં શ્રી ચંદ્રરાજાનો રાસ રચ્યા છે. તેમાં ચાર ઉલ્લાસમાં ૧૦૮ ઢાળા અને કુલ ગાથા ૨૬૭૯ છે. આ રાસમાં મુખ્યત્વે શીલગુણુની પ્રધાનતા,પુણ્યનું પ્રામણ્ય અને શ્રીશત્રુ જયતી નું માહાત્મ્ય છે. શ્રીચંદ્રરાજાને તેની અપરમાતા વીરમતીએ સત્રપ્રયાગથી કકડારૂપે બનાવી દીધા હતા, તે કૂકડાનુ રૂપ મટાડી મનુષ્યરૂપે બનાવવામાં કારણભૂત શ્રી શત્રુ જયતીથ Page #4 -------------------------------------------------------------------------- ________________ જી ઉપર આવેલ સૂર્યકુંડનું જળ છે. કથા ઘણી રોચક છે, વાચકને રસવૃત્તિ પેદા કરે છે. આ શ્રી ચંદ્રરાજાના રાસ ઉપરથી શાસનસમ્રાટ સ્વ. પૂ. આ. શ્રી વિજય નેમિસૂરીશ્વરજીમ. શ્રીના પટ્ટધર સ્વ. પૂ. આ.શ્રી વિજયવિજ્ઞાનસૂરીશ્વરજી મ. શ્રીનાપટ્ટધર,પ્રાકૃત ભાષાના તલસ્પશી વિદ્વાન, શાંત, તપોભૂતિ, સૌમ્ય પ્રકૃતિ યુક્ત સ્વ. પૂજ્યપાદ આચાર્ય દેવ શ્રી વિજય કસ્તૂર સૂરીશ્વરજી મહારાજશ્રીએ પ્રાકૃતભાષામાંગદ્યખદ્ધ સિદ્દિ થવાય યિ" ગ્ર'થની સુ ંદર રચના કરી છે. પ્રાકૃતભાષાના અભ્યાસ કર્યો પછી અભ્યાસકે સારી રીતે વાચનમાં પ્રવેશ કરી શકે તેવા અને વ્યાખ્યાનમાં સારી રીતે વાંચી શકાય એવા એ ગ્રંથ છે. પૂજય શ્રીએ પ્રાકૃતભાષાના અભ્યાસ કરવા માટે પ્રાકૃત વિજ્ઞાન પાઢમાળાની વિશિષ્ટ રચના કરી છે. આજે તે પ્રાકૃતભાષાના અભ્યાસ માટે મુખ્યત્વે એ જ પાઠમાળા દરેક સ્થળે ઉપયાગી થયેલ છે. તદુપરાંત પાય વિજાણુ કહા, સિરિ ચંદરાય ચરિય', સિરિ સહનાહ ચરિય આદિ અનેક ગ્રંથ પૂજયશ્રીએ પ્રાકૃત ભાષામાં રચ્યા છે. પૂજય શ્રીના પ્રાકૃતભાષા ઉપરના કાબૂ અજોડ છે, પૂ. આચાય દેવ વિ.સ. ૨૦૩૨ની સાલમાં માઘમાસમાં શ્રી શત્રુંજ્ય ગિરિરાજ ઉપર નૂતન બાવન જિનાલયની પ્રતિષ્ઠા પ્રસંગે પધારેલ, તે વખતે મારે તેઓશ્રી સાથે વિશેષ પરિચય થયા. ત્યારે પૂજ્ય શ્રીએ અને તેઓશ્રીના શિષ્યરત્ન Page #5 -------------------------------------------------------------------------- ________________ પૂ. આ. શ્રી વિજયચંદ્રોદયસૂરિ મ. શ્રીએ રિ િસંહા નારિજનો અનુવાદ કરવાનું કાર્ય મને સોંપ્યું. પૂજ્યશ્રીની પ્રેરણું અને આશીર્વાદથી શ્રી સિદ્ધાચલ ગિરિરાજની પાવન છાયામાં વિ.સં. ૨૦૩રના મહાવદ ૫ ના શુભદિવસે અનુવાદનું કાર્ય શરૂ કરી રૌત્ર વદ ૫ ના દિવસે પૂર્ણ કર્યું. અનુવાદની દરેક ને પૂજ્યશ્રીએ જાતે તપાસી સંતેષ વ્યક્ત કર્યો અને એ જ પદ્ધતિએ નિર૩રનાદ નિજ નો અનુવાદ કરવાનું કામ મને સોંપવા પૂ. આ, શ્રી વિજયચદ્રોદયસૂરિજી મ.ને ભલામણ કરી સેજિત્રા મુકામે કાળધર્મ પામ્યા. પૂજ્યશ્રીની સૂચનાનુસાર પૂ. આ. શ્રી વિજયચંદ્રોદય સૂરિ મ. શ્રીએ અમદાવાદ પહોંચ્યા પછી સિરિ કરનાદ કિજં ના અનુવાદનું કાર્ય મને સોંપ્યું. તે કામ પણ વિ. સં. ૨૦૩રના દીપાલિકાપર્વના શુભદિવસે પૂર્ણ કર્યું.દરેકનેટ પૂ. આ. શ્રી વિજય ચંદ્રોદય સૂરિજી મ. શ્રી ઉપર મોકલી અને તે અનુવાદ વિ. સં. ૨૦૩૩માં પુસ્તકરૂપે પ્રસિદ્ધ પણથઈ ગયે. આ ગ્રંથનું કાર્ય પ્રેસમાં પ્રથમ સંપાયેલ છતાં ભવિતવ્યતાના યોગે મુદ્રણકાર્યની મુશ્કેલીઓ આદિ કારણે આજે પ્રસિદ્ધ થાય છે. તેથી પણ કંઈક સંતેષ અનુભવાય છે. સ્વ. પૂ. આચાર્ય દેવે ચાય રહ્યું અને સત્તાનાંદ ચિં સરલ સુબેલ પ્રાકૃત ભાષામાં રચેલ છે. બનેય ગ્રંથમાં વ્યાકરણને લગતા કરિ-કર્માણ વગેરે પ્રયોગો, શબ્દજ્ઞાન, વિભક્તિના જુદા જુદા પ્રાગે, કાળના તથા રૂપના વિવિધ પ્ર. પ્રેરક, ઈચ્છા દર્શક આદિ પ્રગોને જુદે જુદે. Page #6 -------------------------------------------------------------------------- ________________ વાગગુરુ શાસનસમ્રાટ સૂચિચક્રવતિ પીઢપ્રભાવશાલિ ના ભટ્ટારક આચાર્ય દેવ શારાતસમ્રાટ શ્રીમાન વિજયનેમિસૂરીશ્વરજી મહારાજ જન્મ સંવત ૧૯૨૯ કારતક સુદ ૧ મહુવા – દીક્ષા સંવત ૧૯૪૫ આચાર્યપદ ૧૯૬૪-સ્વર્ગવાસ ૨૦Q૫ માસ વદ ૦)) મહુવા Page #7 --------------------------------------------------------------------------  Page #8 -------------------------------------------------------------------------- ________________ શાન્તામૂર્તિ વાત્સલ્યવારિધિ સમયના આચાર્ય દેવ fullllllllllllllllllllllllllllllllllllllllllllી fillllllllllllllllllllll lllllll શ્રીમાન વિજયવિજ્ઞાનસૂરીશ્વરજી મહારાજ જન્મ થતા ૧૯૪૭ પાટણ – દીક્ષા સંવત ૧૯૬૨ રાધનાથાર્યપદ ૧૯૯૧-૧ ર્ગવાસ ૨૦૨૨ ચૈત્ર સુદ ૧૦ ખંભાત Page #9 --------------------------------------------------------------------------  Page #10 -------------------------------------------------------------------------- ________________ પરમપૂજય પ્રાકૃતવિશારદ સિદ્ધાન્તમહોદધિ આચાર્ય દેવ શ્રી વિજયકસ્તૂરસૂરીશ્વરજી મહારાજ જન્મ વિ. ાં. ૧૯૫૭ પાષ વદ દીક્ષા વિ. નં. ૧૯૭૬ આચાર્યપદ વિ. સં. સ્વર્ગવાસ વિ. સાં. ૨૦૦૧ ૨૦૩૨ અમદાવાદ ફાગણ દ 3 મેવાડ ફાગણ સુદ ૪ બુરાનપુર વૈશાક દ મ સાજીત્રા Page #11 --------------------------------------------------------------------------  Page #12 -------------------------------------------------------------------------- ________________ સ્થાને મુક્તપણે પ્રગ કરી સરળ ભાષામાં પણ પ્રાકૃતભાષા જ્ઞાન મેળવનાર અભ્યાસકે ઉપર મહાન ઉપકાર કર્યો છે. આજે તે પ્રાકૃત ભાષાના અભ્યાસ માટે પૂજ્યશ્રીએ બનાવેલ પ્રાકૃતવિજ્ઞાન પાઠમાળા જ મુખ્યત્વે ઉપયોગી બની રહી છે. અને તે પછી વાચનમાં પ્રવેશ કરવા માટે તેઓ શ્રીએ રચેલ પાઈય વિજાણ કહા, ચંદરાય-ચરિયું, ઉસહનાહ ચરિય ઉપયેગી થઈ પડ્યા છે. તે ગં વ્યાખ્યાનમાં વાંચવા માટે પણ અત્યંત છે. તે પછી આગળના અભ્યાસીઓ માટે તે સમજાવવા, વજુવદિંડી, ઘ૩મ चरिय, चउपन्नपुरिष महाचरिय, संवेग रंगशाला माहि અનેક પ્રાકૃત ગ્રંથ છે. સ્વ. પૂ. આચાર્યદેવે પિતાનું સમગ્ર જીવન જ્ઞાનધ્યાનમાં પસાર કરી પ્રાકૃત ભાષામાં અનેક ગ્રંથની રચના કરવા દ્વારા અનેક ભવ્યાત્માઓ ઉપર મહાન ઉપકાર કરેલ છે. આ અનુવાદ દ્વારા બાળજી પણ પુણ્યશીલ શ્રી ચંદ્રરાજાનું ચરિત્ર અને પરમતારક તીર્થાધિરાજ શ્રી શત્રુંજયગિરિરાજનું માહાસ્ય જાણ, પિતાનું જીવન શીલસંપન્ન ઉચ્ચકોટિનું બનાવી સમ્યગ્ર દર્શન જ્ઞાન-ચરિત્રની આરાધના કરી મુક્તિના પરમસુખના ભાગી બને એવી હાર્દિક અભિલાષા. શ્રી સિદ્ધક્ષેત્ર–પાદલિપ્તપુર લિ. સંઘ સેવક વિ. સં. ૨૦૩૬, વિશાખ વદ-૬ કપૂરચંદ રણછોડદાસ વારૈયા તા. ૬-૫-૮૦ મંગળવાર શ્રી જૈન સૂમ તત્ત્વબોધ પાઠશાળા Page #13 -------------------------------------------------------------------------- ________________ પ્રેરણાદાતાનું પ્રાક્ કથન પ્રસ્તુત ગ્રંથ એ પ્રથમ શ્રી મેહવિજયજી મ. સા.ના ચંદ્રદરાજાના રાસ (ગુજરાતીમાં) છે તે ઉપરથી પ્રાકૃત. ભાષામાં પ્રતિભાવંત અજોડ જ્ઞાતા સ્વ. પ.પૂ. આચાર્યશ્રી કસ્તુરસૂરીશ્વરજી મ. સાહેબે પ્રાકૃત ગદ્યમાં “ચંદરાયચરિય”ની રચના કરી. આ રચનાથી પ્રાકૃત ભાષાના સુશ્રુત પંડિતે ખૂબ મુગ્ધ બન્યા. પૂ. આચાર્ય દેવે આ રચનાથી પ્રાકૃત સાહિત્યને સમૃદ્ધ ને ગૌરવવંત બનાવ્યું છે. પૂ. આચાર્ય દેવને મનમાં વિચાર–પ્રકાશ ઝબૂકે કે આ પ્રાકૃત ગદ્યરચનાનું ગુજરાતીમાં ભાષાંતર થાય અને તે કાર્યો માટે તેઓશ્રીએ પં. શ્રી કપૂરચંદભાઈ વારૈયાને પસંદ કર્યા. અનુવાદનું “ચંદરાય ચરિયંનું ” અક્ષરશઃ ભાષાંતર કર્યું અને તે ભાષાંતર પૂ. આચાર્ય દેવ પોતે જ તપાસી ગયા હતા. છેલ્લું ભાષાંતર તેઓશ્રીએ બોરસદ મુકામે સં. ૨૦૩૩ ના વૈશાખ વદ ૧૧ ના દિવસે તપાસ્યું અને છપાવવા માટે સંમતિ આપી. ત્યારબાદ મહાન આત્મા ૨૦૩૩ના વૈશાખ વદ ૧૪ ના દિવસે સેજિત્રામાં સ્વર્ગવાસી બન્યા. એટલે આ ભાષાંતર પૂ. આચાર્યદેવે સ્વયં વાંચી. પ્રમાણિત કર્યું છે. તે પૂર્વે સં. ૨૦૩૨ ના મહા સુદ ૭ ના દિવસે શ્રી સિદ્ધગિરિ ઉપર નૂતન ટૂંકમાં પ૦૪ પ્રતિમાઓની. પ્રતિષ્ઠા સ્વ. પ. પૂ. આચાર્ય શ્રી વિજ્ય કસ્તૂરસૂરીશ્વરજી Page #14 -------------------------------------------------------------------------- ________________ O) મ. સાહેબના શુભ હસ્તે સકલ સંઘની ઉપસ્થિતિમાં થઈ તે દિવસને સ્મરણીય બનાવવા માટે મેં સંક૯પ કર્યો કે પૂ. આ. ભ. શ્રી રચિત ગ્રંથ “અંદરાય ચરિયં” નું ભાષાંતર ગુજરાતમાં “પુણ્ય સ્મૃતિ” રૂપે છપાવવું. અને તે હવે થોડા સમય પછી પ્રકાશિત થાય છે. મારે સંકલ્પ સફળતાને વરે છે તેવી આનંદોલ્લાસ થાય તે સ્વાભાવિક છે. - જરૂર સંક૯પ અને સિદ્ધિ વચ્ચે ચાર–સાડા ચાર, વરસનાં વહાણાં વીતી ગયાં, કારણ કે પ્રેસની અગવડતા. વિલંબ અને કેટલીક મુશ્કેલી કારણભૂત છે. પૂ. આ.મ.શ્રીના પ્રાકૃત ગદ્યને વફાદાર રહી ગુજરાતીમાં ભાષાંતર કરનાર પં. શ્રી કપૂરચંદ વારૈયા અભિનંદનને પાત્ર છે. તેમની સાહિત્ય સેવાભક્તિ પ્રશંસનીય તેમજ અનમેદનીય છે. આ દળદાર ગ્રંથ વાચકને આત્મકલ્યાણ સાધવામાં સહાયભૂત થશે. તથા વૈરાગ્યભાવના પ્રજજવલિત કરશે. આવું વાચન હરહંમેશ માટે સ્મરણીય બની રહે તેવું પિષક ને રેચક છે. મારા સંકલ્પને સફળતા આપવામાં સહાયભૂત બનનાર દરેક અભિનંદનીય છે. શિવમસ્તુ સર્વજગતઃ –ચંદ્રોદયસૂરિ Page #15 -------------------------------------------------------------------------- ________________ શ્રી ચ'દરાય ચરિય' (ભાષાંતર)ના પુસ્તકમાં લાભ લેનાર ભાગ્યશાળીઓના નામ પૈસા ૨. ૨૦૦૦-૦૦ ૫. પૂ પંન્યાસજી શ્રી અજિત ચ'દ્ર વિજ્યજી ગણિવ તથા મુનિશ્રી વિનિતચ ંદ્ર વિજય મ સાહેબના સદુપ્રદેશથી શ્રીપુરૂષાદાનીય પાર્શ્વનાથ વે. જૈન સંઘ તરફથી (જ્ઞાનખાતામાંના) ૧૦૦૦-૦૦ સાધ્વી શ્રી મંજુલા શ્રીજી મ. તથા સાધ્વી શ્રી વાારખેણા શ્રીજીના સદુપદેશથી સદ્ગૃહસ્થા તરફથી ( જ્ઞાનખાતાના ) ૭૫૧-૦૦ સ્વ. પ.પૂ ગણિવર્ય શ્રી અભયચંદ્ર વિજયજી મ. સા. ના સદુપદેશથી સગૃહસ્થા તરફથી (જ્ઞાનખાતાના) ૫૦૧-૦૦ સાધ્વીશ્રી ગુણેાદયા શ્રીજી મ. ના સદ્ગુઉપદેશથી. સત્કૃસ્થા તરફથી (જ્ઞાનખાતાના) ૫૦૧-૦૦ શ્રી વીસા ઓસવાલ જૈન શ્વે. મૂ. પૂ. સંઘ ખભાત (જ્ઞાનખાતાના) ખંભાત ખંભાત ૫૦૧-૦૦ શેઠશ્રી નદલાલ ભોગીલાલ ૫૦૧-૦૦ શેઠશ્રી મુલચંદભાઈ સેામચંદ ૨૫૧-૦૦ શેઠશ્રી સાંકલચંદભાઈ ગાંડાલાલ ધીયા ખંભાત ૨૫૧-૦૦ શેઠશ્રી ચુનીલાલ મગનલાલ ઘીવાલા મુંબઈ ૨૦૧-૦૦ શેઠશ્રી રતીલાલ જેઠાલાલ સલેાત સાયન મુંબઈ Page #16 -------------------------------------------------------------------------- ________________ 1 w આચાર્ય શ્રી વિજય કસ્તુરસુરિ વિરચિત શ્રી ચંદ્રરાજ ચરિત્રની વિષયાનુક્રમણિકા મંગલાચરણ (મૂળ) મંગલાચરણન–અનુવાદ પ્રથમ ઉદેશે જંબુદ્વીપનું વર્ણન આભાપુરી નગરીના વીરસેન રાજાનું વર્ણન શિકાર નિમિત્તે વક્રગતિ અલ્પ સાથે રાજાનું અટવીમાં જવું છે વીરસેન રાજાને વાવમાં પ્રવેશ, ગી સાથે યુદ્ધ અને ૮ કન્યાનું રક્ષણ વીરસેન રાજાની આગળ કન્યાનું પિતાના સ્વરૂપનું કથન ૧૧ રાજાને સૈન્યને સમાગમ. ચંદ્રાવતી કન્યાનું પાણિગ્રહણ. ચંદ્રકુમારને જન્મ વસંત મહોત્સવ. વીરમતીની ચિંતા શુકનું આગમન શુકે વીરમતીને ઉપાય બતાવ્યું. ૨૮ વીરમતીનું કાર્ય સિદ્ધિ માટે ગમન વીરમતીને આકાશગામિની વગેરે વિદ્યાઓની પ્રાપ્તિ ચંદ્રકુમારને ગુણાવલી સાથે વિવાહ ૩૫ વીરસેન રાજાને વૈરાગ્ય. ચંદ્રકુમારને રાજ્ય અને વરસેન રાજા તથા ચંદ્રાવતીની દીક્ષા ૩૮ વીરમતીનું ચંદ્રરાજા આગળ પિતાની વિદ્યાશક્તિનું કહેવું ૪૦ વીરમતીનું ગુણાવલીને સ્વાધીન કરવું. ૪૩ ગુણવલીને દેશાંતર ગમન માટે સમજાવવું. વીરમતીએ કરેલ દેવની આરાધનાથી ચંદ્રરાજાનું જલદી ૫૮ ઘેર આવવું. - ૨૨ P V U ૩૩ = ૩૬ Page #17 -------------------------------------------------------------------------- ________________ ૬૯ ७० ७० (9છે. ૭૫ ચંદ્રરાજાનું કપટપૂર્વક સૂવું. વિમળાપુરી તરફ જવાને પ્રારંભ અષ્ટાપદ આદિ તીર્થોનું વર્ણન સમેતશિખર ગિરિનું વર્ણન સિદ્ધાચળ તીર્થનું વર્ણન ગિરનાર પર્વતનું વર્ણન લવણ સમુદ્રનું વર્ણન વિમળાપુરીમાં આગમન ( દ્વિતીય ઉદ્દેશ મંગલાચરણ નગરના દરવાજે રાજપુરૂષ સાથે ચંદ્રરાજાનું મિલન ૭૫ અને વિવાદ સેવક સાથે ચંદ્રરાજાનું સિંહલરાજાની સભામાં ૮૧ આગમન ચંદ્રરાજાનું સત્ય સ્વરૂપ જાણવા સિંહલરાજાની વિજ્ઞપ્તિ ૮૪ હિંસક મંત્રી વગેરેના આગ્રહથી ચંદ્રરાજાનું કાંઈક ૮૬ પોતાનું સ્વરૂપ પ્રગટ કરવું. હિંસક મંત્રીનું સિહલરાજાના કુઠી પુત્ર માટે પ્રેમલા-૮૯ લચ્છીને પરણીને આપવા માટે ચંદ્ર રાજાને કહેવું હિંસક મંત્રીને ચંદ્રરાજાએ પિતાનો પરિચય આપ. ૯૧ કનકવતીની પુત્ર ચિંતા રાજાએ અઠ્ઠમ કરી કુળદેવીનું આરાધન કરવું. દેવીએ આપેલુ કુષ્ઠી પુત્રનું વરદાન. પુત્ર જન્મને મહોત્સવ–કનકદેવજ નામ પાડવું. સિંહલપુરના વ્યાપારીઓનું વિમલાપુરીમાં આગમન અને કનકધ્વજ કુમારના રૂપની પ્રશંસા કરવી. ૧૦૧ ૯૭. Page #18 -------------------------------------------------------------------------- ________________ ૧૧ અન્ય વ્યાપારીએએ કરેલી કનકધ્વજકુમારના રૂપની ૧૦૫ પ્રશ’સા વ્યાપારીઓ સાથે પ્રધાન પુરૂષોને વિવાહ માટે ૧૦૭ સિંહલપુરી મેાકલવા પ્રેમલાલચ્છી સાથે કનકધ્વજકુમારના વિવાહ માટે માગણી ૧૦૮ હિંસક મંત્રી સાથે સિંહલ રાજાની વિચારણા. પ્રેમલાલચ્છી અને કનકધ્વજના વિવાહના નિય ૧૧૧ ૧૧૨. ૧૧૪ ચારે મત્રીઓને ક્રોડ ક્રોડ ધન આપી વશ કરવા. વિવાહદ્દિન નિણૅય ૧૧૭ કુલ દેવીના વચનથી વિવાહ માટે આગમન ૧૧૯ હિંસક મત્રીની ચંદ્રરાજા પાસે પ્રેમલાલચ્છીને ૧૨૧ ભાડાથી પરણી આપવાની માગણી. ચંદ્રરાજાનું કનકધ્વજના બહાને પ્રેમલાલચ્છીને પરણવા ૧૨૩ માટે નિગમન વરને જોઈ ને સાસુ-વહુના વિવાદ વરકન્યાની પાસાની સારી રમત સિંહલરાજા અને હિંસકમ ત્રીનુ` ચંદ્રરાજાને નીકળી જવા માટે કહેવું, ૧૨૬ ૧૨૮ ૧૩૧. સ્ત્રીને છેડીને ચંદ્રરાજાનું નિગમન અને વૃક્ષના ૧૩૬ પોલાણમાં છૂપાઈ જવુ, સાસુ વહુને વાર્તાલાપ આભાપુરામાં આગમન ૧૪૦ કપટ નિદ્રાથી સૂતેલા ચ'દ્ર રાજાને જગાડયા. પરસ્પર પ્રપ ચ કરતા ચંદ્રરાજા અને ગુણાવલીના ૧૪૧. વાર્તાલાપ ૧૩૭ ૧૩૯ Page #19 -------------------------------------------------------------------------- ________________ ૧૭૧ તૃતીય ઉદ્દેશ મંગલાચરણ ૧૫૧ ચંદ્રરાજા અને ગુણાવલીને વાર્તાલાપ ૧૫૨ ગુણાવલીનું વીરમતી પાસે જવું. ૧૫૫ ક્રોધ પામેલ વીરમતીએ ચંદ્રરાજાને કૂકડે કરે. ૧૫૭ “કૂકંટભાવને પામેલા ચંદ્ર રાજાને જોઈ ગુણાવલીનાં | દીનવયનો ૧૬૦ કૂકડાને લઈને આવેલ ગુણાવલી ઉપર વીરમતીને કેપ ૧૬૫ ભિક્ષા માટે આવેલા મુનિરાજને ઉપદેશ. ૧૬૮ “કૂકડાનું રક્ષણ કરતાં ગુણાવલીનાં કરુણ વચને. ૧૭૦ કૂકડાને જોઈ નગરજનેને વાર્તાલાપ હિંસક મંત્રીની કપટરચના પ્રેમલાલચ્છીએ કરેલ | કનકધ્વજનું અપમાન ૧૭૫ હિંસક મંત્રીએ પ્રેમલાલચ્છીને વિષકન્યાનું કલંક આપવું ૧૮૦ પ્રેમલા-લછીનો વધ કરવા માટે તેના પિતાએ ૧૮૩ ચંડાળને સોંપી. નગરજનેની વિનંતીને રાજાએ કરેલ અનાદર ૧૮૪ વધસ્થાને લાવેલી પ્રેમલા લચ્છી અને ચંડાળને વાર્તાલાપ ૧૮૫ પ્રેમલાલચ્છીએ પિતાના પિતાને કહેલી સત્ય હકીકત ૧૮૮ પ્રેમલાલચ્છીના વિવાહ માટે ગયેલા પ્રધાનને હકીક્ત પૂછવી. ૧૯૩ પ્રધાને પાસેથી સત્ય હકીકત જાણ રાજાનું શંકારહિત થવું. ૧૯૮ સિંહલ રાજા આદિ પાંચને નિગહ કર. ૧૯૮ જંઘાચરણ મુનિનું આગમન અને ઉપદેશ. ૨૦૦ નમસ્કાર મંત્રના ધ્યાનના પ્રભાવે શાસનદેવીનું વચન ર૦૪ ચેગિનીના મુખે ચંદ્રરાજાના ગુણનું શ્રવણ ૨૦૪ Page #20 -------------------------------------------------------------------------- ________________ ૧૩ ચંદ્રરાજાને ન જેવાથી નગરજનેને ક્ષેભ ૨૦૮ હિતશિક્ષા આપનાર મંત્રી ઉપર વીરમતીએ બેટું આળ આપવું ૨૦૮. શિવકુમાર નટનું પોતાની પુત્રી શિવમાલા સાથે રાજસભામાં આગમન ૨૨૫ પિતાને યશ સાંભળી કૂકડા રૂપે રહેલ ચંદ્રરાજાનું દાન ૨૨૯ નિયમ વિરૂદ્ધ દાનથી વીરમતીને રોષ ૨૩૦ બીજા દિવસે પણ કૂકુંટ રાજનું દાન ૨૩૩. વીરમતીને કૂકડા રૂપે રહેલ ચંદ્રરાજ ઉપર રેષ ૨૩૪ કુકડા રૂપે રહેલા ચંદ્ર રાજાનું શિવમલાને પક્ષીની ભાષામાં કથન ૨૩૫. વીરમતી આગળ નટરાજની કુકડાની માંગણી ૨૩૬ કૃર્કટ રાજના વિયેગમાં ગુણવલીને વિલાપ ૨૩૮. કૂકડા રૂપે રહેલ ચંદ્ર રાજાનું ગુણાવલીને આશ્વાસન ૨૪૩ કૂકડા રૂપે રહેલ ચંદ્રરાજા પાસે નટકન્યા શિવમાલાની - પ્રાર્થના ૨૪૪ મંત્રીએ ગુણાવલને આપેલ આશ્વાસન ૨૪૬ નટનું પ્રમાણ અને ગુણાવલીને વિલાપ ૨૪૮ પિતાના સ્વામીની રક્ષા માટે ગુણાવલીએ સૈન્યને કહ્યું. ૨૫૧. નટનું અંગ દેશમાં આગમન અંગદેશના રાજા અરિમર્દને કરેલ ચંદ્રરાજાનું સન્માન ૨૫૩ નટોનું સિંહલપુરમાં આગમન ૨૫૪ સિંહલા દેવીએ કરેલી કૂકડાની માંગણી ૨૫૫ ન પાસે સિંહલ રાજાએ કુકડાની માંગણી ૨૫૬ નટોને પ્રત્યુત્તર અને યુદ્ધ અને નટોની થયેલી જીત ૨૫૭ નટનું પતનપુરમાં આગમન ૨૫૮ ૨૫૨. Page #21 -------------------------------------------------------------------------- ________________ શ્રેષ્ઠિ પુત્ર લીલાધરને પરદેશ ગમન વિચાર ૨૫૯ નિમિત્તિયાએ કૂકડાને શબ્દ થયે આપેલ પ્રયાણ મુહૂર્ત ૬પ કૂકડાને શબ્દ સાંભળી લીલાધરનું વિદેશગમન ૨૬૯ પતિના પરદેશગમનથી લીલાવતીની વિરહવ્યથા ૨૬૯ નિટ પાસે મંત્રીએ કરેલી કૂકડાની માંગણી મંત્રીએ સમજાવવાથીનોએડા વખતમાટે કૂકડાને આપ્યો ૨૭૨ લીલાવતીનો કૂકડા સાથે વાર્તાલાપ ૨૭૩ કૂકડા રૂપે રહેલા ચંદ્રરાજાએ લીલાવતીને આપેલી પિતાની ઓળખાણ ૨૭૫ નટોનું કૂકડા સાથે વિમળાપુરીમાં આગમન ૨૭૭ પ્રેમલાલચ્છીના ડાબા નેત્રનું ફરકવું અને સખીઓ ૨૭૮ સાથે વાર્તાલાપ રાજયસભામાં નટનું આગમન ૨૭૯ પ્રેમલાલચ્છીને જોઈ કુર્કટ રૂપે રહેલા ચંદ્રરાજાને હર્ષ ૨૮૨ બનું દષ્ટિ મિલન ચતુર્થ ઉદ્દેશ મંગલાચરણ ૨૮૫ વિમલાપુરીના રાજાનું નટરાજ પાસેથી ચંદ્રરાજાનું વૃત્તાંત સાંભળવું પ્રેમલાલચ્છીની કૂકડાને ગહણ કરવાની ઈચ્છા કુર્કટરાજને લેવા માટે રાજાનું નટરાજ પાસે જવું. ૨૯૧ શિવમાલા અને કૂકુંટ રાજને વાર્તાલાપ ૨૮૨ કુકર્ટરાજની આગળ પ્રેમલાલચ્છીનું પિતાનું દુઃખ પ્રગટ કરવું કર્કટ રાજની સાથે પ્રેમલાલચ્છીનું પુંડરીક ગિરિની ૩૦૦ ૨૮૩ ૨૮૮ ૨૯૫ Page #22 -------------------------------------------------------------------------- ________________ યાત્રા નિમિત્તે નિર્ગમન, સૂર્યકુંડમાં કૂકુટરાજનું પડવું ૩૦૨ કૂકડાપણાને ત્યાગ કરીને ચંદ્રરાજા તરીકે પ્રગટ થવું ૩૦૫ શ્રી ઝષભદેવ જિનેશ્વરનું પૂજન અને યુગાદિજિનના ૩૦૬ ગુણગાન ચારણ શ્રમણ મુનિ પાસેથી ધર્મ શ્રવણ ૩૦૯ મકરદેવજ રાજા વગેરેનું વિમલાચલગિરિ ઉપર ૩૦૧ ચંદ્રરાજાને મળવા માટે આવવું. ચંદ્રરાજાને વિમલાપૂરીમાં પ્રવેશ ૩૦૩ મકરધ્વજ રાજાને પશ્ચાત્તાપ ૩૦૫ ચંદ્રરાજાએ મકરધ્વજ રાજાની આગળ પિતાની પૂર્વ ૩૦૯ વાત કહેવી મકરધ્વજ રાજાએ વધ માટે આદેશ કરેલા સિંહલ ૩૨૦ રાજા આદિ પાંચેનું ચંદ્રરાજાએ છેડાવવું ચંદ્રરાજાએ ગુણાવલી ઉપર લેખ મોકલ્યો ૩૨૪ ચંદ્રરાજા કૂકડાપણને ત્યાગ કરી મનુષ્ય છે તે વાત ૩૨૮ વીરમતીએ જાણી ચંદ્રરાજાને મારવા માટે વીરમતીએ ૩૩૧ કરેલી દેવાની આરાધના ચંદ્રરાજાના પુણ્ય પ્રભાવે વીરમતીની દેવીની આરાધના નિષ્ફળ થઈ ૩૩૩ વીરમતીનું વિમલાપુરીમાં આગમન વીરમતીનું મરણ અને શ્રી નરકમાં જવું. ૩૩૪ ગુણાવલીએ શુક દ્વારા ચંદ્રરાજા ઉપર પત્ર મેક ૩૩૮ ચંદ્રરાજાની આભાપુરી જવાની તૈયારી ૩૩૪ ૩૪૦ Page #23 -------------------------------------------------------------------------- ________________ ૧૬ ચંદ્રરાજા સાથે જતી પ્રેમલાલીને માતાપિતાની હિતશિક્ષા વિમલગિરિની યાત્રા કરીને ચંદ્રરાજનું પ્રયાણુ પતનપુરમાં આગમન ઇન્દ્રે કરેલી ચંદ્ર રાજાના શીલની પ્રશંસા ધ્રુવે વિદ્યાધરી રૂપે આવીને ચદ્રરાજાના શીલની પરીક્ષા કરી ૩૫૦ ૩૪૨ ગુણાવલી અને પ્રેમલાલચ્છીને પુત્રજન્મ ૩૬૨ શ્રી મુનિસુવ્રત સ્વામીનું આભાપુરીમાં આગમન ૩૬૫ અને સમવસરણ ૩૪૭ ૩૪૯ ૨૪૯ પરિવાર સાથે ચંદરાજાનું વંદન માટે ગમન અને જિનેશ્વરની દેશનાનું શ્રવણ ૩૬૬ શ્રી મુનિસુવ્રત સ્વામીએ કહેલ ચદ્રરાજા વગેરેના પૂર્વ ભવે. ૩૭૨ ચંદ્રરાજાને સવેગ અને પેાતાની સ્ત્રીઓને પેાતાના અભિપ્રાય જણાવવા શ્રી ચંદ્રકૈવળીની ધમ દેશના શ્રી સિદ્ધાચળ તીથ માં ચંદ્રકેવળીના મેક્ષિ સિદ્ધ શિલાનું સ્વરૂપ ૩૯૪ શ્રી મુનિસુવ્રત સ્વામી પાસે ચ`દ્રરાજા વગેરેનુ' દીક્ષાગહણ ૩૯૮ આભાપુરીથી વિહાર અને હિશિક્ષા ચંદ્રરાજિષ ના શાસ્ત્રાભ્યાસ ૪૦૩ ૪૦૫ ચદ્ર રાજષિને કેવળજ્ઞાનની પ્રાપ્તિ ૪૦૮ ૪૧૦ ૪૧૫ ૪૧૬ સ 5 Page #24 -------------------------------------------------------------------------- ________________ ॥ ॐ अहं नमः ॥ ॥ ॐ ही अहं श्रीशङ्केश्वरपाश्विनाथाय नमः ॥ नमो गुरुपायणं आयरियसिरिविजयनेमिसूरीसरसिरि विजयविन्नाणसूरीसराणं ॥ આચાર્યશ્રી વિજયકસ્તૂરસૂરિવિરચિત શ્રી ચંદ્રરાજ ચરિત્ર (सिरिचंदरायचरियं नो गुराती अनुवाद) | મંગલાચરણ पढमो पुढवीनाहो, जो आसी तित्थनायगो पढमो । तं जिणचंदं वंदे, नाहिसुयं सूरसरिसाऽहं ॥१॥ निम्मलयर-कंति-सिहा,-भूसियसिरयं उसहजिणंदस्स । जाओ पोम्मदहाओ, सिंधुनईए पवाहो कि ? ॥२॥ सहिऊण छुहं लद्धं, केवलनाणं समप्पियं जेण । नियमाऊले लोए, सो जणणी वच्छलो जयउ ॥३॥ जास य वंसाऽऽहरणा, एसरियजुया सुभोगिणो भूवा । नाणं लहिऊणाऽऽयं-सघरे सिववरवहुं वरिआ ॥४॥ बल्ले इक्खुरसासी, पारणगे सो वि चेव संजाओ । महुरो इक्खुरसो सो, कुणेउ भदं सुभत्ताणं ॥५॥ य. य. १ Page #25 -------------------------------------------------------------------------- ________________ શ્રી ચંદ્રરાજ ચરિત્ર बारसअंगधरो जो, सुत्तत्थाणं परूवगो निच्च । जंगमनाणसमुद्द, नमेमि तं पुंडरीगगर्णि ॥६॥ भवियाण इट्ठदाइणि !, मणगयतमहरणि ! सारए ! तं च । सीलायारकहाए, वत्तुस्स ममाणणे वससु ॥७॥ गुणरयणनियरभरिओ, गुरुवारिनिही तरिज्जइ कह मिमो। जस्सुवयारोऽणतो, तं गुरुपाय नमंसामि ॥८॥ पगुरुसिरिनेमिसुरिं, तित्थसमुद्धरणतप्परं निच्चं । तवगच्छगयणतवणं, पहावसोहंतसूविरं ॥९॥ नमिऊण तह य सगुरु, वच्छल्लनिहिं पसंतमुत्तिधरं । विन्नाणसूरिराय', झाइय ह सपरबोहढें ॥१०॥ सीलरयणरमणिज्ज, रएमि चंदनिवइस्स सच्चरिय । जं सवणुस सइ, सिया निउणधम्मसुपवित्रं ॥११॥ एयकहारसपुरओ, विवुहाण सुहारसो मुहा होइ । तं कविवयणविलासं, सुणेह भविया कहारसिगा ॥१२॥ महुरो कहापबंधो, वयणविलासो कहागरो य बुहो । जइया सोया वियद्धो, तइया अप्पेइ महुरत्तं ॥१३॥ મંગલાચરણને અનુવાદ જે પ્રથમ પૃથ્વીનાથ, પ્રથમ તીર્થનાયક હતા, તે સૂર્ય સરખી કાંતિવાળા, નાભિરાજાના પુત્ર, જિનેમાં ચંદ્રસમાન શ્રી ઋષભદેવ પ્રભુને વંદન કરું છું. ૧ Page #26 -------------------------------------------------------------------------- ________________ શ્રી ચંદ્રરાજ ચરિત્ર સિંધુની સજા કર્યું, તે અત્યંત નિર્મળ કાંતિવાળી શિખાથી ભૂષિત શ્રી ઋષિભજિતેંદ્રનું મસ્તક જાણે પદ્મદ્રહથી ઉત્પન્ન થયેલ સિંધુ નદીને પ્રવાહ શું હાયની? ૨ જેઓએ ક્ષુધા સહન કરીને પ્રાપ્ત કરેલું કેવલજ્ઞાન પિતાની માતાને સમર્પણ કર્યું, તે જનનીવત્સલ જિન જયવંતા વર્તા. ૩ જેમના વંશના આભરણરૂપ, ઐશ્વર્યયુકત, ઉત્તમ ભોગવાળા રાજાઓ આરીસાભવનમાં (કેવળ) જ્ઞાન પામીને મુક્તિરૂપ શ્રેષ્ઠ વધૂને વર્યા. ૪ બાલ્યપણુમાં ઈક્ષરસને આસ્વાદ કરનાર, પારણામાં પણ તે જ (ઈશ્નરસ) થશે, તે મધુર ઈશ્કરસ સુભક્તોનું કલ્યાણ કરે. પ જે દ્વાદશાંગીને ધારણ કરનાર, હંમેશાં સૂત્ર અને અર્થને પ્રરૂપક, જંગમ જ્ઞાનસમુદ્ર સમા, તે શ્રી પુંડરીક ગણધરને નમસ્કાર કરું છું. ૬ હે ભવ્યજીવોને ઈષ્ટ આપનારી, મનમાં રહેલ (અજ્ઞાનરૂપી અંધકારને હરણ કરનારી, શારદા ! તું શીલ અને આચારની કથાને કહેનારા મારા મુખને વિષે નિવાસ કર. ૭ ગુણોરૂપી રત્નોથી ભરેલો આ ગુરુરૂપી સમુદ્ર કેવી રીતે કરી શકાય ? જેમને ઉપકાર અનંત છે, તે ગુરુના ચરણને હું નમસ્કાર કરું છું. ૮ હંમેશાં તીર્થોને ઉદ્ધાર કરવામાં તત્પર, તપાગચ્છ રૂપી આકાશને વિષે સૂર્યસમાન, પ્રભાવથી શોભતા સૂરિવર્ય પ્રગુરુ શ્રી વિજયનેમિસૂરિને નમસ્કાર કરીને, તેમજ વાત્સ Page #27 -------------------------------------------------------------------------- ________________ શ્રી ચંદ્રરાજ ચરિત્ર ત્યના ભંડાર, પ્રશાંતમૂતિને ધારણ કરનાર પિતાના ગુરુ શ્રી વિજ્ઞાનસૂરિરાજનું ધ્યાન કરીને હું સ્વ-પર-બેધને માટે શીલરૂપી રત્ન વડે મને હર શ્રી ચંદ્રરાજાનું સુચરિત્ર રચું છું. નિપુણધર્મ વડે સુપવિત્ર એવું જે હંમેશાં કાનના આભૂષણરૂપ થાઓ. ૯-૧૦-૧૧ આ કથારસની આગળ વિબુધ (= પંડિત, દેવ)ને અમૃતરસ ફેગટ થાય છે, તે કવિના વચનનો વિલાસ, કથારસિક હે ભવ્ય ! તમે સાંભળે. ૧૨ મધુર કથાની રચના, વચનને વિલાસ, પંડિત કથાકાર હોય, અને જે શ્રોતા ચતુર હોય, તે મધુરપણું આપે છે. ૧૩ પ્રથમ ઉદ્દેશ જબૂદ્વીપનું વર્ણન વલયાકારે અસંખ્ય દ્વીપ અને સમુદ્રોથી વીંટાયેલ, એક લાખ જન વિસ્તારવાળે જબૂવૃક્ષેથી સુશોભિત જબૂદ્વીપ નામે દ્વીપ છે. તે જંબુદ્વીપમાં છ ખંડેથી શોભિત, અષ્ટમીના ચંદ્ર સરખું પ્રકાશક ભરતક્ષેત્ર સકલ ક્ષેત્રના શિરોમણિભાવને પામે છે. જે કારણથી ત્યાં પરમપવિત્ર તીર્થાધિરાજ શ્રી સિદ્ધાચલ મહાતીર્થશોભે છે. - જે ક્ષેત્રમાં ૧૪–૧૪ હજાર નદીઓના પરિવારવાળી ગંગા અને સિંધુ નામની ૨ શ્રેષ્ઠ નદીઓ છે. જેમાં સાડીપચીસ આર્ય દેશે છે. બાકીના સર્વ અનાર્ય દેશે જાણવા.' Page #28 -------------------------------------------------------------------------- ________________ શ્રી ચદ્રરાજ ચરિત્ર પ આભાપુરી નગરીના વીરસેન રાજાનું વન શિકાર નિમિત્ત વક્રગતિ અશ્વ સાથે રાજાનુ' અટવીમાં જવુ, ભરતક્ષેત્રના મધ્યખંડમાં અત્યંત મનેાહર પૂર્વ દેશ છે. જ્યાં જિનેશ્વરા કેવલજ્ઞાન પામે છે. તેમાં અનેક દેશમાંથી આવેલ સમસ્ત વસ્તુઓથી પરિપૂર્ણ અતિવિશાલ આભાપુરી નામની નગરી હતી. તે નગરીની શેશભા જોઈને લજજા પામતી હાય તેમ લંકા અને અલકાપુરી જાણે દૂર ચાલી ગઈ. તે નગરીમાં પોતાના રૂપથી દેવેન્દ્રને જીતનારા, અભિમાની શત્રુઓને દલન કરનારા, બૈરીઓના સમૂહને જીતવામાં વીર એવા વીરસેન નામે રાજા નીતિ વડે રાય કરે છે. કહ્યું છે કે दुट्ठस्स द डो सुअणस्स पूआ, नाएण कोसस्स य संपवुड्ढी । अपक्खवाओ रिउदेसरक्खा, पंचेव जागा कहिया निवाणं ॥ | १ | દુષ્ટના દંડ, સજ્જનની પૂજા, ન્યાય વડે ખજાનાની વૃદ્ધિ, પક્ષપાતરહિતપણું, શત્રુઓથી દેશની રક્ષા. આ રાજાઓના પાંચ યન કહ્યા છે. તે રાજાને સવ અંતઃપુરમાં પ્રધાન, વિશાળ કુળમાં ઉત્પન્ન થયેલ, વિશાળ નેત્રવાળી, પોતાના રૂપની થેાભાથી દેવાંગનાઓની જેણે હાંસી કરી છે એવી વીરમતી નામે પટ્ટરાણી છે, તેની સાથે વિષયસુખ અનુભવતા રાજ્યની Page #29 -------------------------------------------------------------------------- ________________ શ્રી ચંદ્રરાજ ચરિત્ર ધુસરીને ધારણ કરવામાં વૃષભ સમાન, સુખી એવા તે રાંજાને કાળ પસાર થાય છે. હવે એક વખત અશ્વરના સંગ્રહ કરનારા કેટલાક અશ્વને વ્યાપારીઓ તે નગરીની બહાર નિવાસ કરીને રહ્યા, તે અશ્વો સિંધુ, નાયુ, કાંબેજ, વાલ્ડિક, તુક, હંસ વગેરે વિવિધ દેશમાં ઉત્પન્ન થયેલા, વીજળીના ચમકારા જેવા, વાયુના વેગને જીતનારા, દઢ કાયાવાળા, તીફણ ખરીના ઘાત વડે પૃથ્વીતલને કંપાવનારા છે. અશ્વોના આગમનનું સ્વરૂપ જાણુને રાજાએ તે સર્વ અશ્વના વ્યાપારીઓને બોલાવ્યા. ઉત્તમ લક્ષણેથી અંકિત દેહવાળા તે અશ્વોને જોઈને મેં–માગ્યું ધન તેઓને આપીને તે સર્વ અશ્વોને ખરીદી લીધા. એક વખત એક વિશિષ્ટ આકારવાળા અશ્વરત્નને જેઈને પ્રસન્ન મનવાળે રાજા તે અશ્વ ઉપર ચઢીને સેના સહિત શિકાર કરવા માટે વનમાં ગયો. જુદી જુદી જાતનાં શિકારી પશુઓથી વ્યાપ્ત છે વનમાં, બીજાના પ્રાણોને નાશ કરવાના વ્યસનવાળે ધર્મરહિત રાજા, સ્વતંત્રપણે ફરનારા તૃણ–પાણી અને સંતેષ વડે આજીવિકા કરનારા મૃગ, સસલા, વરાહ અને સાબર આદિ પ્રાણીઓના સમૂહને ત્રાસ પમાડે છે. ઘેડેસ્વારો પણ વૃક્ષે-વૃક્ષે ભ્રમણ કરીને જેમ પરમાધામી દેવે નારકેને ત્રાસ પમાડે તેમ તે પ્રાણીઓના સમૂહને બહુ ત્રાસ પમાડે છે. કહ્યું છે કે Page #30 -------------------------------------------------------------------------- ________________ શ્રી ચંદ્રરાજ ચરિત્ર हंतूण परप्पाणे, अप्पाणं जो करेइ सप्पाणं । अप्पाणं दिवसाणं, कएण णासेइ अप्पाणं ॥२॥ दुक्खस्स उब्वियं तो, हंतूण परं करेइ पडियार। पाविहिइ पुणो दुक्खं, बहुययरं तन्निमिण ॥३॥ પારકાના પ્રાણને હણને જે પિતાને પ્રાણ સહિત કરે છે, તે થોડા દિવસો માટે પોતાને નાશ કરે છે. ૨ દુઃખથી ઉદ્વેગ પામનાર બીજાને હણને તે દુઃખને પ્રતિકાર કરે છે, તે (હિંસાના નિમિત્તથી ફરીથી તે અતિઘણું દુઃખને પામશે. ૩ * - તે પશુઓના સમૂહમાંથી કઈ રીતે એક હરણ નાસવા લાગે. નાસતા એવા તે મૃગને જોઈને શિકારમાં આસક્ત એ રાજા તેની પાછળ પિતાના અશ્વને દોડાવે છે. પવનના વેગને જીતનારે તે મૃગ દેડતે-કૂદતો ક્ષણવારમાં અદશ્ય થ. “જેનું આયુષ્ય બાકી છે, તેવા પ્રાણુને મારવાને કઈપણ સમર્થ થતું નથી.” - મૃગને પ્રહાર કરવાને ઈચ્છતા રાજાએ મૃગની પાછળ જતાં, ઉલ્લંઘન કરાયેલા ઘણા માર્ગને પણ જા નહીં. રાજાની પાછળ જનારા ઘોડેસ્વારે વેગ પકડવા છતાં પણ તે રાજાને નહીં જોતાં, અશ્વના પગલાના માર્ગને અનુસરતા અરણ્યની મધ્યમાં પાછળ જવા લાગ્યા. વક્રગતિવાળા અશ્વને નહિ જાણવાથી રાજા જેમ જેમ લગામને ખેંચે છે, તેમ તેમ તે ઘેડે સમુદ્રના તરંગના Page #31 -------------------------------------------------------------------------- ________________ શ્રી ચંદ્રરાજ ચરિત્ર સમૂહની જેમ ઉછળતે આશ્ચર્યકારી ગતિવાળે થશે. તે અશ્વ કોઈપણ સ્થાને ઊભું ન રહ્યો, પરંતુ અલ્પકાળમાં ઘણી ભૂમિને ઓળંગી ગયે. અત્યંત વ્યાકુળ, “શું કરવું એ પ્રમાણે મૂઢ મનવાળો, અવ વડે હરણ કરાતે તે રાજા ત્યાં સુધી જાય છે કે આગળ એક સુગંધી કમળોથી શોભતી વાવ છે, અને તે વાવના કાંઠે દીર્ઘ જટામંડલ (મેટી વડવાઈઓ)થી સુશોભિત, ઘણું શાખા-પ્રશાખાવાળા વડના ઝાડને જુએ છે. તે જોઈને રાજા વિચારે છે કે “જે આ અધમ અને છેડી દઈને કઈ રીતે આ વડના ઝાડની શાખાને પકડી લઉં તે સારું આ પ્રમાણે વિચાર કરતાં તે વડનું ઝાડ નજીક આવ્યું. જેટલામાં રાજા વટવૃક્ષની શાખાને પકડવા માટે હાથમાંથી લગામને ઢીલી કરે છે, તેટલામાં લગામ ઢીલી થતાં તે વક્રગતિવાળે અશ્વ ગતિની ખલન થવાથી ત્યાં જ ઊભે રહ્યો. તે વખતે ઉત્પન્ન થયેલા આશ્ચર્યવાળા રાજા વિચારે છે કે-“આ અશ્વ વિપરીતશિક્ષિત છે એ પ્રમાણે જાણીને તેને વિષે પ્રસન્નચિત્તવાળો થશે. અશ્વની વિપરીતગતિ નહિ જાણવાથી મેં ફોગટ લગામ ખેંચવાને પરિશ્રમ કર્યો. તેમાં આ અશ્વને દેષ નથી. વીરસેન રાજાને વાવમાં પ્રવેશ, યોગી સાથે યુદ્ધ અને કન્યાનું રક્ષણ - તે પછી દયાપૂણ મનવાળો રાજા અશ્વ ઉપરથી ઉતરીને તે અવને વટવૃક્ષની છાયામાં બાંધીને જલપાન કરવા Page #32 -------------------------------------------------------------------------- ________________ શ્રી ચદ્રરાજ ચરિત્ર માટે વાવની અંદર ઊતરે છે. રાજાએ ત્યાં ઇચ્છા મુજમ જળપાન કરી તરસ છિપાવી. તે પછી સ્નાન કરી જળક્રીડા કરે છે અને મકરંદના રસનું પાન કરે છે. સ્નાન કરી, જળની મહાર નીકળી વસ્ત્ર-પરાવર્તન કરે છે. ત્યાર પછી શાંતચિત્તવાળા, સ્વસ્થ થયેલા, વાવની શેાભા જોવામાં લીન થયેલા રાજા તે વાવના ગુપ્ત ભાગમાં રહેલી એક વિશાળ જાળીને જુએ છે, તે જાળીની અંદર અત્યંત મનેાહર પગ`થિયાં–સાપાનશ્રેણીને જોઈ ને નીચે ઊતરે છે. હવે તલવારની સહાયવાળા તે સાહસિક રાજા સેાપાનમાગે ઊતરતાં કુતૂહલમાં રક્ત થયેલા પાતાળની અંદર આગળ જતાં એક મહાવનને જુએ છે, કહ્યુ` છે કે— उज्जमो साहसं धिज्जं, बल बुद्धिपरककमा । छ एए जहि विज्जेते, तर्हि देवो वि संकए || ४ || “ઉદ્યમ, સાહસ, ધૈય', બળ, બુદ્ધિ અને પરાક્રમ આ છ વસ્તુ જ્યાં હાય, ત્યાં દેવ પણ શંકા કરે છે.” સત્ત્વરૂપી મિત્રવાળા, નિર્ભીય ચિત્તવાળા રાજા ત્યાં જતા હતા; તેટલામાં કાઈક ખાલિકાનું કરુણુસ્વરગભિ ત રુદન સાંભળીને આશ્ચય સહિત વિચારે છે કે-આ પાતાળની અંદર વન કયાંથી ? અને આ નિન વનમાં દીનમુખવાળી આળા કરુણસ્વરે કેમ રુદન કરે છે ? ‘આ અસંભવનીય છે !’ એમ વિચાર કરતાં યમરાજાની જિહૂવા સરખી તલવારને હાથમાં ધારણ કરી, પરોપકારપરાયણ રાજા તે શખ્સને Page #33 -------------------------------------------------------------------------- ________________ શ્રી ચંદ્રરાજ ચરિત્ર અનુસારે આગળ જતાં નેત્રયુગલને મધુ કરી પદ્માસને બેઠેલા, હાથમાં જપમાળા લઈ જાપ કરતાં, વિવિધ પ્રકારના પુષ્પ, ધૂપ આદિ પૂજાની સામગ્રી લઈને બેઠેલા કાઈક ચેાગીને જુએ છે. તે ચેાગીની આગળ મ્યાન રહિત-ખુલ્લી તલવાર અને પ્રચ’ડ જવાળાથી પ્રજવલિત અગ્નિકુંડને જોઈ, પરમા જાણી, વિવેકરહિત તે ચેાગીને જાણી રાજા તેના ઉપર અત્યંત કાપ પામે છે. વળી તે તાપસની આગળ ગાઢ ખધનાથી બાંધેલી, આંસુથી ભીંજાયેલા નેત્રવાળી, રુદન કરતી એક ખાલિકાને આ પ્રમાણે ખેલતી સાંભળે છે“હે આભાપુરીના સ્વામી! હું શરણાગતવત્સલ ! શરણરહિત અને દીન એવી મારુ રક્ષણ કરે ! રક્ષણ કરે ! અન્યથા આ નિ ય યાગી આ અગ્નિકુંડમાં મને નાંખી દેશે.’ ૧૦ આ પ્રમાણે સાંભળવાથી દયાળુ, પેાતાનુ નામ સાંભળી આશ્ચય ઉત્પન્ન થવાથી રાજા પ્રત્યક્ષ થઈ ને નેત્રસ'જ્ઞા વડે તે બાળાને સંકેત કરીને શીવ્રપણે ચેાગીની પાસે રહેલા ખડ્ગને પ્રથમ ગ્રહણ કરીને તે યાગીને કહે છે. હું નિરૃ ણુ ! નિર્દય ! નિષ્ઠુર મનવાળા ! પાપરક્ત ! હીનબુદ્ધિ ! હુ" અહી વિદ્યમાન છતાં તું આ માળાનુ બલિ કેવી રીતે કરીશ ? આ મનેાહર માળાને જલદી મુક્ત કર! અથવા યુદ્ધ માટે તૈયાર થા! હવે તને હુ છેોડીશ નહી.. આ પ્રમાણે રાજાનુ વચન સાંભળી, ધ્યાનના ત્યાગ કરી, પેાતાના શરીરનું રક્ષણ કરવામાં તત્પર તે ચેાગી વનમાં ભાગી ગયા. રાજા તેની પાછળ ન ગયેા. તેની વિદ્યાસાધનની Page #34 -------------------------------------------------------------------------- ________________ શ્રી ચંદ્રરાજ ચરિત્ર ૧૧ સમગ્ર સામગ્રીને રાજાએ ગ્રહણ કરી, પરાક્રમથી દેવ, દાનવ, ખેચર અને કૂર પશુઓ પણ વશ થાય છે. કહ્યું છે કે विक्कमचियभूवाणं, सेणा सोहाइ कारण । केवलंसतमुक्किटुं, जगरक्खाविहायगं ।।५।। પરાક્રમી રાજાઓને સેના ફક્ત શેભાનું કારણ છે. ફક્ત ઉત્કૃષ્ટ સવ એ જ જગતની રક્ષા કરનાર છે.” પ તે પછી રાજા તે બાળાને બંધનરહિત કરી આદરપૂર્વક પૂછે છે-“હે નિરુપમલાવણ્યથી શેભતી બાળા ! તું આ અધમ તાપસના પાશમાં કેમ પડી ? આભાપુરીને રાજા તારે પ્રિયતમ કેવી રીતે ? તું કયા રાજાની પુત્રી છે? હવે તું નિર્ભયપણે સ્વસ્થતા ધારણ કરીને મને સઘળી હકીકત જણાવ.” - વીરસેન રાજાની આગવી કન્યાનું પિતાના સ્વરૂપનું કથન તે પછી તે બાળા તે આભાપુરીના સ્વામીને પિતાના પતિ તરીકે જાણી લજજાથી નમ્ર મુખવાળી થઈને કહે છે. કહ્યું છે કે असंतोसी दिओ नट्ठो, संतासी य महीवई । सलज्जा गणिगा नट्ठा, निल्लज्जा य कुलंगणा ॥६॥ સંતેષ વિના બ્રાહ્મણ વિનાશ પામે, સંતોષવાળે રાજા વિનાશ પામે, લજજાવાળી ગણિકા વિનાશ પામે, અને લજજા વિનાની કુલાંગના વિનાશ પામે. ૬. Page #35 -------------------------------------------------------------------------- ________________ શ્રી ચંદ્રરાજ ચરિત્ર હે રાજન ! આભાપુરીથી પચીસ વજન દૂર અત્યંત મનહર પદ્મપુરી નામે નગરી છે. ત્યાં શૂરવીર પુરુષોમાં શિરેમણિ પદ્ધશેખર નામે રાજા છે. તે રાજાને શરદઋતુના ચંદ્ર સમાન મનહર મુખવાળી, સરસ્વતી સમાન બુદ્ધિવૈભવવાળી રતિરૂપા નામે પટરાણી છે. તે રાણની કુક્ષિથી મારે જન્મ થ છે. મારું નામ ચંદ્રાવતી છે. જેનધર્મના તોનો અભ્યાસ કરી, બાલ્યભાવ વ્યતીત કરી, કામિજનોને મનહર, યૌવનવયને પામેલી મને જોઈને મારા પિતા ગ્ય १२नी यि ४२१। साल्या. यु छ : निप्पंकसुवन्नसमुज्जला वि, सुइसीलसोरभजुया वि। केयइफडसच्च सुया, परोवयाराय निम्मविया ॥७॥ कुलं च सीलं च सणाहया य, विज्जा च वित्तं च देहो वयं च । वरे गुणा सत्त विलोअणिज्जा, .. अओ परं भग्गवसा हि कन्ना ॥८॥ कन्नत्ति जाया महइ हि चिंता, . कास पदेय त्ति महावियको। दिण्णा सुहं जाहिइ वा न वा, .. कन्नापिउतं खलु कट्ठदाइ ॥९॥ जम्मंतीए सोगो, वह तीए य वङ्डए चिंता। परिणीआए दडो, जुवइपिआ दुक्खिओ निच्चं ॥१०॥ Page #36 -------------------------------------------------------------------------- ________________ શ્રી ચંદ્રરાજ ચરિત્ર નિર્માંળ સુવર્ણ સમાન ઉજ્વલ, પવિત્ર શીલરૂપી સૌરભથી યુક્ત હોવા છતાં પણ કેતકીના પત્રની જેમ પુત્રી પરના ઉપકાર માટે મનાવાઈ છે.” છ ૧૩ “કુલ, શીલ, સનાથપણું, વિદ્યા, ધન, શરીર અને વ્ય, આ સાત ગુણા વરમાં જોવા જોઈ એ, તે પછી કન્યા ભાગ્યને વશ છે.''. ૮ કન્યા ઉત્પન્ન થઈ, એ સાંભળી મેાટી ચિતા થાય છે, તે કાને આપવી તે અ'ગે' મેટા વિચાર થાય છે, પરણાવ્યા પછી તે સુખ પામશે કે નહિ ? તેની ચિંતા . થાય છે. ખરેખર કન્યાનું પિતૃત્વ કષ્ટદાયી છે.'' ૯ કન્યા જન્મે ત્યારે શાક થાય છે, તે મેાટી થાય ત્યારે ચિંતા વધે છે, પરણાવે ત્યારે દડ (દાયજો) આપવા પડે છે, કન્યાના પિતા હંમેશાં દુઃખી હાય છે.” ૧૦ એ વખતે કોઈ નૈમિત્તિક રાજસભામાં આવ્યેા. રાજાની ચિંતાનું કારણ પેાતાના જ્ઞાનથી જાણીને રાજાને કહે છે કે—હું રાજન્! તમે ચિંતા ન કરો. તમારી કન્યાના પતિ ગુણારૂપી રત્નાને ધારણ કરવામાં રત્નાકર સમાન આભાપુરીનેા રાજા થશે.” આ પ્રમાણે નૈમિત્તિકના વચનરૂપી અમૃતનું પાન કરવાથી ષિત મનવાળાં માત-પિતા વસ્ત્ર, ભૂષણ અને ધનથી નૈમિત્તિકના સત્કાર કરીને તેને વિસર્જન કરે છે. હું પણ પ્રિયનું નામ સાંભળીને રામાંચિત થઈ ને વચનાતીત આન≠ પામી. Page #37 -------------------------------------------------------------------------- ________________ ૧૪ શ્રી ચંદ્રરાજ ચરિત્ર હવે એક વખત સખીજનેથી પરિવરેલી હું જળક્રીડા નિમિત્તે નદીકાંઠે ગઈ. ત્યાં રહેલા આ અધમ તાપસે ચન્દ્રજાલિક વિદ્યા વડે મને ઠગી. જેથી તે તાપસ વિના હું બીજા કોઈને જતી ન હતી. મારી સખીઓની નજર બાંધીને મારું અપહરણ કરી અહીં આવીને વાવડીની જાળીના માગે ઉતારીને એ ગી આ વનમાં મને લા . હે રાજન ! દુઃખસમુદ્રમાં મગ્ન થયેલી મને સહાયના સમયે અહીં આવીને આ મહાસંકટમાંથી તમે છોડાવી. હે ગુણરત્નના સમુદ્ર! હે મને હર ! તમારા ગુણે કહેવા માટે હું સમર્થ નથી. અથવા તે પોતાની પ્રિયાનું રક્ષણ કરવા માટે જે કાંઈ પણ કરવામાં આવે, તેમાં ઉપકાર કેવી રીતે માની શકાય? પિતાની પ્રિયાનું રક્ષણ કરવું તે પ્રિયને ધર્મ જ છે. કહ્યું છે કે – बालत्तणम्मि जणओ, जुब्वणपत्ताइ हाई भत्तारो। वुइढतणेण पुत्तो, सच्छंदत्तं न नारीणं ॥११॥ બાલ્યવયમાં પિતા, યૌવન પામે ત્યારે પતિ, અને વૃદ્ધપણામાં પુત્રને આધીન સ્ત્રી હોય છે. સ્ત્રીઓને સ્વચ્છેદપણું ઘટતું નથી. ૧૧ જે હું યાચનારી હતી તે તમારી કીર્તિ ગાત અને યશપટલ વગાડત, હમણાં તે આવી જાતના આચારવિશેષથી આપને હું પ્રાણપ્રિય જાણું છું. કહ્યું છે કે आयारो कुलमक्खेइ, देसमक्खेइ भासणं । संभमो नेहमक्खेइ, देहमक्खेइ भोयणं ॥१२॥ Page #38 -------------------------------------------------------------------------- ________________ શ્રી ચંદ્રરાજ ચરિત્ર ૧૫ આચાર કુળને જણાવે છે, ભાષા દેશને જણાવે છે, સંભ્રમ સ્નેહને બતાવે છે, ભેાજન દેહને બતાવે છે.” ૧૨ આ ગાઢ દુઃખમાં ખીજો કાણુ સહાય કરદ્મ માટે આવે ? આવી રીતે તે ખાળાનુ વચન સાંભળીને વીરસેન રાજા, તે બાળાની પ્રશ'સા કરીને, તે મનોહર બાળાને આગળ કરી, વન એળગી તે સેાપાનપ`ક્તિ ઉપર થઇને જાળીના દ્વાર માગે વાવની અંદર આવ્યેા. ફરીથી તે વાવમાં સ્નાન કરીને વાવની બહાર નીકળ્યેા. રાજાને સૈન્યને સમાગમ તે વખતે રાજાની પાછળ નીકળેલું સવ સૈન્ય ત્યાં આવ્યું. રાજાનું દન થવાથી જીવિત પ્રાપ્ત કર્યુ” હાય તેમ સવે મસ્તક નમાવી કહે છે કે-“હે સ્વામી ! સુભટના સમૂહને છેડીને શિકારી પશુએથી વ્યાપ્ત આ ભયંકર વનમાં મૃગ નિમિત્તે આપે એકલા નીકળવું ચેાગ્ય નથી. તમારા જેવા, પુરુષાના મુકુટમણ જેવા પુરુષાનું યત્નથી રક્ષણ કરવુ જોઇએ. કારણ કે ઉત્તમ પુરુષા દરેક સ્થળે મળતા નથી. કહ્યું છે કે- सेले सेले न माणिक, मोत्तिय न गए गए । साहवो न हि सव्वत्थ, चंदणं न वणे वणे ॥ १३ ॥ દરેક પ તા ઉપર રત્ન હાતાં નથી, દરેક હાથીમાં મેાતી હાતાં નથી, સર્વ જગ્યાએ સજ્જના હાતા નથી. દરેક વનમાં ચંદન હેાતું નથી.” ૧૩ Page #39 -------------------------------------------------------------------------- ________________ શ્રી ચંદ્રરાજ ચરિત્ર મહાપુરુષને પણ દુઃખ આપનારા દુર્જનો લેકમાં ઘણું દેખાય છે. અમે પુણ્યશાળી છીએ કે-જેથી સુખકારી એવા આપ શ્રીમાનનું દર્શન થયું. વળી હે દેવ! દેવાંગનાના રૂપને જીતે એવી આ કન્યા કોણ છે? તેને કેવી રીતે પ્રાપ્ત કરી? હે નાથ! આ હકીકત જે કહી શકાય તેવી હોય તે કહે. રાજાએ વિપરીત શિક્ષાવાળા અશ્વની, વાવના મધ્ય ભાગમાં રહેલી જાળીની સપાનપંક્તિ વડે પાતાલની અંદર ગમન અને વનની અંદર રહેલા અધમ તાપસ અને કન્યાને સર્વ વૃત્તાંત કહ્યો. અત્યંત અદ્દભુત તે વૃત્તાંતને સાંભળીને સર્વ સામંતોએ મહારાજની પ્રશંસા કરી. તે પછી અવરત્ન ઉપર ચઢી કન્યા અને સામંત વગેરેના પરિવારવાળા રાજાએ મહોત્સવ સહિત પોતાની નગરીમાં પ્રવેશ કર્યો. ચંદ્રાવતી કન્યાનું પાણિગ્રહણ હવે વીરસેન રાજા પિતાના દૂતને મોકલીને પદ્મશેખર રાજાને આ પ્રમાણે જણાવે છે. “તમારી પુત્રી અહીં કુશળ છે, તેને મળવા માટે તમે અહીં શીધ્ર પધારે. તમારું ધ્યાન કરતી તમારી પુત્રી ચંદ્રાવતી તમારા ચરણકમળનું દર્શન કરવા માટે અત્યંત ઉત્સુક છે.” આ પ્રમાણે પોતાની પુત્રીનું વૃત્તાંત જાણીને પદ્મપુરી નગરીના સ્વામી પબ્રશેખર રાજાએ મુકુટ સિવાયનાં પિતાના અંગ ઉપરનાં આભૂષણે આપી તને સત્કાર કરી પરિવાર સહિત આભાપુરીમાં આવ્યું. Page #40 -------------------------------------------------------------------------- ________________ શ્રી ચંદ્રરાજ ચરિત્ર હવે પદ્રશેખર રાજાના આગમનના વૃત્તાંતને જાણી વીરસેન રાજાએ મેટા મહોત્સવ પૂર્વક તે રાજાનું સ્વાગત કર્યું. પરસ્પર દઢ આલિંગન કરી તેઓ અસીમ આનંદરસમાં નિમગ્ન થયા. તે પછી વીરસેન રાજાએ ચંદ્રાવતીને સકલ વૃત્તાંત પદ્મશેખર રાજાને કહ્યો. પુત્રીના દુઃખનું શ્રવણ કરવાથી, અતિવેદના પામેલ પઘશેખર રાજા કહે છે કે : “અરે રે ! દૈવની ગતિ વિચિત્ર છે, ક્યાં આ કન્યાનું સુકુમાળપણું? અને ક્યાં દુષ્ટ હદયવાળ તાપસ ? ક્યાં સાહસિક શિરોમણિ એવા આપનું ત્યાં ગમન ? આ દુર્ઘટ વસ્તુ પણ ભાગ્યથી સુઘટિત થઈ. તેથી મહાપુરુષનો કોઈ અપૂર્વ પ્રભાવ છે. હે રાજન ! આવા પ્રકારનું આચરણ કરતા તમે મારા ઉપર કો ઉપકાર ન કર્યો ? આ પ્રમાણે પ્રશંસા કરતાં રાજાએ પોતાની પુત્રીને ખેાળામાં બેસાડી. રોમાંચિત શરીરવાળે રાજા બે હાથ જોડવાપૂર્વક વિનય સહિત કહે છે : “હે ગુણના સમુદ્ર! તમારા ગુણોને કહેવા માટે હું સમર્થ નથી. હે સાહસિક–શિરોમણિ! તમારા ઉપકારને બદલે વાળવા માટે હું અસમર્થ છું. તેથી તે બુદ્ધિશાળી ! આ કન્યાને પરણીને મારા મનોરથ સફળ કરે. આપે મારી પ્રાર્થનાને સ્વીકાર કરે. પૂર્વે પણ નૈમિત્તિકના વચનથી તમને જ આ કન્યાના વર માનેલ છે. આ પ્રમાણે પદ્મશેખર રાજાનું વચન સાંભળીને વીરસેન રાજા મૌન રહ્યો. “ર નિષિદ્ધ અનુમત ( નિષેધ ન ચં. ચ. ૨ Page #41 -------------------------------------------------------------------------- ________________ શ્રી ચંદ્રરાજ ચરિત્ર કરવાથી કબૂલ કર્યું) એ પ્રમાણે જાણુને પદ્રશેખર રાજાએ તિષીએ આપેલ શુભ લગ્ન દિવસે પોતાના વૈભવને અનુસારે વીરસેન રાજાને પોતાની પુત્રી આપી વિવાહમહોત્સવ કર્યો. તે વખતે મૃગસમાન નેત્રવાળી સુંદરીઓ ધવલમંગળ ગાવા લાગી. અનુરૂપ વરવધૂનાગને જોઈને મહાદેવી વીરમતીને છોડીને રાજપરિવાર અને નગરજને અત્યંત હર્ષિત થયા. પદ્મશેખરરાજા પિતાની પુત્રીને પરણાવીને શિખામણ આપે છે : जंपेज्ज पिय विणयं, करेज्ज वज्जेज्ज पुत्ति ! परनिंदं । वसणे वि मा विमुचसु, देहच्छायव्व नियनाहं ॥१४॥ “હે પુત્રી ! તું પ્રિય બેલજે, વિનય કરજે, પરનિંદા ન કરતી, સંકટમાં પણ દેહની છાયાની જેમ પોતાના - પતિને છોડતી નહિ.” ૧૪ આ પ્રમાણે શિખામણ આપીને વીરસેન રાજાની અનુજ્ઞા લઈને તે પોતાના નગરમાં ગયે. - હવે પાંચ પ્રકારના વિષયસુખમાં મગ્ન, પ્રતિક્ષણ વિધતા નેહવાળાં ચંદ્રાવતી અને વીરસેન રાજાના દિવસો સુખપૂર્વક પસાર થાય છે, વિરમતી રાણી તેઓના અતિ ગાઢ સ્નેહને જોઈને ઈર્ષ્યાળુ મનવાળી, રેષથી લાલ નેત્રવાળી, તેઓને અપકાર કરવાના ચિત્તવાળી દિવસે પસાર કરે છે. કહ્યું છે ? Page #42 -------------------------------------------------------------------------- ________________ શ્રી ચંદ્રરાજ ચરિત્ર असच्च साहसं माया-मुक्खत्तमइलोहया । . निन्नेह-निद्दयत्तं च, थीणं दोसा सहावया ॥१५॥ અસત્ય, સાહસ, માયા, મૂર્ખતા, અતિલોભપણું નિ હતા અને નિર્દયતા એ સ્ત્રીઓના સ્વાભાવિક દેશે હોય છે.” ૧૫ ચંદ્રકુમારને જન્મ હવે એક વખત ચંદ્રાવતીની કુક્ષિરૂપી સરોવરમાં ચંદ્રસ્વપ્નથી સૂચિત કોઈ પુણ્યવંત આત્મા ગભરપણે ઉત્પન્ન થશે. ગર્ભના પ્રભાવથી તેને પ્રશસ્ત દેહદે થયાં, તે સર્વ રાજાએ શિધ્ર પૂર્યા. અનુક્રમે તે ચંદ્રાવતીએ શુભ દિવસે ઉત્તમ મુહૂર્તમાં ચંદ્ર સમાન મુખવાળા પુત્રરત્નને જન્મ આપે. કહ્યું છે : रयणीदीवगो चंदो पच्चूसे रविदीवगो। तेल्लुके दीवगो धम्मो, सुपुत्तो कुलदीवगो ॥१६॥ “રાત્રિને પ્રકાશ કરનાર ચંદ્ર છે, પ્રાતઃકાળે પ્રકાશ કરનાર સૂર્ય છે, ત્રણે ય લેકમાં પ્રકાશ કરનાર ધર્મ છે, કુળને પ્રકાશિત કરનાર સુપુત્ર છે.” ૧૬ * જેમ નિર્ધન પુરુષ ધનપ્રાપ્તિ થયાનું સાંભળી આનંદ પામે તેમ રાજા પુત્રજન્મ સાંભળી આનંદપૂર્ણ મનવાળે થયો. સર્વ ઠેકાણે પુત્રનાં વધામણું થયાં, સ્ત્રીજને ધવલમંગલનાં ગીત ગાવા લાગી, રાજાના આંગણામાં મંગલવાજિંત્રો વાગવા લાગ્યાં. વીરસેન રાજાએ યાચક લેકને Page #43 -------------------------------------------------------------------------- ________________ ૨૦ શ્રી ચંદ્રરાજ ચર્ચાત્ર ઈચ્છા કરતાં અધિક ધન આપ્યું. કેદખાનામાંથી બંદીજનાને છેડાવ્યા. વિવિધ પડ્વાન આદિનાં ભેજન તેમજ થ્રુસ્ર, આભૂષણ આપવા વડે સ્વજન-પરિવારને સતેાષ પમાડી ખરમા દિવસે સ્વપ્નાનુસારે પુત્રનું ‘ચંદ્ર' એ પ્રમાણે નામ પાડ્યું. તેજના સમૂહથી સૂર્યની જેમ દીપતા, કલાએ વડે ચંદ્રની જેમ વૃદ્ધિ પામતા, પાંચ ધાવમાતાએ વડે પાલન કરાતા, પેાતાના અંગૂઠાના અમૃતરસનું પાન કરતા તે ખાળક અત્યંત તૃપ્તિ પામતા હતા. બાળપણને ઉચિત નવનવી ક્રીડાએ વડે રમતા રાજકુમારને જોઈ ને ષિત મનવાળા વીરસેન રાજા પોતાના જન્મને સફ્ળ ગણે છે. યત્ન વડે પુત્રનું રક્ષણ કરે છે. ચંદ્રસમાન મુખવાળા ચંદ્રકુમાર કલ્પવૃક્ષની જેમ પ્રતિદિવસ વૃદ્ધિ પામતા, કામદેવથી પણ અધિક રૂપવાળે, મધુર વચનેાથી માતાપિતાના ચિત્તને પ્રસન્ન કરે છે. જિનમ માં કુશળ રાણી હમેશાં ધમકાર્યો કરે છે. જિનયમની આરાધનામાં તપર તેને જોઈ ને વીરસેન રાજા પણ જીવહિંસાના ત્યાગ કરી શ્રી જિનેશ્વરદેવે કહેલા દયામૂળ ધર્મના સ્વીકાર કરીને પ્રતિદિન વિશુદ્ધ ભાવનાથી વાસિત હૃદયવાળા જિનપૂજા, ગુરુજને કહેલા સિદ્ધાંતના સારને સાંભળવામાં તત્પર થયેા. સજ્જનના સમાગમથી શું ગુણૅ થતા નથી ? અવશ્ય થાય છે. તે રાજાએ અનેક પ્રાસાદોથી મંડિત પૃથ્વીતળને કયુ.. તેમજ વિશેષપણે સાધુ-સાધ્વીનેાની સેવાભક્તિ વડે દિવસે પસાર કરવા લાગ્યા. કહ્યુ છે : Page #44 -------------------------------------------------------------------------- ________________ શ્રી ચદ્રરાજ ચરિત્ર ૧ जिणपूया मुणिदाणं, अत्तियमेत्त गिहीण सच्चरिय । जह अयाओ भट्ठो, ता भट्ठो सव्वकज्जाओ ||१७|| “ ગૃહસ્થાનુ સત્કાર્ય ફક્ત જિનપૂજા અને મુનિદાન છે, જો તે કાર્યોથી ભ્રષ્ટ થાય તે તે સર્વ શુભ કાચથી ભ્રષ્ટ થયેા છે.” ૧૭ હવે ચદ્રકુમાર આઠ વર્ષના થા. વીરસેન રાજાએ તેના વિદ્યાગ્રહણના સમય જાણીને વિદ્વાનેામાં પ્રધાનશ્રેષ્ઠ કલાચા પાસે તેને અધ્યયન કરવા માટે મૂક્યો. વસત-મહાત્સવ એક વખત વસ'તઋતુના સમય આવ્યેા ત્યારે જે ઉદ્યાનમાં આમ્રવૃક્ષની મંજરીઓના આસ્વાદ કરવાથી કાયલ આદિ પક્ષીએ કણને વિષે અમૃત સમાન મધુર ગીતા ગાય છે. પલાશ વૃક્ષાનાં રક્ત કુસુમેા વડે જાણે વસંતરાજ ક્રીડા કરે છે. પવનથી પ્રેરણા પામેલી વનલતાએ પુષ્પ-ફળ વડે આવેલા વસ'તરાજને જાણે વધાવતી ન હાય ! ચંપકવૃક્ષનાં પુષ્પા મ ́ગળદીપક પ્રગટાવ્યાં હોય તેમ વસંતરાજની આગળ શાભતાં હતાં. તે વખતે વીરસેન રાજા પેાતાના સર્વ પરિવાર સહિત નગરજને સાથે વસંતરાજની શૈાભાને જોવા માટે ઉદ્યાનમાં આવ્યેા. વસ’ત-મહાત્સવમાં ક્રીડામાં તત્પર રાજા, ઉછળેલ કેસર-ખરાસ વગેરેના વિવિધ રંગથી ખુશ થયેલ મનવાળા મધ્ય દિવસને પણ પ્રભાત સમાન ક૨ે છે. ચંદ્રકુમાર Page #45 -------------------------------------------------------------------------- ________________ ર શ્રી ચંદ્રરોજ ચરિત્ર સમાનવયવાળા મિત્રો સાથે તે વનમાં જુદી જુદી જાતની ક્રિીડા કરવા લાગે. સ્ત્રી સહિત રાજા અનુપમ વિવિધ રંગ વડે કીડા કરે છે. ગજ સરખી ગતિવાળી; ચંદ્ર સમાન મુખવાળી નગરનારીઓ પણ ત્યાં કીડા કરે છે. તેમાં કઈક સ્ત્રી બાળકને કેડ ઉપર સ્થાપીને ચંપકવૃક્ષની છાયામાં બેઠી હતી, કોઈક સ્ત્રી આમ્રવૃક્ષની શાખામાં હીંચળ બાંધીને બાળકને હીંચકાવતી હતી, કેઈક સ્ત્રી પિતાના બાળકને હૃદય સાથે સ્નેહ વડે ગાઢ આલિંગન કરતી હતી, કઈક સ્ત્રી પોતાના બાળકને ચાલવાનું શીખવાડતી હતી, વળી બીજી કઈક સ્ત્રી સુખડી આપતી હતી તેમજ કઈક સ્ત્રી સ્તનપાન કરાવતી હતી. - વીરમતીની ચિંતા આ પ્રમાણે પિતપોતાનાં બાળકો સાથે કીડા કરતી સ્ત્રીઓને જોઈને ઉદ્યાનકડા ભૂલી જઈ અત્યંત વ્યાકુળ વીરમતી પિતાને પુત્રરહિત અન્ય માનતી નિઃશ્વાસ મૂકતી. દેવને ઉપાલંભ આપે છે. “હે દેવ ! દુર્ભાગ્યથી દૂષિત મને શા માટે દુઃખી કરે છે ? નિર્દય એવા તારા વડે દુઃખપાત્ર એવી હું શા માટે બનાવાઈ? જેમ દીપક વગરનું ગૃહ, જીવ હિત દેહ, સુગંધ વગરનું પુષ્પ, જળ રહિત મૈઘ, જ્ઞાન વગરની દયા, સન્માન વગરનું દાન, મીઠા વગેરે જેને, કંઠ વગરનું ગાન તેમ પુત્ર વંગરની હું Page #46 -------------------------------------------------------------------------- ________________ શ્રી ચંદ્રરોજ ચરિત્ર થઈ છું જે સ્ત્રીના ખળામાં બાળક રમતું નથી, તેનો જન્મ નકામે છે. કહ્યું છે : हसंतो निवडतो य, वमतो लालमंगओ। . कासइ चेव घन्नाए, अंके रमइ सव्वया ॥१८॥ હસતે, પડતો અને લાળ વમતે પુત્ર કઈ ધન્ય સ્ત્રીના ખેાળામાં હંમેશાં રમે છે.” ૧૮ દુઃખના એક પાત્ર તેના જન્મને ધિક્કાર છે. પુત્રવિના રાજ્યસમૃદ્ધિ નકામી છે. પૂર્વ જન્મમાં મેં કેવું કર્મ કર્યું કે જેથી એક પણ મનહર પુત્ર ભાગ્યે મને ન આ. આ પ્રમાણે વારંવાર વિલાપ કરતી, નેત્રમાંથી અશ્રુને મૂકતી વીરમતી દુર્ગાન કરવા લાગી. તે વખતે પિતાની સ્વામિનીને રુદન કરતી જોઈને તેને સખીજન પૂછે છે કે – “હે પૂજ્ય ! આ વસંતમહેસવના પ્રસંગમાં તમને ક્યાંથી દુઃખ ઉત્પન્ન થયું ? આ તરફ તમારે કામદેવ સરખે સ્વામી છે, અહીં તમારે સાવકો પુત્ર ચંદ્રકુમાર વિલાસપૂર્વક કીડા કરે છે. આ તરફ નગરજનો, નગરની યુવતીઓ રમે છે. અનેક પ્રકારની કીડાના રસમાં નિમગ્ન તેઓને જોઈને આ ચિત્તને આનંદ આપનાર કીડાના સમયે હે સ્વામિની! તમારું મન કેમેં કલુષિત થયું ? છતાં વીરમતી કાંઈપણ બોલતી નથી. લમણે હાથ મૂકી શૂન્યમનસ્ક થઈને વિચાર કરે છે. કનું આગમને તે વખતેં તેના પુણ્યથી રચેલે કઈક શુક–પોપટ Page #47 -------------------------------------------------------------------------- ________________ ૨૪ શ્રી ચંદ્રરાજ ચરિત્ર કાઈ સ્થાનેથી આવીને આમ્રવૃક્ષની શાખા ઉપર બેઠા. કરમાયેલ મુખકમળવાળી વીરમતીને જોઈ ને પરાપકાર કરવામાં તત્પર તે શુક મનુષ્યની ભાષા દ્વારા તેને કહે છેઃ “ હે સુંદરી ! તું શા માટે રડે છે ? વસંતક્રીડાના આનંદને મૂકીને દુ:ખાત એવી તું શુ વિચાર કરે છે ? તારુ દુ:ખ મને જણાવ.” તે વીરમતી આવા પ્રકારનું શુકનુ વચન સાંભળી, ઊંચે જોઈ, મનુષ્યભાષા ખેલનાર શુકનુ નિરીક્ષણ કરી કૌતુક ઉત્પન્ન થવાથી મૌનને ત્યાગ કરી કહે છે ઃ હૈ પક્ષી ! મારા મનેાગત ભાવ જાણીને તું શું કરીશ ?” फलभक्खी लहू पक्खी, भमंतो गयणे सया । तिरिच्छो सि वणेवासी, विवेगविगलो तुमं ॥ १९ ॥ “ ફળનુ` ભક્ષણ કરનારા, આકાશમાં હંમેશાં ભ્રમણ કરનારા, વનમાં રહેનારા, તિયંચ, તુ વિવેક વગરના લઘુ પક્ષી છે.” ૧૯ ‘ જો મારા દુ:ખને દૂર કરનારા થા તા તારી આગળ રહસ્ય કહેવુ' ઉચિત છે, જે મૂઢમતિ ખીજાઆને પેાતાનુ ગુપ્ત વૃત્તાંત કહે છે; તે ફક્ત પરાભવનુ સ્થાન પામે છે.’ કહ્યુ છે : रहस्सं भासओ मूढो, जारिसे तारिसे जणे । कज्जहाणि विवन्ति च, लहजे हि पत्रे पत्रे ||२०|| “ જે ભૂખ જે તે લેાકાને પેાતાની ગુપ્ત વાત Page #48 -------------------------------------------------------------------------- ________________ શ્રી ચંદ્રરાજ ચરિત્ર ૫ કહે છે, તે કાની હાનિ અને વિપત્તિને પગલે પગલે પામે છે.” ૨૦ આથી ગુપ્ત વાત પ્રગટ ન કરવી એ જ શ્રેષ્ઠ છે. તે પછી શુક કહે છે કે : • હું મહાદેવી ! તુ આ પ્રમાણે શંકા કેમ કરે છે ? પક્ષીઆ જે જે કાર્ય સાધી શકે છે, તે કરવા માટે મનુષ્યા પણ અસમર્થ છે. ’ 6 તે સાંભળીને વિસ્મિત ચિત્તવાળી વીરમતી કહે છે હું : હે શુક ! તું અસત્ય બેલતાં કેમ શરમાતા નથી? મનુષ્ય કરતાં જ્ઞાન વગરની પક્ષી જાતિ કેવી રીતે દક્ષ હાય?” ત્યારે શુક કહે છે : ‘ હે દેવી ! જગતમાં પક્ષી સરખા કાણુ છે? ત્રણ ખંડના અધિપતિ કૃષ્ણવાસુદેવનુ વાહન પક્ષીરાજ ગરુડ છે. કવિજનાના મુખની ઘેાલારૂપ, વરદાન આપનારી, જડતાને દૂર કરનારી ભગવતી સરસ્વતી હુંસવાહનવાળી છે. અહી' તેની શાભાનુ કારણ પક્ષી છે. કાઈક શ્રેષ્ઠીની કામખાણુ પીડાને સહન ન કરનારી સ્ત્રીનું શુકરાજે નવી નવી કથાઓ કહી અખંડ શીલરક્ષણ કર્યુ, આ તેં શું સાંભળ્યું નથી ? નળરાજા અને દમયંતીને સંબધ કરાવનારા હુઉંસ હતેા. આ પ્રમાણે પક્ષીઓએ અનેક ઉપકાર કર્યા છે. અક્ષર માત્ર ભણેલાં પક્ષીઓ પણ જીવદયા કરે છે. આગમ-સિદ્ધાંતમાં પણ તિય ચાને પાંચમા ગુણસ્થાનના અધિકારી કહ્યા છે. અમે ગગનગામી ાવા છતાં પણ શાસ્ત્રના સારને જાણુનારા છીએ. પેાતાની Page #49 -------------------------------------------------------------------------- ________________ શ્રી ચંદ્રરાજ ચરિત્ર જાતિની પ્રશંસા એગ્ય છે, પણ તે બીજાના લઘુપણું માટે ન હોવું જોઈએ. - આ પ્રમાણે શુકરાજનું વચન સાંભળી હર્ષિત મનવાળી વીરમતી કહે છે, “હે શુકરાજ ! તું સત્ય વચનવાળો પંડિત છે, તારા વચનવિલાસથી રોમાંચિત દેહવાળી હું તેને જીવિતથી પણ વધારે પ્રિય માનું છું. આ ઉપવનમાં તારું આગમન અન્યની પ્રેરણાથી થયું કે પિતાની ઈચ્છાથી?” શુક કહે છે... કેઈક વિદ્યાધરે મને પાળ્યો હતો અને સ્નેહપૂર્વક પાંજરામાં રાખ્યો હતો. હું તેણે બતાવેલાં કાર્યો કરીને તેના ચિત્તનું રંજન કરતા હતા. હવે એક વખત વિદ્યાધર મને સાથે લઈને મુનિરાજનાં વંદન માટે ગયો. મુનીશ્વરને પ્રણામ કરી, અંજલી કરી તેમની આગળ તે બેઠે. મુનિરાજના દર્શનથી પાપરહિત એ હું પણ તેમનું ધ્યાન કરતે રહ્યો. મુનિવરે મધુર વાણીથી ધર્મદેશના આપી. દેશનાના અંતે પંજરમાં રહેલા મને જોઈને કહે છે કે “જે તિર્યંચોનાં બંધન આસક્ત હોય છે, તેને મહાપાપ થાય. હૃદયમાં દયા વિના ધર્મસિદ્ધિ કેવી રીતે થાય? બંધનમાં પડેલાં પ્રાણીઓ પરમ દુઃખને અનુભવે છે, તેથી ધર્મના અથીઓએ કેઈપણ જીવને બંધનગ્રસ્ત ન કર જોઈએ. સર્વ જીવોને સુખ જ પ્રિય હોય છે.” सव्वाणि भूआणि सुहे रयाणि, सव्वाणि दुक्खाउ समुव्यिय ति तम्हा मुंहत्थी सुहमेव देह, सुहप्पदाया लहों सुहाई ॥२१॥ Page #50 -------------------------------------------------------------------------- ________________ શ્રી ચંદ્રરાજ ચરિત્ર સર્વ જીવે સુખમાં આસક્ત હોય છે, સર્વ જીવે દુઃખથી ઉગ પામે છે, તેથી જે સુખનો અથ હોય તે સુખને જ આપે છે. સુખને આપનાર સુખને મેળવે છે. ૨૧ ઈત્યાદિ વચનથી પ્રતિબંધ પામેલ તે વિદ્યારે નિયમ ગ્રહણ કરી મને બંધનથી મુક્ત કર્યો. તે પછી હું મુનિરાજને નમસ્કાર કરીને, તેમના ઉપકારને યાદ કરતા, એક વનમાંથી બીજા વનમાં જતો, કીડા કરતે અહીં આવીને આમ્રવૃક્ષની શાખા ઉપર બેઠે. અને તમે મને જે. તેથી હે દેવી ! મારી પાસે તમારે કાંઈ છુપાવવા લાયક નથી. હું અસત્ય બેલતો નથી. તમારી ચિંતા અવશ્ય દૂર કરીશ. વીરમતી વિચારે છે કે, “શાસ્ત્રના રહસ્યને જાણનાર આ શુક મારી પુત્રચિંતાને દૂર કરશે એ પ્રમાણે વિચારીને તેને કહે છે કે “હે શુકરાજા! સમગ્ર સંપત્તિથી યુક્ત એવી મારા મનમાં પુત્રચિંતા વતે છે. કહ્યું છે : अपुत्तस्स सुहनत्थि, नेव निदा समो वि न । सुहकिच्चं कओ तस्स, चिंताजुत्तस्स सव्वया ॥२२॥ 1 “અપુત્રીયાને સુખ નથી, નિદ્રા નથી, શાંતિ નથી. ચિંતાયુક્ત એવા તેને સર્વદા શુભ કૃત્ય ક્યાંથી હોય? ૨૨ - “હે શુકરાજ ! તું જે મંત્ર, તંત્ર કે ઔષધિના પ્રભાવ વડે મને ચિંતારહિત કરે તે હું તારી શક્તિ જાણું, અન્યથા તારી શક્તિ હું કેવી રીતે જાણું? વિજયાદશમીના Page #51 -------------------------------------------------------------------------- ________________ ૨૮ - શ્રી ચતરાજ ચરિત્ર દિવસે અશ્વ ન દોડે તે તેનું રાખવું નકામું જ છે. તું પંડિત, સાહસિક અને ધીર છે. તેને પ્રાણ કરતાં પણ અધિક બંધુ તરીકે હું માનું છુંમારું કાર્ય સિદ્ધ થયા પછી હું તને નવલખો હાર આપીશ. હંમેશાં તારે સુગધી ભજન અને સ્વાદિષ્ટ ફલેથી સત્કાર–ઉપચાર કરીશ. તારા ઉપકારને હું ભૂલીશ નહિ.” શુકે વીરમતીને ઉપાય બતાવ્યું શુક કહે છે, “હે દેવી! ખેદ ધારણું ન કરે. પરમાત્મા તમારા મનોરથ પૂરશે. તમે મારી ધર્મમાતા છે. ચિંતાને ત્યાગ કરીને હૃદયમાં ધીરતા ધારણ કરે. માર્ગ બતાવી હું તમને સુખ કરનારે થઈશ. જેઓ પરદુઃખભંજન અને શૂર હોય છે તેઓના પુણ્યના અંકૂર સર્વત્ર પ્રગટ થાય છે, તે માતા ! મનવાંછિત આપનાર મારું વચન સારી રીતે અવધારે. આ વનમાં ઉત્તરદિશાએ શ્રી રાષભદેવ સ્વામીને પ્રાસાદ છે. જ્યાં ચૈત્રીપૂર્ણિમાની રાત્રિએ દિવ્ય આભરણેથી ભૂષિત અસરાએ નાટકનાં ઉપકરણે લઈ મહોત્સવ કરવા માટે આવશે. તેમાં એક નીલવસ્ત્રને ધારણ કરનારી મુખ્ય અસર છે. તેનું વસ્ત્ર જે હાથમાં આવે તે તમારી કાર્યસિદ્ધિ થાય.” વીરમતી કહે છે કે, “આ તે કેવી રીતે જાયું ?” - શુકે કહ્યું કે, પહેલાં હું તે વિદ્યાધર સાથે મૈત્રી Page #52 -------------------------------------------------------------------------- ________________ શ્રી ચંદ્રરાજ ચરિત્ર ૨૯ પ્રણિ માએ તે જિનાલયમાં યાત્રાનિમિત્તે ગયેા હતેા. તેથી મે' આ જાણ્યું છે. ત્યાં તમારે એકલાએ જ જવુ, અને મેં કહેલા સકેત ભૂલવા નહિ.’ આ પ્રમાણે તે શુક વીરમતીને જણાવીને આકાશમાં ઊડી ગયેા. તેના વિરદુઃખ વડે પીડા પામેલી વીરમતી નેત્રાશ્ચ વડે સ્નેહ પ્રકાશે છે. વીરમતીનું કાર્યસિદ્ધિ માટે ગમન આ તરફ પરિવાર સહિત વીરસેન રાજા અને નગરલાક વસતક્રીડા કરીને સધ્યા સમયે નગરીમાં પાતપેાતાના નિવાસસ્થાને ગયાં. ક્રમે કરીને ચૈત્રી પૂર્ણિમા આવી વીરમતીએ શુકના વચનનું સ્મરણ કર્યું. કારણ કે આ જગતમાં સર્વ પ્રાણીઓ સ્વાર્થ સાધવામાં ચતુર હાય છે. સિદ્ધિ કર્માનુસારે પામે છે. સંયાસમય થયેા. તે વખતે સાળે કળાથી વ્યાપ્ત, ગગનમંડળને પ્રકાશિત કરતા ચંદ્રે કામદેવના અપ્રતિહત ચક્ર જેવા શેાલે છે. તે સમયે પેાતાની અગરક્ષિકા અને વિશ્વાસપાત્ર દાસીને ઘરની રક્ષા માટે રાખી, વેશપરિવર્તન કરી વીરમતી એકલી નગરમાંથી બહાર નીકળી. સ્ત્રીચરિત્ર જુઓ !—ચંદ્રનાં કિરણાથી શ્વેત વનમાં ભયરહિત જતી વીરમતી ઉત્તર દિશામાં દૂરથી દિવસે ભ્રમણ કરવાથી ઉત્પન્ન થયેલ પરિશ્રમને દૂર કરવા બેઠેલે સૂય હાય એવા દૈદીપ્યમાન સુવર્ણ કલશને ધારણ કરતા જિનમદિરને જુએ છે. વાયુથી કંપતી ધ્વજપતાકાઓ Page #53 -------------------------------------------------------------------------- ________________ ૩૦ શ્રી ચંદ્રરાજ ચરિત્ર વડે પથિકલાકને જાણે ખેલાવતા હાય એવા તે ઋષભદેવ સ્વામીના પ્રાસાદને સમીપ આવેલા જોઈ તે ષિ ત મનવાળી થઈ. તે પછી સાપાનપ ક્તિ ઉપર ચઢીને તે જિનચૈત્યમાં ગઈ. બે હાથ જોડી વિનયપૂર્વક શ્રી ઋષભદેવ પ્રભુને ઘણીવાર સુધી પ્રણામ કરીને પેાતાના અપરાધની ક્ષમા માગી ભગવ ́તની પાછળ ગુપ્તપણે રહી. ત્યાર પછી સંકેતસમયે અપ્સરાગણ પણ ત્યાં આવ્યેા. પ્રથમ શ્રી ઋષભદેવ પ્રભુને ત્રણ વખત પ્રદક્ષિણા કરી મસ્તકે એ હાથ જોડી પ્રણામ કરી કેસર આફ્રિ શ્રેષ્ઠ પદાર્થો વડે દ્રવ્યપૂજા કરે છે. તે પછી જિનેશ્વરના ગુણેાનું ગાન કરવા વડે ભાવપૂજા કરતી સંગીતકળામાં કુશળ તે અપ્સરાઓ વાજિત્રાને તૈયાર કરી વિવિધ નૃત્યકળાએ વડે પ્રભુની આગળ નૃત્ય કરવા લાગી. તેમાં કેાઈ સા રે ગ મ વ ધ નિ એ પ્રમાણે સાત સ્વરના ભેદથી ભિન્ન વિવિધ પ્રકારના ગીત-ગાનપૂર્વક ચિત્તને પ્રમાદ આપનારી વીણા વગાડે છે, કાઈક સ્રર્યા તાં ધિક્ તાં ધિક્ એ પ્રમાણે નાદ વડે મૃદંગ વગાડે છે. એક ઢોલ વગાડે છે, કાઈક કાહલ વગેરે વિવિધ વાજિત્રા વગાડે છે. એક-એ-ત્રણ-ચાર તાલ, વસંત સ્વરતાલ, બ્રહ્મતાલ આદિ ભેદવાળા નૃત્યને કરીને થાકી ગયેલી વિરામ પામી. હવે ત્યાં જિનમદિરની આગળ નિળ જળથી ભરેલી એક પુષ્કરિણી (=વાવ) છે. તેના કાંઠે પાતાપેાતાનાં Page #54 -------------------------------------------------------------------------- ________________ શ્રી ચંદ્રરાજ ચરિત્ર વસ્ત્રો મૂકી, પિતાને પરિશ્રમ દૂર કરવા તે અપ્સરાઓ વાવમાં ઉતરી. પરસ્પર ઉપહાસ કરતી, ક્રીડારસને અનુભવતી નિર્ભય એવી તે અસરાએ ક્રીડા કરવા લાગી. આ તરફ વીરમતી અવસર જોઈને મંદ મંદ ચાલતી વસ્ત્રોની પાસે જઈને શકરાજે કહેલા નીલવસ્ત્રનું અપહરણ કરી જિનપ્રસાદની અંદર પ્રવેશ કરીને મંદિરનું દ્વાર બંધ કરીને પ્રભુના ચરણનું શરણ અંગીકાર કરીને દઢ મનવાળી તે પોતાના કાર્યની સિદ્ધિને માનતી દ્વારની સમીપે ઊભી રહી. હવે સર્વ અપ્સરાઓ જળક્રીડા કરી વાવને કાંઠે આવી પિતપતાનાં વસ્ત્રો પહેરવા લાગી. મુખ્ય અસરા પોતાનાં વચ્ચે ન જોવાથી વિલખી થઈ અને બીજી અસરાઓને પૂછે છે કે “હે સખીઓ ! આ ઉપહાસનો સમય નથી, કોઈએ મારું નીલવસ્ત્ર ગ્રહણ કર્યું છે, તે મને જલદી આપ. તેનું વચન સાંભળીને સર્વ અપસરાઓ હાથ જોડી વિનયપૂર્વક કહે છે કે, “હે મેટીબહેન! સતત સેવા કરવા લાયક તમારી હાંસી કરવા માટે શું અમે ચગ્ય છીએ? હે સ્વામિની ! અમે શપથપૂર્વક કહીએ છીએ કે અમે તમારું વસ્ત્ર ગ્રહણ કર્યું નથી. જેની કૃપાથી અમે જીવીએ છીએ તેને અવિનય અમે મનથી પણ ન કરીએ. અમારી ઉપર વિશ્વાસ રાખે. તે વખતે કેઈ અપ્સરા કહે છે કે, “પ્રથમ આ મંદિરનું દ્વાર ઉઘાડું હતું, હમણાં તે બંધ છે. આથી Page #55 -------------------------------------------------------------------------- ________________ ૩૨ શ્રી ચંદ્રરાજ ચરિત્ર કેઈક વસ્ત્રનું અપહરણ કરનાર દ્વાર બંધ કરીને ત્યાં અંદર જ રહ્યો હોય તેમ સંભવે છે. તેનું વચન સત્ય માનતી સર્વ દેવીઓ દ્વાર પાસે આવી આ પ્રમાણે કહે છે : - " “અરે વસ્ત્રનું અપહરણ કરનાર ! અમારી સ્વામિનીનું વસ્ત્ર જલદી આપ. રાત્રિ પૂરી થવા આવી છે. હમણાં પ્રાતઃકાળ થશે. અમારે અહીંથી દૂર જવાનું છે. દેવદૂષ્ય મનુના ઉપભેગમાં આવી શકતું નથી, એમ સમજ. જે અમારું વસ્ત્ર આપીશ તે નૃત્ય જેવાથી, હર્ષિત ચિત્તવાળા તે અમને ભેટ આપી એમ અમે માનશું અથવા કઈ બીજા કામે અપહરણ કર્યું હોય તે પણ તે વસ્ત્ર આપ. તારું જે કામ હશે તે અમે સાધી આપશું. જે કંઈ સ્ત્રી કે પુરુષ હોય તે જલદી દ્વાર ઉઘાડે. અમે વિલંબ સહી શકતાં નથી.” “દેવતાનું વચન અસત્ય હોતું નથી.” એથી વિશ્વાસપૂર્વક તે વિરમતીએ દ્વાર ઉઘાડયું. કહ્યું છે : अमोहा वासरे विज्जू, अमोह निसि गज्जियं । नारीबालवओऽमोहं, अमोहं देवदसण ॥२३॥ “દિવસે વીજળી અમેઘ છે, રાત્રિએ મેઘની ગર્જના અમેઘ છે, સ્ત્રી અને બાળકનું વચન અમોઘ છે અને દેવનું દર્શન અમોઘ છે.-અર્થાત્ જરૂર ફળે છે.” ૨૩ તે અપ્સરાઓ તે વીરમતીને જોઈ આશ્ચર્ય પામી. Page #56 -------------------------------------------------------------------------- ________________ શ્રી ચાર ગર 33 વીરમતી કહે છે • જો મારા કાર્યની સિદ્ધિ કરી તે તમારું વસ્ત્ર આપુ.’ મુખ્ય અપ્સરા કહે છે : • હું પ્રિયસખી ! તારું કા કેવા પ્રકારનું છે ? તે પ્રથમ લજ્જા છોડીને તુ જણાવ, કારણ કે આહાર અને વ્યવહારમાં સ્પષ્ટ માલનાર હાય તે સુખી થાય છે.’ ' તે પછી વીરમતીએ કહ્યુ : શાકચને ચંદ્રકુમાર નામે પુત્ર છે. પુત્રના સુખને અનુભવતી નથી. તેથી એવી ચારી કરી.’ હે દેવીએ ! મારી દુર્ભાગ્યથી પીડિત હુ મેં સજ્જનાને નિદ્ય દેવીઓએ કહ્યું : ‘તે કેવી રીતે અમારે વૃત્તાંત જાણ્યા ’ ' વીમતીએ કહ્યુ: કાઈક વિદ્યાધરે પાલન કરેલા શુકરાજે મારી પાસે આવીને તમારી સ` હકીકત કહી. અન્યથા તમારું દર્શન કઈ રીતે થઈ શકે ? હે દેવીએ ! મે' મારી સ` હકીકત તમને કહી. હવે મારી પુત્રની અભિલાષા પૂર્ણ કરીને વજ્રગ્રહણ કરી ઇચ્છા મુજ ગમન કરે.’ વીરમતીને આકાશગામિની વગેરે વિધાઓની પ્રાપ્તિ હવે પરમાર્થ જાણીને અપ્સરાઓની સ્વામિનીએ દુર્ભાગ્યથી દુષિત એવી તેના ભાગ્યમાં પુત્ર નથી એમ ચ. ય. ૩ Page #57 -------------------------------------------------------------------------- ________________ શ્રી ચંદ્રરાજ ચરિત્ર અવધિજ્ઞાનથી જાણીને કહ્યું: “આ જન્મમાં તારે સર્વથા પુત્રસુખ નથી, ભાગ્યવિરુદ્ધ સર્વથા કરી શકાતું નથી. તે પણ પુત્રરહિત એવી તને વાંછિત અર્થને આપનારી, આકાશગામિની–વૈરીનિવારિણ–જલતારિણી અને વિવિધ કાર્યસાધિની વિદ્યાઓ હું તને આપું છું. એ વિદ્યાઓના પ્રભાવથી ચંદ્રકુમાર સહિત સમગ્ર રાજ્ય તારે આધીન થશે. મારાં વચને હૃદયમાં સ્થાપન કરીને પુત્રદુઃખને તું છેડી દે. ચંદ્રકુમાર તને માતૃભાવે જેશે. તારે પણ તેને પુત્રભાવે છે. તેને જ પુત્ર માનતી તું સમસ્ત સુખને પાત્ર થઈશ.” આ પ્રમાણે દેવીનું વચન સાંભળીને પુત્રની આશાથી રહિત વીરમતીએ તે દેવી પાસેથી આકાશગામિની પ્રમુખ વિદ્યાઓ ગ્રહણ કરી, પોતાને અપરાધ ખમાવીને તે દેવીને તે નીલવસ્ત્ર સમર્પણ કરે છે. વસ્ત્ર ગ્રહણ કરી તે દેવી પરિવાર સહિત પિતાને સ્થાને ગઈ. હવે વિદ્યાઓ પ્રાપ્ત કરીને વીરમતી શ્રી ઇષભપ્રભુના ચરણકમળને નમી, પિતાના ગૃહે આવી. આ રીતે આ રાત્રિનું વૃત્તાંત રાજા વગેરે કોઈએ જાણ્યું નહિ. - હવે પ્રભાત થવાથી પ્રસન્ન મનવાળી પ્રાતઃકાર્યો સારી રીતે કરી તે વીરમતી તે વિદ્યાએ સાધવા લાગી. અનુક્રમે સર્વ વિદ્યાઓ સાધીને તે ચિંતારહિત થઈ. વિદ્યાના સામર્થ્યથી પાંખ પામેલી સાપણની જેમ વકભાવ પામીને સિંહણની જેમ નિર્ભય, અત્યંત મદેન્મત્ત ચિત્ત Page #58 -------------------------------------------------------------------------- ________________ શ્રી ચંદ્રરાજ ચરિત્ર ૩૫ વાળી તે વિલાસ કરે છે. મંત્રતંત્રના પ્રવેગ વડે તે વીરમતી રાજા વગેરે સર્વ લેકને પિતાને આધીન કરે છે. તેથી તેની અન્ય દેશોમાં પણ પ્રસિદ્ધિ થઈ - હવે વીરસેન રાજાએ કલાચાર્યની પાસે ભણવા મૂકેલે ચંદ્રકુમાર અનુક્રમે ગણિત, વ્યાકરણ, કાવ્ય, રસાલંકાર, છંદ, લક્ષણશાસ્ત્ર વગેરે વિદ્યાએ શીખતે તેમજ શસ્ત્રઅસ્ત્ર કળાઓને અભ્યાસ કરતો સર્વ વિદ્યામાં પારંગત અહસ્પતિ સરખે થશે. તે ચંદ્રકુમાર સમાન વયવાળા મિત્રો સાથે ક્રીડા કરતે, દિવસે પસાર કરતે અનુક્રમે કામીપુરુષને પ્રિય એવા યૌવનને પામે. ચંદ્રકુમારને ગુણુવલી સાથે વિવાહ વીરસેન રાજાએ તેને યૌવનવય પામેલે જાણીને ગુણસેન રાજાની રંભા સમાન રૂપવાળી ગુણાવલી નામની પુત્રી સાથે નૈમિત્તિકે આપેલા શુભ મુહૂતે તે કુમારને વિવાહમહોત્સવ કર્યો. તે ચંદ્રકુમાર તે ગુણાવલી સાથે નવનવાં વસ્ત્રાભૂષણ પહેરવા વડે વિવિધ ક્રીડા વડે વિલાસ કરતે સમય પસાર કરે છે. તે વીરમતી કુમારની માતા ચંદ્રાવતી કરતાં પણ ચંદ્રકુમાર ઉપર અધિક નેહ ધારણ કરતી તેના સર્વ અર્થને સાધનારી થઈ એક વખત પોતાના આવાસમાં રહેલી ચંદ્રાવતી Page #59 -------------------------------------------------------------------------- ________________ ૩ શ્રી ચંદ્રરાજ ચરિત્ર એકાંતમાં પેાતાના પતિના કેશકલાપને સમારતી, કાંસકી વડે સરખા કરતી, સુગધી તેલ વડે સુવાસિત કરતી હતી, તે વખતે રાજાના અત્યંત કૃષ્ણ કેશસમૂહમાં વળગેલી તેની આંગળીએ કસેટીમાં કરેલી સુવણરેખા સમાન શાભતી હતી. 6 તે વખતે તેણીએ રાજાના મસ્તકમાં ચંદ્રકળા સરખા નિ`ળ એક પલિત-શ્વેત વાળને જોઈ ને વદન ઉપર ખેદ પામીને પેાતાના પ્રિયને કહ્યું : હે પ્રિયતમ ! અકસ્માત્ ભયજનક એક દૂત અહી આવ્યેા છે. આપે સવ અરિવને પેાતાના પરાક્રમથી નિવાર્યા છે, પર`તુ આ એક ન નિવારી શકાય એવા આવ્યેા છે.’ વીરસેન રાજાના વૈરાગ્ય આ પ્રમાણે પેાતાની પ્રિયાનું વચન સાંભળીને રાજા કહે છેઃ ‘ અહીં દૂત કયાંથી આવ્યે ? મારી આજ્ઞાનુ ઉલ્લંધન કરી અંતઃપુરમાં કેવી રીતે આવે ? તેને બતાવ, તેના દંડ કરુ.” એ પ્રમાણે વિસ્મય સહિત આમતેમ કાંઈને ન જોવાથી રાજા કહે છે : · એવા પ્રકારના કચા દૂત છે જે સુભટોથી રક્ષણ કરાયેલા, પ્રવેશ ન કરી શકાય એવા મારા અંતઃપુરમાં આવે ?’ ચંદ્રાવતી કહે : ‘હે પ્રિય ! વ્યાકુળ ચિત્તવાળા ન થાઓ. જે દૂત શરીરધારી હાય તે અહી' કેવી રીતે આવે ? પરંતુ આ જગતના સંહાર કરનાર જરાના દૂત Page #60 -------------------------------------------------------------------------- ________________ શ્રી ચંદ્રરાજ ચરિત્ર જ કરી રાજા વિચારનાં વચનના રહે ધર્માનુષ્ઠાનના સમયને સૂચવતો પલિત–વેત કેશના બહાનાથી તમારા મસ્તકમાં આવ્યું છે.' આ પ્રમાણે રાણીનાં વચનના રહસ્યને સમજી ક્રોધ શાંત કરી રાજા વિચારે છેઃ “અનુપમ એવા આ શરીરમાં જરા આવી, જેથી અંગે શિથિલ થાય છે, કેશ વેત થાય છે. દંતપંક્તિ ભ્રષ્ટ થાય છે, ઇદ્રિ પણ પોતપિતાનું કાર્ય કરવામાં વિમુખ થાય છે. જ્યારે મહાદેવે કામદેવને બાળ્યો, તે વખતે તેણે જરાને કેમ વિનાશ ન કર્યો કે જરાના અભાવમાં ચિંતારહિત પ્રાણીઓ નિરંતર સુખ પામે!” આ પ્રમાણે વિચારતો રાજા પિતાના આત્માને સમજાવે છે : “હે ચેતન ! ભયંકર દુખેથી ભરેલા આ સંસારમાં ધર્મ વિના એકાંત હિત કરનાર બીજો કોઈ નથી. શરીર અનિત્ય છે, સમૃદ્ધિ અશાશ્વત છે, હંમેશાં પ્રાણુઓના પ્રાણોનું અપહરણ કરનાર યમરાજ નજીક ઊભે છે, તેથી પિતાના ઈષ્ટને સાધવામાં તત્પર થાય. જીવને શાશ્વત સુખસાધક ધર્મારાધના છે. વિષયરૂપી વિષની વાસનાને દૂરથી ત્યાગ કર. આ જરા બહાર પ્રકાશે છે, તેવી રીતે તું મનમાં ક્ષય ન પામે એવા આત્મામાં રહેલા સમભાવરૂપી અમૃતરસને પ્રગટ કર. જ્ઞાન-દર્શન–ચારિત્રમય પિતાના અત્યંતર પ્રકાશને જે. નરકના દુઃખને આપનારા રાજ્યમાં કેમ મોહ પામ્યું છે ? તેથી વિષયસુખને ત્યાગ કરીને સફેદ-કેશરૂપ ખગ્ર વડે કામસુભટને નાશ કરવા માટે સંયમરૂપી રાજ્ય ગ્રહણ કરવું ઉચિત છે. આ પ્રમાણે મનમાં નક્કી કરીને Page #61 -------------------------------------------------------------------------- ________________ ૩૮ શ્રી ચંદ્રરાજ ચરિત્ર ' વીરસેન રાજા ચંદ્રાવતી રાણીને કહે છે : હૈ પ્રિયા ! હવે મારી સંસારમાં રહેવા ઇચ્છા નથી. આથી સંસારસમુદ્ર તરવામાં પ્રવર્તુણુ સમાન સંયમને ગ્રહણ કરીને હું અણુગાર મુનિ થઈશ. કહ્યુ છે: जयसिखिंछियसुहए, अणिहिरणे तिवग्गसारम्मि । इहपरलोयहिय, सम्मं धम्मम्मि उज्जमह ||२४|| · જય, લક્ષ્મી અને વાંછિત સુખને આપનારા, અનિષ્ટોને દૂર કરનાર, ત્રણ વર્ગોમાં સારભૂત, એવા ધમ'માં આલેાક અને પરલાકના હિત માટે સારી રીતે ઉદ્યમ કરી.’- ૨૪ આ પ્રમાણે પ્રિયતમનું વચન સાંભળીને પટરાણી વિષયને અનુસરતાં વાકયો વડે રાજાને વિનવવા લાગી; તાપણુ કામભાગથી વિરક્ત ચિત્તવાળા, સંયમને ગ્રહણ કરવાની અભિલાષાવાળા, અધિક વૈરાગ્યથી શેાભતા એવા તે રાજા માન્ય કરતા નથી. આ પ્રમાણે વીરમતી અને ચંદ્રાવતીએ વિલાભિત કરવા છતાં પણ વીરસેન રાજા સ`સારવાસને કારાગૃહ માનતા પેાતાના શુભ આશયથી ચલાયમાન ન થયેા. ચદ્રકુમારને રાજ્ય અને વીરસેન રાજા તથા ચદ્રાવતીની દીક્ષા રાજાના પરિણામ જાણીને ચંદ્રાવતી ‘ સતીએ પતિના માગ ને અનુસરનારી હાય છે’ એ વચનને સત્ય કરતી હાય તેમ સયમગ્રહણ કરવાના પરિણામ થવાથી કહે છે : ‘હું Page #62 -------------------------------------------------------------------------- ________________ શ્રી ચંદ્રરાજ ચરિત્ર ૩૯ પણ સંસારવાથી ખેદ પામી તમારી સાથે શાશ્વત સુખ આપનારી પ્રવજ્યા સ્વીકારીશ.” એમ નિવેદન કરી પોતાના પુત્ર ચંદ્રકુમારને હિતશિક્ષા આપી વીરમતીને સેં. વીરસેન રાજાએ સર્વને એગ્ય શિખામણ આપીને ચંદ્રકુમાર રાજ્યાભિષેક કર્યો. તે પછી જિનચૈત્યમાં અષ્ટાહ્નિકા મહોત્સવ કરાવી, દીન-અનાથ જનોનો ઉદ્ધાર કરી, સાત ક્ષેત્રમાં ધન વાપરી મહોત્સવ પૂર્વક ચંદ્રાવતી સાથે સુગુરુની પાસે દીક્ષા લીધી. કહ્યું છે : न य रायभयं न य चोरभयं, इहलोगहियं परलोगसुहं । नरदेवनयं वरकित्तिगरं, समणत्तमिमं रमणिज्जयरं ॥२५॥ “જેમાં રાજાને ભય નથી. ચોરનો ભય નથી, આ લેકમાં જે હિતકારી છે, પરલોકમાં જે સુખકર છે, મનુષ્ય અને દેએ જે જેને નમસ્કાર કર્યા છે, શ્રેષ્ઠ કીતિને કરનાર છે, (તેવું) આ સાધુપણું અત્યંત મનોહર છે. ૨૫ - હવે બંને પ્રકારની (ગ્રહણ અને આસેવન) શિક્ષા ગ્રહણ કરી વીરસેન રાજર્ષિ અનુક્રમે ગીતાર્થ થઈને ભવ્ય જીવોને પ્રતિબધ કરતા શ્રી મુનિસુવ્રત સ્વામીના શાસનમાં કેવળજ્ઞાન પામીને પરમપદ–મેક્ષ પામ્યા. તે ચંદ્રાવતી આર્યો પણ નિરતિચાર સંયમની આરાધના કરીને ક્ષકશ્રેણિ વડે કેવળજ્ઞાન પામીને નિર્વાણસુખ-મોક્ષસુખ પામ્યાં. આ પ્રમાણે વીરસેન રાજાને અને ચંદ્રાવતીનો પ્રદ આપનારે નિમલ વૃત્તાંત સંક્ષેપથી કહ્યો. Page #63 -------------------------------------------------------------------------- ________________ શા ચંદરવાજ ચરિત્ર હવે વીરમતી અને ચંદ્રકુમારનું વિવિધ રસ ઉત્પન કરનાર, ચિત્તને આનંદ આપનાર ચરિત્ર કહીએ છીએ. ભવ્ય જીવે તે સાવધાન મનથી સાંભળે. વીરમતીનું ચંદ્રરાજ આગળ પિતાની વિદ્યાશક્તિનું કહેવું હવે એક વખત વીરમતી એકાંતમાં ચંદ્રરાજાને બોલાવી કહે છે: “હે પુત્ર! વિદ્યાબલયુક્ત હું હોવાથી તારે કઈપણ પ્રકારની ચિંતા ન કરવી. જે તારી ઈચ્છા હેય તે ઇંદ્રનું સિંહાસન લાવું. હે દીર્ધાયુ! જે તારી સૂર્યના રથના રેવંત અશ્વની ઈચ્છા હોય તો તે પણ તરત તારી આધીન કરું. હે બુદ્ધિશાળી! જે તું કહે તે કુબેરની ધનસમૃદ્ધિનું હરણ કરીને તારે રાજ્યભંડાર અક્ષત–પૂર્ણ કરું, મેરુપર્વતને તારા ઘરમાં લાવું, તને દેવકુમારી પણ પરણાવું. હે કુમાર! આ અસત્ય ન જાણુ. મારી વિદ્યાના પ્રભાવને જાણવા માટે દેવે પણ સમર્થ નથી. તે મનુષ્ય કેવી રીતે હોય? આ લેકમાં સ્ત્રીના ચરિત્રને કોઈ પાર પામી શકતા નથી. કહ્યું છે ? जलणो वि घेप्पइ सुह, पवणो भुयगो य केणइ नएण । महिलामणो न घेप्पइ, बहुएहिं नयसहस्सेहिं ॥२६॥ અગ્નિ સુખપૂર્વક ગ્રહણ કરાય છે, વાયુ અને સર્વ પણ કઈક ઉપાય વડે ગ્રહણ કરાય છે, પરંતુ ઘણું હજારે ઉપાય વડે સ્ત્રીનું મન ગ્રહણું કરાતું નથી.” ૨૯ Page #64 -------------------------------------------------------------------------- ________________ રાજ રચિત હે વત્સ! ઈચ્છા મુજબ તારા સર્વ મનોરથ પૂર્ણ કરીશ. પરંતુ યૌવનવય પામેલા તારે મારી આજ્ઞાનું ઉલંઘન કરવું નહિ. યૌવન સર્વ અનર્થ કરાવનાર થાય છે.” કહ્યું છે : जोव्वणं धणसंपत्ती, पहुत्त अविवेगया । इकिकं पि अणट्ठाय, किमु जत्थ चउक्कयं ॥२७॥ યૌવન, ધનસંપત્તિ, પ્રભુત્વ, અવિવેકપણું આ એકેક પણ અનર્થ માટે થાય છે, તો જ્યાં આ ચારે હેય તેની શું વાત કરવી ? ” ૨૭ ' “હે પુત્ર! જે હું પ્રસન્ન છું તે કલ્પવૃક્ષની લતા સરખી છું પણ જે કુપિત થાઉં તે વિષવેલી સમાન છું. આ પ્રમાણે જાણીને હંમેશાં સુખને ઈછતા તારે ક્યારેય મારા વચનનું ઉલ્લંઘન કરીને કઈ પણ કાર્ય ન કરવું અને બીજી વાત એ છે કે મારાં છિદ્ર ન જેવાં.” ચંદ્રરાજા બે હાથ જોડી વીરમતીને કહે છે: “હે માતા ! એકાંતે હિત ચિંતવનારી તારા વચનને લેપ હું કયારેય કરીશ નહિ.” तुं चेव मज्झ जणणी, तं जणगो ईसरो य राया मे । सइ रक्खिरी तुमं मम, सव्वं साहीणमेव तुह ॥२८॥ “તું જ મારી માતા છે, તું જ મારે પિતા, ઈશ્વર અને રાજા છે, તું હંમેશાં મારું રક્ષણ કરનારી છે. આ સવ તને જ સ્વાધીન છે. ૨૮ Page #65 -------------------------------------------------------------------------- ________________ શ્રી ચંદ્રરાજ ચરિત્ર હે માતા ! તમારી દયાથી મારે અગણિત દ્રવ્ય છે.” આ પ્રમાણે ચંદ્રરાજાનું વચન સાંભળીને હર્ષિત મનવાળી વીરમતી કહે છે: “હે પુત્ર! તું સો વર્ષ જીવ, તું મને પ્રાણ કરતાં પણ પ્રિય છે, તારા વિનયગુણ વડે હું તારા પર ઘણું પ્રસન્ન છું. મારાથી કઈ ભયની આશંકા તારે ન કરવી. આ રાજ્યલક્ષ્મી સુખપૂર્વક ભેગવ. તને કોડે કલ્યાણ થાઓ. આ પ્રમાણે શુભ આશીર્વાદે પૂર્વક તેની સાથે વાતચીત કરીને વીરમતી પોતાના પ્રસાદમાં આવી. ગંગા નદીની જેમ નિર્મળ બુદ્ધિવાળી, સદ્ગુણેના સમૂહથી યુક્ત ગુણાવલીએ પિતાના પ્રિયના ચિત્તને તેવી રીતે આવજિત–વશ કર્યું કે જેથી તે ચંદ્રરાજા તેનામાં મન રાખવા લાગે. આ પ્રમાણે ચકલાક પક્ષીની જેમ ક્ષણવાર પણ વિરહની વેદનાને નહિ સહન કરતા, દેગુંદુકદેવની જેમ સ્નેહપાશથી બંધાયેલાં તે બંને ઘણું પ્રકારના ભેગેને ભેગવતાં ફરતાં હતાં. દૂધ અને પાણીની જેમ પરસ્પર નેહવાળું તે યુગલ સુવર્ણજડિત રત્નની જેમ શેભે છે. ચંદ્રરાજા હંમેશાં વીરમતીની ઈચ્છા મુજબ કાર્ય કરતો હતો અને પટરાણી ગુણાવલીએ પણ હંમેશાં મહાદેવી વીરમતીના ચરણેને પ્રણામ કરતાં કેટલાય દિવસો પસાર કર્યા. રાજસભાની અંદર ચંદ્રરાજા લઘુ હોવા છતાં રૂપ વડે કામદેવ સમાન, તેજથી મેરુપર્વતના શિખરે રહેલા સૂર્ય સમાન શેતે હતે. Page #66 -------------------------------------------------------------------------- ________________ શ્રી ચંદ્રરાજ ચરિત્ર ૪૩ ચંદ્રરાજાની સભામાં બૃહસ્પતિ સરખા છ ચે દનને જાણનારા શ્રેષ્ઠ પડિતા પરસ્પર વાદવિવાદ કરતાં લેાકેાના ચિત્તને આનંદ પમાડતા હતા. વીરમતીનું ગુણાવલીને સ્વાધીન કરવું હવે એક વખત વિવિધ આભરણા વડે શાભતી ગુણાવતી રાણી અમૃત સમાન સ્વાષ્ટિ ભાજનથી પેાતાના પ્રિયને જમાડીને, પેાતે પણ ભેાજન કરી હિષ ત ચિત્તવાળી પેાતાના પ્રાસાદના ગવાક્ષમાં બેઠી હતી, તે વખતે તેને દાસીવ એકબીજાની હરીકાઈથી તેની સેવા કરતા હતા. તે દાસીઓમાં કોઈક હાથમાં પોંખા લઈ વી જતી હતી, કાઈક તબેલ-મુખવાસ આપતી હતી, કોઇક અમૃતસમાન પાણીથી ભરેલ કળશ લઈ ઊભી હતી, કાઈક હાથમાં વિલેપન લઈ ઊભી હતી, કાઈક હાથમાં દણ લઈને ઊભી હતી. કોઇક કેસરયુક્ત જળ છાંટતી હતી, કાઈક વિકસિત દાડમ સરખા દાંતવાળી વિનાદવાર્તા વડે તેને હસાવતી હતી, કાઈક તેના કંઠમાં પંચવણુ ની પુષ્પમાળા પહેરાવતી હતી. આ પ્રમાણે દાસીએ અનેક પ્રકારે સેવા કરતી હતી તેથી ગુણાવલી રાણી પ્રફુલ્લ ચિત્તવાળી પ્રમાદને અનુભવતી કામદેવના વનની સંપત્તિની જેમ શાલતી હતી. તે વખતે દૂરથી વિવિધ વેશથી વિભૂષિત વીરમતીને આવતી જોઈ ને દાસીએ ગુણાવલીનેહપૂર્ણાંક કહેવા લાગી : “ હે સ્વામિની! જલ્દી ઊભાં થાએ. તમારાં સાસુ તમારી સાથે વાતચીત કરવા માટે આવતાં દેખાય છે. Page #67 -------------------------------------------------------------------------- ________________ ૪૪ શ્રી ચંદ્રરાજ ચરિત્ર તેમના યથાચિત વિનય કરો. જે પૂજવા ચેાગ્યની સેવા કરે છે, તે સસ'પઢાઓને પાત્ર થાય છે. જેમ તમારા આદેશ અમે મસ્તકે ધારણ કરીએ છીએ; તેવી જ રીતે તમારે પણ તેમની આજ્ઞા પાળવી, કારણ કે તમારા પ્રિય મહારાજા પણ તેમની આજ્ઞામાં સતત ખંધાયેલા છે, તેથી તમે પણ તેની બહુમાનપૂર્વક સેવા કરેા. તેમની પ્રસન્નતાથી તમારા સર્વ મનેરથા ફળશે. पुज्जाण मच्चणाओ, माणं अरिहंति सेवगा निच्चं । कुलया न पयट्टंते, पुज्जसमच्चणवइकमणे ||२९॥ પૂજયની પૂજા કરવાથી સેવકે। હમેશાં પૂજનીય થાય છે. કુલવાન જનેા પૂયની પૂજાનું ઉલ્લંઘન કરતા નથી. ’ ૨૯ 6 આ પ્રમાણે પેાતાની દાસીનાં વચના સાંભળીને વસ્ત્રાભરણથી સુÀાભિત ગુણાવલી એકદમ ઊભી થઈને તેની સન્મુખ જઈ ને તેના ચરણકમળમાં પડી વિનયથી નમ્ર મસ્તકવાળી તે આ પ્રમાણે બેલી : હૈ પૂજ્ય ! તમારાં દનથી હુ કૃતાર્થ થઈ, તમારી કૃપાથી હું પરમ ઐશ્વર્ય પામી. આજે મારે આંગણે કલ્પવેલી પ્રગટ થઈ, આજે મારે જન્મ સફળ થયેા. આજે મારા પૂજેલ દેવતા પ્રસન્ન થયા, આજના દિવસને હું સફળ માનું છું. વધારે શું કહું ? હે પૂજ્ય ! આપે અહીં આવીને સુમેરુ કરતાં પણ મને અધિક કરી. આ પ્રમાણે ગુણાવલીનાં વચને સાંભળીને ષિત મનવાળી વીરમતી તેને સરળ સ્વભાવવાળી જાણી તેને શુભ Page #68 -------------------------------------------------------------------------- ________________ શ્રી ચંદ્રરાજ ચરિત્ર આશિષ આપે છે, “જ્યાં સુધી લોકમાં અક્ષયતેજયુક્ત ધ્રુવ તારે હોય, ત્યાં સુધી તારું કલ્યાણદાયક અચલ સૌભાગ્ય રહો. જ્યાં સુધી આ પૃથ્વીમંડલ છે, ત્યાં સુધી તું પુત્રપૌત્રના પરિવારવાળી સુખી રહે.” તે પછી ગુણાવલી તેને ઉત્તમ આસન ઉપર બેસાડીને બે હાથ જોડી તેની સન્મુખ બેઠી. તેના અપરિમિત ગુણ વડે ખુશ થયેલી વીરમતી બોલીઃ “હે વધૂ! તારું નામ યથાર્થ છે. તે બંનેય કુળને ઉજાળ્યાં છે, તું વિનયગુણ વડે શ્રેષ્ઠ છે; આથી તારા મુખકમળમાંથી મધુર વચન નીકળે છે. તેમાં શું આશ્ચર્ય ? ચંદ્રમંડળમાંથી અમૃત ઝરે છે, કમળમાંથી સુગંધ ફેલાય છે. ઈક્ષુખંડમાંથી મધુરસ નીકળે છે, તે કાંઈ આશ્ચર્ય નથી. તું કોડ દિવાળી જે. તું મને પ્રાણ કરતાં પણ વધારે પ્રિય છો. તને જે મનગમતું હોય તે મારી પાસે માગવું. તારે કઈ ચિંતા ન કરવી. જે મારો પુત્ર ચંદ્ર તને કાંઈ દુભવે તે મને જણાવવું, જેથી હું તેને શિખામણ આપીશ. તમે દંપતી મારા નેત્ર સમાન છે. જે સાસુ વહુ ઉપર નેહવાળી હોય તે શું કહેવું ? હું તને પુત્રી સમાન માનું છું. તું શુદ્ધ હૃદયવાળી છે. મને તારામાં વિશ્વાસ છે. તું ક્યારેય મારા વચનનું ઉલ્લંઘન નહીં કરે એમ હું સંશય વિના જાણું છું. જે તું મારા વચન મુજબ ચાલીશ તો મારી પાસે વિદ્યા–પ્રમુખ જે કાંઈ છે તે સર્વ તારે સ્વાધીન જ છે એમ જાણવું. Page #69 -------------------------------------------------------------------------- ________________ શ્રી ચંદ્રરાજ ચરિત્ર આ પ્રમાણે વીરમતીએ વાણીની કુશળતાથી ગુણાવલીને વશ કરી. ૪૬ ગુણાવલી અત્યંત સરળ આશયવાળી હાવાથી સાસુનાં કપટપૂર્વકનાં વચનાને જાણતી નથી. તેના વચનને સ` સત્ય માને છે. તેના દાસીવગ તે અને વાત કરતાં હતાં ત્યારે પાતપેાતાનુ' કામ કરવા લાગ્યા. ગુણાવલીને દેશાંતરગમન માટે સમજાવવુ હવે એકાંત મેળવીને વીરમતી ગુણાવલીને કહે છે : હે વહુ ! તું રાજકન્યા છે. મારે પુત્ર તારા પ્રિય છે, તેથી તું પોતાના મનમાં આ સ'સારને સફળ માને છે. આલાકમાં મારાથી અધિક કાઈ નથી એવા ગવ ધારણ કરે છે. પરંતુ હું તારા જન્મ નકામા માનું છું. તું અત્યંત મુખ્ય છે, પેાતાના હિતને જાણતી નથી. આ પ્રમાણે વીરમતીનાં મમયુક્ત વચને સાંભળી ગુણાવલી કહે છે : હે માતા ! હુ તમને મારી માતા સમાન ગણું છું, અપરાધ વિના શા માટે મને નિ છે ? મારી કઈ ન્યૂનતા છે ? હસ્તિ-અશ્વ-રથ-સુવર્ણ –રત્ન અને દુલવસ્ત્ર વગેરે મનવાંછિત સ વસ્તુએ વિદ્યમાન છે. મારા પરિવારવ' પણ હમેશ અનુકૂળપણે મારી સેવા કરે છે. પ્રમળ પુણ્યાયથી તમારા જેવાં સાસુ મેશ મને હિતકારી ઉપદેશ આપનારાં પ્રાપ્ત થયાં છે, તેથી હું મારા જન્મને કૃતાર્થ માનું છું મારા જેવી કાઈ પુણ્યશાળી નથી. Page #70 -------------------------------------------------------------------------- ________________ શ્રી ચંદ્રરાજ ચરિત્ર તે પછી વીરમતી તેને હાથ પકડી કહે છે: “હે પુત્રી ! તું સર્વથા મુગ્ધ દેખાય છે. મારા વચનનું રહસ્ય તેં કાંઈ પણ ન જાણું. હોઠ કંપવાથી હદયમાં રહેલા ભાવને જાણનારા સંસારમાં વિરલ હોય છે પરંતુ આ સર્વ ગુણે કરતાં બુદ્ધિગુણ અતિ દુર્લભ છે. કહ્યું છે: न दव्वं दव्वमिच्चाह, बुद्धिसज्झं में मयं । तम्हा बुद्धिगुणो सज्झो, पुव्वमेव हियत्थिणा ॥३०॥ गुणा सएव पुज्जति, न रूव न कुलं तहा । गुणाणमज्जणे लोगा, पयट्टति जओ सया ॥३१।। “દ્રવ્ય તે દ્રવ્ય નથી, કારણ કે તે બુદ્ધિસાધ્ય છે, તેથી સૌથી પ્રથમ હિતના અથીએ બુદ્ધિગુણ સાધો જોઈએ.” ૩૦ ગુણે હંમેશાં પૂજાય છે, તેવી રીતે રૂપ કે કુળ પૂજાતું નથી. જે કારણથી હંમેશાં લોકો ગુણ ઉપાર્જન કરવા પ્રયત્ન કરે છે.” ૩૧ મૂર્ખ માણસ જ ધનના ઉપભેગની ઇચછા કરે છે. કેઈક રૂપ વડે આનંદ માને છે, પરંતુ તે સારું નથી. ઉત્તમ પુરુષ નિર્મળ ગુણોથી જ પ્રસન્ન થાય છે. તું પુષ્પ જેવી સુકુમાર છે. ફક્ત સૂક્ષમ દુકૂળ વસ્ત્ર પહેરવાનું જ જાણે છે. પણ તારામાં કેઈપણ બુદ્ધિબળ નથી. એક તરફ ચાર વેદ અને એક તરફ બુદ્ધિકૌશલ્ય. એ પ્રમાણે બને તું સરખા જાણે છે. પરંતુ વિદ્વાન જ તેના ભેદ જાણે છે. પિતાની Page #71 -------------------------------------------------------------------------- ________________ છો અંદાજ ચરિત્ર જાતે પિતાને પંડિત માને છે, પણ હું તે તને પશુસમાન માનું છું. વચનમાત્રમાં તારું કુશળપણું છે. એક વચનથી જ મેં તારી પરીક્ષા કરી છે. હવે ગુણાવલી કહે છે: “હે પૂજ્ય! હું મૂહ બુદ્ધિવાળી છું એમ તમે કેવી રીતે જાણ્યું ? હું વિદુષી છું એમ સાચી રીતે માનું છું. વધારે શું કહું? પિતાનાં વખાણ પિતાની જાતે કરવાં તે તો સર્વથા અનુચિત છે.” કહ્યું છે : पखुत्ता गुणा जस्स, निग्गुणो वि गुणी सिया । इंदो वि लहुओ होइ, संयं पक्खाविए गुणे ॥३२॥ જેના ગુણે બીજા કહે છે, તે નિર્ગુણ હોય તે પણ ગુણવાન થાય, જે પોતાના ગુણે પોતે કહે તે ઈંદ્ર હોય તો પણ લઘુ થાય છે.” ૩૨ “હે માતા ! તમારે પુત્ર મારે સ્વામી છે. આ ત્રિભુવનમાં એના સમાન બીજો કોઈ પુરુષ નથી. નિર્મળ ગુણેના સમૂહથી ભરેલા તે સ્વામી વડે પુણ્યશાળી લોકોમાં હું મને અગ્રેસર માનું છું. તો પણ તમે મારા જન્મને ધિક્કારે છે ? વીરમતી કહે છે- હે પુત્રી ! તું સાવધાનપણે મારું વચન સાંભળ. પિતાના મનમાં એ પ્રમાણે પ્રદ ન પામ. તારા સ્વામી ચંદ્રરાજાની કઈ ગણત્રી? તેને કેણ ઓળખે છે? જે બીજા પુરુષને તું જુએ તે તને ગર્વન થાય. કૂવાને દેડકો સમુદ્રના તરંગોને કેવી રીતે જાણે? કુમ્ભા સ્ત્રી રતિના રૂપની સંપત્તિને કઈ રીતે જાણે? જે Page #72 -------------------------------------------------------------------------- ________________ શ્રી ચ`દ્રાજ ચરિત્ર ૪૯ નારિયેળના ફળના અસ્વાદને જાણતે નથી, તેને કાકડીનાં ફળ મીઠાં લાગે છે. નગરના લેાકના વૈભવને વનેચરભિલ્લુ કેવી રીતે જાણે? જે ગરમ કામળા પહેરે છે તે રેશમી વસ્રના પહેરવાના આનંદને કેવી રીતે પામે ? જેણે પ્રવહેણ જોયાં નથી, તેને તરવા માટે તુમડી જ પ્રિય હાય છે. ઘાંચીનેા બળદ હળની ખેતીને કેવી રીતે જાણે ? હૈ પુત્રી ! તું માંચાના માંકણુ જેવી સ થા અબુધ છે, જેથી લેાકમાં એવા પ્રકારના એકેક પુરુષ હાય છે કે જે રૂપસૌંપત્તિ વડે પ્રત્યક્ષ નવીન કામદેવ અને ઇંદ્ર જેવા દેખાય છે.’ ? આ પ્રમાણે સાસુનાં વચના સાંભળીને ગુણાવલી કહે છે : હે માતા ! આ પ્રમાણે મને ન કહો. ખીજા ચંદ્રરાજા કરતાં અધિક રૂપસ'પત્તિવાળા હશે, પરંતુ તમારા કુળને ઉદ્યોત કરનારા ચંદ્ર જેવા એક ચંદ્રરાજા જ છે. સિહણુ એક જ પુત્રને જન્મ આપે છે, શિયાળણી અનેક પુત્રાને જન્મ આપે છે. કસ્તુરિયાં મૃગ કારેક કોઈ ઠેકાણે જ મળે છે, ખીજાં હરણે! ઘણાં દેખાય છે. તેથી તમારા પુત્ર ચંદ્ર કાં? અને ખીજા મદમત્તિ મનુષ્યે કાં ? ખીજા સ રાજાએ તમારા પુત્ર ચંદ્રરાજાના પગના નખ જેવા જ છે. જ્યાં ગજરાજની તુલના કરાય ત્યાં ગભ તેની સ'ગતિને કઈ રીતે ચાગ્ય છે ? જયાં કલ્પવૃક્ષ સરખાં વૃક્ષા શાભતાં હોય ત્યાં કેરડાના વૃક્ષની કઈ ગણત્રી ? તમારા પુત્ર ચંદ્રરાજાને સ્વામી તરીકે પામીને હું મારા ૪ Page #73 -------------------------------------------------------------------------- ________________ ૫૦ શ્રી ચંદ્રરાજ ચરિત્ર જન્મને સફળ માનું છું. મારા ભાગ્યોદયથી જે પતિ મને મળે તે મારે દેવની જેમ પૂજનીય છે. ભજનસમયે પાત્રમાં જે આવ્યું હોય તે પકવાન જાણવું.' તે પછી વીરમતી કહે છે: “હે ગુણાવલી ! તું જે કહે છે તે સત્ય છે. મારે પુત્ર ચંદ્રરાજ ઉત્તમ ગુણવાળો છે. પૃથ્વી બહુરત્ના છે. ચંદ્રરાજા કરતાં પણ અધિક ગુણવાળા અનેક પુરુષ હોય છે. જે તે દેશભ્રમણ કરતી હોય તે તને વિશેષ જ્ઞાન થાય. તું ફક્ત આભાપુરીને જ જાણે છે, તેથી બીજા નગરને કેવી રીતે જાણે? રમણીય અને અરમણીયનો વિવેક તને દુર્લભ છે, તેથી તારા જન્મને હું નિષ્ફળ જાણું છું. આ વાતમાં તારે ક્રોધ ન કરો. જે આ સમયમાં મારા જેવી સર્વ વિજ્ઞાનમાં કુશળ સાસુ મળી છે તે તું જે અન્ય દેશને જોશે નહિ તે તું ક્યારે જોઈશ? આટલો પણ સંકેચ તું ધારણ કરે છે તે તું સવથા કુતૂહલ જાણવામાં વિમુખ છે. વધારે કહેવાથી સયું! તારે જન્મ વનપુષ્પની માફક નિરર્થક જાય છે. જે તે વિવિધ દેશના આચારને નહિ જુએ તે માનવભવને સફળ કેવી રીતે કરીશ? નવીન તીર્થો, પર્વતે, છાવણીઓ, શિખર, નદી, ઉદ્યાન, વનખંડ, નરવરે, રાજરમણીઓના વિવિધ વિનેદ, ગીત, નૃત્ય, વાજિંત્ર અને પવિત્ર ચરિત્રે જે જુએ છે, તે મનુષ્ય ધન્ય છે. તે માતાઓને ધન્ય છે કે જે વિવિધ કુતૂહલ જોવામાં રસિક એવી પુત્રીઓને જન્મ આપે છે. * અશ્વ* અશ્વમુખ વગેરે નામવાળા મનુષ્ય ૫૬ અંતરદ્વીપમાં હોય છે. Page #74 -------------------------------------------------------------------------- ________________ ૫૧ શ્રી ચંદ્રરાજ ચરિત્ર મુખ, હયકર્ણ, દીકણું, એકપાદ, ગૂઢદંતધર, વિશુદ્ધદંત મનુષ્યને જોયા વિના તું લેકમાં મનુષ્યની ગણત્રીમાં કઈ રીતે ગ્ય થાય? તું તે ફક્ત ભજન-પાનના જ આસ્વાદને જાણનારી, વસ્ત્રાલંકારથી વિભૂષિત ફક્ત ઉદરને સ્પર્શ કરનારી પિતાના પ્રાસાદમાં પ્રમોદ કરતી રહે છે. ઘરમાં રહેતી તું કુશળપણું કેવી રીતે પામે? નીતિશાસ્ત્રમાં કુશળપણું પાંચ પ્રકારે બતાવ્યું છે. તે આ પ્રમાણે– देसाडणं पंडियमित्तया य, वारंगणा रायसहापवेसो । अणेगसत्थाण विलोगणंच, વસારું મતિ પંચ રૂરૂા દેશાટન, પંડિતોની મિત્રતા, વારાંગના, રાજસભામાં પ્રવેશ, અનેક શાસ્ત્રોનું વિશ્લેકન, એ પાંચ ચાતુર્યનાં મૂળ છે.” ૩૩ અહીં દેશાટન મુખ્ય કહ્યું છે. તારા કરતાં પક્ષીઓ પણ ઉત્તમ છે, જેથી તેઓ આકાશમાં પરિભ્રમણ કરતાં વિવિધ આશ્ચર્યો જુએ છે. જેમ રંક માણસ ગોળને અમૃત સમાન માને છે, તેમ તું સર્વને છોડીને એક ચંદ્રરાજાને જ જાણે છે. નેહ અને અનેહની વાત જાણવા માટે પણ અશક્ત છે. જે વિદેશમાં ગમન કરનાર હોય તે કેઈથી પણ ઠગાતે નથી. કહ્યું છે કેदीसइ विविहचरितं, जाणिज्जइ सुयणदुज्जणविसेसो । धुतेहिं न वंचिज्जइ, हिंडिज्जइ तेण पुढवीए ॥३४॥ Page #75 -------------------------------------------------------------------------- ________________ શ્રી ચંદ્રરાજ ચરિત્ર વિવિધ ચરિત્રે જોઈ શકાય, સજજન અને દુર્જનને વિશેષ ભેદ જાણી શકાય, ધૂત માણસે ઠગી ન શકે, તે માટે પૃથ્વીમાં કામણ કરવું જોઈએ.” ૩૪ બીજા તો ઘરમાં શૂરા, મઠપંડિત ઘણું દેખાય છે, પરંતુ જે વિદેશમાં સન્માન મેળવે તેવા એજસ્વી અને વિદ્વાન વિરલ હોય છે. જે કાંઈ બીજાને અપાય તે મેળવેલી સંપત્તિનું ફળ છે, અને જે બીજા દેશો સંબંધી કૌતુક જેવાય તે જ જીવિતનું સફળપણું જાણવું. આ પ્રમાણે વીરમતીનાં વચનો સાંભળીને ગુણાવલી કહે છે કેઃ “હે માતા! તમારું વચન સાચું જ છે, તે પણ આપણે દેશાંતર જોવા માટે કેવી રીતે જઈ શકીએ? જે સ્ત્રીઓ નિરંકુશ, સ્વછંદચારી, કૌતુક જેવાના સ્વભાવવાળી, મનના આનંદ માટે ફરનારી હોય તે જ જુદા જુદા દેશોમાં વિચરે છે. હે પૂજ્ય! હું તે વિશુદ્ધ કુળમાં ઉત્પન્ન થયેલી રાજમહિષી છું, તેથી પિતાના પ્રસાદમાંથી પદમાત્ર પણ બહાર જવા માટે અયુક્ત છે, તો દેશાંતર જવાની ક્યાં વાત? હે પૂજ્યપાદ! તમારા વચનથી કૌતુક જેવાની મારી ઘણું ઈછા છે, પરંતુ મયૂર નૃત્યકળા છોડીને પિતાનાં ચરણેને જુએ! જે શીખ્યા વિના અને જાણ્યા વિના હું કાંઈ પણ કરું તે ફક્ત દુઃખપાત્ર થાઉં. જળકુકડે ઇચ્છા મુજબ તરવા માટે શક્તિશાળી હોય, પણ કાગડે નહિ. હે માતા! હું અબળા છું. પ્રિયતમથી Page #76 -------------------------------------------------------------------------- ________________ શ્રી ચંદ્રરાજ ચરિત્ર ૫૩ ક્ષણમાત્ર પણ દૂર રહેવા અસમર્થ છું. અને તે સ્વામીને ઠગવાની બુદ્ધિ અને કઈ રીતે થાય? કુલાંગનાઓએ નિષ્કપટપણે જ પોતાના પ્રિયની સતત સેવા કરવી જોઈએ અને અનુવર્તન કરવું જોઈએ. કહ્યું છે કે बालत्तणम्मि जणओ, जुव्वणपत्ताइ होइ भत्तारो । . वुड्ढत्तणेण पुत्तो, सच्छंदत्तं न नारीणं ॥३५॥ બાલકપણામાં પિતા, યૌવન પ્રાપ્ત થાય ત્યારે પતિ અને વૃદ્ધ થાય ત્યારે પુત્ર હોય છે, સ્ત્રીઓને પોતાની ઈચ્છા પ્રમાણે વર્તવાનું હેતું નથી.” ૩૫ આથી ધર્મપત્નીઓએ સ્વછંદ–આચરણ સર્વથા છેડી દેવું જોઈએ. કદાચ ગુપ્તપણે કરેલ કાર્ય બીજે ભલે ન જાણે તે પણ ચંદ્ર-સૂર્ય સકળ વૃત્તાંત જાણે જ છે. આમ તે કરવાથી કદાચ તે અકાર્ય પોતાના સ્વામી જાણું જાય તો તે વખતે દેશ-પરદેશ મારું રક્ષણ કરવા શું સમર્થ થશે? તેથી પોતાના પતિ સાથે દેશાંતર– ગમન સ્ત્રીઓને ચગ્ય છે” એમ હું માનું છું. પુરુષ, પક્ષી અને પવન વેચછાચારી છે. તેથી તેઓ ઈચ્છા મુજબ જાય છે.” આ પ્રમાણે ગુણાવલીને અભિપ્રાય જાણીને વીરમતી તેને અન્યથા કરવા માટે વિવિધ વચનયુક્તિથી કહેવાનું શરૂ કરે છે. “હે ભેળી! જે કાર્યો સ્ત્રીજન કરે છે, તે કાર્યો કરવા માટે પુરુષવર્ગ સમર્થ થતું નથી. સ્ત્રીચરિત્ર અતિગહન હોય છે. કહ્યું છે કે Page #77 -------------------------------------------------------------------------- ________________ શ્રી ચંદ્રરાજ ચરિત્ર गह-चंद-मूरचरियं, तारा चरियं च राहुचरियं च । जाणति बुद्धिमंता, महिलाचरियं न जाणंति ॥३६॥ गंगाए वालुया सायरेजलं हिमवओ य परिमाण । जाणंति बुद्धिमंता, महिलाचरियं न जाणंति ॥३७॥ “બુદ્ધિમાન પુરુષે ગ્રહ-સૂર્ય—ચંદ્ર-તારા અને રાહુનું ચરિત જાણે છે, પણ સ્ત્રીચરિતને જાણી શકતા નથી.” ૩૬ “ગંગાની રેતી, સમુદ્રનું પાણી, હિમવંત પર્વતનું પરિમાણ બુદ્ધિમાન પુરુષે જાણે છે, પણ સ્ત્રીચરિતને જાણી શકતા નથી.” ૩૭ જે કારણથી હરિ, હર, બ્રહ્મા અને ઈંદ્રો પણ સ્ત્રી– જનને વશવત થયા છે, તે સ્ત્રીઓએ વિવિધ તપથી જેમણે પિતાના દેહને પણ સુકાવી નાખે છે એવા મુનિઓને પણ પિતાને આધીન કર્યા છે, અને તેથી તેના જ અધ્યવસાયમાં તત્પર થયા છે એ પ્રમાણે લૌકિક શાસ્ત્રમાં પ્રસિદ્ધ દષ્ટાંતને કેણ જાણતા નથી. સ્ત્રીઓને ચરિત્રને કેણ પાર પામે? આ લેકમાં સ્ત્રીઓથી નહિ ઠગાયેલા પુરુષ વિરલ-જવલ્લે જ દેખાય છે. મદથી ભરેલી સ્ત્રીઓ વિષમ પર્વત ઉપર ચઢે છે, નાગરાજને પણ પિતાને વશ કરે છે, કપટની પેટી યુવતીઓ ભૂજા વડે મહાનદીને પણ તરે છે, કળાકુશળ એવી તે સિંહેથી પણ ભય પામતી નથી, પ્રસન્ન ચિત્તવાળી તેઓ કલ્પવૃક્ષ સરખી થાય છે, અને ક્રોધ પામે તે વિષવેલડીની જેમ Page #78 -------------------------------------------------------------------------- ________________ શ્રી ચંદ્રરાજ ચરિત્ર તરત જ પ્રાણ હરનારી થાય છે. જે સ્ત્રીઓ પોતાના ધણીથી બીએ છે તેનો જન્મ કષ્ટદાયક જાણો. સ્ત્રીચરિત્ર કોણ શીખવાડે? સ્વભાવથી જ તેમાં પિતાની જાતે જ કુશળ હોય છે. મયૂરના ઈંડાને કોણ ચીતરે? હંસને ગતિ કેણુ શીખવાડે? હાથીના કુંભસ્થળ ઉપર પ્રહાર કરવાનું સિંહને કણ બતાવે? અભ્યાસ વિના સ્વભાવથી જ જાતિગુણો ઉત્પન્ન થાય છે તેથી તું ચંદ્રરાજાથી ભયની શંકા ન રાખ. હે પુત્રી ! આપણે રાત્રિએ ગગનગામિની વિદ્યા વડે આકાશમાગે અનેક કૌતુક જોવા માટે જઈશું, અને ત્યાં પોતાના ચિત્તને અનુકૂલ પ્રદરસ અનુભવીને રાત્રિ પૂર્ણ થાય તે પહેલાં જ અહીં પાછાં આવી જઈશું. આપણે વૃત્તાંત તારે ભર્તા કેવી રીતે જાણશે? કદાચ તે જાણી જાય તે પણ તારે ભય ન પામવે. કારણ કેમચ્છરના ઉપદ્રવથી ઘરને ત્યાગ કેમ કરાય? તેથી તું નિશ્ચિત મનવાળી રહે. આ પ્રમાણે વિરમતીનાં યુક્તિપૂર્વકનાં વચનવિલાસ સાંભળીને ગુણાવલી વિચારવા લાગીઃ “સાસુની સહાયથી વિવિધ આશ્ચર્યો હું સુખપૂર્વક જઈશ. કારણ કે તેની પાસે ઘણી જાતની વિદ્યાઓ છે, તેથી મારા પતિ મારું નામ પણ લેશે નહિ.” આ પ્રમાણે વિચારીને ગુણાવલી વીરમતીને કહે છે કેઃ “હે સાસુ ! હું તમારા શરણે આવી છું. મારું જીવિત તમારે આધીન છે. તમારા સર્વ વચન મને માન્ય છે. તમે મને નવાં નવાં કૌતુક દેખાડવા ઈચ્છે છે, આથી મહું મણિ સર્વ જેવા ઉત્સાહ કરે - - - - - - - - . * * Page #79 -------------------------------------------------------------------------- ________________ પ શ્રી ચંદ્રરાજ ચરિત્ર છે. પરંતુ મારી આ એક પ્રાર્થના છે કે જે મારી લાજ રહે તેમ તમારે સવથા કરવું. મને તમારાથી અભિન્ન માનેા. હું માતા! તમે જ મારા માથાનાં મુગુટ છે. પ્રસન્ન થઈને આજે જ મને કૌતુક બતાવેા. હમણાં મારુ મન તે જોવાને આતુર છે. કારણ કે નાચતી વખતે મુખ ઢાંકવુ· ચેગ્ય નથી. પ્રથમ તમારે મંત્રપ્રચેાગથી મારા પતિને વશ કરવા, જેથી તે મને દુઃખ ન આપે, અને ત જાણીને પણ ક્રોધાકુળ ન થાય. ' આ પ્રમાણે ગુણાવલીને પોતાને વશવતી જાણીને વીરમતીએ કહ્યું, હે પુત્રી ! મારી પાસે અવસ્થાપિની વિદ્યા છે. જો તું કહે તે સમગ્ર નગજનાને પાષાણુ સરખા કરુ', તે તારા સ્વામીને વશ કરવામાં કઈ ગણત્રી ? હમણાં જ તારુ ચિત્ત કૌતુક જોવામાં જો ઉત્સાહ કરતું હાય તે સાંભળ, આજે જ જોવા લાયક કૌતુક છે. અહી થી ૧૮૦૦ કોશ પ્રમાણુ દૂર ભૂમિમાં વિમલાપુરી નામે નગરી છે. ત્યાં શત્રુસમુદાયને જીતનાર મકરધ્વજ નામે રાજા રાજ્ય કરે છે. તેની લક્ષ્મી સરખી પ્રેમલાલચ્છી નામે પુત્રી છે. સવ અંગે સુંદર એવી તે બ્રહ્મા વડે જાણે પોતાના હાથે જ નિર્માણુ કરી હેાય એવી દેખાય છે. તે રાજકન્યાને આજે જ રાત્રિએ સિંહલપુરના અધિપતિ સિ'હરાજાના પુત્ર કનવજ પરણશે. ઘણા વૈભવવાળા તેઓના વિવાહમહેાત્સવ અત્યંત જોવા લાયક છે. જો તું મારી સાથે આવે તેા જોવા ચાગ્ય તે કૌતુક તને આજે જ દેખાડુ’.’” Page #80 -------------------------------------------------------------------------- ________________ શ્રી ચંદ્રરાજ ચરિત્ર ૫૭ આ પ્રમાણે સાસુનાં આવા પ્રકારનાં વચન સાંભળીને ગુણાવલી કહે છે: ‘હે માતા ! તમે સવગુણુનાં આવાસ છે. આપના જેવાં સાસુ મને પ્રખલ પુણ્યાદયથી મળ્યાં છે. પરંતુ ૧૮૦૦ કાશ સુધી એક જ રાત્રિમાં કેવી રીતે જવાશે ? અને ત્યાંનુ કૌતુક કેવી રીતે જોવાશે? જો કાઈ દેવતા હોય તેા અલ્પકાળમાં ત્યાં જઈ શકાય. મનુષ્ય ત્યાં કેવી રીતે જઈ શકે ? ” વીરમતી કહે છે : ‘ હે પુત્રી ! દૂરનું પ્રયાણ જાણીને કેમ ક`પે છે? હું આકાશગામિની વિદ્યા જાણું છું. તે વિદ્યાના પ્રાભાવથી હું કાંઈ પણુ અસાધ્ય માનતી નથી. કાયરપણું ન કરવું.’ ગુણાવલી તેના અતિઅદ્ભુત વિદ્યાપ્રભાવને સાંભળીને ઘણા આનદ પામી કહે છે, હું સાસુ! આવા પ્રકારની મનને આનંદ આપનારી, સ અને સાધનારી વિદ્યા સ્વાધીન છે, પરતુ આપણને જવાના સમય કેવી રીતે મળશે ? કારણ કે અત્યારે રાજા પિરવાર સહિત રાજસભામાં છે. સૂર્યાસ્ત સુધી ત્યાં તે રહેશે. તે પછી તે પેાતાના સ્થાને આવી સધ્યાવિધિ કરીને પ્રથમ પ્રહર ગયા પછી મારા પ્રાસાદમાં આવશે. તે પછી એક પ્રહર સુધી મારી સાથે હાસ્યવિનાદ કરશે, ત્રીજો પ્રહર આવશે ત્યારે શયનમાં નિદ્રાસુખ અનુભવશે. તે પછી પાછલા પહારે ઊઠીને તે પ્રભાતકાર્યોં કરશે. આથી મને રાત્રિમાં ક્ષણુમાત્ર પણ સમય નથી. તેથી હું તમારી સાથે કેવી રીતે આવુ' ? Page #81 -------------------------------------------------------------------------- ________________ શ્રી ચંદ્રરાજ ચરિત્ર વીરમતી કહે છે કેઃ “હે વહ! તું નિશ્ચિત થા. ભયની શંકા ન કર. મારું કલાકૌશલ જે. આજે તારો પતિ તારા પ્રાસાદમાં જલદી આવશે. તે પછી તારે યુક્તિપૂર્વક તેને સુવડાવીને મારી પાસે તુરત આવવું. આ પ્રમાણે ગુણવલીને જણાવીને વીરમતી પોતાના આવાસે આવી. તે પછી ગુણાવલી પિતાના મનમાં વિચારે છે કેઃ મારી સાસુ મહાન ગુણરત્નનો ભંડાર દેખાય છે. ઘરે રહ્યા થકાં જ મારે યાત્રા થઈ વાર્તાની કળામાં અત્યંત કુશળ દેખાય છે. મને તેના વચનમાં વિશ્વાસ નથી. જે તેના વચન મુજબ આજે મારા પતિ જલ્દી આવશે તે વિશ્વાસ થશે. વીરમતીએ કરેલ દેવની આરાધનાથી ચંદ્રરાજાનું જલદી ઘેર આવવું આ તરફ વીરમતી પિતાના નિવાસે જઈને એકદમ એકાંતમાં વિદ્યા સાધવા લાગી. તેથી વિદ્યાના પ્રભાવથી તેના વચનથી બંધાયેલ દેવ પ્રત્યક્ષ થઈને કહે છે: “શા માટે મારી આરાધના કરી ?” વીરમતીએ કહ્યું કેઃ “કેઈ દેવતાનું આરાધન નિરર્થક ન કરે. તું આરાધનાનું નિમિત્ત આ પ્રમાણે જાણ. એવું કોઈ કપટ કર કે જેથી મારો પુત્ર રાજસભામાંથી સૂર્ય હોય તે વખતે પિતાના આવાસે આવે.” Page #82 -------------------------------------------------------------------------- ________________ શ્રી ચ'રાજ ચરિત્ર ૫૯ દેવ કહે છે: આ કાને હું... માટું માનતા નથી. અંજલિ પ્રમાણ જળમાં તરવાની ક્રિયાના આરભ કેમ કરાય, તે પણ તમારા પુત્ર હમણાં ઘેર આવે તેવા કોઈક ઉપાય કરુ' છું. એમ કહીને દેવે દુર્જનના હૃદયની જેવાં અત્યંત શ્યામ વાદળા વિકૂર્યાં. મયૂરા તે વાદળાંએને જોઈ ને કેકારવ કરવા લાગ્યા. કામદેવની તલવાર જેવી અતિચ’ચળ વીજળીએ દશે દિશામાં પ્રકાશ કરવા લાગી. ચારે તરફ મેઘની ગર્જના વડે આકાશતલ વ્યાપ્ત થયું. ચારે તરફ ગાઢ અંધકાર થા. ક્ષણવારમાં મેઘ ધારાદ્ધ વરસવા લાગ્યુંા. શીતળ વાયુ લેાકેાના હૃદય સાથે વૃક્ષાને કપાવતા ફેલાયે. આ પ્રમાણે દેવના પ્રભાવ વડે આકાશમ ડલ વ્યાપ્ત થયે ચારે દ્વિશાઅધકારમય થવાથી રાજા રાજસભા વિસર્જન કરીને પેાતાના આવાસે આવ્યેા. સૂય છેતે આવેલા રાજાને જાણીને ગુણાવલી ઘણું આશ્ચર્ય પામી, તેને સાસુના વચનમાં ઘણા વિશ્વાસ થયા. પેાતાના આવાસે પ્રિયને આવતા જોઈ ગુણાવલી મસ્તકે અંજલિ કરી સન્મુખ ઊભી રહીને કહે છે, - હે પ્રાણપ્રિય ! આજે આપ સવેળા આવ્યા, વળી તમારુ ચિત્ત અત્યંત વ્યાકુળ કેમ દેખાય છે?? ચંદ્રરાજા કહે છે, - હું પ્રિયે ! અકાળે વરસાદ પડે છે, વાયુ અત્યંત શીતળ વાય છે, તેથી હું સત્વર-જલદી આબ્યા છું. આજે વરસાદ પડવાથી મારું શરીર ક ંપે Page #83 -------------------------------------------------------------------------- ________________ fo શ્રી ચંદ્રરાજ ચરિત્ર છે, તેથી મારામાં વ્યાકુળતા દેખાય છે.” તે પછી ભક્તિના સમૂહથી નમ્ર ગુણાવલી સ્નેહપૂર્વક ગંગાની રેતી સમાન કમળ શમ્યા તૈયાર કરે છે, તેની ઉપર સુકમાળ ઓશીકું મૂકે છે. તે પછી ચંદ્રરાજા સૂક્ષ્મ વસ્ત્રથી કર્ણયુગલ બાંધી પલંગમાં બેઠો. ગુણાવલીએ કસ્તુરી વગેરે ઉત્તમ દ્રવ્યોથી સુવાસિત તાંબૂલનું બીડું આપીને પીવા માટે વિવિધ આસવ આદિનું પાનક આપ્યું. તે પછી નારાયણ આદિ તૈલ વડે તેના શરીરને મર્દનમાલિશ કર્યું. આ પ્રમાણે અનેક સુગંધી દ્રવ્યના ઉપ ગથી ચારે તરફ સુગંધી ફેલાઈ. શીતની પીડા દૂર થવાથી રાજા ક્ષણવારમાં સ્વસ્થ ચિત્તવાળે થશે. તે પછી વસ્ત્ર વડે શરીર ઢાંકી રાજા સુઈ ગયે. ગુણાવલી પિતાના સ્વામીના ચરણે દાબવા લાગી. તે પછી રાજા જાગે છે કે ઊંઘે છે તે જાણવા ઈચ્છતી તે વારંવાર તેને બોલાવતી હતી. આ પ્રમાણે કેટલેક સમય વ્યતીત થયે સંધ્યાસમય થશે. ત્યારે તે પોતાની સાસુના સંકેતને વિચારતી શસ્યામાંથી ઊઠે છે અને ફરી બેસે છે. - ચંદ્રરાજાનું કપટપૂર્વક સૂવું વસ્ત્રની અંદર જાગતો રાજા ગુણાવલીને અસ્વસ્થ ચિત્તવાળી જેઈને પિતાના મનમાં વિચારે છે કે, “આજે ખરેખર કાંઈક નવીન થયું હોય તેમ દેખાય છે. જેથી આનું ચિત્ત ચંચળ જણાય છે. કેઈ કાર્ય પ્રસંગમાં Page #84 -------------------------------------------------------------------------- ________________ શ્રી ચંદ્રરાજ ચરિત્ર આ વ્યાકુળ મનવાળી દેખાય છે. તેથી ઊઠ–બેસ કરતી મને છેતરીને કોઈ ઠેકાણે જવાની ઈચ્છાવાળી વર્તે છે. આ શીલવંતી સ્ત્રી દુષ્ટ સ્ત્રીની જેમ પાપ-પક વડે પિતાને મલિન કરવા માટે કેમ પ્રવૃત્તિ કરે છે? રહસ્ય સમજાતું નથી. ખરેખર આ કુસંગના દોષથી દુષ્ટ આચારવાળી થઈ છે. અન્યથા મારી જેવો પ્રિયતમ હોવા છતાં અન્યની સાથે પ્રીતિવાળી કેમ થાય ? અધમજનના સંગ વડે સ્ત્રી આવા પ્રકારની થાય છે. આ હકીકત સંદેહ વિનાની છે. જાત્યસુવર્ણન ટંકણખાર સાથે સંગ થાય છે, સુગંધી બરાસને અંગારા સાથે સ્થિરતા થાય છે. ચકરપક્ષી અંગારાનું ભક્ષણ કરવા ઈચ્છે છે. ઉત્તમ બકુલવૃક્ષ કામવશ મદિરા પીવાને ઈચ્છે છે. આ પ્રમાણે ક્યારેક શુભ વસ્તુને અશુભમાં રુચિ થાય છે. તેવી રીતે આ મારી સ્ત્રી મને છેતરીને કઈ ઠેકાણે જવાની ઇચ્છાવાળી છે. પરંતુ મને જાગતો જાણીને એ સંકેચ પામે છે. તો પણ મારી આગળ તેને પ્રપંચ ચાલશે નહિ.” એ પ્રમાણે વિચાર કરતા રાજાને નિદ્રા લેતા જાણુને ગુણાવલી છળ શોધીને તૈયાર થઈ, અને પરમ હર્ષપૂર્વક સાસુના ઘરે ગઈ તેનું ચરિત્ર જાણી, તલવાર લઈ રાજા ગુપ્તપણે તેની પાછળ ગ. - આ તરફ વીરમતી સંધ્યા સમયે વહુના આગમનની રાહ જોતી ઊભી છે તેટલામાં ગુણાવલી તેના દરવાજા Page #85 -------------------------------------------------------------------------- ________________ શ્રી ચંદ્રરાજ ચરિત્ર પાસે આવી મસ્વરે દરવાજો ઉઘડાવે છે. વીરમતીએ તેને આવેલી જોઈને ષિત મને આદરપૂર્વક તેના સત્કાર કર્યો અને પેાતાના મુખે પેાતાની વિદ્યાની પ્રશંસા કરી. ' હવે ગુણાવલી કહે છે કે, હું માતા ! તમારા વચનથી મારા પતિને છેતરીને કાઈ ન જાણે તે રીતે તમારા સ્નેહપાશથી અંધાયેલી અહી આવી છું. હવે તમને જે ગમે તે જણાવેા. વળી વિલ`ખ વિના મનેારથ પૂર્ણ કરી અહી. જ્યાં સુધી પાછી આવું ત્યાં સુધી ન જાગે અને જેવી રીતે તે આપણા ચરિત્રને ન જાણે તેમ કરો. આ સમયે દ્વાર પાસે ઉભેલા ચદ્રરાજા તે બંનેની ગુપ્ત વાતચીત સાંભળીને પેાતાના મનમાં નિશ્ચય કરે છે કે સાસુ-વહુ પરસ્પર મળીને હમણાં કાંઈક અનિષ્ટ કરવા માટે તૈયાર થયાં છે. હવે વીરમતી તેને કહે છે કે- હે પુત્રી ! ઉતાવળી બગીચામાં જઈ ને એક કણેરની સેાટી લઈ ને અહી' જલ્દી આવ. તુચ્છબુદ્ધિવાળી સ્ત્રી સ્વભાવથી અત્યંત ખીકણુ હાય છે. આથી તારે નિર્ભયપણે ત્યાં જવું. તે સેાટીને મંત્રીને તને હું આપીશ. તે સાટીથી જે શય્યામાં તારા પ્રિય સૂતા છે, તે શય્યાને તારે ત્રણ વાર તાડન કરવું. તેથી તારા સ્વામી જલદી નિદ્રાધીન થશે. તેટલામાં આપણે મનગમતું કૌતુક જોઈ ને પ્રભાતે આવી જઈશું, ત્યાં સુધી રાજા જાગશે નહિ. Page #86 -------------------------------------------------------------------------- ________________ શ્રી ચંદ્રરાજ ચરિત્ર - આ પ્રમાણે વીરમતીનું વચન સાંભળીને નિર્ભય ગુણુવલી કણેરની સેટી લેવા ઉધાનમાં ગઈ. રાજા પણ અબલાની ચેષ્ટા જેવા માટે ભયરહિત તેની પાછળ ગ. પિતાનું કાર્ય કરવામાં લીન બનેલી રાણું કણેરવૃક્ષની શાખા કાપીને તે લઈ સાસુ પાસે આવી. રાજા પણ વિચારવા લાગ્યું કે-સ્ત્રીઓ દિવસે પણ ભય પામે છે. આ સુકુમાર અંગવાળી કઈ રીતે આ ગાઢ અંધકારમય ઉપવનમાં આવી? આ પ્રમાણે તેના સાહસને વિચારતો પિતાની શય્યા પાસે આવ્યું અને વિચારે છે કે-હમણું કણેરની સેટી લઈને મારી પ્રિયા શય્યાને પ્રહાર કરવા આવશે. એ પ્રમાણે નિશ્ચય કરીને શય્યામાં વસ્ત્રથી બનાવેલી પુરુષની આકૃતિ સ્થાપન કરીને, તેને વસ્ત્રથી ઢાંકીને પોતે દીપકની પાછળ ગુપ્તપણે રહ્યો. જેથી આવેલી ગુણાવલી મને જોઈ ન શકે, છલપ્રધાન પુરુષની આગળ સ્ત્રીઓની કઈ ગણત્રી? - હવે વીરમતી તે સેટીને મંત્રીને ગુણુવલીને આપીને કહ્યું : “તારે ચંદ્રરાજાથી ભય ન પામવે. મનમાં ધીરજ ધારણ કરીને પૂર્વે કહેલું મારું સવે વચન કરવું.” તે પછી ગુણાવલી ત્યાંથી જલદી નીકળીને રાજાની શમ્યા પાસે જઈને સારી રીતે નિરીક્ષણ કરીને પિતાના સ્વામીને નિદ્રા લેતા જાણીને વધારે વિચાર કર્યા વિના શયાની ઉપર સેટીને પ્રહાર કરીને પાછી ફરી. ગુપ્ત રહેલે ચંદ્રરાજા વિચારે છે, અપરમાતા વીર Page #87 -------------------------------------------------------------------------- ________________ શ્રી ચંદ્રરાજ ચરિત્ર મતીએ આ વહુને સારી રીતે શીખવી છે. જેથી ઉત્તમકુળમાં ઉત્પન્ન થયેલી આ અગ્ય પ્રપંચ સેવે છે. અહીં સ્ત્રીઓનું સાહસ ! તે પછી કાર્ય કરી જલદી ગુણાવલી સાસુ પાસે આવી. રાજા પણ નિર્ભયપણે તેનું ચરિત્ર જોવામાં રક્ત તેની પાછળ જઈને દ્વારભાગમાં ગુપ્તપણે રહ્યો: “નિશ્ચલ હૃદયવાળા, મોટા પરાક્રમવાળા પુરુષોને કોઈપણ ઠેકાણે ભય નથી. હવે ગુણાવલીએ કહેલા સેટીના વૃત્તાંતને સાંભળીને વીરમતીએ તેના કાર્યકૌશલ્યની પ્રશંસા કરી. તે વખતે હર્ષિત મનવાળી ગુણાવલી કહે છે કે, “હે માતા ! મારા સ્વામી નિદ્રાધીન થયા છે, તે પણ આ સર્વ નગરજને જાગે છે, તેમાંથી કઈ આપણું રહસ્યવૃત્તાંત જાણુને જે રાજા કહે તે મારી કઈ ગતિ થાય? તેથી તેને કોઈ ઉપાય કરવું જોઈએ.” વીરમતી કહે છે કે, “હે પુત્રી! તું મને શું ઉપદેશ આપે છે? પાપડ કરતાં મારા ઘણું દિવસે વહી ગયા છે, હમણાં જ તેવી જાતને ઉપાય કરું છું, જેથી મારા ઘરના દરવાજાની બહાર રહેલા સર્વ લેક નિદ્રાવશ થાય. આ કામ માટે વગર મહેનતે સાધ્ય છે. આ પ્રમાણે અપરમાતાનું વચન સાંભળીને ચંદ્રરાજા વિચારે છે હું તે ઘરના દરવાજાની અંદર રહેલો છું, તેથી મારે કઈ ચિંતા નથી. Page #88 -------------------------------------------------------------------------- ________________ શ્રી ચંદ્રરાજ ચરિત્ર ૬૫ તે પછી વીરમતી ગુણાવલીને ત્યાં બેસાડીને ઘરની અંદર જઈને ગભી (ગધેડી)નું રૂપ કરીને ક્રૂર સ્વરે ગભનાદ કર્યો. જે સ્વર સાંભળીને સ` નગરજના નિદ્રાળુ તથા મૂતિ થયા, કે જેથી ચક્રવતીનુ સૌન્ય આવે તેા પણ ન જાગે. ચંદ્રરાજાએ પણ તેની સવ ચેષ્ટા જોઈ. કે, હે વહુ ! વીરમતી વહુની પાસે આવીને કહે મોટા દુંદુભિના અવાજથી પણ નગરજને જાગશે નહિ. એથી તું નિર્ભીય ચિત્તવાળી થા. હમણાં જ આપણે ચંદનવાટિકામાં જઈને પ્રથમ આમ્રવૃક્ષ ઉપર ચઢીને વિમળાપુરી જઈ એ.’ 6 અહે। સ્ત્રીનું સાહસ !! કહ્યું છે કે— वेरिणो किं न सेवते, किं न पासंति जोगिणो । कविणो किं न जप्यंति, नारीओ किं न कुव्विरे ||३८|| अणुइयकंज्जारंभो, सयणविरोहो बलीयसा कद्धा | पमया जणवीसासो, चउरो निहणस्स दाराहं ॥ ३९ ॥ વરીઆ શુ' સેવતા નથી ? ચેાગીએ શુ જોતા નથી ? કવિએ શું ખેલતા નથી ? સ્ત્રીએ શું કરતી નથી ? ” 66. ૩૮ “ અચેાગ્ય કા ના આરભ, સ્વજન સાથે વિરાધ, બળવાન સાથે સ્પર્ધા અને સ્ત્રીજનના વિશ્વાસ એ ચાર મૃત્યુનાં દ્વારા છે.” ૩૯ ચ. ય. પ Page #89 -------------------------------------------------------------------------- ________________ શ્રી ચંદ્રક ચરિત્ર આથી અનર્થ કરનારો સ્ત્રીઓને વિશ્વાસ બુદ્ધિશાળીએ સર્વથા ત્યાગ કરે. વિમળાપુરી તરફ જવાને પ્રારંભ - તે પછી વીરમતી ગુણાવલીને કહે છે કે, “હે પુત્રી ! તું એમ વિચારે છે કે અહીંથી વિમલાપુરી ૧૮૦૦ કેશ દૂર છે, ત્યાં કેવી રીતે જઈશું ? પરંતુ એવી ચિંતા ન કર ક્ષણમાત્રમાં જ તને ત્યાં લઈ જઈશ.' - આ પ્રમાણે તે બન્નેની વાતચીત સાંભળી ચંદ્રરાજાએ વિચાર્યું કે, “ હું પણ તેઓની સાથે જ જાઉં અને તેઓની ચેષ્ટા જેઉં. ત્યાં જઈને તેઓ શું કરે આ પ્રમાણે હદયમાં વિચારીને તરત ત્યાંથી નીકળીને તલવાર લઈને તે પિતાની ચંદનવાટિકામાં આવીને પ્રથમ આમ્રવૃક્ષને જોઈને ક્ષણવાર વિચાર કરીને તે વૃક્ષના પિલાણમાં પેસી ગયે. તે પછી નિપુણ બુદ્ધિવા તે વિચારે છે કેઃ “મારી પ્રિયા નિર્મળ શીલવાળી છે. તેને કેાઈ દોષ નથી. જેમ મહાપર્વતે પણ ક્યારેક ચલાયમાન થાય છે, તેમ આ સરળ આશયવાળી આને મારી વિમાતાએ ભ્રમિત મનવાળી કરી છે. હમણું તેઓનું ચરિત્ર જેઉં? તે વખતે ત્યાં વીરમતી અને ગુણાવલીને આવતાં જોઈને તે વિચારે છેઃ “જે આ બીજા વૃક્ષ ઉપર ચઢીને જશે તે માટે આ પ્રયાસ નકામે થશે.” એ પ્રમાણે Page #90 -------------------------------------------------------------------------- ________________ શ્રી ચં ચાર રાજા વિચાર કરતો હતો તેટલામાં હર્ષિત ચિત્તવાળી તે બને તે જ વૃક્ષની પાસે આવીને તેની ઉપર ચઢી. વૃક્ષના કોટરમાં છુપાયેલા ચંદ્રરાજાને તેઓએ ન . હવે વીરમતી આમ્રવૃક્ષને સોટીથી પ્રહાર કરીને કહે છે કે, “હે આઝૂ! તું જલદી અમને વિમલાપુરી દેખાડ” આ પ્રમાણે વચનમાત્રથી તે આમ્રવૃક્ષ વિમાનની જેમ એકદમ આકાશમાર્ગે ચાલ્યું. કેવલજ્ઞાનાવરણીય કર્મથી જેમ કેવલજ્ઞાન આચ્છાદન પામે તેમ કેટરના આવરણથી ચંદ્રરાજા આવરણ પા, તો પણ મતિ-શ્રુતજ્ઞાનાવરણીય કર્મના ક્ષયોપશમ વડે જીવ હીનાધિક અવધ-જ્ઞાન પામે છે તેમ તે પણ ત્યાં રહ્યા થકાં બાહ્ય પ્રદેશને કાંઈક જુએ છે. આમ્રની ગતિ ચિત્ત કરતાં પણ વધારે વેગવાળી છે. ચંદ્રરાજા અનેક દેશ, પર્વત, વન અને ઉપવનને જોતો જાય છે. આકાશતળમાં ફેલાયેલ ચંદ્રની સ્નાન નિર્મળ પ્રકાશ વડે ક્ષીરસમુદ્રમાં જતી નાવની જેમ ચાંદનીમાં જતે આમ્રવૃક્ષ દેખાય છે. અષ્ટાપદ આદિ તીર્થોનું વર્ણન - વીરમતી પિતાની આંગળીથી ગુણુવલીને નવનવા પદાર્થો દેખાડતી કહે છે: “હે પુત્રી ! આ ગંગા નિર્મળ જળપ્રવાહંથી પૃથ્વીતાને પવિત્ર કરતી પ્રાણીઓના પાપપંકને ધૂએ છે. આ કાજળ સરખા જળવાળી યમુના છે, જે પૃથ્વીરૂપી સ્ત્રીની વેણી સરખી દેખાય છે.” આ પ્રમાણે Page #91 -------------------------------------------------------------------------- ________________ શ્રી ચંદ્રરાજ ચરિત્ર અનેક ગામ, નગર, દેશ, પર્વત, નદી, વન, દ્રહ, વાપી, ઉપવન પ્રમુખને દેખાડતી આગળ જતી વીરમતી અષ્ટાપદ્મ પવ ત દેખાડીને કહે છે હે મુગ્ધા ! આ અષ્ટાપદ પતને જો. આ પર્યંત ઉપર ભરત ચક્રવતીએ કરાવેલુ કચન-મણિમય જિનચૈત્ય વિરાજે છે. તેમાં પૂર્વ દિશાએ ઋષભદેવ અને અજિતનાથની પેાતાતાના પ્રમાણ અને વર્ણયુક્ત એ રત્નમય જિનપ્રતિમાઓ છે. દક્ષિણ દિશાએ સંભવનાથ પ્રમુખ ચાર તીર્થંકરોની પાતપેતાના દેહપ્રમાણ અને વણુમય ચાર જિનપ્રતિમાઓ છે. પશ્ચિમ દિશાએ યથામાન અને વણેપિત રત્નમય સુપાર્શ્વનાથ આદિ આઠ જિનેશ્વરાનાં આ જિનષિ એ છે, અને ઉત્તર દિશામાં શ્રી ધનાથ પ્રમુખ દશ જિનેશ્વરાની દેહમાન અને વણયુક્ત દશ પ્રતિમાએ શેાભે છે. આ પવ ત ઉપર આવીને લ‘કાપતિ દશમુખ (રાવણ ) પ્રભુના ધ્યાનરક્ત ખની તીથ કર નામકમ ઉપાર્જન કરશે. આ પર્વતની ચારે તરફ વલયાકારે વહેતી ગંગા નદી શાલે છે. સમેતશિખરગિરિનું વણ ન તે પછી આગળ જતી તે વીરમતી દૂરથી સમેતશિખર ગિરિરાજને ઉદ્દેશીને કહે છે : ‘ હું પ્રિય વહુ ! આ તીર્થં અત્યંત પવિત્રતમ્ છે. તેથી આ તીને વદન કર. પહેલા-બારમા-બાવીસમા અને ચાવીસમા તીથ 'કરને છેડીને ખીજા વીસ જિનેશ્વરા આ તીર્થ ઉપર જ મેાક્ષ Page #92 -------------------------------------------------------------------------- ________________ શ્રી ચંદ્રરાજ ચરિત્ર ગામી . તેમાં આજ સુધી સત્તર તીર્થકરે સિદ્ધિપદ પામ્યા છે. બાકીના વીસમા, એકવીસમા અને ત્રેવીસમા તીર્થકર મુક્તિ પામશે. કિલષ્ટ કર્મોને ક્ષય કરનાર આ મુખ્ય તીર્થ છે. સિદ્ધાચળ તીર્થનું વર્ણન હવે આગળ જતી વીરમતી ફરીથી તેને કહે છે? આ વૈભારગિરિ અને આ અર્બુદાચલ (આબુ) વંદનીય છે. હે ભદ્રે ! આ મનવાંછિત ફળ આપનારે સિદ્ધાચળ મહાગિરિ સુર, અસુર માન વડે વંદન કરવા લાયક સર્વ તીર્થોમાં શિરમણિ છે. આ ગિરિરાજનાં દર્શન માત્રથી ભવ્ય જીવોનાં પાપકર્મો નાશ પામે છે. આ સિદ્ધગિરિ ઉપર શ્રી ઋષભજિનેશ્વર ૯ પૂર્વવાર સમયસર્યા છે, બીજા પણ અનંત મુનિવરે સિદ્ધિગતિ પામ્યા છે. અહીં અનંત મુનિઓ કેવળજ્ઞાન પામ્યા છે. આ તીર્થના ઘણા ઉદ્ધાર થયા છે. તેમાં પ્રથમ ઉદ્ધાર કરાવનાર ભરતચક્રી, બીજે દંડવીર્યરાજા, ત્રીજે ઈશાનેદ્ર, ચેાથે માહેદ્ર, પાંચમો બ્રહ્મેન્દ્ર, છઠ્ઠો ભુવનપતીંદ્ર, સાતમે સગરચક્રવતી, આઠમે વ્યન્તરેન્દ્ર, નવમે ચંદ્રયશારાજા અને દશમે ચકાયુધરાજા એમ મેટા દશ ઉદ્ધાર કરાવનારા થયા છે. આ પ્રમાણે આગળ પણ રામચંદ્રજી વગેરે ઉદ્ધાર કરાવનારા થશે. આ ગિરિવરનાં દર્શનથી પિતાનો જન્મ સફળ થાય છે, તેથી હે સુભાગે ! આ તીર્થ સંસારસમુદ્રમાં ડૂબતાં પ્રાણીઓને પ્રવહણ સમાન અને Page #93 -------------------------------------------------------------------------- ________________ શ્રી સરાજ રિલ સર્વ પાપેાને નાશ કરવામાં સમય છે. આથી આ મહાતીર્થને ત્રિવિધ ચેાગે વંદન કર કહ્યુ છે કે— ७० जहि सिद्धिपयं जंति, केवलणाण धारिणो । तं महा तित्थमिच्चाहु, पवित्तं पावनासगं ॥४०॥ “ જ્યાં કેવળજ્ઞાનધારી આત્માઓ સિદ્ધિપદ પામે છે તે પવિત્ર, પાપનાશક મહાતી કહેવાય છે.’’ ૪૦ ગિરનાર પર્યંતનું વર્ણન વળી આગળ જતાં જેનું ખીજું નામ “ રૈવત ” છે તે ગિરનાર ગિરિવરને આવેલ જોઈને વીરમતી કહે છે : • હું સુભદ્રે ! આ ગિરનાર ગિરિવરને જો. આ તીથ ઉપર રાજીમતીના ભર્તાર શ્રી નેમિનાથપ્રભુ મુક્તિવધૂને વરશે. આ ઉજ્જયંતગિરિરાજને સિદ્ધગિરિ સરખા જાણવા, આ સિદ્ધગિરિનુ પાંચમુ શિખર કહેવાય છે. આ ગિરનાર તીના મહાપ્રભાવ છે. આ ગિરિના શિખર ઉપર જ્યાં હાથીના પગ ખૂંચી ગયેા ત્યાં ગજપદ નામે કુંડ પ્રસિદ્ધિ પામ્યા છે. લવસમુદ્રનું વર્ણન આ પ્રમાણે અનેક તીથે બતાવતી વીરમતી આગળ જતાં લવણુસમુદ્રને જોઈને કહે છે ઃ ‘હે ભદ્રે ! આ જ‘મૂઠ્ઠીપને ચારે તરફ વીંટીને ગાળાકારે રહેલા આ લવસમુદ્ર સાલે છે. તે બે લાખ ચેાજન વિસ્તારવાળા, તટપ્રદેશથી અનુક્રમે અધિક અધિક ઊંડાઈ અને ઊંચાઈ ને ધારણ Page #94 -------------------------------------------------------------------------- ________________ શ્રી ચંદ્રરાજ ચરિત્ર કરે છે. મધ્યભાગમાં દશ હજાર જન સુધી એક હજાર જનની ઊંડાઈ છે ત્યાં ઊર્વભાગમાં સોળ હજાર એજત સુધી જળશિખા ઊછળે છે, તેની ઉપર બે કેશ સુધી વેલાનું જળ વધે છે. આ લવણસમુદ્રના મધ્યભાગમાં ચારે દિશામાં દશ હજાર જન વિસ્તારવાળું જેનું મુખ છે એવા હજાર જનની ઠીકરીવાળા, લાખ જનની ઊંડાઈવાળા ચાર પાતાળકળશે છે, તેમાંથી ગાઢ વાયુ અને પાતળા વાયુ ઊછળે છે, તેથી જળશિખા ઊંચે વધે છે. તેને રોકવા માટે ઘણું વેલંધરદેવો હાથમાં કડછી લઈને હંમેશા ઊભા રહે છે, આ બધા શાધતા ભાવો છે.” . આ પ્રમાણે પરસ્પર વાત કરતી તે બને વિમળાપુરીની નજીક આવી. ગુણાવતી રાણી ત્યાં નવા પલ્લવ અને પુષ્પવાળા, નંદનવનની જેવા મનહર ઉધાનને જોઈને પરમપ્રસન્ન ચિત્તવાળી થઈ. ચંદ્રરાજ પણ પોતાની પ્રિયાની વિવિધ ચેષ્ટા જેતે હર્ષિત મનવાળે થશે. આ ઉદ્યાનમાં આઝ, કદંબ, નિબ, જબૂ, સપ્તપણ, તાલ, તમાલ, નાગ, jનાંગ, પ્રિયંગુ, શિષ્યવૃક્ષ, મધુક અને ન્યગ્રોધ વગેરે વૃક્ષેથી સુશોભિત ઉપવન છે. વળી ત્યાં જાઈ, જૂઈ, નવમહિલકા, ચંપક, કેતકી અને મચÉદની લતાએ ખીલેલી શેભે છે. વળી ત્યાં નિમવાકાંતિથી યુક્ત પુનો સમૂહ આકાશમાંથી આવેલા જતિષના મંડળની જેમ શેભે છે. પવન પણ દશે દિશામાં લતાનાં પુષ્પોની સુગંધ વિસ્તારે છે. Page #95 -------------------------------------------------------------------------- ________________ શ્રી ચદ્રરાજ ચરિત્ર ચંદ્રના બિંબનું પ્રતિબિંબ પડવાથી નિમ`ળ સરાવરનું જળ ખીજા ચંદ્રના ભ્રમને ઉત્પન્ન કરે છે. ચંદ્રનાં કિરણ સરખા જળથી ભરેલી વૃત્તવાપિકાએ વિમળાપુરીમાં પોતાનું સ્વરૂપ જોવા માટે અરીસા સરખી દેખાય છે. તેથી અતિ અદ્ભુત સ્વરૂપવાળી તે નગરીને જોઈ ને ગુણાવલી અત્યત હર્ષ પામી. જે નગરી સમૃદ્ધિ વડે કૈલાસપ ત અને રાહગિરિની હાંસી કરતી હાય એવી છે. દરેક મંદિરમાં પ્રગટ કરેલ દીપકરૂપી નેત્રથી ઉપવનમાં આવેલા ચદ્રરાજાને હષ વડે જોતી હાય તેમ દેખાય છે. K વિમલાપુરીમાં આગમન 6 સમૃદ્ધિથી શે।ભતી તે નગરીને જોઈને ગુણાવલી પૂછે છે : હે માતા ! આ કઈ મેાટી નગરી છે ! વીરમતી કહે છેઃ ‘ આ જ રમણીય વિમલાપુરી છે.’ તેટલામાં આમ્રવૃક્ષ ગગનતળમાંથી નીચે ઊતરીને ખાદ્ય ઉપવનમાં ઊભું હ્યું. તે પછી સાસુ-વહું વૃક્ષ ઉપરથી ઊતરીને તે નગરી તરફ ચાલ્યાં. ચંદ્રરાજા પણ વૃક્ષના પાલાણમાંથી નીકળીને કાઈ ન જાણે તેમ તેએની પાછળ ચાલવા લાગ્યા. અપરમાતાના આ અપૂર્વ વિદ્યાપ્રભાવને જોવા છતાં પણ તે કાંઈપણ ભય ન પામ્યા. એજસ્વી પુરુષા હમેશા નિર્ભીય હાય છે. કહ્યુ છે કે— Page #96 -------------------------------------------------------------------------- ________________ શ્રી ચંદ્રરાજ ચરિત્ર विकमंचियपाणीणं, भयसंका न विज्जइ । . . न भयं भयमिच्चाहु, धम्मलोवो महाभयं ॥४१॥ પરાક્રમયુક્ત પ્રાણીઓને ભયની શંકા હતી નથી. ભય એ ભય નથી પણ ધર્મને લેપ એ મહાભય છે.” ૪૧ - હવે હર્ષથી વિકસિત મનવાળી સાસુ-વહુ આગળ જતાં નગરના દરવાજા પાસે આવી. ચંદ્રરાજા પણ ત્યાં સુધી તેની પાછળ ગયે. વીરમતી નગરની અંદર પ્રવેશ કરીને વહુને હાથ પકડીને ગુણાવલીને જોતી લગ્નમંડપ તરફ ચાલી. - ત્યાં સ્ત્રીસમૂહનાં વિવિધ ગીત અને નૃત્ય સાથે વાજિંત્રોનો નાદ લેકના ચિત્તને આનંદ પમાડતે હતે. સધવા સ્ત્રીઓ ધવળમંગળ ગાતી હતી. આ પ્રમાણે અનેકવિધ શોભા જોવામાં ઉત્સુક ચિત્તવાળી તે બને “હમણું વરઘોડે અહીં આવશે” એમ જાણીને એક સ્થાને બેઠી. આ બાજુ ચંદ્રરાજા પણ નગરના દ્વાર પાસે આવ્યો. इहवीरसेण-चंदा-वईण संजम-सिवपयसंपत्ती । वीरमईए विज्जा, पयारणं तह य सुण्हाए ॥१॥ तह य विमलापुरीए, पुत्तवहूए समं समागमणं । पढमुद्देसे भणिय, वृत्तं अच्छेरसंजुत्तं ॥२॥ “અહીં વીરસેન રાજા અને ચંદ્રાવતી રાણી એ બનેના સંયમ અને શિવપદની પ્રાપ્તિ, વીરમતીની વિદ્યા Page #97 -------------------------------------------------------------------------- ________________ શ્રી ચંદ્રરાજ ચરિત્ર અને પુત્રવધૂનું છેતરવું, તેમ જ પુત્રવધૂ સાથે વિમલાપુરીમાં આવવું, એ પ્રથમ ઉદ્દેશમાં આશ્ચર્યસંયુક્ત વૃત્તાંત. કહ્યું.” ૧-૨. આ પ્રમાણે તપાગચ્છાધિપતિ શ્રી કદંબગિરિ પ્રમુખ અનેક તીર્થોના ઉદ્ધાર કરનાર, આબાલબ્રહ્મચારી, સૂરીધરશેખર–આચાર્ય વિજ્યનેમિસૂરીશ્વરજીના પટ્ટાલંકાર, સમયજ્ઞ, વાત્સલ્યવારિધિ-આચાર્ય વિજયવિજ્ઞાનસૂરીશ્વરછના પટ્ટધર સિદ્ધાંતમહોદધિ અકૃતભાષાવિશારદ આચાર્ય શ્રી વિજયકસ્તૂરસૂરિએ રચેલ પ્રાકૃત શ્રી ચંદ્રરાજ ચરિતમાં વિરસેનરાજા અને ચંદ્રાવતીના પરમપદની પ્રાપ્તિસ્વરૂપ અને વીરમતીને વિદ્યાપ્રાપ્તિ અને પુત્રવધૂનું છેતરવું અને વિમલાપુરીમાં ગમનારૂપ પ્રથમ ઉદ્દેશને અનુવાદ સમાપ્ત થયો. Page #98 -------------------------------------------------------------------------- ________________ દ્વિતીય ઉદ્દેશ મંગલાચરણું बसमसुहारसमग्गं, तिलोयनाहं परमसिवसुहगरं। जगमुरुसत्तिजिणदं, वंदे सोलसमतित्थविहुं ॥१॥ सिरिचंदनरिंदस्स चरिए मोयदायगे । सीलायारगुणोवेओ, बीओदेसोऽत्थ वुच्चइ ॥२॥ चरितं चंदरायस्स, महुरनिद्धसंजुय । મળ્યા મુic કચ્છનિરાય રૂા. પ્રશમરૂપી સુધાર સમા મગ્ન, ત્રણ લોકના નાથ, શ્રેષ્ઠ મેક્ષસુખને કરનાર સેળમા તીર્થંકર, જગદ્ગુરુ શ્રી શાંતિનાથ જિનેશ્વરને હું વદન કરું છું :* ૧ પ્રમાદ આપનારા શ્રી ચંદ્રરાજાના ચરિત્રમાં શીલઆચાર-ગુણોથી યુક્ત બીજે ઉદ્દેશ અહીં કહીએ છીએ.” “હે ભવ્યજ ને ! મધુર અને સ્નિગ્ધ રસયુક્ત, આશ્ચર્યના નિધાનરૂપ શ્રી ચંદ્રરાજાનું ચરિત્ર આનંદપૂર્વક સાંભળે.” ૩ નગરના દરવાજે રાજપુરુષ સાથે ચંદ્રરાજાનું મિલન અને વિવાદ હવે ચંદ્રરાજા નગરના મુખ્ય દ્વારમાં પ્રવેશ કરીને, જેટલામાં નગરની અંદરના પ્રથમ દરવાજે આવ્યો, તેટલામાં Page #99 -------------------------------------------------------------------------- ________________ * શ્રી ચંદ્રરાજ ચરિત્ર * ત્યાં રહેલા રાજસેવકોએ ઊભા થઈ પ્રણામ કરી કહ્યું : “હે ચંદ્રરાજા ! વિજય પામે. તમારું સ્વાગત હો. તમે ગુણરૂપી રત્નના ભંડાર છે. આપના સમાગમનથી આજે અમે કૃતાર્થ થયા. તમને જેવાથી અમને ઘણે આનંદ થશે. બીજના ચંદ્રની જેમ તમારા આગમનની રાહ જોતાં અમે અહીં ઊભા છીએ. હવે અમારા ઉપર કૃપા કરીને સિંહલપુરના સ્વામી સિંહરથરાજાની રાજસભાને આપના ચરણના વિન્યાસ વડે પવિત્ર કરે. આ પ્રમાણે સેવકજનોએ કહેલાં સુવચનને સાંભળીને ચંદ્રરાજા વિચારે છે કે, “અન્યના ચિત્તને જાણતા હોય તેમ આ લોકોએ મને કેવી રીતે જા ? અથવા તે સરખા નામથી મને આ પ્રમાણે કહે છે અથવા બીજા ચંદ્રની પ્રતીક્ષા કરતા તેઓ અહીં રહેલા સંભવે છે.” આ પ્રમાણે પિતાના મનમાં નિશ્ચય કરીને ચંદ્રરાજા કહે છે: “અરે પ્રતિહાર ! અહીં ચંદ્રરાજા કેણ છે? ચંદ્ર તે આકાશમાં ઉદય પામ્યો છે. બીજે કોઈ અહીં દેખાતો નથી. તું ભ્રમિત ચિત્તવાળે લાગે છે. મને નકામે ન રોક” તે પછી પ્રતિહાર બે હાથ જોડી કહે છે: “હે ચંદ્રનૃપ ! તમે પોતાને શા માટે છુપાવે છે? રત્ન કેટલા વખત સુધી ગુપ્ત રહે? સર્વ ભુવનને પ્રકાશ કરનાર સૂર્ય છાબડી વડે કેવી રીતે ઢાંકી શકાય ? કસ્તૂરીની સુગંધી શું ગુપ્ત રહે? ખરેખર તમે ચંદ્રરાજા જ છે Page #100 -------------------------------------------------------------------------- ________________ શ્રી ચંદ્રરાજ ચરિત્ર એમ હું જાણું છું. એમાં અહીં કેઈ શંકા નથી.” એમ કહીને ચંદ્રરાજાના હાથને ગ્રહણ કરે છે. ચંદ્રરાજા પ્રતિહારોને કહે છે : “અરે! તમે મને કેમ વળગે છે ? દૂર રહીને વાત કરે. રાત્રિના દેષથી શું ભ્રાંતિ પામ્યા છે? અવકાશમાં સૂતા હે તેમ દેખાય છે! જેથી તમેને ભ્રમ ઉત્પન્ન થયે છે. દુરાગ્રહને મૂકી ધો. આ જગતમાં ચંદ્ર સરખા આકારવાળા અનેક પુરુષે હોય છે. કો જાણકાર પોતાનું નામ છુપાવે. જે નિરર્થક અસત્ય બેલે તે દુષ્ટ છે. જે અહીં દરવાજામાં પ્રવેશ કરતા જકાત લાગતી હોય તે કહે, જેથી તે આપીને હું સુખપૂર્વક જાઉં. રાજાને કર આપવામાં કે દૂબળો થાય? તમને છેતરીને જવા હું ઈચ્છતા નથી. ફેગટ મને શા માટે અટકાવો છે ? તમારે જે કાંઈ લેવું હોય તે ઈચ્છા મુજબ લઈ લે. મારી માતા મારા વિચાગને સહન નહિ કરતી રાહ જુએ છે, કારણ કે અરણ્યમાં મારે ઘણે વખત પસાર થયો છે. - પ્રતિહાર કહે છે કે, “હે સ્વામીન ! તમારું નગર અહીંથી ૧૮૦૦ કેશ પ્રમાણ દૂર છે. રાહ જોતી તમારી માતા અહીં ક્યાંથી હોય? મારી આગળ કપટ વચન ન બોલે. મારા ઉપર કેપ ન કરે. તમારા જેવા પુરુષો જે અસત્ય બેલશે તે પૃથ્વી ભાર કેવી રીતે ઉપાડશે ? લોકમાં મેઘ કેમ વરસશે? અમે તો આપ જેવા રાજાએના સેવક છીએ. તેથી આપની સઘળી હકીકત અમે Page #101 -------------------------------------------------------------------------- ________________ શ્રી ચંદ્રરાજ ચરિવ જાણીએ છીએ. અમારા સ્વામીને તમારી સાથે મોટું કામ છે. તેથી હે દીનવત્સલ ! ચંદ્રરાજા! અમારી પ્રાર્થના સ્વીકારીને અમારી સાથે ચાલે.” ચંદ્રરાજાએ મનમાં વિચાર્યું કે : “આગળ જતી માતા જે મારું નામ સાંભળશે તો અનર્થ થશે. તેથી અહીં કલેશ કરે અનુચિત છે, હમણાં મૌન ધારણ કરી જવું સારું છે,” એમ નિર્ણય કરી ચંદ્રરાજા તેઓ સાથે ચાલ્યો હવે આગળ જતાં, પગલે પગલે રાજસેવકો અને અન્ય લોકે વડે પ્રણામ કરાતાં ચંદ્રરાજાએ દ્વારપાળ સાથે બીજા દરવાજામાં પ્રવેશ કર્યો. ત્યાં રહેલા રક્ષક પુરુષે એ પણ તેમને પ્રણામ કરીને વિજ્ઞપ્તિ કરી કે, “હે ચંદ્ર રાજા ! તમે વિજય પામે. તમારું સ્વાગત હો. અમારા સ્વામી તમારા આગમનની રાહ જોતા ઊભા છે. જેમ ભવ્યજીવ ક્ષાયિક ભાવને ઈ છે તેમ તેઓ તમારું દશન ઈરછે છે. જેમ ચકરત્ન પ્રગટ થવાથી ચક્રવતીના મને સિદ્ધ થાય છે અને નવ નિધિઓ પ્રગટ થાય છે તેમ આપના આગમનથી અમારા સ્વામીનાં કાર્યો સિદ્ધ થશે.” તે પછી ચંદ્રરાજ તે સેવકોને કહે છે: “અરે મૂઠ લેકે ! મને જોઈને ચંદ્રરાજાની શંકા કેમ કરે છે ? ધંતૂરો ખાધેલા પુરુષોની જેવું તમારું આચરણ દેખાય છે! તમે બધા એક જ પાઠશાળામાં ભણ્યા હો તેમ દેખાય છે. તમારા જેવા સેવકે જેની સેવા કરે છે તે રાજા પણ મુગ્ધમતિવાળે જણાય છે. તમારા સ્વામીને Page #102 -------------------------------------------------------------------------- ________________ આ બાજ અશ્મિ મારી સાથે કાઈ પરિચય નથી, કે જેથી મારા આવવાથી તેની કાર્યસિદ્ધિ કેવી રીતે થાય ? આ તે ત્રીજું કૌતુક ઉપસ્થિત થયુ.. તમારા આચાર પૂજન જેવા જણાય છે, તમે આવે અવિવેક કેાની પાસે શીખ્યા ? હું માનું ુ` કે, ચંદ્ર ચંદ્ર એ પ્રમાણે રટણ કરતાં તમે ઘણા લેાકેાને ઠગ્યા.' આ પ્રમાણે ઉપાલંભ આપવાથી તે રક્ષકાએ કહ્યુ' : ‘હે રાજન્ ! અમે સિંહલરાજાના સેવક છીએ. તેમણે અમને બધાને એક સકેત કરી દરવાજે ઊભા રાખ્યા છે. તે સંકેતથી અમે જાણ્યે' કે, તમે ચ'દ્રરાજા છે. તેથી તમને નામ લઈ ને મેલાવીએ છીએ, તેથી તમે સાચુ' કહે.’ તે પછી ચદ્રરાજાએ કહ્યું કે, ' તમારા સંકેતનું સ્વરૂપ કઈ જાતનું છે ? ' તે જણાવે. તે સેવાએ એ હાથ જોડી કહ્યુ કે, “ સિ ́હુલરાજાએ અમને મેલાવીને કહ્યું કે, ‘નગરની પૂર્વ દિશાએ દરવાજે તમારે ઊભા રહેવું. ત્યાં રાત્રિના પ્રથમ પ્રહર વ્યતીત થચે એ સ્ત્રીઓ આવશે, તેની પાછળ એક પુરુષ આવશે, તેને ચંદ્રરાજા જાણવા. નામગ્રહણ કરવાપૂર્વક તમારે તેને પ્રણામ કરવા. ચેાગ્ય સત્કાર કરીને તમારે મારી પાસે લાવવા.’ આવા પ્રકારના સંકેતપૂર્વક અમને દરેક સ્થાને બેસાડવા છે. તે પ્રમાણે જ રાત્રિના પ્રથમ પ્રહર ગયે છતે અમે એ સ્ત્રીની પાછળ આવતા તમને જોયા છે. આથી અમે જાણ્યું કે, તમે સ્વામી ચંદ્રરાજા છે. આ સવ અમે જ આભાનગરીના અમારા સ્વામીના Page #103 -------------------------------------------------------------------------- ________________ શ્રી ચંદ્રરાજ ચરિત્ર વચનથી જાણ્યું છે. સ્વામીનાં વચનોને સેવકે કેવી રીતે લેપે ? આથી હમણાં તમે અમારા રાજા પાસે આવે. અન્યથા આપનો છુટકારો થશે નહિ. તમારું જે કામ છે તે રાજા પિતાની જાતે જ કહેશે. અમે તે બતાવેલ કામ કરનારા છીએ. વધારે શું કહીએ ? અમારા જેવા સેવકોના લાખે વચનથી પણ મહાપુરુષે વશવતી થતા નથી. કાન પકડીને હાથીને શું કઈ પિતાની સાથે ઘરે લઈ જઈ શકે ? તે પણ અમારી ઉપર કૃપા કરીને અમારા સ્વામી પાસે આવે.” ( આ પ્રમાણે તેઓનાં મધુર વચન સાંભળીને ચંદ્રરાજાએ વિચાર્યું કેઃ “સેવક વગરને એકલે હું શું કરું? જે મારી સાથે સેવકે હોત તો આ લોકોને અટકાવીને આગળ ગયે હોત. એક તરફ મને માતાને ભય છે, બીજી તરફ સિંહલરાજાનો ઘણે આગ્રહ છે. આ નગર પારકું છે. આ સેવકે અજ્ઞાન છે, તેથી અહીં વાદ-વિવાદ કરે નકામે છે. જલદી ત્યાં જઈને કાર્યને નિર્ણય કરે. હમણાં કાળક્ષેપ ન કરો, કારણ કે અહીં વિવાદથી છુટકારો થશે નહિ.” આ પ્રમાણે વિચારીને તેણે કહ્યું : “સારું, ચાલે. તમારી સાથે હું આવું છું, ત્યાં જઈને તમારા રાજાને હું સમજાવીશ.” - તે પછી તે સર્વેએ તે સ્થાનથી પ્રયાણ કર્યું. માર્ગમાં નવા નવા આરક્ષકે માન્યા. તેઓ પણ ચંદ્રરાજાનું કલ્યાણ થાઓ” એમ બોલતાં સાથે ચાલે છે. Page #104 -------------------------------------------------------------------------- ________________ શ્રી ચંદ્રરાજ ચરિત્ર ૮૧ આ રીતે જતાં તે સ અનુક્રમે સિ'હલરાજાની સભામાં આવ્યા. પહેલેથી જ પેાતાના સેવકના મુખે ચદ્રરાજાનુ આગમન સાંભળવાથી ત્યાં સર્વત્ર મહાન આનંદ ફેલાયેા હતેા. સેવક સાથે ચંદ્રરાજાનુ સિંહલરાજાની સભામાં આગમન ત્યાં વિજયવાજિંત્રના નાદ વડે ચદ્રરાજાનેા પ્રવેશ કરાવવામાં આબ્યા, સિ'હુલરાજે દૂરથી ચંદ્રરાજાને આવતા જોઈને પ્રસન્ન નેત્રે કેટલાંક ડગલાં સન્મુખ જઈને આશ્લેષ કરીને કહ્યું કે, વીરસેનરાજાના કુલરૂપી આકાશમાં ચંદ્રસમાન હૈ ચંદ્રરાજ ! તમારું સ્વાગત હા. આપનાં દર્શીનથી આજે મને ઘણા આન થયા. આજે હું કૃતા થયેા. આજે મારાં પૂર્વનાં સુકૃત ફળ્યાં. ઘણા સમયથી આપને જોવા માટે ઉત્કંઠાવાળું મારું મન આજે જ ઉપશાંત થયું. શરીરમાત્રથી દૂર રહેલા તમે મનથી તેા મારા હૃદયમાં જ રહેલા છે. દૂર રહેલા સૂર્ય જેમ કમળાને વિકસિત કરે તેમ પૂર્વ સાંભળેલા તમારા ગુણાના સમૂહે અમારાં હ્રદાને વિકસિત કર્યાં હતાં. આજે પ્રત્યક્ષ મિલન થવાથી અમને અપૂર્વ આન થયે.. અમારા સવ` મનેારથ સફળ થયા. વળી ચકાર અને ચંદ્રને, માર અને મેઘને સ્નેહથી જ સાંનિધ્ય ( નજીક પણું ) છે, ચ. ય. હું Page #105 -------------------------------------------------------------------------- ________________ va શ્રી ચંદ્રરાજ ચરિત્ર પૂર્વીના સંબંધીઓનુ' જે પરસ્પર સ્મરણ થાય તેમાં શું આશ્ચય' છે ? પરંતુ સંબંધ વિના પણ જેને યાદ કરવામાં આવે તે પ્રશસાને ચેાગ્ય છે. ચંદ્રના ઉયમાં અને સ’કટમાં સમુદ્રની વૃદ્ધિ અને હાનિ દેખાય છે. ત્યાં લેાકપ્રસિદ્ધ સબંધ છે. ` સબંધ વિના પણ ચ`દ્રના ઉપરથી કુમુદવન વિકાસ પામે છે. આ પ્રમાણે વિવિધ કપટપૂવકનાં વચનેાથી તેને લેાભ પમાડીને સિ'હુલરાજાએ પેાતાના સિહાસન ઉપર બેસાડયો અને પેાતે મીજા આસન ઉપર બેઠા. > પુણ્યશાળી જ્યાં જાય છે ત્યાં પગલે પગલે નિધાન પ્રગટ થાય છે. સ્નેહરહિત હાય તે પણ આ થાય છે. ચારે તરફ પુણ્ય ઘણા પ્રભાવવાળુ છે. અધિક સ્નેહવાળા જેથી પુણ્યવાન પુરુષાને વિપત્તિઓ દૂર જાય છે, સપત્તિએ સન્મુખ થાય છે, દેશ-વિદેશમાં ઉપદ્રવા થતા નથી. કહ્યું છે. કે. ... • बच्चा जत्थ सउण्णो, विदेसमउविं समुद्दमज्झे वा । नंदइ तर्हि तर्हि चिय, ता भो पुण्णं समज्जिणह ॥१॥ * પુણ્યવાન પ્રાણી વિદેશ, અટવી કે સમુદ્રમાં જ્યાં જ્યાં જાય છે ત્યાં ત્યાં આનંદ પામે છે, તેથી હું લેાકા! તમે પુણ્ય ઉપાર્જન કરેશ.” ૧ હવે સિહલનરેશ ચદ્રરાજાને કહે છે કે, ' હું મહારાજ ! તમે નીરાગી છે ને? તમે હંમેશા મારા હૃદયમાં રહેલા છે, તમે અમારા શિરામણિ છે, હું Page #106 -------------------------------------------------------------------------- ________________ ૮૩ શ્રી ચંદ્રરાજ ચરિત્ર રાજન ! ચાતક જેમ મેઘની પ્રતીક્ષા કરે, વાછરડું જેમ ગાયની પ્રતીક્ષા કરે તેમ અમે તમારાં દર્શનની પ્રતીક્ષા કરતાં આટલો સમય રહ્યા. આજે આપ શ્રીમાનના સમાગમથી દિવસ સફળ થશે. પુરુષને સમાગમ પુણ્યથી થાય છે, વિદેશમાં તમારા આદર સહિત સત્કાર અને વિશિષ્ટ સેવા શું કરીએ? આપના મુખચંદ્રને જોવાથી મારું મનરૂપી કમળ વિકાસ પામ્યું છે. જેમ કેઈ દીનમાતા પુત્ર ઉપર પ્રસન્ન થયેલી વચનમાત્રથી વાત્સલ્ય બતાવે છે તેમ ગજ, અશ્વ અને રથ આદિના પરિવારવાળા તમને હું શું આપું? પ્રણિપાતથી તમારી સેવાભક્તિ કરીએ. મેટા, દાનગુણમાં તત્પર એવા તમારી આગળ અમારી કઈ ગણતરી? તે પણ જ્યારે અમારા દેશને પાવન કરશે ત્યારે અવશ્ય ગામ, નગર અને, પુર આદિ આપી ઉચિત સત્કાર કરીશું. અહીં વિદેશમાં રહેલા અમે તમારી જેવા જ છીએ. યોગ્ય સમયે અમે પણ કાર્યથી વિમુખ નહિ થઈએ, એ નક્કી જાણજો.” આવા પ્રકારનાં સિંહલરાજનાં વચન સાંભળીને ચંદ્રરાજાએ કહ્યું કે, “હે રાજન ! તમે ચંદ્રરાજાની બ્રાન્તિથી મારું સન્માન કરે છે, પરંતુ હું ચંદ્રરાજા નથી હું તે એકાકી દેશાંતરમાં નિવાસ કરનાર મહેમાન છું. તમે રાજા હોવા છતાં, અતિ દક્ષ હોવા છતાં મૂઢચિત્તવાળાની જેમ આમ કેમ આચરે છે? તમારે અને Page #107 -------------------------------------------------------------------------- ________________ શ્રી ચંદ્રરાજ ચરિત્ર અમારા મેળાપ કયારેય થયેા નથી. ચંદ્રરાજા તા પૂર્વ દેશના સ્વામી છે, હું તે ક્ષત્રિયપુત્ર છું, આમ સમજવા છતાં પણ નિષ્કારણુ અસત્ય શા માટે ખેલેા છે ? ચંદ્રરાજા સરખા મને જોઈને ખરેખર તમાને ભ્રમ ઉત્પન્ન થયા છે. હે રાજન્! આ જગતમાં સમાન આકાર અને રૂપવાળા ઘણા લાકા દેખાય છે, પરંતુ તેવા પ્રકારના ગુણ જોયા વિના હ ન કરવા. તેથી તત્ત્વથી વિચારીને પ્રવૃત્તિ કરવી. સમાન રૂપવાળા કપૂર અને લવણના ગુણામાં માટુ' અંતર દેખાય છે, તેથી સમાનપણાથી ભ્રમ ન પામવેા. તમે મૂઢપણાના ત્યાગ કરીને મને જવા માટે અનુજ્ઞા આપેા, જેથી હુ. પેાતાનું કામ કરવામાં તૈયાર થાઉં.' ૮૪ ચંદ્રરાજાનું સત્યસ્વરૂપ જાણવા સિ’હલરાજની વિજ્ઞપ્તિ તે પછી સિ`હુલ પે કહ્યુ કે, “હું રાજન્! અસત્યવચનથી અમને ન છેતરા. સત્ય ખાલેા. સજ્જન પુરુષા પ્રાણ જાય તે પણ અસત્ય ખેલતા નથી. તમે ચંદ્રરાજા છે. તેમાં કાઈ સંશય નથી. ઉત્તમ પુરુષ ગુપ્ત રહેતા નથી. તેઓ પોતાની આકૃતિથી જ જણાઈ આવે છે. ઊંડા પાણીમાં ફ્કેલી ખડી ઉપર જ આવે છે. ગુપ્ત સ્થાને રહેલી કસ્તૂરી પેાતાના ગુણ વડે જ પ્રકાશે છે, ઘણા સમયથી તમારા આગમન સમયની રાહ જોતા અમે અહી રહ્યા છીએ તેમ જ તમે બતાવેલ સમયે આવ્યા છે, તેથી હમણાં પેાતાનું નામ પ્રગટ કરીને અમારું કાર્ય કરા.’ Page #108 -------------------------------------------------------------------------- ________________ શ્રી ચંદ્રરાજ ચરિત્ર આ પ્રમાણે વિવાદ કરતા તેઓની આગળ સિંહલરાજાને હિંસક નામે મંત્રી આવ્યું. તે મંત્રી કપટકળામાં કુશળ છે, કુટિલ પુરુષને નાયક છે, કદાઝેહથી વ્યાપ્ત ચિત્તવાળે છે, દુષ્ટ બુદ્ધિવાળે અને વિશેષે કરીને અસત્યવાદી છે. જ્યાં જળને સદ્ભાવ કહે ત્યાં કાદવ પણ ન હોય. સૂર્યોદયથી માંડી સૂર્યાસ્ત સુધી અસત્ય બોલવું એ જ તેને વ્યાપાર છે. તે મંત્રીએ ત્યાં આવી ચંદ્રરાજાને નમસ્કાર કરી, ઉચિત સ્થાને બેસી કુટિલતા કરવાનો પ્રારંભ કર્યો. હે ચંદ્રરાજાઆજે આપના આગમનથી અમારા સર્વ મનોરથ સફળ થયા. હમણાં અમારા રાજાની પ્રાર્થનાને કેમ માનતા નથી? આમ કેમ મૂઢ થયા છે? બેટી હઠ છોડી ઘો. આ પ્રમાણે અસત્ય બલી કુળ આદિ છુપાવવાથી મોટું નુકસાન થશે. શું તમે અમને બધાને બાળક સમજે છે ? જેથી આ પ્રમાણે અસત્ય બાલી અમને છેતરે છે ! અમે અસત્ય બોલતા નથી. માટે વિવાદ કરવાથી સર્યું. પિતાનું સ્વરૂપ સારી રીતે પ્રકાશીને અમારી પ્રાર્થના સ્વીકારે. હમણાં અમારી પાસે આવેલા તમે અમારી રજા સિવાય કેવી રીતે બીજે જશે ! અમારા મનોરથ પૂર્ણ કરી સુખપૂર્વક જાઓ. હે આભાનગરીના સ્વામી! અમારી આશા પૂરનારા તમે જ છે ! અજ્ઞાનરૂપી અંધકારથી હણાયેલા અમે આ બોલતા નથી પરંતુ દેવીના વચનથી તમને ચંદ્રરાજા તરીકે જાણીએ Page #109 -------------------------------------------------------------------------- ________________ શ્રી ચંદ્રરાજ ચરિત્ર + છીએ. તેથી ઘા આગ્રહ કરવાથી સચુ ! કારણ કે રાત્રિ થાડી છે, કાય ઘણાં કરવાનાં છે, મૃગશીષ નક્ષત્ર આકાશના મધ્ય ભાગમાં આવ્યું છે. અમે પણ તમને કઢાર અક્ષર કહેવા અસમર્થ છીએ, કારણ કે અમારી કાર્ય સિદ્ધિમાં તમારું કામ છે. તેથી કદાગ્રહ મૂકીને પેાતાનું સ્વરૂપ સારી રીતે પ્રકાશે. જેથી અમે અમારું. કાર્ય જણાવીએ. હિંસકમ’શ્રી વગેરેના આગ્રહથી ચંદ્રરાજાનું કાંઈક પેાતાનુ સ્વરૂપ પ્રગટ કરવુ મ`ત્રીનુ વચન સાંભળીને ચંદ્રરાજા કહે છે કે, ‘તમારે ચદ્રરાજા સાથે શું કામ છે ? આ જગતમાં ખીજા નરવા શું નથી ? જેથી તેની જ અપેક્ષા કરશ છે ? હુ" સત્ય કહું છું કે, ‘હું આભાપુરીમાં રહે છું, તે તમે સાચું જ જાણેા છે. ચંદ્રરાજા જે કરવા માટે સમથ' છે, તે હું કરવા સમર્થ છુ.. હવે કહેા, તમારે શુ' કામ છે ? ’ આ પ્રમાણે તેનું વચન સાંભળીને આ જ ચદ્રરાજા છે એમ જાણીને સિંહલરાજ હર્ષિત ચિત્તવાળા થયેા. તે પછી હિંસકમ`ત્રીએ કહ્યું' કે, ‘હે સ્વામીન હવે નિશ્ચિંત થાઓ. આ આભાનરપતિ આપણી સવ ચિ'તા દૂર કરશે. ચંદ્રરાજા ન સમજી શકે તેવુ કાંઈ નથી, તેથી લજ્જા મૂકીને જે કરવા ચેાગ્ય છે તે એમને જણાવો. કહ્યુ છે કે Page #110 -------------------------------------------------------------------------- ________________ શ્રી ચંદ્રરાજ ચરિત્ર आहारे ववहारे य, चत्तलज्जो सुही भवे । लज्जाजालं चइत्ताणं, तत्तओ सुहिणो नरा ॥२॥ “આહાર અને વ્યવહારમાં જે લજજાને ત્યાગ કરે તે સુખી થાય, લજજાની જાળને ત્યાગ કરીને જ માણસો વાસ્તવિક સુખી છે” ૨ - હવે ચંદ્રરાજા મનમાં વિચારવા લાગ્યો કેઃ “આ દુષ્ટ મંત્રી શું કહે છે? તેને પરમાર્થ સમજાતું નથી. મારાથી એનું કાર્ય સિદ્ધ થશે કે નહિ, પરંતુ હમણાં હું પરાધીનપણાને પામ્યો છું, આ સર્વ ધૂર્તોને સમૂહ મ હેય તેમ લાગે છે. આથી એનું વચન સાંભળ્યા સિવાય બીજો કોઈ ઉપાય નથી.” એમ ચિંતાગ્રસ્ત મનવાળા ચંદ્રરાજાને જાણીને સિંહલપ કહે છે: “હે નરરત્ન ! ફેગટ ચિંતાજાળ ન કરે, અમે ધૂર્ત નથી કે જેથી આપને છેતરીને કાર્ય કરવા ઈચ્છતા નથી, અહીં કેઈ જાતને સંશય ન કર. વિરલમાતા જ પરોપકારમાં તત્પર એવા પુરુષને જન્મ આપે છે. કહ્યું છે કે – निअउअरपूरणे वि हु, असमत्था तेहि किं पि जाएहिं । सुसमत्था जे न परो-वयारिणो तेहि वि न कि पि ॥श परपत्थणापवण्णं, मा जणणि ! जणेसि एरिसं पुत्तं । मा उअरे विधरिज्जसु, पत्थिय भंगो कओ जेण ॥४॥ જેઓ પિતાનું ઉદર ભરવા માટે પણ અસમર્થ છે, તેઓને ઉત્પન્ન થવાથી શું ? અને સમર્થ હોવા છતાં Page #111 -------------------------------------------------------------------------- ________________ e શ્રી ચંદ્રરાજ ચરિત્ર જે પાપકારી નથી તેઓના જન્મથી પણ કાંઈ પ્રત્યેાજન નથી.” ૩ હું માતા ! જે પારકા પાસે પ્રાથના કરે. એવા પુત્રને જન્મ આપતી નહિં, અને જેણે બીજાની પ્રાનાના ભંગ કર્યાં છે, એવા પુત્રને ઉત્તરમાં પણ ધારણ ન કર.” ૪ હે રાજન! સૂર્ય શુ' પ્રત્યુપકારની અપેક્ષાથી વિશ્વને પ્રકાશ કરે છે ? વૃક્ષના સમૂહ ફળ-પુષ્પ આપે છે, તેનું મૂલ્ય શુ કાઈ આપે છે ? ચિંતામણિ વાંછિત પૂરે છે તેના પ્રત્યુપકાર કરવા કોઈ ચત્ન કરે છે? નિર'તર વહેતી નદીઓને કાણુ શિખવાડે છે ? સરસનીરસ તૃણ આંદિ ખાઈને નિČળ દૂધ આપનારી ગાચેાના ગુણગૌરવને કાણુ જાણે છે? આ પ્રમાણે તમારી જેવા પુરુષો જગતમાં અલ્પ હાય છે. તેથી અમારી આશાએ પૂર્ણ કરીને અમારી ઉપર ઉપકાર કરવામાં તત્પર થાઓ.’ આ પ્રમાણે સિ’હલરાજની પ્રાથના વખતે તે રાજા, તેની પટરાણી, તેઓના કનકધ્વજ નામે કુષ્પી પુત્ર, હિં...સકમત્રી અને કપિલા નામે ધાવમાતા એ પાંચ અને છઠ્ઠો ચંદ્રરાજા પાંચ ઇંદ્રિયા સાથે મનની જેમ શેાભે છે. 6 તે વખતે ચંદ્રરાજાએ કહ્યું કે, હું સિ`હલભૂપ ! મનભેદ દૂર કરી શુદ્ધ હૃદયથી પેાતાના મનની વાત ચાખ્ખી રીતે પ્રગટ કરો. તમે પાંચે અત્યંત ચિંતાતુર દેખાઓ છે. મહારની બાજુ વિવાહ મહાત્સવ શરૂ થયા છે તેથી યથાર્થ સ્વરૂપ નિવેદન કરેા. જેથી હું તે જાણીને Page #112 -------------------------------------------------------------------------- ________________ શ્રી ચંદ્રરાજ ચરિત્ર તમારી ચિંતા દૂર કરુ`. સવાર પહેલાં મારે આભાપુરી જવાનું છે. તમે મારું નામ-ગાત્ર આદિ કયાંથી જાણ્યુ? મારી પાસે જે કરાવવુ' હેાય તે વિનાસકાચે જણાવેા. કારણ કે હું તમારા મનેાગત ભાવ જાણવા માટે સમથ નથી.” હિંસકમંત્રીનું સિ’હલરાજાના કુખ્તીપુત્ર માટે પ્રેમલા લચ્છીને પરણીને આપવા માટે ચદ્રરાજાને કહેવુ આ પ્રમાણે ચંદ્રરાજાનુ વચન સાંભળીને સિ`હુલરાજાએ આદેશ કરેલા હિંસકમત્રી કહેવા લાગ્યા : • હું મહારાજ ! અમારા પાલક અને કાર્ય કરી આપનાર તમે જ છે. તમે જ અમારા આશાનું અને વિશ્વાસનુ સ્થાન છે. તમે જ અમને સુખ કરનારા અને અમારી ચિ'તાને દૂર કરનારા છે. આથી તમારી પાસે ન કહેવા જેવુ' કાંઈ નથી. છાશના અથીને વાસણ છુપાવવાથી કેવી રીતે લાભ થાય? પગમાં ઘૂઘરીઓ ખાંધી નાચનારીને લાજ કાઢવી શું ઉચિત છે ? સેવકપણુ· સ્વીકારીને સ્વામીની સેવા કરવામાં કઈ શરમ ? તેથી લજ્જા મૂકીને તમારી પાસે કામ જણાવુ' છું', • હે રાજન! આ દેશના સ્વામીને પ્રેમલા લચ્છી નામની કન્યા છે. તે અમારા રાજાના પુત્રને જેવી રીતે પરણે તેવી રીતે તમારે પ્રવૃત્તિ કરવી, એટલુ' જ અમારે કામ છે. હે કૃપાસાગર ! તમે જ હુંમેશા પ૨ાપકાર કરવામાં તત્પર છે. આથી અમારુ કામ કરીને તમે કૃતકૃત્ય થાઓ. ૯ Page #113 -------------------------------------------------------------------------- ________________ શ્રી ચંદ્રરાજ ચરિત્ર તે પછી ચંદ્રરાજા કહે છે કે, “હે મંત્રીના નિંદનીય આવું અસત્ય કેમ બોલે છે? પ્રાણસંશયમાં પણ સજજને અસત્ય વચન બોલતાં નથી. કહ્યું છે કે– असच्चभासिणो खुद्दा, पावकम्मपरा सया । . इहेच दुक्खिया जंति, परत्थ परमावयं ॥५॥ जेण परो दृमिज्जइ, पाणिवहो होइ जेण भणिएण । अप्पा पडइ अणत्थे, न हु तं जपंति गीअत्था ॥६॥ અસત્ય બેલનાર, ક્ષુદ્ર, હંમેશા પાપકર્મમાં તત્પર આ લેકમાં દુઃખી થાય છે અને પરલોકમાં ઘણી આપત્તિ પામે છે. પણ “જેનાથી બીજે દુઃખી થાય, જે બોલવાથી જીવહિંસા થાય અને આત્મા અનર્થમાં પડે એવું વચન શાસ્ત્રના અર્થને જાણનારા બોલતા નથી. ૬ તેમ જ મેં પ્રથમ સાંભળ્યું છે કે, પ્રેમલા લચ્છી સિંહલરાજના પુત્ર કનકદવજને પરણશે, એ જાણીને તેએાના વિવાહ મહોત્સવ જેવા માટે હું અહીં આવ્યું છું. વળી પ્રેમલા લચ્છી કનકદેવજને પરણશે એ સર્વ લેકમાં જાણીતું છે, તે શા માટે આ કનકજ કુમાર તેને ન પરણે? તેણીનું પાણિગ્રહણ કરવામાં તેને શું વાં છે? ફેગટ મારા માથા ઉપર ભાર શા માટે નાખે છે ?” Page #114 -------------------------------------------------------------------------- ________________ શ્રી ચંદ્રરાજ ચરિત્ર - હિંસકમંત્રી કહે છે: “હે સ્વામીન! આ કનકવજકુમાર પાપકર્મના ઉદયથી કેટરોગથી વ્યાપ્ત થશે છે. આ વાત સર્વથા ન કહેવાય એવી છે. પૂર્વેપાર્જિત કર્મથી તેને વિવાહસંબંધ થશે. હમણાં તે કાર્ય ઉપાડવું તમારા હાથમાં છે. પ્રચંડ પવનના વેગથી સમુદ્રની મધ્યમાં ગયેલ વહાણને કાંઠે લાવવા માટે તમારી જેવા ચતુર નિયમકની અપેક્ષા કરાય છે. હમણાં સિંહલરાજની લાજ તમારે રાખવાની છે. તમારી મારફત સર્વ આશા સફળ કરવા અમે ઈચ્છીએ છીએ.' ચંદ્રરાજાએ કહ્યું કે, “જે રાજકુમાર કેઢિયે છે તેં પ્રથમ તમે વિવાહ શા માટે સ્વીકાર્યો ? વળી રાજકુમારી સાથે તમારે શું વેર છે કે કોઢિયા સાથે એ. કન્યાને તમે પરણાવવા ઈચ્છે છે? વળી તમે બધા ભેગા થઈને તેને જન્મ નિષ્ફળ કરવા શા માટે પ્રવૃત્ત થયા ? આવું પાપક પરમેશ્વર કઈ રીતે સહન કરશે ? આ મકરધ્વજ રાજાની પુત્રી પ્રેમલા લચ્છીને મારાથી કેમ પરણી શકાય ? મારી તેવા પ્રકારની ચેગ્યતા ક્યાંથી? તે છતાંય તેને પરણીને પછી તમને સેં! એ સર્વ અશકય જ છે.” સિંહલરાજ તેના કુશળતા ભરેલા વચન સાંભળીને પ્રસન્ન થશે. હિંસકમંત્રીને ચંદ્રરાજાએ પોતાને પરિચય આપ તે પછી ચંદ્રરાજાએ હિંસકમંત્રીને એકાંતમાં લઈ જઈને કહ્યું કે, “આ અયુક્ત વચન મને શા માટે Page #115 -------------------------------------------------------------------------- ________________ હર શ્રી ચદ્રરાજ ચરિત્ર કહા છે ? મારા અને તમારા સમાગમ આજે પ્રથમ જ થયા છે. તેવામાં જ આવી જાતના અચેાગ્ય કાર્ય ના આરંભ શા માટે શરૂ કર્યાં? હું મંત્રી! આવી જાતનું દુનલેાકને ઉચિત વાત કહેતાં તુ કેમ લજ્જા પામતે નથી ? આ કામમાં તું કાંઈપણ સુખ પામીશ નહિ. આવી રૂપવતી કન્યારત્ન પ્રેમલા લચ્છીને કાઢિયા સાથે પરણાવીને આ તમારી મહેનત પરિણામે અનથ આપનારી જાણવી. તેથી આ નિશ્વનીય વિવાહને છેડી દ્યો. આવુ' કાર્ય ન કરેા. બીજી વાત એ છે કે, તમારા દેશ કચેા ! નગરી કઈ ? નિવાસ કયાં ? આ અનુચિત સબંધ કઈ રીતે થયા ? એ સઘળી હકીકત મારી આગળ સાચી રીતે પ્રગટ કરા, તે પછી તે સાંભળીને હું તમારા ચિત્તને પ્રસન્ન કરીશ. ' આ પ્રમાણે ચદ્રરાજાએ કહેલ વચન સાંભળીને હિંસકમ`ત્રી સ`ક્ષેપથી પેાતાને વૃત્તાંત કહે છે: • ‘ સિ’નદીને કાંઠે સિંધુ નામના દેશ છે. તે દેશમાં રહેનારા લાકો સ્વભાવથી ભદ્ર, સ્વભાવથી વિનીત અને પરલેાકભીરુ છે. ત્યાં સિંહલ નામે નગર છે, જે નગરમાં મુચકુંદના પુષ્પ સરખા નિળ યશથી દિશાઓને શ્વેત કરનાર, પ્રતાપરૂપી સૂર્યથી પૃથ્વીમ`ડળને પ્રકાશિત કરનાર, રૂપ વડે કામદેવને જીતનાર, પરાક્રમથી શત્રુસમૂહને નમાવનાર કનકરથ નામે રાજા રાજ્ય કરે છે. જે રાજાને શરદઋતુના ચદ્ર સરખા મુખવાળી, અનુપમ રૂપવૈભવથી રતિને જીતનારી, પતિભક્તિમાં પરાયણ કનકવતી નામે Page #116 -------------------------------------------------------------------------- ________________ શ્રી ચંદ્રરાજ ચરિત્ર મહાભાગ્યશાળી રાણું છે. તે રાજાને બહુમાન્ય રાજ્યનાં સવ કાર્યોને કરનાર હું હિંસક નામે મંત્રી છું. ચોથી. પિયૂષપૂર્ણ પયોધર વડે શોભતી બ્રાહ્મી સરખી કપિલા નામે ધાવમાતા છે. આ રાજાના અશ્વ, ગજ, રથ અને. પદાતિઓની સંખ્યા ગણવા બૃહસ્પતિ પણ સમર્થ નથી. એની રાજ્યસમૃદ્ધિ જોઈને સભામાં વૈશ્રમણ દેવ પણ લજજા પામે છે. આ રાજા પૃથ્વી પર રાજ્ય કરતે છતે. કેઈ પણ દારિદ્રને અનુભવતું નથી. હે ચંદ્રગ્રુપતિ મારું કહેલું આ સર્વ સત્ય જાણે. આપ શ્રીમાનની. આગળ મારે કાંઈ પણ છુપાવવાનું નથી. કનકવતીની પુત્રચિંતા હવે એક વખત કનકવતી મહાદેવીને પુત્રચિંતા પ્રગટ થઈ. પુત્ર વિના મારી આ રાજ્યસંપત્તિ નિષ્ફળ છે. અહે મંદ ભાગ્યવાળી મને સંતતિનું સુખ કઈ રીતે થાય? પૂર્વે મેં તેવા પ્રકારનાં સુકૃત કર્યા નથી, જેથી હું પુત્રસુખ ન પામી. આ પ્રમાણે વિચારતી નેત્રોમાંથી આંસુ સારતી તે અત્યંત વ્યાકુળ હદયવાળી થઈ. સતત. નિસાસા નાખતી તે જળ વગરની માછલીની જેમ તડફડવા લાગી. કહ્યું છે કે– . मुक्खस्स हियय' सुण्णं, दिसा सुण्णा अबंधुणो । अपुत्ताणं गिहं सुण्णं, सव्वसुण्णा दलिया ॥७॥ Page #117 -------------------------------------------------------------------------- ________________ શ્રી ચંદ્રરાજ ચરિત્ર મૂજનનું હૃદય શૂન્ય હોય છે, બંધુ વગરનાને દિશાએ શૂન્ય છે, અપુત્રિયાને ઘર શૂન્ય છે અને સર્વ શુન્ય દરિદ્રતા છે.” ૭ - પોતાની સ્વામિનીને દુઃખ અનુભવતી જોઈને સમીપ રહેલી દાસીએ ઉતાવળી ગતિએ રાજાની આગળ જઈને તેણીની હકીકત જણાવી. સાંભળવા માત્રથી દુઃખ પામી રાજાએ ત્યાં દેડતા આવી તેને આશ્વાસન આપી કહ્યું : ચંદ્રમુખી ! તું અકાળે કેમ શકાતુર થઈ? તારું વસ્ત્ર આંસુઓથી કેમ ભીંજાયું છે ? તારી આજ્ઞાનું અપમાન કોણે કર્યું? તેનું નામ જલદી જણાવ, જેથી હું તેને શિક્ષા કરું. કે જેથી ફરીથી કઈ તારી આજ્ઞા ન લેપે. તને કઈ વસ્તુની ન્યૂનતા છે? મારા પ્રાણ પણ તારે આધીન છે, તેથી ચિંતાનું કારણ કહે.” તે પછી કનકવતીએ લાંબો નિસાસે નાખીને કહ્યું કે, “હે સ્વામીન ! તમારી કૃપાથી મારા મનોરથ પરિપૂર્ણ છે, તમારી દષ્ટિ જેનારી એવી મારી આજ્ઞાનું ઉલ્લંઘન કરવા કેણ સમથ છે? આપ જેવા પ્રાણપ્રિયને પામીને પ્રતિદિન નવાં નવાં વસ્ત્રો વડે દેહને સુશોભિત કરું છું કે જે સ્વપ્નમાં પણ ઈંદ્રાણીએ ન જોયા હોય! હમેશા ઉત્તમ સ્વાદિષ્ટ ભોજન જમતી દિવ્ય શ્રેષ્ઠરત્નના આભરણથી સુશોભિત શરીરવાળી સુખપૂર્વક રહું છું. આવી રીતે હું સર્વથા સુખ-સંપન્ન છું પરંતુ છે સ્વામીન ! એક પુત્ર વિના સવ સુખ તૃણની માફક નિરર્થક જ છે. મારા જીવિતને પણ હું નિષ્ફળ માનું Page #118 -------------------------------------------------------------------------- ________________ શ્રી ચાંદરાજ ચરિત્ર છું. અરણ્યમાં ઉત્પન્ન થયેલ પુષ્પની જેમ પુત્ર વિનાનું -જીવન ફેગટ વિનાશ પામશે. ધનવાન હોવા છતાં પણ અપુત્રિયાના મુખને પ્રભાતકાળે કઈ જોતું નથી. ભૂમિ ઉપર આળોટતા, પડતા ઊભા થતાં, ધૂળથી વ્યાપ્ત શરીરવાળાં, હસતાં, રેતા, માતાનાં ખોળામાં વર્તતાં, અવ્યક્ત શબ્દ બેલતાં, લાકડીને ઘોડે કરી તેની ઉપર ચઢી શેરીમાં ક્રીડા કરતાં બાળકે જેના ઘરના આંગણાને શેભાવે છે, તેઓને જ જન્મ સફળ છે. વળી સુપુત્ર સંપત્તિ, યશકીતિ અને વંશને વિસ્તારે છે. વૃદ્ધપણામાં તે જ સુખ આપનાર થાય છે. આથી પુત્રને અભાવ મારા મનને અત્યંત દુઃખ આપે છે. “જ્યારે હું પુત્રનું મુખ જઈશ” એ ચિંતા મને અત્યંત પીડા કરે છે.” આ પ્રમાણે કનકવતીનું વચન સાંભળીને રાજા કહે છેઃ “હે પ્રાણપ્રિયે ! તું પુત્રની ચિંતા ન કર. પ્રસન્ન ચિત્તવાળી થા, પૂર્વભવમાં કરેલા પુણ્યથી આ ભવમાં - સર્વ કાર્ય સિદ્ધ થાય છે. તે પણ હું મંત્ર-તંત્ર આદિ વિવિધ પ્રવેગો કરીશ. જેથી તને થોડા સમયમાં પુત્ર- સુખ થશે.” - આ પ્રમાણે મહાદેવીને આશ્વાસન આપી રાજાએ મને બોલાવીને કનકવતીનું સર્વ વૃત્તાંત નિવેદન કર્યું. તે પછી મેં ક્ષણવાર વિચારીને કહ્યું કે, “હે - રાજન! અઠમ તપ વડે કુલદેવીનું આરાધન કરે તે * પ્રસન્ન થઈ પુત્રરત્ન આપશે.” Page #119 -------------------------------------------------------------------------- ________________ ૯૬ શ્રી ચંદ્રરાજ ચરિત્ર રાજાએ અટ્ટમ કરી કુલદેવીનું આરાધન કરવુ આ પ્રમાણે મારુ વચન સાંભળીને રાજા ખીજા દિવસે અઠ્ઠમ તપ કરી એકાંતમાં કુલદેવીની આરાધના કરવા બેઠા. તે પછી ત્રીજા દિવસે જમીનથી ચાર આંગળ અધર ઊભેલી, કરમાયા વિનાનાં દિવ્ય પુષ્પાની માળાવાળી, અનિમેત્ર નેત્રવાળી, મહાશક્તિશાળી, વૃદ્ધિ પામતા દેહના તેજવાળી, હાથમાં શસ્રવાળી, સુપ્રસન્ન મુખવાળી, કરુણાથી ભરેલા નેત્રવાળી, કટી પ્રદેશમાં રહેલાં આભૂષા વર્ડ અને પગના નુપૂર વડે મધુર શબ્દ કરતી, પવિત્ર અને નિર્દેલ ગાત્રવાળી કુલદેવીએ પ્રત્યક્ષ થઈ રાજાને કહ્યું: “ હે નરવર ! મારું આરાધન શા માટે કર્યું ? આ તારા તપથી હું તારા ઉપર પ્રસન્ન છું. જે તને ગમે તે માગ. તારું મનેાવાંછિત આપીશ.’ આ પ્રમાણે દેવીની વાણી સાંભળીને મસ્તકે એ હાથ જોડી રાજાએ કહ્યું': હે કુળદેવતા ! માતા ! તું કુલની પરંપરાને વૃદ્ધિ કરનારી, સમૃદ્ધિને આપનારી અને દુઃખનું નિવારણ કરનારી છે. મે પુત્ર નિમિત્તે તારી આરાધના કરી છે. જો પુત્ર વડે સુખાસન, તત્ત્વજ્ઞાન વડે મન અને સાધુના આગમન વડે ઘર સાંકડું થાય તે પુણ્ય મૂળસહિત વિનાશ પામ્યુ છે એમ જાણવુ, હે માતા ! પુત્રની ભિક્ષા માગનાર મારા મનાથ અવશ્ય પૂર્ણ કરવા. કારણ કે પુત્ર વિના તારી પૂજા કાણુ કરશે ? વળી ‘કુલદેવી ’ એ પ્રમાણે તારું નામ Page #120 -------------------------------------------------------------------------- ________________ શ્રી ચંદ્રરાજ ચરિત્ર કેમ રહેશે? રત્નાકર-સમુદ્રને કાંઠે નિવાસ કરનારને જે દારિદ્રય હોય તે લજજા પણ તેને છે. આ પ્રમાણે મારા કુળમાં પુત્ર ન થાય તે તને જ લજજા થાય. તેથી પ્રસન્ન થઈને એક શ્રેષ્ઠ પુત્ર આપ. મારી પટરાણુના આગ્રહથી મેં તારી આરાધના કરી છે. જે સંતુષ્ટ થઈ હોય તે મારા મનોરથને અવશ્ય પૂર્ણ કર.” - દેવીએ આપેલું કુષ્ઠીપુત્રનું વરદાન કુલદેવીએ કહ્યું કે, “હે રાજન! હું તારા તપથી તુષ્ટ થઈ છું. તેથી તેને એક પુત્ર થશે, પણ તે પૂર્વે ઉપાર્જન કરેલ કર્મના ગે કુષ્ઠી થશે.” દેવીનું વચન સાંભળી રાજાએ કહ્યું : “હે દેવી ! પગમાં પડીને ફરીથી વિનવું છું કે, વ્યાધિરહિત પુત્ર મને આપ. રેગથી વ્યાપ્ત તે પુત્રથી શું ? કહ્યું છે કે – दलिदो वाहिओ मुक्खो, पवासी निच्चसेवगो । जीवंता वि मुआ पंच, सुव्वंति किल भारहे ॥८॥ જ “દરિદ્ર, રોગી, મૂર્ખ, પ્રવાસી અને નિત્ય સેવા કરનાર, આ પાંચ જીવતા છતાં પણ મરેલા મહાભારતમાં કહ્યાં છે.” ૮ દેવીએ કહ્યું કે, “હે નરેશ્વર ! પંડિત હોવા છતાં મૂઢ કેમ થાય છે? જેણે જેવા શુભ-અશુભ કર્મ બાંધ્યાં હેય તે કર્મ પરવશ એવા પ્રાણુ એ અવશ્ય જોગવવા ચં. ચ. ૭ Page #121 -------------------------------------------------------------------------- ________________ ૯૮ શ્રી રાજ ચિત્ર મઈએ. જિનેશ્વર, ચક્રવતી, બળદેવ અને વાસુદેવ વગેરે પણ કર્મ વડે મુકાતા નથી. કહ્યું છે કે अवस्स चेव भोत्तव', कय कम्म सुहासुह । नाभुत्तं शिज्जए कम्म कप्पकोडिसएसु वि ॥९॥ કરેલ શુભ-અશુભ કર્મ અવશ્ય ભેગવવું જોઈએ. સે કોડ કલ્પ જાય તે પણ કમ ભેગવ્યા વિના ક્ષય પામતું નથી.” ૯ આથી જે જીવે પૂર્વભવમાં પૂરેપૂરું સુકૃત કર્યું હોય તે જ આ જન્મમાં નિરંતર સુખ પામે છે, તેથી હમણું મેં જે વરદાન આપ્યું કે “તને કુષ્ઠીપુત્ર થશે” તે હું અન્યથા કરી શકું તેમ નથી.” રાજાએ કહ્યું કે, “હે માતા ! પ્રસન્ન થઈને તે મને કુષ્ઠીપુત્ર કેમ આપે?” કુલદેવીએ કહ્યું કે, “હે વત્સ! તેનું કારણ સાંભળ. મારો પ્રાણપ્રિય મહર્ષિક દેવ છે, તેને બે સ્ત્રીઓ છે. તેમાં એક હું છું. હંમેશા તે પ્રિય સાથે નવા નવા ઇચ્છિત ભેગો ભગવતી અમે બને આનંદ કરતી હતી. એક વખત મારા પ્રિયતમે ગુપ્તપણે મારી શક્યને એક દિવ્યરનને હાર આપે. તેથી તે જાણીને મને તેની ઉપર ઘણે રોષ ઉત્પન્ન થશે. તે પછી તેની સાથે વિવાદ કરતાં મેં માટે કલહ કર્યો. તે વખતે ઘરે આવીને મારા પતિએ તે શક્યને પક્ષ ગ્રહણ કર્યો, તેથી હું ગાઢ Page #122 -------------------------------------------------------------------------- ________________ શ્રી ચંશજ ચરિત્ર ૯૯ - દુઃખથી પીડિત, ચિંતાથી દુઃખી મનવાળી હતી, તે વખતે તારી આરાધનાથી હું સંભ્રમ સહિત અહીં આવી. આથી ઉદ્વેગ પામેલી મેં અનુચિત વરદાન આપ્યું. ખરેખર દેવીએ પિતાનું વચન અન્યથા કરી શકતી નથી. પ્રાણીઓના ભાગ્યને અનુસારે જ દેવીઓના મુખમાંથી વચન નીકળે છે, તેથી તારે આ અંગે અધીરાઈ ન કરવી.” . રાજાએ વિચાર્યું કેઃ “પુત્ર ન હેવા કરતાં કુષ્ઠીપુત્ર - પણ સારે.” આ પ્રમાણે વિચારીને દેવીનું વચન સ્વીકાર્યું. તે પછી દેવી પિતાના સ્થાને ગઈ. તપની આરાધના પૂરી કરી રાજાએ મારી પાસે આવીને કનકવતી અને મને પુત્રના વરદાનની પ્રાપ્તિને સકળ વૃત્તાંત કહ્યો. ' પણ રાજાને કહ્યું કે, “ હે રાજન ! ધમની આરાધનાના પ્રતાપે સર્વ સારું થશે. પુત્ર ઉત્પન્ન થયા પછી કુષ્ઠ-કઢરેગના નિવારણ માટે ઉપાય કરીશું અને પુત્રને રોગરહિત કરીશું.’ આ પ્રમાણે મારુ વચન સાંભળીને કનકવતી પ્રસન્ન થઈ. પુત્રજન્મને મહત્સવ-કનકધ્વજ નામ પાડવું હવે તે જ રાત્રિએ સુખપૂર્વક સૂતેલી રણની કુક્ષિમાં કોઈ જીવ ગર્ભપણે અવતર્યો. તે જાણીને હર્ષિત મનવાળા રાજાએ સગર્ભા રાણીને ભૂમિગ્રહ-ભેરામાં રાખીને ગર્ભપાલન કરાવ્યું. જે કારણથી લોભાંધ પ્રાણીઓની સંપત્તિ ભૂમિગૃહમાં રક્ષણ કરાય છે. ગર્ભસમય પરિ Page #123 -------------------------------------------------------------------------- ________________ ૧૦૦ શ્રી ચંદ્રરાજ ચિરત્ર પૂર્ણ થયે તે મહાદેવીએ પુત્રને જન્મ આપ્ચા. દાસીના સુખે પુત્રજન્મ સાંભળીને હર્ષિત મનવાળા રાજાએ તે દાસીને પોતાના અંગ ઉપર રહેલા આભરણુ આદિ આપીને તે દાસીને વિસર્જન કરી. હવે હષઁના સમૂહથી ભરેલા હૃદયવાળા રાજાએ પુત્રના જન્મ-મહત્સવ પેાતાના વૈભવના અનુસાર કરાબ્યા. ચારે તરફ પુત્રજન્મની વધામણી પ્રવતી. રાજાના આંગણામાં મંગલવાજિંત્રો વાગવા લાગ્યાં. યુવતીનાના ધવલ મંગલગીતાઢિ પ્રવર્ત્યા, ગૃહ અને દુકાનેાની પક્તિએ ધજા અને તારણથી અલંકૃત થઈ. ‘ પુત્રજન્મ થયેા ? એ સાંભળીને નગરલેાક ષિત ચિત્તવાળા થયા. પ્રમાદપૂર્ણ રાજાએ શુભ દિવસે ‘કનકધ્વજઃ એ પ્રમાણે પુત્રનું નામ પાડ્યું. જન્મથી જ તે કુષ્ઠરોગથી દૂષિત હતા. વૈદ્યોએ પણ ઘણા ઉપચાર કરવા છતાં પણ પૂ - કર્મના ઉદયથી તે નીરોગી ન થયા. રત્ન જેમ રત્નખાણુમાં વધે તેમ રાજપુત્ર ભેાંયરામાં રહ્યો છતાં દિવસે દિવસે વૃદ્ધિ પામવા લાગ્યા. પુત્ર અહાર ન નીકળવાથી નગરજને રાજપુત્રને જોવામાં કુતુહુલપૂર્વક ઘણા હર્ષને ધારણ કરતાં સ્વદેશ અને પરદેશમાં ઉત્પન્ન થયેલ વિવિધ વસ્ત્ર-આભૂષણ આદિ લઈ ને રાજસભામાં આવ્યા. રાજાને પ્રણામ કરી ચાગ્ય સ્થાને ઊભેલા અને કુમારનું દર્શન કરવાની ઉત્કંઠાવાળા તે સર્વને મેં કહ્યું Page #124 -------------------------------------------------------------------------- ________________ ૧૦૧ શ્રી ચંદ્રરાજ ચરિત્ર “કે, “દેવકુમાર કરતાં અનુપમ રૂપસંપત્તિથી શોભતે રાજપુત્ર હમણાં ભૂમિગૃહમાં રહેલું છે. આ કુમાર ઉપર કોઈની દૃષ્ટિ ન પડે, તેથી વયથી બાળક પણ ગુણસંપત્તિ વડે પ્રૌઢ એવા તેને ભૂમિગૃહમાંથી બહાર કાઢતા નથી. આથી આ કુમાર ભૂમિગૃહમાં રહીને જ ધાવમાતા વગેરે પરિવારથી લેવાયેલે શુકલપક્ષમાં જેમ ચંદ્ર કલાએ ગ્રહણ કરે તેમ પ્રતિદિન કલાઓ ગ્રહણ કરે છે. આ પ્રમાણે અતિગુપ્ત મંત્રણાવાળા અમે રાજાની આજ્ઞાથી કુમારનાં દર્શનની ઉત્કંઠાવાળા નગરજનેને કહ્યું, આ પ્રમાણે કહેવાથી તે હકીકત સત્ય માનતા અત્યંત પ્રમુદિત ચિત્તવાળા નગરજને રાજાની પુણ્યસંપદાની પ્રશંસા કરવા લાગ્યા. તેનું રહસ્ય નહિ જાણતાં તેઓ કહેવા લાગ્યા કે, સંપૂર્ણ સુખસાધનવાળા રાજા દેવકુમાર સરખા સુપુત્રના જન્મથી કૃતકૃત્ય થયા. સૂર્ય પણ કામદેવ સરખા તે પુત્રને જેવા સમર્થ નથી તે આપણું કઈ ગણતરી ? “મેંદી-અમૂલ્ય વસ્તુ સારી રીતે યતનપૂર્વક રક્ષણ કરવી જોઈએ. એ પ્રમાણે શાસ્ત્રમાં પણ કહ્યું છે. માણસના સુખેથી પરંપરાએ આ વાત પરદેશમાં પણ અત્યંત વિસ્તાર પામી. “સારી રીતે પ્રવેશ કરેલ મંત્રને બ્રહ્મા પણ અંત ન પામે. સિંહલપુરના વ્યાપારીઓનું વિમલાપુરીમાં આગમન અને કનકદેવજકુમારના રૂપની પ્રશંસા કરવી - હવે એક વખત અમારા નગષ્ના વ્યાપારીઓ જુદી જુદી જાતના કરિયાણું લઈ અનેક દેશોમાં ક્રય Page #125 -------------------------------------------------------------------------- ________________ ૧૦૨ શ્રી ચંદ્રસજ ચરિત્ર વિક્રય કરતા અનુક્રમે આ વિમલાપુરીમાં આવ્યા. અહી’ મકરધ્વજ રાજા રાજ્ય કરે છે. તે વ્યાપારીએ ઘણાં ભેટણાં લઈ રાજાનાં દર્શન માટે રાજસભામાં આવ્યા. બે હાથ જોડી ભેટાં મૂકી પ્રણામ કરી ચાગ્ય સ્થાને એસી પરસ્પર વાર્તાલાપ કરવા લાગ્યા. તે વખતે લક્ષ્મીની જેમ લેાકેાના ચિત્તને હરણ કરનારી, ચાસઠ કળામાં નિપુણુ, રૂપ-લાવણ્યના ભંડાર, ચંદ્રસમાન મુખવાળી, નવીન ચૌવનને પામેલી પ્રેમલાલચ્છી નામે રાજપુત્રી ત્યાં આવીને પેાતાના પિતા મકરધ્વજ રાજાના ઉત્સ`ગમાં બેઠી. અત્યંત અદ્ભુત રૂપ આદિ રાજકુમારીને જોઈ ને અમારા નગરના વિસ્મયયુક્ત ચિત્તવાળા થયા. ગુણથી વ્યાપ્ત તે વ્યાપારીએ અત્યંત તે વખતે રાજાએ તે વ્યાપારીઓને પૂછ્યું કે, • હું શ્રેષ્ઠીજના ! તમે કયા નગરથી આવ્યા? ત્યાં રાજા કાણુ છે? તેનું નામ શું છે ? બીજો પણ જે સાંભળવા ચૈાગ્ય હાય તે વૃત્તાંત કહા.’ આ પ્રમાણે રાજાનુ' વચન સાંભળીને તેમાંથી એક વચનકળામાં કુશળ વ્યાપારી કહે છે કે, “ હે રાજન્, અમે સ સિંધુ દેશમાં નિવાસ કરનારા, વણિક કુળમાં ઉત્પન્ન થયેલા વ્યાપાર માટે આ નગરમાં આવ્યા છીએ. તે સિ' દેશમાં અલકાપુરી સરખી સિ ંહલપુરી નામે નગરી છે. તે નગરીમાં નરથ નામે રાજા રાજ્ય કરે છે, તેને કનકધ્વજ નામે પુત્ર છે. તે કામદેવ સમાન Page #126 -------------------------------------------------------------------------- ________________ આ સંદરાજ ચરિત્ર ૧૦૩ રૂપલાળો, શુભ સૂક્ષણેથી લક્ષિત, શુભ વિચારેથી વાસિત હૃદયવાળે, અદ્વિતીય તે રાજા વડે રત્નના ભંડારની જેમ રક્ષણ કરાયેલ ભૂમિગૃહમાં રહે છે. તેનું રૂપ જોવામાં નગરજને ઉત્કંઠાવાળા હોવા છતાં “ કેઈની નજ૨ ન પડે એથી શંતિ મનવાળા રાજા કયારેય. તેને ભૂમિગૃહમાંથી બહાર કાઢતો નથી. તે પુત્રની રૂપસંપદાનું વર્ણન કરવા અમે શક્તિમાન નથી. પ્રત્યક્ષ કામદેવ સમાપ્ત તે છે. આ હકીકતમાં કાંઈ અસત્ય નથી.” આ અમારા વ્યાપારીઓના મુખેથી કનકધ્વજકુમારના રૂપ વગેરેની પ્રશંસા સાંભળીને મકરવજરાજો અત્યંત પ્રસન્ન થયા અને તે વ્યાપારીઓને વિવિધ ઉત્તમ વસ્ત્રો વડે સત્કાર કરીને તમારે હંમેશા સભામાં આવવું એમ કહીને વિસર્જન કર્યા. રાજાનું સન્માન પામીને તે વ્યાપારીઓ પિતાના આવાસમાં જઈને ચગ્ય ક્રય-વિક્રય કરવામાં ઉદ્યમવાળા થયા. તે પછી મકરધ્વજરાજાએ બૃહસ્પતિ સમાન બુદ્ધિના ભંડાર મંત્રીશ્વરને લાવીને કનકદવજને વૃત્તાંત તેની આગળ જણાવ્યું. - મંત્રીએ કહ્યું કે, “હે રાજન! તેને વૃત્તાંત મારી આગળ કહેન્નામાં શું પ્રજન છે ?? રાજાએ કહ્યું કે, “મંત્રીશ્વર! પ્રેમલાલચ્છી માટે અઢારે વરની ચિંતા ઘણું છે. હમણું અકસ્માત ચોગ્ય Page #127 -------------------------------------------------------------------------- ________________ ૧૦% શ્રી ચંદ્રરાજ ચરિત્ર વરને સંગ પ્રાપ્ત થયો છે. આ વર મારી પુત્રીને ગ્ય લાગે છે. પુત્રીને યોગ્ય વર જે મળે તે મને આનંદ થાય. આવા પ્રકારના ગુણેથી યુક્ત આ ભુવનમાં મોટે ભાગે દુર્લભ છે, તેથી આ સંબંધ તમને ગમે તે તેની સાથે કુમારીને વિવાહ કરીએ.” ' મંત્રીએ કહ્યું કે, “મહારાજ ! જેનું સ્વરૂપ આપણે જાણતા નથી તેવા પરદેશીઓનાં વચનમાં વિશ્વાસ કેવી રીતે રાખી શકાય? સારો કે ખોટે જે સ્વજન હોય તે સવને પ્રિય થાય, પરદેશમાં પણ તે પ્રશંસા પામે. પિતાની માતાને ડાકણ કણ કહે? પિતાના દેશમાં ઉત્પન્ન થયેલા કાંટા પણ અત્યંત વહાલા હોય છે, પરદેશમાં ઉત્પન્ન થયેલાં પુષ્પ પણ ગમતાં નથી. આથી તે પરદેશી વ્યાપારીઓનાં વચનમાં કેવી રીતે વિશ્વાસ કરાય? જે અન્ય દેશમાં રહેલા મધ્યસ્થ પરદેશી પુરુષે તેની પ્રશંસા કરે તે વિશ્વાસ આવે, અન્યથા નહિ.” - આ પ્રમાણે મંત્રીનું વચન સાંભળીને એ સાચું છે એમ સ્વીકારીને પિતાની પુત્રીને નેહપૂર્વક વિસર્જન કરીને સેના સહિત ઉત્તમ અશ્વ ઉપર બેસી રાજા મૃગયા ( શિકાર) નિમિત્તે વનમાં ગયો. . શિકારી પશુઓના સમૂહથી વ્યાપ્ત મહાટીના મધ્યમાં જતાં શિકારમાં આસક્ત મંત્રી સહિત રાજા વિવિધ પ્રાણુઓને સમૂહને ત્રાસ પમાડતો, ઉપદ્રવ કરતે. ઘણે પરિશ્રમ થવાથી પરસેવાથી ભી જાયેલા દેહવાળા Page #128 -------------------------------------------------------------------------- ________________ શ્રી ચંદ્રરાજ ચરિત્ર ૧૦૫ શીતળ જળથી ભરેલા સમીપમાં રહેલા એક સરોવરની પાળ ઉપર વિસામો લેવા બેઠે. તેટલામાં ત્યાં પાણી પીવા માટે કેટલાક વ્યવહારીઓ આવ્યા. અમૃત સરખા નિર્મળ જળથી તરસ છિપાવીને પાછા ફરતા તે વ્યવહારીઓને મકરવજ રાજાએ આદર સહિત બેલાવીને પૂછયું : “તમે પરદેશી જણાએ છે. આથી ઘણાં કૌતુકો જોયાં હશે. તેમાં કાંઈ મને હર જાણવા જેવું હોય તો જણાવે. આકૃતિથી તમે વિચક્ષણ દેખાઓ છે. તેથી અપૂર્વ કેઈમનહર વૃત્તાંત સંભળાવીને મારે મરથ પૂરે.” અન્ય વ્યાપારીઓએ કરેલી કનકદેવજકુમારના રૂપની પ્રશંસા આ પ્રમાણે રાજાનું વચન સાંભળીને તે વ્યાપારીઓ બે હાથ જોડી વિનમ્રપણે રાજાની પાસે બેસીને પોતે જાણેલું અદ્ભુત વૃત્તાંત કહેવાનો પ્રારંભ કર્યો? “હે રાજન ! અમે વ્યાપારીઓ વ્યાપાર માટે ભમતા અનુક્રમે સિંધુ દેશમાં ગયા. ત્યાં સિંહલપુરી નગરીમાં કનકરથ નામે રાજા રાજ્ય કરે છે, તે રાજાને કામદેવના રૂપને જીતનારે, શુભલક્ષણેથી વ્યાપ્ત દેહવા કનકધવજ નામે પુત્ર છે. સ્વદેશ અને પરદેશમાં જેને યશ વિસ્તાર પાપે છે એવા તેને ક્યારેય ભૂમિગૃહમાંથી બહાર કાઢતા નથી. હંમેશા તે ભયરામાં જ રહે છે. ત્યાં રહેલો તે અને પ્રકારની સથે (શાસ્ત્ર-શસ્ત્ર) કળાને અભ્યાસ કરે છે. Page #129 -------------------------------------------------------------------------- ________________ ૧૦૯ શ્રી ચદ્રરાજ સરિત્ર તેનુ સુકે,મળ અંગ પવનના સ્પર્શીને પણું સહન કરી શકતુ નથી. આવા પ્રકારને અનુપમ દેહવાળા કુમાર કાઈની નજરે પડચો નથી, હું મહારાજ! આ આશ્ચયજનક વૃત્તાંત અમે ફક્ત સાંભળ્યો છે.' રાજા તેઓનું સ્ક્રુટ-સ્પષ્ટ વચન સાંભળીને વિશ્વાસ થવાથી તે વ્યાપારીઓને સત્કાર કરી વિસર્જન કર્યાં. તે પછી વ્યાપારીઓના વચનમાં વિશ્વાસ પામી તે કુમારની સાથે પ્રેમલાલચ્છીના વિવાહ કરવા એ પ્રમાણે નિણ ય કરી રાજાએ સાંજે પોતાના આવાસે આવી પેાતાના મત્રીશ્વરને ખેાલાવી તેની આગળ વ્યાપારીઓએ કહેલ હકીકત અને પોતાના અભિપ્રાય જણાવ્યો. મંત્રી કહે છે; હું સ્વામીત્! હજુ પણ મારું' મન શકિત છે. પર'પરાએ સાંભળેલી વસ્તુમાં વિશ્વાસ કેવી રીતે થાય ? કેવળ સાંભળેલી વાત સારી રીતે નિ યપણાને પામતી નથી. નિણૅય કર્યા વિના ફોઈપણ કામ ન કરવું. પ્રત્યક્ષ જેવું હાય તે જ સત્ય માનવું. આથી આા સેવકે ત્યાં જઈ ને સ` પ્રત્યક્ષ જોઈ ને અહી આવીને તે પ્રમાણે જ જો કહે તે! તેની સાથે વિવાહ યોગ્ય છે. આ સાધારણ કામ નથી, કારણ કે આ વિવાહસંબધ આખા ય જીવન માટે છે. તેથી પહેલાં સારી રીતે તપાસ કરવી જોઈએ.’ Page #130 -------------------------------------------------------------------------- ________________ શી દ્રરાજ સન્નિ pe વ્યાપારીઓ સાથે પ્રધાન-પુરૂષોને ત્રિવાહ માટે સિ હલપુરી માલવા ( આ પ્રમાણે મંત્રીનુ` વચન સાંભળીને રાજાએ તે વ્યાપારીઆને ક્રીથી ખેાલાવ્યા. આદર સહિત સત્કાર કરીને પૂછ્યું કે, હું શ્રેષ્ઠીઓ ! અમારુ એક કાય તમે કરે. તમે મારા પ્રધાના સાથે સિંહલપુરી જાએ. તેમને કુમારનું રૂપ બતાવેા. જે કુમારીને અનુરૂપ તેનું રૂપ હાય તે। ત્યાં જ નાળિયેર આપીને વિવાહ કરવા. આ કા કર્યા પછી હું તમારા માટે ઉપકાર માનીશ. તમારા એ ઉપકારને હું કયારેય ભૂલીશ નહિ.' તે પછી તેઓએ કહ્યું કે, ‘ રાજન્! એમાં કહેવાતુ શું હોય ? આપ શ્રીમાનના આદેશ મુજબ અમે અવશ્ય કાર્ય કરીશું, કારણ કે તમારી કુમારીનું અને કનકધ્વજકુમાર એ બન્નેનું સ્વરૂપ સમાન છે. અહીં કાંઈ ન્યૂનપણું” નથી. તેથી યોગ્ય સબધમાં અનુકૂળ પ્રકાશ અમે જરૂર કરીશુ. અમારી સાથે આપના મ`ત્રીઆને માકલા. એ માટે કેાઈ વિલખ ન કરી. અમે યથાયોગ્ય તેઓની પણ સેવા કરીશું.’ તે પછી રાજાના કહેવાથી ચાર બુદ્ધિશાળી પ્રધાનપુરુષા તે વ્યાપારીઓ સાથે અનુક્રમે સિ’હલપુરીમાં આવ્યા. હવે તે વ્યાપારીએ તે પુરુષાને પેાતાના આવાસે લઈ ગયા. ત્યાં અભ્ય`ગ, ઉદ્ઘતન આદિથી પરિશ્રમરહિત થઈ, ઉત્તમ સ્વાદિષ્ટ લેાજન કરી તે સ` ઘણા સંતેષને પામ્યા. Page #131 -------------------------------------------------------------------------- ________________ ૧૦૮ શ્રી ચંદ્રરાજ ચરિત્ર તે પછી સંધ્યા સમયે તે શ્રેષ્ઠીઓ પ્રધાન-પુરુષને લઈને કનકરથ રાજા પાસે આવ્યા. મંત્રીઓને બહાર ઊભા રાખીને તેઓ રાજા પાસે આવી આગળ ભેટશું મૂકી બે હાથ જોડી કહે છે કે, “હે નરનાથ ! અમે કરિયાણું વેચવા માટે વિમલાપુરી ગયા હતા. ત્યાં મકરવજરાજાની પ્રેમલાલચ્છી નામે કન્યા રતિસમાન રૂપવાળી છે. આપના કુમારની સાથે વિવાહ માટે રાજાના ચાર મંત્રી અમારી સાથે આવ્યા છે, તેઓ દરવાજે ઊભા છે.” તે પછી રાજાની આજ્ઞાથી દ્વારપાળે તરત તે મંત્રીએને પ્રવેશ કરાવ્યું. તેઓ પણ રાજાના ચરણકમળમાં પ્રણામ કરી, તેમની પ્રશંસા કરતા, રાજાથી સન્માન કરાયેલા ચોગ્ય સ્થાનકે બેઠા. તે પછી રાજા કુશળ વૃત્તાંત પૂછી કહે છે કે, “તમે ક્યા દેશથી આવ્યા? ક્યાં જવાના છે? તમને કોણે કેણે મેકલ્યા? કયા કાર્ય નિમિતે અહીં તમારું આગમન થયું ?' પ્રેમલાલચ્છી સાથે કનકદેવજકુમારના વિવાહ માટે માગણી આ પ્રમાણે રાજાનું વચન સાંભળીને તેમાંથી એક વાણીમાં કુશળ મંત્રી બોલ્યો : “હે નરપતિ! અમે સોરઠદેશ નિવાસી છીએ. અમારા સ્વામી મકરજરાજાએ તમારી પાસે મોકલ્યા છે. તમારા નગરમાં નિવાસ કર Page #132 -------------------------------------------------------------------------- ________________ શ્રી ચંદ્રરાજ ચરિત્ર ૧૦૯ નાર આ શ્રેષ્ઠીઓએ અમારા સ્વામીની આગળ આ૫ શ્રીમાનની ઘણી પ્રશંસા કરી અને તમારા અતિ અદ્ભુત રૂપવાળા કનકધ્વજ પુત્રનું રૂપવર્ણન બહુ પ્રકારે કર્યું. વળી બીજા ત્યાં આવેલા વ્યવહારીઓએ તમારા પુત્રના રૂપની પ્રશંસા કરી. હે નરાધીશ ! ઓજસ્વી એવો તમારો પુત્ર એવા પ્રકારના રૂપવાળો હોય તેમાં આશ્ચર્ય શું? કારણ કે હંસના કુળમાં હંસે જ ઉત્પન્ન થાય છે. કહ્યું जारिसो जणगो होइ, तस्स पुत्तो वि तारिसो। होज्जा कि अंबबीयाओ, निंवरुक्खस्स संभवो ॥१०॥ , “જે પિતા હોય, તેને પુત્ર પણ તે થાય છે. શું આમ્રના બીજથી નિંબવૃક્ષની ઉત્પત્તિ થાય?” ૧૦ અમારા રાજાની પુત્રી પ્રેમલાલચ્છીકુમારી રૂપ વડે લક્ષ્મી જેવી છે. તમારા પુત્ર સાથે તેને વિવાહ કરવા માટે મકરવજરાજાએ અમને અહીં મોકલ્યા છે. આ કામમાં તમારે કાંઈ વિચારવા જેવું નથી, કારણ કે તે સૌરાષ્ટ્રદેશના રાજા છે. આપ પણ સિંહલદેશના સ્વામી છે. સમાનશીલવાળા બનેનો સંબંધ પ્રશંસનીય છે. કહ્યું છે કે – समाणसीलं समाणवित्तं, बलं समाणं च कुलं च जाणं । मेत्ती विवाहो य विहिज्जए सिं, समाण. भावेण सुही हवंति ॥११॥ Page #133 -------------------------------------------------------------------------- ________________ ૧૦ - શ્રી ચંદ્રરાજ થગ્નિ જેઓનું શીલ સમાન હય, ધન સમાન હોય, કુળ સમાન હોય, એની મૈત્રી અને વિવાહ કરાય છે, સમાનભાવ વડે સુખી થાય છે.” ૧૧ અમે દૂરદેશથી આ કામ કરવા આવ્યા છીએ, આથી વિવાહને સ્વીકાર કરાવીને જઈશું, અન્યથા નહિ.” આ પ્રમાણે મંત્રીનું વચન સાંભળીને રાજા કહે છેઃ “તમારી હકીકત મેં જાણું. સઘળું સારું થશે. સાવધાન ચિત્તે કામ કરે. ઉતાવળ કરવાથી કાર્યસિદ્ધિમાં સંદેહ થાય. વિચારીને કામ કરનાર ઈષ્ટરૂપ ભગવે છે. પિતાના સ્વામીની આજ્ઞાથી તમે અહીં આવ્યા છે તે સારું કર્યું. તમારું કહેવું મેં માથે ચઢાવ્યું. હમણાં તમે પ્રશસ્ત મનવાળા થાઓ. સારી રીતે વિચારીને તમને પ્રત્યુત્તર આપીશ. દૂરદેશથી આવેલા તમને નિરાશ કરવા ઈચ્છત નથી. વળી હજુ મારે પુત્ર માને છે. હમણાં વિવાહની વાત કેવી? જ્યારે તે વિવાહગ્ય વય પામશે સ્થારે વિવાહ કરીશું. તે કુમારે મારા ઘરનું આંગણું પણ જોયું નથી. ભૂમિગૃહમાં જ રહેશે તે હમણાં વિલાસ કરે છે, અમે ખેાળામાં બેસારીને તે કુમારનું લાલન કર્યું નથી. તમારા રાજાની પુત્રી કેવી છે.” તે અમે જોઈ નથી. તેથી તે બન્નેને વિવાહ કરે, કેવી રીતે કરો યોગ્ય છે? જે તમારા સ્વામીને ઉતાવળથી વિવાહ કરવાની ઈચ્છા હોય તે સુખેથી બીજે વર શેધીમે વિવાહ કરે, એમાં અમને કેઈ હાનિ નથી.” આ પ્રમાણે પ્રત્યુત્તર આપીને રાજાએ તે મંત્રીઓને આવાસે મોકલ્યા. Page #134 -------------------------------------------------------------------------- ________________ શ્રી થરાજ ચરિત્ર હિંસકમી સાથે સિંહલરાજાની વિચારણા તે પછી રાજાએ મને બોલાવીને કહ્યું : “હિંસક! કહે, હવે શું કરવું? આ વિદેશીઓને કેટલે કાળ છેતરવા? રતિના રૂપ કરતાં ચઢિયાતી રાજપુત્રી સાથે આપણુ કુઠીપુત્રને વિવાહ કઈ રીતે કરાય ? મને દુર્જન લોકને ઉચિત આ કૂડ-કપટનું કામ સર્વથા ગમતું નથી. માયાવી જને પોતાનું પુણ્ય હારીને ફક્ત દુઃખના ભાગી થાય છે. આથી પુણ્યરૂપી વેલના સમૂહને છેદવામાં કુહાડા સરખી માયા સર્વથા છોડી દેવા જેવી છે. તેથી આ મંત્રીઓને યથાર્થ સમજાવીને પિતાના દેશમાં વિસર્જન કર. બીજી વાત એ છે કે પુત્રને દેષ જાણવા છતાં આપણે દેવકુમારી સરખી રાજપુત્રીને કુઠી સાથે મરણાવીને કેમ દુઃખી કરીએ? પૂર્વજન્મમાં ઘણાં ફૂડકપટ કર્યા હશે, જેથી આ કથ્વીપુત્ર થશે. વળી આ ભવમાં જે ફૂડ-પ્રપંચ કરું તે તેના ફળ કેવાં થાય? તેથી હું તેવા પ્રકારના અનિષ્ઠ કરવા ઈચ્છતો નથી. હે હિંસક, અહીં તારે શું અભિપ્રાય છે? વિચારીને ચેનું કહે.” આ પ્રમાણે રાજાનાં વચન સાંભળી મેં કહ્યું : “હે સ્વામીન્ ! કુમારનું સ્વરૂપ આજ સુધી કઈ જાણતું નથી. જે એમ જ કરવાની તમારી ઈચ્છા હતી તે પહેલા ભૂમિગૃહમાં ગુપ્તપણે શા માટે છુપા? નીતિમાં નિપુણ એવા તમે મૂળથી જ અસત્ય માંગ શા માટે Page #135 -------------------------------------------------------------------------- ________________ ૧૧૨ શ્રી ચંદ્રરાજ ચરિત્ર અંગીકાર કર્યો? જે એક વખત અનીતિનો માર્ગ સ્વીકાર્યો તે પછી જરા પણ ભય ન પામવો. જે નસીબ બળવાન હશે તે બધું સુખ સાધ્ય થશે. વળી આ મંત્રીએ દૂરદેશથી આવ્યા છે, તેઓને નિરાશ ન કરવા, તેઓને મનોરથ સ્વામીએ પૂર્ણ કરે. વળી આપણને આ વિવાહ સંબંધ વગર માગ્ય પ્રાપ્ત થયા છે, તેથી તે અંગીકાર કરે. કુળદેવતાની આરાધના કરીને કુમારના દેહને નીરોગી કરીશું. અહીં બીજો વિચાર ન કરવો. બધું સારું થશે. આથી હમણું વિવાહનો નિષેધ ન કરે. ભાગ્યથી મળેલ વસ્તુને ડાહ્યા માણસે ત્યાગ ન કરવો.” આ પ્રમાણે નીતિનિપુણ પુરુષએ આચરેલા માર્ગમાં ચાલનારા આપણને કોઈ નુકસાન નથી. હે રાજન ! આ કામમાં તમારે કઈ ચિંતા ન કરવી.” મારું વચન સાંભળીને રાજાએ મને કહ્યું : “હે મંત્રી ! બેટા કામમાં મારી બુદ્ધિ ચાલતી નથી. તેને જે ગમે તે કર. આ કામમાં ઊભા રહેવા હું ઈચ્છતા નથી.” પ્રેમલાલચ્છી અને કનકવજના વિવાહને નિર્ણય . આ પ્રમાણે અમારે વિવાદ ચાલતું હતું તે વખતે મકરધ્વજ રાજાના મંત્રીઓએ આવી બે હાથ જોડી કહ્યું : આટલા દિવસ વાર્તાલાપ વડે જ ફેગટ પસાર કર્યા. હજુ પણ તમે વિચારમગ્ન દેખાઓ છે. અમને કાંઈપણ પ્રત્યુત્તર આપતા નથી. જે તમારી ઈચ્છા ન હોય તે Page #136 -------------------------------------------------------------------------- ________________ શ્રી ચંદ્રરાજ ચરિત્ર પરાણે પ્રીતિ થતી નથી. પરંતુ અમારું વચન સાંભળોઃ જે તમારે કુમાર બીજી રાજકુમારીને પરણશે તે અમારી સાથે શું વિરોધ છે? કે જેથી અમારા રાજાની કન્યાને ન પરણે ! રાજપુત્રે રાજપુત્રી પરણવી એ લેક પ્રસિદ્ધ વ્યવહાર છે. તમે તે કઈ નવી રીત કરવા તૈયાર થયા છે. અમારી રાજકુમારી તમારા પુત્રને પત્નીપણે આપવા કલ્પી છે, તે જે બીજા રાજકુમારને આપવામાં આવે તે તમને પણ શું લજજાકર નહિ થાય ? લક્ષમીદેવી પિતાની મેળે પિતાના ઘરે આવે તે ક્યો ડાહ્યો માણસ નિવારે? તેથી તમે ચતુર હોવા છતાં પણ વિક્રાંત ચિત્તવાળા ન થાઓ. આજે પણ અમારુ વચન માનવા જેવું છે. જેથી આવેલે અવસર વિશેષજ્ઞોએ ન તજ.” આ પ્રમાણે મંત્રીની વાણી સાંભળી હે ચંદ્રરાજા ! મેં અમારા રાજાને સમજાવ્યું કે “હે સ્વામીન ! પરદેશી આ મંત્રીઓની માગણી નિષ્ફળ ન કરે. જે આ નિરાશ થઈ પાછા જશે તે આપણી શેભા કઈ? વળી કનકદેવજકુમાર મલાલચ્છીને પરણશે તે આપણે વિમલાપુરીના રાજા સાથે સ્નેહ ઘણે વૃદ્ધિ પામશે.” ( આ પ્રમાણે અમારા રાજાને વિજ્ઞપ્તિ કરીને તે પ્રતિકૂળ હોવા છતાં પણ મેં મહામહેનતે તેમની પાસે વિવાહ કબૂલ કરાવ્યું. તે પછી નાળિયેર લઈને સર્વને પાન-સોપારી આપ્યાં. તેથી મને રથ સિદ્ધ થવાથી તે મંત્રીઓ પરમેએrષ પાંચાલ ગ ગ . Page #137 -------------------------------------------------------------------------- ________________ શ્રી ચંદ્રરાજ ચરિત્ર . તે પછી તે ચારે મંત્રીઓએ મને કહ્યું કે, · હૈ મ`ત્રીપ્રવર ! વિવાહ કબૂલ કરાવીને તમે અમારી ઉપર કૃપા કરી, પરંતુ હવે અમને કુમારનુ રૂપ દેખાડા, જેથી અમે અમારા સ્વામી પાસે જઈને યથાસ્થિત કુમારનુ' રૂપ નિવેદન કરીએ, પ્રેમલાલચ્છી પણ તેને પરણીને કૃતાર્થ થશે. વળી અમારુ ચિત્ત પણ કુમારનું રૂપ જોવા ઉત્સુક છે. તેથી કુમારનુ રૂપ જોઈને અમે પ્રસન્ન નેત્રવાળા થઈએ તેમ કરે.’ ૧૧૪ આ પ્રમાણે તેઓને આગ્રહ જાણીને માયા કરીને મેં તેઓને કહ્યું : ‘હે મ`ત્રીવા ! અમારે પણ કુમારનું દન દુ"ભ છે, તે હમણાં મામાના ઘરે રહે છે, અને તે સ્થાન અહીંથી દોઢસા ચેાજન દૂર છે. તે કુમારની પાસે ફક્ત ધાવમાતા રહે છે, ત્યાં પણ તે ભૂમિધરમાં રહેલા વિલાસ કરે છે. તેના અધ્યાપક પણ તેનું મુખ જોયા વિના બહાર રહીને જ તેને ભણાવે છે, તેથી તમારી તેને જોવાની ઇચ્છા કેવી રીતે સફળ થશે ? સૂર્યનાં કિરણા પણ તેને સ્પર્શ કરવા શક્તિમાન નથી તે તમારી શી વાત ?' આ પ્રમાણે કહેવા છતાં પણ તેઓએ કુમારને જોવાના આગ્રહ ન છેાડયો. ચારે મત્રીઓને ક્રોડ ક્રોડ ધન આપી વશ કરવા તે પછી તે ચારેય મંત્રીઓને હુ મારા ઘરે લઈ ગયેા. તે પછી શૈલમન કરી સુગધી જળથી સ્નાન કરી ચંદન આદિથી ગાત્રનુ' વિલેપન કરી મહામૂલ્યવાળા વસ્ત્ર Page #138 -------------------------------------------------------------------------- ________________ શ્રી ચંદ્રરાજ ચરિત્ર ૧૧૫ આભરણથી સુશોભિત અંગવાળા તેઓ અનેક પ્રકારના પકવાન, ચેખા, દાળ, શાક આદિ ભેજન કરી પરમ સંતેષ પામ્યા. મણિરત્નજડિત આભૂષણે અને શ્રેષ્ઠ વસ્ત્રો આપી મેં તેઓનું ચિત્ત પ્રસન્ન કર્યું, તે પણ તેઓએ કુમારને જોવાનો આગ્રહ ન છેડ્યો. - ફરીથી તેઓએ મને કહ્યું કે, “હે મંત્રી ! કુમારનું રૂપ જોઈને જ અમે જઈશું એનિ જાણે.” તે પછી મેં કહ્યું કે, “મંત્રીઓ ! ઘણે ખેટે આગ્રહ શા માટે કરે છે ? કુમારનું રૂપ દેવોને પણ પ્રાર્થના કરવા એગ્ય છે. જગતમાં તેના જે રૂપવાન બીજે કઈ નથી. વળી તમારે રાજા કેપ કરે એવી પ્રવૃત્તિ અને શા માટે કરીએ? સર્વ લેકમાં પ્રસિદ્ધ કામદેવ સમાન રૂપવાળા કુમારને કેણ જાણતા નથી ? અમે તમારું વચન સારી રીતે વિચારીને સ્વીકાર્યું છે કે આ કાયમ તમારે ઉપહાસ ન થાય. જે કે આ સંબંધ અમારા સ્વામીને એગ્ય લાગતો ન હતો તે પણ તમે શકુનબળથી આવ્યા હતા તેથી તમારું વચન અમારાથી લેપાયું નહિ, તેથી આ સંબંધ થયે. પ્રેમલાલચ્છી પણ પુણ્યવતી દેખાય છે, જેણે વિશુદ્ધભાવે ગૌરીપૂજન કર્યું. તેથી આ રૂપવાન વર મળ્યો. હવે તમારે કુમારને જેવાને આગ્રહ દૂર કરો. અમે તો રોટલા માટે રહેટને વિક્રય કર્યો છે. પૂર્વના શુભકર્મના ગે જ આ સંબંધ છે ' Page #139 -------------------------------------------------------------------------- ________________ RE શ્રી ચ'રાજ ચરિત્ર થયા છે, તેથી આમાં તમારે કોઈ શંકા ન કરવી. અહી કાંઈ પણ કહેવા જેવું નથી.’ આમ, ઘણા પ્રકારે સમજાવ્યા પેાતાના હઠથી ડગ્યા નહિ, ત્યારે તે ધન આપીને પ્રલેાભિત કર્યાં. તેથી જગતમાં ધનને પ્રભાવ ખળવાન છે. પુરુષા પણુ જલદી વશ થાય છે. કહ્યું તે છતાં પણ તે દરેકને ક્રોડ ક્રીડ કાંઈપણ ન ખેલ્યા. જેથી બુદ્ધિમાન છે કે - जाई रूवं विज्जा, तिष्णि वि निवडंतु कंदराविवरे । अत्युच्चिय परिवड्ढड, जेण गुणा पायडा हुति ॥ १२ ॥ अणहुंता वि हुहुतीए हुति हुता वि जंति जंतीए । લો! તીક્ સમનીમેસનુળા ગયઙ સા જખ્ખી "શા “ જાતિ, રૂપ અને વિદ્યા એ ત્રણેય ગુફાના વિવરમાં પડા, ફક્ત પૈસા-લક્ષ્મી જ વધેા કે જેથી ગુણૢા પ્રગટ થાય.” ૧૨ લક્ષ્મી રહે છતે ગુણે! ન હોય તે પણ ગુણ્ણા થાય છે, અને લક્ષ્મી જતી રહે તે તેની સાથે સગુણાને સમુદાય ચાર્લ્સે જાય છે. “ જે લક્ષ્મી હાતે છતે ગુણા પણ સદ્ગુણ થાય અને જે (લક્ષ્મી) જતી રહે તે સદૂગુણા પણ જેની સાથે ચાલ્યા જાય તે લક્ષ્મી જયવંતી વા.” ૧૩ Page #140 -------------------------------------------------------------------------- ________________ શ્રી ચંદ્ધરાજ ચારિત્ર - વિવાહદિન નિર્ણય . તેથી તે સર્વ તપ્ત લેહશલાકાથી લાંછિત કપાળવાળાની જેમ શીતળ થઈ ગયા. દ્રવ્ય આપવાથી દાસ થયા હોય તેમ તેઓએ મને કહ્યું કે, “લગ્નને દિવસ નક્કી કરે. ” આ પ્રમાણે તેઓનું વચન સાંભળીને હર્ષિત થયેલે હું મંત્રીઓને લઈને સિંહલરાજની આગળ આવ્યો. રાજાએ હકીકત જાણી ષિષ-શાસ્ત્ર વિશારદ પંડિતને બોલાવીને લગ્નને દિવસ પૂછળ્યો. તેઓએ પણ છ માસને અંતે શુભ લગ્ન સમય જણાવ્યું. - પરિવાર સહિત રાજાએ સવની સમક્ષ તે લગ્નને દિવસ નક્કી કરી મહામૂલ્યવાળા આભરણ-વસ્ત્રોથી તે પ્રધાનને સત્કાર કરીને વિસર્જન કર્યા.. હવે તેમાં પણ ઘણા ખુશ થયેલા મૌન ધારણ કરીને પિતાના દેશ તરફ જવા માટે નીકળ્યા. અમે આપેલું તે સર્વ દ્રવ્ય તેઓએ પહેલાં જ પોતાના દેશમાં મોકલી દીધું. અનુક્રમે તેઓએ પોતાના દેશમાં જઈ રાજાને પ્રણામ કરી કુમારીને વિવાહ-સંબંધ કહ્યો. કુમારના રૂપગુણની ઘણું પ્રશંસા કરી. મંત્રીઓનું વચન સાંભળીને મકરધ્વજરાજાએ ઘણા પ્રમાદને ધારણ કરી એક લાખ સુવર્ણ આપવા વડે મંત્રીઓનું સન્માન કરી પિતાના આવાસે જવા માટે વિસર્જન કર્યા : “આ કામ સારુ થયું ? એમ રાજાએ જાણ્યું. તેણે મંત્રીઓની કૂડકપટની વાત ન જાણી. Page #141 -------------------------------------------------------------------------- ________________ ૧૧૮ શ્રી ચંદ્રરાજ ચરિત્ર હવે રાજાના આદેશથી રાજલક વિવાહ યાત્રાની તૈયારી કરવા લાગે. હાથી, ઘેડા, રથ અને પાયદળરૂપ ચતુરંગ સેના તૈયાર કરી. સમાન વયવાળા અને સમાન બળવાળા જાનૈયાઓને શ્રેષ્ઠ વસ્ત્રોથી વિભૂષિત કર્યા. ( આ પ્રમાણે ઘણા પ્રકારની વિવાહની સામગ્રી જોઈને વિસ્મિત મનવાળા નગરજનોએ કઈ અધિકારીને પૂછ્યું કે, “આ તૈયારી શા નિમિત્તે છે?” તેણે કહ્યું કે, “શું તમે જાણતા નથી? હમણાં રાજકુમાર પરણવા જશે.” કુમારને લગ્નમહોત્સવ સાંભળી નગરજને પણ ઘણા પ્રમાદવાળા થયા. હવે કુમારનું દર્શન થશે એમ વિચારતા તે બધા રાજકુમારનાં દર્શન માટે ઉત્સુક હદયવાળા થયા. ( આ પ્રમાણે વિવાહને સમારંભ જઈને સિંહલ રાજાએ મને એકાંતમાં લઈ જઈને ઉપાલંભ પૂર્વક કહ્યું, હે ફૂડ-કપટના કરનારા ! ઉપહાસના કારણરૂપ, આ સમારંભ વડે દિગ્ય રૂપવાળી રાજકુમારીને જન્મ ફેગટ કરવા માટે કેમ તૈયાર થયે છે? ચેરીમંડપમાં કનકધ્વજનું સ્વરૂપે પ્રગટ થશે ત્યારે ઉત્તમ રૂપવાળી ચતુર તે પ્રેમલા, લછી તે કુણ્ડીકુમારને કઈ રીતે વરશે? તે વખતે અનુચિત કરનાર અમારી લાજ કઈ રીતે રહેશે? લેકમાં મુખ કેવી રીતે બતાવીશું ?' તે પછી મેં કહ્યું કે, “સ્વામીન ! તમારે કઈ ચિંતા Page #142 -------------------------------------------------------------------------- ________________ શ્રી ચંદ્રરાજ ચરિત્ર ન કરવી. તમે કુલદેવીની આરાધના કરે, તેથી આપણા સવ કાર્ય સિદ્ધ થશે.” કુલદેવીના વચનથી વિવાહ માટે આગમન રાજા મારું વચન માનીને કુલદેવીની આરાધના કરવા બેઠો. તેના ધ્યાનના પ્રભાવથી આકર્ષાયેલી દેવી પ્રત્યક્ષ થઈ બેલી : “હે નરાધીશ ! વારંવાર મને શા માટે બોલાવે છે?’ રાજાએ વિનયપૂર્વક કહ્યું કે, “હે માતા ! મેં અટકાવવા છતાં પણ ધૃષ્ટ મંત્રીએ આ વિવાહરૂપ અયુક્ત કાર્ય શરૂ કર્યું છે. હવે કાર્યની સિદ્ધિ તમારા હાથમાં છે. આથી મારી ઉપર કૃપા કરીને કેઈપણ ઉપાય વડે કુમારને નીરોગી કરો. અન્યથા મારે આ દુઃખ-સમુદ્રથી ઉદ્ધાર નથી. તમને મૂકી બીજા કેના શરણે હું જાઉં? કારણ કે તમે મારા કુલદેવી છે. આથી આ પ્રમાણે દુઃખનું શમન કરવું એ તમારે આધીન છે. જે છીંક આવે તે સૂર્યનું દર્શન કરવું જોઈએ.” કુલદેવીએ કહ્યું કે, “હે રાજન ! તું પતે સમજુ છે, તું શું નથી જાણતો ? પૂર્વોપાર્જિત કર્મથી કુમાર નીરોગી થશે નહિ. નિકાચિત કર્મ અવય ભેગવવું જોઈએ. કહ્યું છે કે – Page #143 -------------------------------------------------------------------------- ________________ ૧૨૦ શ્રી ચંદ્રરાજ ચરિત્ર धारिज्जइ इंतो जलनिही वि, कल्लोलभिन्नकुलसेलो । न हु पुव्वजम्मनिम्मिय-सुहाऽसुहो कम्मपरिणामो ॥१४॥ जह घेणुसहस्सेसु, वच्छो जाणइ मायरं । एवं पुवकयं कम्म, कत्तारमणुगच्छड् ॥१५॥ કલેલોથી કુલગિરિઓને ભેદી નાખનાર એવા ગમન કરતા સમુદ્રને ધારી શકાય છે, રોકી શકાય છે પરંતુ પૂર્વ જન્મમાં ઉપાર્જન કરેલા શુભ-અશુભ કર્મ પરિણામને રોકી શકાતો નથી” ૧૪ જેમ હજારે ગાયમાં વાછરડે પિતાની માતાને ઓળખે છે, એમ પૂર્વે કરેલું કર્મ, કરનારને અનુસરે છે.” ૧૫ તો પણ તારી ચિંતાને હું દૂર કરીશ. હે રાજન ! કુમારની લગ્નરાત્રિએ ભાગ્યથી પ્રેરાયેલે આભાપુરીનરેશ્વર ચંદ્રરાજા પોતાની અપરમાતા અને ભાર્યાને અનુસરતે વિમલાપુરમાં આવશે. તે જ પ્રેમલાલચ્છીને પરણશે. એ રીતે હું કાર્ય સાધીશ. તેથી તું ધીરતા ધારણ કરીને વિવાહમહોત્સવ શરૂ કર ” એમ કહી દેવી અદશ્ય થઈ - તે પછી લગ્નદિવસ નજીક આવ્યા ત્યારે સિંહલરાજા જયેતિષીએ આપેલા લગ્નમાં રાજલકથી પરિવરેલે કનકધ્વજકુમારને શણગારીને વેત ગજરાજ ઉપર નિર્મળ પડદાવાળા શ્રેષ્ઠ આસન ઉપર બેસાડીને પિતાના નગરમાંથી નીકળીને પ્રયાણ કરતા અનુક્રમે વિમલાપુરીએ આવ્યા. Page #144 -------------------------------------------------------------------------- ________________ રકમજ ચરિત્ર ૧૭ મકરધ્વજસજા અમારુ આગમન સાંભળીને રોમાંચિત શરીરવાળા થઈને પસ્વિાર સહિત સન્મુખ આવીને અપૂર્વ સત્કાર અને સન્માન કરીને નિવાસ માટે સુંદર પ્રાસાદ આપીને સરસ રસવતીથી અમને સર્વને જમાડ્યા. હે ચંદ્રરાજા ! આજ રાત્રિએ કનકદેવજકુમારનું પાણિગ્રહણ થશે. હાલમાં અમે આરાધન કરેલી કુલદેવીના વચનથી આ નગરીના સાત દરવાજે સકેત જણાવી અમારા સેવકોને બેસાડયા. કુલદેવીના કથન મુજબ લગ્નદિવસની રાત્રિએ બે સ્ત્રીની પાછળ આવતા તમને જોયા. તેથી તમે આભાપતિ ચંદ્રરાજા છે, એમ અમે જાયું. અમારા સેવા આપને અહીં સુધી લાવ્યા છે. 'હિંસક મંત્રીની ચંદ્રરાજા પાસે પ્રેમલા લચ્છીને ભાડાથી પરણી આપવાની માગણી હે ચંદ્રરાજા ! તમારી આગળ સત્ય કહું છું. વધારે કહેવાથી શું? અમારી પ્રાર્થના સ્વીકારીને પ્રત્યક્ષ લક્ષ્મી સરખી પ્રેમલાલચ્છીને તમે પરણીને અમને આપે અન્યથા તમારા પગને અમે છેડીશું નહિ. અમને મારવા કે જીવાડવા એ તમારે આધીન છે. શત્રુઓ પણ અસારી હાંસી કરશે. અહીંથી રાજમંદિર નજીક છે. પણ કોલાહલથી આ વાત જે મકરવૃજરાજ જાણશે Page #145 -------------------------------------------------------------------------- ________________ ૧૧૧: શ્રી ચ'દ્વરાજ ચરિત્ર તા પણ શેાભા નથી, તેથી પ્રસન્ન થઈને આ કાય કરવા તૈયાર થાએ. અગાઉ પણ ઘણા પુરુષોએ આવાં કામ ભાડે કર્યા છે. આ રસ્તે તમે પહેલ વહેલા ચાલતા નથી. આ કામ કરવામાં તમને કોઈ દોષ નથી. આથી અન્ય વિકલ્પા મૂકી દઈ મારું વચન સ્વીકારા. જેમ વિવાહનુ` મુહૂત ચાલ્યું ન જાય તેમ કરે.” આ પ્રમાણે હિંસકમ*ત્રીએ કહેલી સવ હકીકત સાંભળીને ચંદ્રરાજાએ સિ'હુલરાજને કહ્યું : 'હું નરેશ! અનાય લેાકાએ આચરેલી આ રીત ન્યાયનિપુણ આપના જેવાને સર્વથા ઉચિત નથી. ઉપાલ ભને ચેાગ્ય આ મ ંત્રીને હું શું કહું ? કે જે આવા પ્રકારનું અકાય કરવા તૈયાર થયેા છે. વળી હું મનેાહર દોષરહિત અગવાળી રાજકન્યાને પરણીને તમને કેવી રીતે આપું ? આ રીતે કૂટનીતિ કરતાં મારુ. ક્ષત્રિયપણું કેવી રીતે શેભે ? હું નીતિ વગરના નહિ થાઉં. કહ્યુ` છે કે— दुक्खं वरं चैव वरंच भिक्खा, वरं च वाही अबुहत्तणं हि । मच्चू पवासो वि वरं नराणं, परं सयायारवइक्कमो नो ॥ १६ ॥ "" દુઃખ સારુ, ભિક્ષા માગવી સારી, વ્યાધિ સારા, અજ્ઞાનપણું સારું', મરણુ સારું, પ્રવાસ પણ સારા, Page #146 -------------------------------------------------------------------------- ________________ શ્રી ચંદ્રરાજ ચરિત્ર ૧૨૩: પરંતુ મનુષ્યોને સદાચારનું ઉલ્લંઘન કરવું એ સારું નથી. ” ૧૬ આ રીતે ચંદ્રરાજાએ ઘણી યુક્તિઓપૂર્વક સમજાવ્યા છતાં પણ રાજા અને મંત્રીએ પિતાને કદાગ્રહ ન છેડ્યો. તે સર્વેએ મળીને અનેક પ્રકારના છળથી પોપકારપરાયણ તે ચંદ્રરાજાને પ્રસન્ન કરીને પિતાને અભિપ્રાય તેમની પાસે કબૂલ કરાવ્યો. “કાર્ય કર્યા સિવાય અહીંથી છુટકારો થશે નહિ એમ ક્ષણવાર વિચારીને ચંદ્રરાજાએ તે કન્યાને પરણવાનું સ્વીકાર્યું. . ચંદ્રરાજાનું કનકવજના બહાને પ્રેમલાલચ્છીને પરણવા માટે નિર્ગમન હવે સિંહલરાજાએ હર્ષ પામી સત્વર વરને શણગારી વરઘેડાની તૈયારી કરવા આદેશ કર્યો. તે વખતે ત્યાં ચારે તરફથી વિવાહપ્રસંગે મંગળમય પ્રદઆનંદદાયક વાજિંત્રોના અવાજેથી આકાશ ભરાઈ ગયું. " કનકદેવજકુમારને પિતાના આવાસમાં ગુપ્તપણે રાખ્યો. તેને બદલે ચંદ્રરાજાને કાપીને બધી તૈયારીઓ કરવા લાગ્યા. સમયને ઓળખી ચંદ્રરાજાએ પિતાના મનમાં વિવાહમહત્સવને કબૂલ કર્યો. તે પછી સિંહલરાજાએ આદેશ કરેલા પુરુષે ચંદ્રરાજાના દેહને શીતળ સુગંધી જળ વડે સ્નાન કરાવી કીમતી આભૂષણ અને શ્રેષ્ઠ વસ્ત્રોથી શણગારે છે. ત્યાં Page #147 -------------------------------------------------------------------------- ________________ ૧૪ શ્રી ચંદ્રરાજ ચરિત્ર વિચિત્ર વિજ અને તોરણોથી અલંકૃત, ઘૂઘરીઓના સમૂહથી શબ્દ કરતા, વેગવંત વૃષભ અને અશ્વોથી જેડેલા રથ પ્રાસાદની જેમ શોભે છે. ઘૂઘરીઓના સમૂહથી રણરણ અવાજ કરતી પાલખીએ પ્રમાદરૂપી સમુદ્રમાં તરતી નાવની જેમ શોભે છે, વરરાજાને જોવા માટે ઊંચા પ્રાસાદના શિખર ઉપર ચઢેલી વિવિધ વસ્ત્રોથી વિભૂષિત અંગવાળી શ્રેષ્ઠ યુવતીઓ વિમાનમાં રહેલી દેવાંગનાઓની જેમ શોભે છે. વરને જોવા માટે નગરજનેએ પોતાના કામ છોડીને હું આગળ જઉં, હું આગળ જાઉં એમ કરી વિશાળ રાજમાર્ગને પણ સાંકડે બનાવી દીધું. પિતા-પિતાના મકાનના ગોખમાં રહેલી સ્ત્રીઓ પરસ્પર બોલવા લાગી કે, “હે સખી ! જે, આ સિંહલરાજાને કુમાર કનકદવજ રૂપથી કામદેવને જીતનારે ઉત્તમ અશ્વ ઉપર બેઠેલે આવે છે. રાત્રિએ તેને જોવા માટે અશક્ત લેકને સુખપૂર્વક જોવા માટે સૂર્યો મેકલેલા જાનૈયા સરખા પિતાના કિરણ જેવા ચારે તરફ હજારો દીવા પ્રકાશે છે. તે વખતે આકાશમાં સૂર્યના વાહન ઉપર ચઢેલે ચંદ્ર હોય તેમ દેખાય છે.” અહે ! ! ચંદ્રરાજા શ્રેષ્ઠ અશ્વ ઉપર ચઢેલ છે અને ધવળગીતે કનક વજકુમારના ગવાય છે. - તે ચંદ્રરાજાને જોઈને કેઈક કહે છે કે, “આ કનકદવ જ નથી, કેઈ બીજે દેખાય છે. આવું રૂપ તેનામાં Page #148 -------------------------------------------------------------------------- ________________ શ્રી ચંદ્રરાજ ચરિત્ર ૨૫ કઈ રીતે સંભવે?” વળી બીજા કહે છે કે, “આપણે તો કનક વજને જે નથી, પરંતુ જે સાંભળ્યો હતો તેવો આ તેજસ્વી દેખાય છે. આવી જાતને અપૂર્વ રૂપથી શોભતો વર મળવાથી આપણી રાજકન્યા ઘણા પુણ્યવાળી જણાય છે. આની માતા પણ પ્રશંસવા ગ્ય છે કે જેણે આવા પુત્રરત્નને જન્મ આપે. અહો ! આનું રૂપલાવણ્ય, આની આગળ દેવના રૂપની કઈ ગણતરી?” આ પ્રમાણે લોકસમુદાય બેલતે હતે. તેટલામાં તે વરઘોડે ધીમે ધીમે ચાલતો લકેના ચિત્તને આનંદ પમાડતો માંડવા પાસે આવ્યો. સ્ત્રી જન ઘણુ હર્ષપૂર્વક મંગળગીતો મોટા અવાજે ગાવા લાગી. તે પછી વરરાજા અશ્વરત્ન ઉપરથી ઊતરીને તરણ પાસે ઊભા. હવે હાથમાં પૂજનની થાળી લઈ સધવા સ્ત્રીઓથી પરિવરેલી સાસુ ત્યાં આવી. ગુરુએ બતાવેલી વિધિથી વરને પંખીને મંડપમાં લઈ ગઈ. તે પછી વર માયરામાં જઈને બેઠે. એટલામાં સખીઓએ વિવિધ અલંકારની વિભૂષા અને શ્રેષ્ઠ વસ્ત્રો વડે સજજ કરેલી પ્રેમલાલચ્છી તરણેથી અલંકૃત વેદિકાભવનમાં આવી. તે પછી ત્યાં મેટી દ્ધિપૂર્વક તેઓને પાણિગ્રહણને વિધિ થયે. બન્નેને યોગ્ય સંબંધ જોઈને લેક પરસ્પર કહેવા લાગ્યા કે, “આ વરકન્યાનું જેડું ૧. માયાહ Page #149 -------------------------------------------------------------------------- ________________ શ્રી ચંદ્રરાજ ચરિત્ર કામદેવ અને રતિ જેવું છે. પરમાત્મા તેઓનું સૌભાગ્ય અખંડ રાખે.” વરને જોઈને સાસુ-વહુને વિવાદ તે વખતે વીરમતી અને ગુણાવલી એ બને નગરમાં ફરી ફરીને વરને જોવા માટે વરમંડપમાં આવીને અનિમેષ દષ્ટિથી તે જોવા લાગ્યાં. તે વખતે ત્યાં ચાર મંગળ પ્રવર્તતા હતા. વિવાહવિધિ પૂરે થયો. તે વખતે ગુણાવલી પિતાની સાસુને કહે છે કે, “હે માતા ! આ વર આપણે પરિચિત જણાય છે. ઘણું કરીને આ તમારે પુત્ર જ છે. અહીં તેનું વચન અસંબદ્ધવાળું માનીને તેણે તેમાં ધયાન ન આપ્યું. ફરીથી વરને સારી રીતે ધ્યાનપૂર્વક જેતી ગુણાવલીએ કહ્યું : “હે માતા ! મારું વચન સાચું માને. આ મારો પતિ ચંદ્રરાજા જ છે. આ લગ્નમહોત્સવથી આ પ્રેમલાલચ્છી મારી શેક્ય થઈ. જેવી રીતે આપણું આગમન અહીં થયું, તેવી રીતે જ તે પણ કોઈ પ્રોગથી અહીં આવ્યા જણાય છે. આ વાતમાં મારું ચિત્ત શંકાવાળું છે.” તે પછી વીરમતીએ કહ્યું કે, “હે ભેળી! આવું અસંબદ્ધ તું કેમ બોલે છે ? ખોટી શંકા ન કર. ચંદ્રરાજા તે આભાપુરીમાં સૂવે છે. આ તે કનકqજકુમાર છે. મેં તો તને પહેલાં જ કહ્યું હતું કે, ચંદ્રરાજા કરતાં અધિક રૂપવાળા ઘણું પુરુષે જગતમાં છે, તેને પ્રત્યક્ષ અનુભવ હમણુ અહીં તને થશે. વારંવાર ચંદ્ર ચંદ્ર Page #150 -------------------------------------------------------------------------- ________________ શ્રી ચંદ્રરાજ ચરિત્ર એમ કેમ ઝંખે છે? તારા પતિ ચંદ્ર તેા મંત્રપ્રભાવથી ખાંધેલા નાગની જેમ શય્યામાં નિદ્રાસુખ પામ્યા છે. જ્યારે ત્યાં જઈ ને હું ઘડાવીશ ત્યારે તે નિદ્રામુક્ત થશે. મારું' વચન સાચુ માન. ભેાળી થઈને જેને-તેને ચંદ્ર ચંદ્ર એમ ન ખેલ. આ જગતમાં સમાન રૂપ અને વયવાળા અનેક પુરુષો દેખાય છે.' ૧૨૭ આ પ્રમાણે વીરમતીનાં વચને સાંભળી ગુણાવલીએ મૌન ધારણ કર્યુ.; પણુ સાસુનાં વચનમાં વિશ્વાસ કરતી નથી. હવે મકરધ્વજરાજા અનુપમ રૂપવાળા વરને જોઈ રામાંચિત શરીરવાળા થયા. સ્ત્રીજનને પ્રિય મનેાહર રૂપલાવણ્યના સમુદ્ર એવા જમાઈના વખાણ કરતા પેાતાને અત્યંત ધન્ય માનવા લાગ્યુંા. અહા ! માવા તેજસ્વી વર વિધાતાએ મારા ભાગ્યથી જ કર્યાં છે. અન્યથા સમાન ગુણ અને રૂપના સચાગ અતિ દુલ ભ છે. સ`ગુણુની પેટી મારી પુત્રી જેમ શાલે છે, તેવી જ રીતે વિધાતાએ તેને વર આપ્યા. તેઆના સહયાગ હમેશા હા. સુખની પરંપરા પણ હુંમેશા નિરંતર વધે. તેનુ સૌભાગ્ય અખંડ હા. આ પ્રમાણે પેાતાના મનમાં ઘણા આનંદ પામતા રાજાએ કરમેાચન વખતે મણિમય કુંડલ, મુકુટ વગેરે કીમતી અલંકારો, હાથી, ઘેાડા, રથ, રત્ન, મેાતી, Page #151 -------------------------------------------------------------------------- ________________ ૧૮ શ્રી ચતરાજ ચરિત્ર સુવર્ણ, રૂપું, વસ્ત્ર, પાત્ર, શસ્થા આદિ જે માગ્યું તે બધું જમાઈને આપ્યું. તે પછી વર-કન્યાએ કંસાર ખાવાને વ્યવહાર કર્યો. ઘૂમટાથી ઢાંકેલા મુખવાળી પ્રેમલાલચછી પણ પોતાના સ્વામીના મુખકમળને જોતી ઘણા હર્ષથી વ્યાપ્ત થઈ વિધાતાને મેટો ઉપકાર માનવા લાગી. એટલામાં ભવિતવ્યતાના ગે તેનું જમણું નેત્ર ફરકયું. તેથી તે . અત્યંત ચિંતાતુર થઈ. અકસ્માતું નેત્ર ફરકયું, આથી તેનું શું ફળ થશે? આ પ્રમાણે વિચાર કરતી એવી તેણીએ કેઈની આગળ તે વાત ન કહી. વરકન્યાની સારી પાસાની રમત હવે આ પ્રમાણે તે વિવાહમહત્સવ પૂર્ણ થવાથી સિંહલરાજાએ યાચકજનેને વિવિધ પ્રકારે દાન આપી પરમ સંતેષ પમાડ્યા. શ્રેષ્ઠ મંગલવાજિંત્રો વાગ્યા. આ વખતે વરકન્યા સારી કીડા (પાસાની રમત) કરવા બેઠા. પ્રથમ ચંદ્રરાજાએ હાથમાં પાસા લઈ નાખતા સિંહલરાજ વગેરે ન જાણે તેવી રીતે સમસ્યા પદ બોલે છે. તે આ પ્રમાણે आभापुरम्मि निवसइ, विमले पुरे ससहरो समुग्गमिओ। अपत्थिअस्स पिम्मस्स, विहिहत्थे हवइ निव्वाहो ॥१७॥ “ચંદ્ર આભાપુરીમાં રહે છે. તે વિમળાપુરીમાં ઉદય પામે. અપ્રાથિત પ્રેમને નિર્વાહ કરવો એ વિધિના - હાથમાં છે.” ૧૭ Page #152 -------------------------------------------------------------------------- ________________ શ્રી ચંદ્રરાજ ચરિત્ર ૧૨૯ આ પ્રમાણે સમસ્યાની ગાથા સાંભળીને પ્રેમીલાલચ્છી વિચારવા લાગી. ચતુર હોવા છતાં આ અણઘટતું કેમ બોલે છે? તેના રહસ્યને ન જાણવાથી આભાપુરીને આકાશ માનતી તે પાસાને ગ્રહણ કરીને ચતુરાઈથી ઉત્તર આપે છે. તે આ પ્રમાણે– वसिओ ससि आगासे, विमलपुरे उग्गमीअ जहा सुहं । जेणाभिमओ जोगो, स करिस्सइ तस्स (तेण) निव्वाहो ॥१८॥ “ચંદ્ર આકાશમાં રહ્યો છે, અને જેમ સુખપૂર્વક વિમળાપુરીમાં ઊગે, એવી રીતે જેણે અભિમત ગ કર્યો છે તેથી તે નિર્વાહ કરશે. ” ૧૮ આ પ્રમાણે કહીને પાસા નાખે છે. તેણીની કહેલી ગાથા સાંભળીને ચંદ્રરાજા વિચારે છેઃ “જે આ મુગ્ધા ચતુર હોવા છતાં મારી કહેલી ગાથાના રહસ્યને જાણતી નથી, આથી ચોખી રીતે સમજાવું. એ પ્રમાણે વિચારીને ચંદ્રરાજા હાથમાં પાસા લઈને કહે છે કે, “પૂર્વ દિશામાં આભાપુરીમાં ચંદ્રરાજા રહે છે, તેને પ્રાસાદમાં રમવા લાયક ઘણા સુંદર સારીપાસા છે, તેવા પ્રકારના બીજા કેઈ ઠેકાણે દેખાતા નથી. જે તે પાસા હમણું મળે તો તે પાસાથી આપણે હર્ષ પૂર્વક રમીએ. અન્યથા તો ફોગટ જ રાત્રિ પસાર થશે.” એમ કહીને ચંદ્રરાજાએ પાસા ( નાખ્યા.' ચં. ચ. ૯ Page #153 -------------------------------------------------------------------------- ________________ ૧૦૦ શ્રી ચ રાજચરિત્ર તેના એવા પ્રકારનાં વચન સાંભળીને ચતુર પ્રેમલા-. લચ્છી પોતાના મનમાં વિચારવા લાગી. ચતુર હવા છતાં પણ આ અસંબદ્ધ કેમ બોલે છે? સિંહલદેશની સિંહલપુરીમાંથી મને પરણવા અહીં આવ્યા છે, તેની પ્રશંસા ન કરતાં આભાપુરીના સારીપાસાને વખાણે છે, તેમાં કઈ હેતુ હશે. આભાપુરીના સ્વામી ચંદ્રરાજા પૂર્વ દિશામાં રહે છે, કનકધ્વજ તે સિંહલદેશમાં રહે છે. બન્નેને અહીં સંબંધ ઘટતું નથી. અથવા શું સિંહલરાજના પુત્રના બહાને આ ચંદ્રરાજા મને પરણવા આવ્યા . છે? ખરેખર અહીં કોઈ કાર્યભેદ દેખાય છે ! આ પ્રમાણે વિચારતાં તેની પાસાની રમત પૂરી થઈ. ચતુર એવી તે અત્યંત ચિંતાતુર મનવાળી થઈ - હવે ચંદ્રરાજા જમવા માટે બેઠે. તે વખતે તેણે પાણી માગ્યું. તે વખતે પ્રેમલાલચ્છીએ અતિસ્વાદિષ્ટ, સ્વચ્છ, સુગંધી શીતળ જળ લાવીને તેને આપ્યું. તે વખતે ચંદ્રરાજા કહે છે કે, “જે સુરસરિતા-ગંગાનું પાણી અહીં મળે તે ઘણે આનંદ થાય.” તે સાંભળી તેણે વિચાર્યું કે, આ તે સિંધુ નદીના કાંઠે આવેલા સિંધુ દેશમાં રહે છે, ગંગાને પ્રવાહ તે પૂર્વ દિશાને પવિત્ર કરે છે, આ તેને કેમ યાદ કરે છે? અથવા એનું મેસાણ ત્યાં હશે, આથી તે ગંગાના જળને યાદ કરે છે, એમ ધારી મનનું સમાધાન કર્યું. તે પણ તે વિચારમગ્ન થઈ Page #154 -------------------------------------------------------------------------- ________________ શ્રી ચંદ્રરાજ ચરિત્ર સિંહલરાજા અને હિંસકમરીનું ચંદ્રરાજાને નીકળી જવા માટે કહેવું તે વખતે સિંહલરાજાએ દૂરથી ચંદ્રરાજાને બેલાવીને કહ્યું : “રાજન ! હમણાં રાત્રિ થોડી છે, કામ ઘણું છે, આ દુર્લભ સમાગમ છેડવા માટે તમારું મન ઈચ્છતું નથી. તે પણ તમે સર્વગુણ સંપન્ન છે, સત્ય વચન પાળવામાં દક્ષ છે, આથી અહીંથી વિલંબ કર્યા વિના નીકળી જવું ઉચિત છે. ફરીથી આપણો સમાગમ હજાર વાર થશે. આ સ્થાનમાં લાંબો વખત ન રહેવું જોઈએ. માટે જલદીથી અહીંથી નીકળી જાઓ. નહીંતર અમારું કામ બગડશે.” આ પ્રમાણે તેના કઠે૨ અક્ષરથી ગર્ભિત માર્મિક વાક્ય સાંભળીને ચંદ્રરાજા ત્યાંથી જવા ઈચ્છે છે, કારણ કે તેજસ્વી અશ્વ તજનાને સહન કરતો નથી. લોકો યુદ્ધભૂમિમાં સુભટને જીતનારાને શૂર કહે છે, પરંતુ સાચા શર તે પોતાનું વચન જે પાળે તેને કહેવાય છે. આ પ્રમાણે વિચારી તે પરણેલી પત્નીને ત્યાગ કરવા માટે તત્પર થયે. જરાપણ નિવારણ (આનાકાની) ન કર્યું. હવે જલ્દી સિંહલરાજા પ્રેમલાલચ્છી સહિત ચંદ્રરાજાને રથમાં બેસાડીને પોતાને ઉતારે ચાશે. માર્ગમાં મંગળવાજિંત્રોના અવાજ વડે જતો, યાચકજનોને પુ દાન આપતે, લોકોના મનને આનંદ પમાડતે Page #155 -------------------------------------------------------------------------- ________________ શ્રી ચંદ્રરાજ ચરિત્ર પિતાના ભવનના દ્વારે આવ્યું. તે પછી સ્ત્રી સાથે ચંદ્રરાજા એકાંત વાસમાં બેઠે. પ્રેમલાલરછી પણ અસ્થિર મનવાળા પ્રિયને જોઈને - વિચાર છે કે, જે આનંદ વિવાહ વખતે આમને હિતે, તે સારીકીડા વખતે ન હતું અને હમણાં તે તેવો ય દેખાતું નથી. પૂર્વની જેમ હમણું પ્રમોદમાં ભેદ છે, અહીં કેઈ કારણ સમજાતું નથી. એ પ્રમાણે તે વિચારતી હતી તેટલામાં હિંસકમંત્રીએ હાથની સંજ્ઞા વડે સમજાવવાથી ચંદ્રરાજા પિતાના મનમાં વિચારવા લાગ્યું કે, આ મંત્રી મને નીકળી જવા માટે જણાવે છે, પરંતુ આ રાત્રિ અને પ્રેમલાલચ્છીને નેહ, જિંદગી સુધી ભુલાશે નહીં. આવા પ્રકારને સનેહ ફરી મને ક્યાં મળશે ! અહીંથી નીકળવું પણ મને કઠણ લાગે છે, પરંતુ ભાડેથી પરણેલી સ્ત્રી ઉપર સનેહ રાખવો. નકામે છે. વળી મારાં માતા પણ વૃક્ષ ઉપર ચઢીને ચાલી જશે તે મારી કઈ ગતિ થશે? પિતાના સ્થાને જવા માટે મારી શક્તિ નથી, એમ વિચારીને સર્પ જેમ કાંચળીને છેડે, તેમ પ્રેમલાલચ્છીની ઉપેક્ષા કરીને તે એકદમ ઊભું થ. તે વખતે તેણીએ કહ્યું કે, “હે સ્વામી! ક્યાં જાઓ છો?” તેણે કહ્યું કે, “દેહચિંતા માટે જાઉં છું.” પ્રેમલાલચ્છી જળને લેટે લઈને તેની પાછળ ચાલી. ચંદ્રરાજાએ નિવારવા છતાં પણ કાંઈક અશુભની શંકા “ થવાથી તે તેની પીઠ છેડતી નથી: Page #156 -------------------------------------------------------------------------- ________________ શ્રી ચંદ્રરાજ ચરિત્ર ૧૩૬ ચંદ્રરાજા દેહશુદ્ધિ કરીને પિતાને સ્થાને આવ્યું. તે પછી હિંસકમંત્રી તેને અન્યોક્તિ સંભળાવે છેઃ હે ચંદ્ર! તું અહીંથી જલ્દી પ્રયાણ કર. જે સૂર્ય તેને જેશે તે તારું રૂપ પ્રગટ થઈ જશે.” ચંદ્રરાજા તેના વચનનું રહસ્ય જાણીને જવાની ઈચ્છાવાળે વારંવાર દરવાજા તરફ જવા લાગ્યું. તેને અભિપ્રાય સમજી જવાથી પ્રેમલાલચ્છી પણ જેમ સુગંધી પુષ્પને ન છોડે તેમ તેની પીઠ છેડતી નથી. તેણે પણ તેને છેતરવા ઘણું ઉપાય કર્યા તે પણ જવાને વખત મળે નહીં. તે પછી અતિસ્નેહથી મોહ પામી તે પોતાના હાથે તેને ખેંચીને શય્યામાં બેસાડીને વિવિધ સ્નેહ વિલાસને બતાવતી કહેવા લાગી કે : “હે સ્વામી! તમે વારંવાર ગમનાગમન કેમ કરે છે ? પ્રથમ સમાગમ વખતે તમે પ્રપંચ કેમ કરે છે? આમ તમે કરશે તે આગળ નેહને સદ્ભાવ કેવી રીતે રહેશે ? પહેલાં કોળિયામાં માખી પડે તો ભજનને સ્વાદ કેવી રીતે મળે? જે કીડાની શરૂઆતમાં જ આમ કરશે તે તમે પરિપૂર્ણ. નેહ કેવી રીતે રાખશે ? હે સ્વામી ! વિકલ્પ છોડી દઈને નિર્મળ ચિત્તવાળા થાઓ. કહ્યું છે કે – वित्थारं गच्छइ नेहो, सऽप्पो वि सच्छमाणसे । वावेइ तेल्ललेसो वि, जलं सव्वमवि खणा ॥१९॥ Page #157 -------------------------------------------------------------------------- ________________ ૧૭* શ્રી ચંદ્રરાજચરિત્ર અતિ અલ્પ સ્નેહ પણ સ્વચ્છ મનમાં વિસ્તાર પામે છે. તેલનો અંશ પણ બધા પાણીમાં ક્ષણવારમાં ફેલાય છે.” ૧૯ તમને છેતરનારાના મુખમાં ધૂળ પડે. હે સ્વામી! પહેલાં તમારું દર્શન કરવા માટે હું અત્યંત ઉત્સુક હૃદયવાળી હતી. વિધાતાએ તે વેગ સફળ કર્યો. તે પણ તમે ચંચળ ચિત્તવાળા થવાથી ઈચ્છા મુજબનું તમારા સમાગમનું સુખ અને દુર્લભ થયું. હે પ્રાણનાથ ! તમારી કહેલી ગાથાનું રહસ્ય જાણવાથી હું તમને અહીંથી જવા માટે જરાય વખત નહીં આપું. મારું જીવતર તમારે આધીન જ છે, મને નિરાશ ન કરે. હું તમારી આજ્ઞામાં હંમેશ વર્તીશ. હું તમારી પગની મોજડી સમાન છું. તમે મારા માથાના મુકુટ છો. દયા કરીને તમારા પગે પડેલી અને શરણે આવેલી મારું પાલન કરે. છાયા વગરના તમારા મુખકમળે કેમ મૌન લીધું છે? પ્રસન્ન થઈને વચનામૃતથી મને આનંદ પમાડે. જે મારે કોઈ અપરાધ થો હોય તે કૃપા કરીને માફ કરો. હું આપની પાસે બુદ્ધિ વગરની છું. તમે મનમાં કાંઈ જુદાઈ ન રાખે. હે પ્રિય! તમારે સંગ મને અણચિં થયો છે. અન્યથા ક્યાં વિમલાપુરી અને ક્યાં આભાપુરી ? નસીબ ગે આ સંબંધ વિધાતાએ જ કર્યો છે. વળી તમારા વચનનું રહસ્ય હું સમજી ગઈ છું. હું તેવા પ્રકારની અબુધ (મૂર્ખ) નથી કે જેથી ગૂઢ શબ્દાર્થ ન જાણું Page #158 -------------------------------------------------------------------------- ________________ શ્રી અદ્ધરાજ, ચરિત્ર ૧૩૫ મારી અવગણના કરવાથી તમારી કઈ શાભા થશે? તમે ફિર સ્વભાવવાળા ન થાઓ. જો કે તમારા સસરાએ દાન કરવામાં કોઈ ઓછાશ બતાવી નથી. તે પણ કાંઈ અધૂરું હોય તે જણાવજો. કારણ કે સાસુ વગેરેને જમાઈ ઘણું વહાલા હોય છે. નકામે રોષ કરીને મૂંગા રહેવું તે શું આપને એ છે? તમારી જેવાએ બાળકની માફક ચેષ્ટા કરવી સારી નથી. આથી સારી રીતે વાર્તાવિનોદ વડે મને આનંદ પમાડે. સારીકીડા સમયે તમે કહેલું ગૂઢ વચન હું ભૂલીશ નહીં. કદાચ મારે તિરસ્કાર કરીને અહીંથી ચાલ્યા જશે તે હું તમારા નિવાસભૂત પૂર્વ દિશાના મુખમંડન રૂપ આભાપુરીને જાણું છું, ત્યાં. આવીને તમારા દર્શનથી આત્માને સંતેષ પમાડીશ.” આ પ્રમાણે તેના વિસ્તારવાળા વચનને સાંભળીને ચંદ્રરાજાએ કહ્યું : “હે પ્રિયે ! અતિ આગ્રહ શા માટે કરે છે? જે થવાનું હશે તે થશે! ભાવિભાવ અન્યથા કરવા કેણ સમર્થ છે?” કહ્યું છે કે पक्तव्यमत्थं लहए मणूसो, - તેવો વિ સં સંધs સો तम्हा न सोएमि न विम्हओ मे, ___ जं अम्हकेरं नहि तं परेसिं ॥२०॥ करोउ नाम विउसो, ववसायं जओ तओ । फलं. पुणो तमेवऽस्स जं विहिणो मणे ठिअं ॥२१॥ . Page #159 -------------------------------------------------------------------------- ________________ ૧૩૬ શ્રી ચંદ્રરાજ ચરિત્ર : “મનુષ્યને જે અર્થ મળવાને હોય તે અવશ્ય મળે છે, દેવ પણ તેને ઓળંગવા સમર્થ નથી, તેથી હું શાક કરતો નથી. મને આશ્ચર્ય પણ નથી. જે અમારું છે, તે બીજાનું નથી.” ૨૦ વિદ્વાન માણસ જ્યાં ત્યાં વ્યવસાય કરે, પરંતુ ફળ તે તે જ થાય કે જે વિધિના મનમાં હોય.” ૨૧ આ વાત સર્વથા કહેવા જેવી નથી, કારણ કે બાંધી મૂઠી લાખની કહેવાય છે. તું ચતુર હોવા છતાં કેમ ભૂલે છે? હૃદયમાં સ્થિરતા ધારણ કર. અહીં રહેવાથી મારે વચનભંગ થાય છે, જતાં છતાં હું તારે સ્નેહ છોડવા સમર્થ નથી. સાપે ગળેલ છછૂંદર જેવી મારી સ્થિતિ છે, મારે બીજે કંઈ ઉપાય નથી.” આ પ્રમાણે તેણે ઘણું સમજાવ્યા છતાં પણ ગ્રહણ કરેલા તેના વસ્ત્રના છેડાને છોડતી નથી. તે વખતે હિંસકમંત્રીએ ત્યાં આવી કઠેર અક્ષરોથી તેને પ્રહાર કરતાં મહામહેનતે વસ્ત્રનો છેડે છોડાવ્યો. સ્ત્રીને છેડી ચંદ્રરાજાનું નિર્ગમન અને વૃક્ષના પિલાણુમાં છુપાઈ જવું તે પછી પ્રેમલાલચ્છી મંત્રીની આગળ શરમાઈને ઘૂમટો કરી ઘરની અંદર ચાલી ગઈ. ચંદ્રરાજા પરણેલી અને તજીને બહાર નીકળ્યો. હવે ચંદ્રરાજાએ સિંહલનૃપની પાસે જઈને કહ્યું : “હે રાજન! તમારું કામ મેં કરી દીધું છે. પરંતુ મારા Page #160 -------------------------------------------------------------------------- ________________ શ્રી ચંદ્રરાજ ચરિત્ર ૧૩૭ વિરહના દુસહ દુઃખને નહીં સહન કરતી તે સુંદરીને વિલાપ કરતી છેડી છે, તેની લાજ તમારા હાથમાં છે.” એમ કહી રજા લઈ હાથમાં તલવાર ગ્રહણ કરી જલદીથી નગરીને બહાર ઉદ્યાનમાં આવી તે જ આમ્રવૃક્ષના કેટરમાં પ્રવેશ કરીને છુપાઈ ગયે. આ તરફ હાથમાં કંબા (સેટી) લઈને વધૂ સાથે વીરમતી પણ ત્યાં આવીને રાત્રિ અર્ધ પ્રહર બાકી હોવાથી સંભ્રમસહિત ઘણી ઉતાવળથી તે જ આમ્રવૃક્ષ ઉપર ચઢતી વખતે વૃક્ષના પલાણ ભાગમાં રહેલા ચંદ્રરાજાને ન જે. પિતાને મનોરથ સિદ્ધ કરી વીરમતી એ કંબાના પ્રહારથી આમ્રવૃક્ષને આકાશમાર્ગો ચલાવ્યો. સાસુ-વહુને વાર્તાલાપ તે પછી વીરમતી પોતાની નિપુણતા દેખાડતી ગુણાવલીને કહેવા લાગી : “હે ભેળી ! જે તું ઘરે રહી હોત તો તને વિમલાપુરીમાં કનકદેવજકુમારનું દર્શન ક્યાંથી થાત ? આવી રીતે હંમેશા નવાં નવાં કૌતુક દેખાડીશ અને તારા મનોરથ પૂરીશ. તારે મારી આજ્ઞા પ્રમાણે વર્તવું. ક્યારેય વિચારભેદ ન કરે. મારા વિના બીજે કેણ આવડા લાંબા આકાશમાર્ગને ક્ષણવારમાં ઓળંગી શકે ? સિદ્ધાંતમાં ચારણમુનિઓની આકાશમાં ગતિ ઘણું બતાવી છે. પક્ષીઓ પણ મોટે ભાગે હંમેશા બાર જન આકાશમાં જઈ શકે છે, પણ મારી શક્તિ Page #161 -------------------------------------------------------------------------- ________________ ૧૩ શ્રી દ્વરાજ ચરિત્ર તા અપરિમિત છે. જે પ્રદેશમાં પવનના સંચાર પણ અશકય છે ત્યાં પણ હું'. જવા માટે સમર્થ છું. ખીજાથી અસાધ્ય કાર્ય કરવાની મારી શક્તિ છે.” : આ પ્રમાણે વીરમતીના આત્મપ્રશસાનાં વચના સાંભળીને ગુણાવલીએ કહ્યુ· · · હું માતા ! તમે કહ્યું તે બધું હું સાચું માનું છું. હમણાં તે તમારી શક્તિમાં મને વિશ્વાસ થયેા છે. પરતુ એક કામમાં તમને મતિભ્રમ થયા છે. જે પ્રેમલાલચ્છીને પરણતા હતા તે તમારા પુત્ર હતા, પણ કનકવજ નહિ. આ મારું વચન સાચુ માને. જો આ વાતમાં વિપરીતપણું હાય તે મને ઉપાલંભ (ઠપકા) આપજો’ તે પછી વીરમતીએ કહ્યું કે ' હે પુત્રી! તારી હાશિયારી મેં જાણી. તુ ફ્રગટ મારા પુત્રને ઉપાલંભ આપે છે. તું તે જ્યાં ત્યાં રૂપવાન પુરુષને જોઈશ ત્યાં ત્યાં તેને ચંદ્રરાજા જ કહીશ. હું તે। મારા પુત્રને સારી રીતે ઓળખું છું, કારણ કે તે મારે વશવતી છે.’ હવે પેાલાણુમાં રહેલા ચંદ્રરાજા વિમાતાનાં વચના સાંભળી મનમાં વિચારે છે: ‘કદાચ આ તુમ્બુદ્ધિવાળી મને જાણશે તે અવશ્ય મને દુઃખી કરશે, તેથી કાઈ ીતે મારુ' વૃત્તાંત ન જાણે તે અધુ* સારું થાય,' એમ વિચારતા તે સાસુ-વહુની વાતચીત સાંભળે છે. હવે આમ્રવૃક્ષ પણ આકાશમાં અનેક નગર અને Page #162 -------------------------------------------------------------------------- ________________ શ્રી ચદ્રરાજ ચરિત્ર ૧૩૯. પવ તાને એળગી આગળ જાય છે, માર્ગમાં તીને વંદન કરતા તે બન્નેએ અનુક્રમે આલાનગરીને જોઈ, આભાપુરીમાં આગમન રાત્રિ પૂરી થતી હાવાથી ફૂકડા માટા સ્વરથી અવાજ કરે છે. પૂર્વ દિશા સુપ્રસન્ન થઈ છે. એક તરફ અરુણેાદયની શરૂઆત થઈ છે, ખીજી તરફ ચંદ્ર પણ અસ્તાચલ તરફ ગચેા. તેવે સમયે પ્રભાતમાં આમ્રવૃક્ષ પણ પેાતાના ઉદ્યાનને પામીને મૂળ સ્થાને આવીને જમીન ઉપર સ્થિર થયું. તે પછી વીરમતીએ કહ્યું કે, ‘ પુત્રી! આ આપશુ. ઉદ્યાન આવ્યું. વૃક્ષ ઉપરથી ઊતર.' એમ કહી અને નીચે ઊતરી. તે વખતે પણ તેઓએ ચદ્રરાજાને ભાગ્ય-યાગે ન જોચા. તે પછી તે બન્ને શરીરશુદ્ધિ માટે વાવની અંદર ગઈ. તેથી અવસર મેળવીને આમ્રવૃક્ષના પાલાણમાંથી નીકળીને જલદી તે પેાતાના આવાસમાં આવ્યેા. રાત્રિને વેશ બદલી, નવું વસ્ત્ર પહેરી શય્યામાં સૂઈ ગયા. સાસુ-વહુ પણ જળક્રીડા કરી હસતી-રમતી પેાતાના આવાસે આવી. હવે વીરમતીએ કમ-સેાટી આપીને ગુણાવલીને ચંદ્રરાજા પાસે માકલી, અને વીરમતીએ પેાતાની વિદ્યાના પ્રભાવે સુતેલા નગરલેાકેાને નિદ્વારહિત કર્યાં. તે પછી Page #163 -------------------------------------------------------------------------- ________________ ૧૪૦ શ્રી ચંદ્રરાજ ચરિત્ર જાગૃત થઈ બધા નગરલેાકેા પણ પ્રભાતને લગતાં ષટ્કમ કરવામાં પ્રવૃત્ત થયા. કોઈ એ રાત્રિના વૃત્તાંત જાણ્યા નહીં. તરફ ત્વરિત ગતિએ ગુણાવલીએ પેાતાના પ્રાસાદે આવીને નિદ્રાધીન પેાતાના પતિને જોયા. કપટનિદ્રાથી સૂતેલા ચદ્રરાજાને જગાડચો કપટથી સૂતેલા ચંદ્રરાજાએ પણ પેાતાની પાસે આવેલી ક'ખાસહિત તેને જોઈ. ગુણાવલી પણ ઊંઘતા પેાતાના પર્તિને જોઈ નિશ્ચિત થઈ. ફરી તે પેાતાના મનમાં ખેદ કરવા લાગી કે, ‘હું મહાપાપિણી થઈ, અહા ! મેં મારા ધણીને ઘારનિદ્રામાં નાંખ્યા, એ અનુચિત કર્યું.’ આ પ્રમાણે વિચાર કરતી તેણે નિદ્રા દૂર કરવા રાજાની શય્યા ઉપર ત્રણ વાર માના પ્રહાર આપ્યા, તેથી રાજા કપટપૂર્વક દેહ મરડવા લાગ્યા. તે વખતે ગુણાવલી નિદ્રારહિત થયેલા પોતાના સ્વામીને જાણીને ન જાણતી હાય તેમ વિનયપૂર્ણાંક બેલી કે, ‘હું પ્રિય ! રાત્રિ પૂરી થઈ છે, પ્રભાત થયુ છે, તેથી હવે પથારીને ત્યાગ કરી ઊઠ્ઠા. કૂકડા વગેરે પક્ષીઓ પહેલાં જ જાગે છે, સૂચય વખતે જે માણસે। સૂવે છે તે બુદ્ધિ-ખળ વગરના, સત્ત્વ વગરના અને તેજ વગરના થાય છે, તેથી જલ્દી ઊઠેા. હે નાથ ! આજ મારી રાત નકામી ગઈ, ઉજાગરા કરીને મે' આખી રાત પસાર કરી. તમે તેા મેં ઘણા જગાડવા છતાં જાગ્યા નહી', જે કારણથી તમે આજે સ્વપ્નમાં રાજ્ય મળ્યુ. હાય કે રાજકન્યા Page #164 -------------------------------------------------------------------------- ________________ શ્રી ચંદ્રરાજ ચરિત્ર ૧૪૧ પરણ્યા હોય તેમ અપૂર્વ નિદ્રાસુખ અનુભવ્યું જણાય છે! હે સ્વામી! હવે નિદ્રાનો ત્યાગ કરે, સૂર્ય ઉદયગિરિના શિખર ઉપર ચડ્યો છે, તેથી આપનું મુખ દેખાડી મને આનંદ પમાડે. નિર્મળ ગંગાજળ અને દાતણ લઈને હું આગળ ઊભી છું, તેથી શયનને જલદી ત્યાગ કરી દંતશુદ્ધિ કરો. આ સમયે તે રાજકુમારે વ્યાયામશાળામાં મલ્લયુદ્ધ કરે છે. રાજસભામાં જવાને વખત પણ થઈ ગ છે, તેથી પ્રમાદને દૂર કરી જલદી તૈયાર થાઓ. હે સ્વામી! તમારી વિમાતા જે આ ઘણું નિદ્રાની હકીકત જાણશે તે તમને ઉપાલંભ આપશે. પરસ્પર પ્રપંચ કરતા ચંદ્રરાજા અને ગુણુવલીને વાર્તાલાપ આ પ્રમાણે ગુણાવલીનાં વચન સાંભળીને ચંદ્રરાજા કપટનિદ્રાને ત્યાગ કરી સંભ્રમસહિત ઊભે થયો. તેણે કહ્યું કે, “મેં નિદ્રાધીન થઈ ઘણે સમય પસાર કર્યો. સૂર્યોદયને વખત મેં ન જાણે. આજ રાતે અકાલે વરસાદ પડવાથી મારું શરીર અત્યંત ઠંડીથી દુઃખતું હતું તેથી ઘણે વખત સૂઈ ગયો. હે પ્રિયા ! તે આખી રાત ઉજાગરો કર્યો હોય તેમ તારાં નેત્રે જ કહે છે. વળી આજે તું વધારે નેહસદુભાવ બતાવે છે. ઘણા રસથી ભરેલી આજની વાત કાંઈક નવી જાતની દેખાય છે, કે જેથી તું પણ વાણિયાને વ્યવહાર દેખાડવા લાગી છે. આજ રાતે તું કઈ પ્રદેશમાં રમવા ગઈ હોય તેમ Page #165 -------------------------------------------------------------------------- ________________ ૧૪૨ શ્રી ચંદ્રવાજ ચરિત્ર દેખાય છે. તારું આજનું સ્વરૂપ વિચિત્ર દેખાય છે, રાત્રિએ તું ક્યાં ગઈ હતી, મને સાચું બતાવ. અને પછી જાગરણની વાત સ્નેહપૂર્વક બેલજે!” ગુણાવલીએ કહ્યું કે, “સ્વામી! તમારા ચરણકમળને છોડીને હું ક્યાં જાઉં? હું કઈપણ રાતની વાત જાણતી નથી, રાત્રિએ ફરવું એ સ્ત્રી જન માટે સર્વથા નિષિદ્ધ છે, પરંતુ તમે રાતે કોઈ ઠેકાણે વિલાસ કરીને અહીં આવ્યા હોય તેમ ચેખું જણાય છે. તમારી રજા સિવાય મારાથી એક ડગલું પણ મહેલ બહાર કેમ જઈ શકાય? તેથી તમે પિતાની વાત સાચી રીતે મને કહો.” આવી જાતના ગુણાવલીનાં વચન સાંભળીને ચંદ્રરાજા મનમાં વિચારવા લાગ્યું કે, “નિર્મળ ચિત્તવાળી આને કેઈ દોષ નથી. પરંતુ એક રાત્રિના પ્રસંગથી જ વિશુદ્ધશીલવાળી પણ આ અસત્ય બોલનારી અને વક થઈ છે, એમાં મારી અપરમાન દેષ છે. જેમ નાળિયેરનું પાણી કપૂરના સંગથી વિષ જેવું થાય છે તેમ સજજને પણ દુર્જનના સંગથી વિકાર ભાવને પામે છે. યંત્રઘટિકા (ઘડિયાળ)ના સંગમથી ઝાલર પણ પ્રહારને સહન કરે છે, લુચ્ચા માણસને સંગ અંગારા સરખો જાણવો. ઠંડે અંગાર (કેલ) હાથને મલિન કરે છે અને ગરમ હોય તે હાથને બળે છે. સર્વથા તે દોષને કરનારો થાય છે. કે Page #166 -------------------------------------------------------------------------- ________________ શા ચરાજ ચરિત્ર ૪૩ घल्ली नरिंदचित्तं, वक्खाणं पाणियं च महिलाओ। तत्थ य वच्यंति सया, जत्थ य धुत्तेहिं निजंति ॥२२॥ “વેલડી, રાજાનું ચિત્ત, વ્યાખ્યાન, પાણી અને સ્ત્રીઓ ત્યાં હંમેશા જાય છે, કે જ્યાં ધૂતારાઓ વડે લઈ જવાય છે.” ૨૨ નારી, પાણી, તલવાર, નેત્ર, અશ્વ અને રાજાઓ જેમ વાળે છે તેમ વળે છે, એ નકકી છે, એમ વિચારીને તેણે કહ્યું કે, “હે પ્રિયા ! હમણું બીજી વાત કરવાથી સયું. આજે તું વિચિત્ર વસ્ત્રો પહેરીને રાત્રિએ ક્યાં ફરી આવી છે, તે સાચું કહે.” તે વખતે ગુણવલી પતિને છેતરવા માટે મનકલ્પિત વાત કરવા લાગી : “હે સ્વામી! વૈતાઢય નામે પર્વત છે, ત્યાં વિશાળા નામે નગરી છે, તે નગરીમાં મણિપ્રભ નામે વિદ્યાધરરાજા રાજ્ય કરે છે, તેને યથાર્થ નામવાળી ચંદ્રલેખા નામે પટરાણી છે. તે દંપતી રાતદિવસ ઈચ્છા મુજબ સુખપૂર્વક વિલાસ કરે છે. બધા વિદ્યારે તેની આજ્ઞાને પુષ્પમાળાની જેમ મસ્તકે વહન કરે છે. હવે એક વખત રાજા પિતાના ગુરુના મુખેથી તીર્થયાત્રા આદિને અધિકાર સાંભળી તીર્થયાત્રાની ઈચ્છા થવાથી પટરાણી સાથે શ્રેષ્ઠ વિમાનમાં બેસીને યાત્રા માટે નીકળે. તે સિદ્ધગિરિ વગેરે અનેક તીર્થોની યાત્રા કરતાં Page #167 -------------------------------------------------------------------------- ________________ શ્રી ચંદ્રરાજ ચરિત્ર આજ રાતે આભાપુરી ઉપર આવ્યો, ત્યારે અકસ્માત અકાલવૃષ્ટિ થઈ પવન પણ ચારે તરફ ફેલાયો, તેથી તેનું વિમાન અટકી પડયું. ઘણું ઉપાય કર્યા પણ ત્યાં જ ઊભું રહ્યું. ' તે વખતે કૌતુક ઉત્પન્ન થવાથી વિદ્યાધરીએ પૂછયું કે, “સ્વામી ! આજે અકાલવૃષ્ટિ કેમ થઈ? વિમાન કેમ થંભી ગયું?” વિદ્યાધરે કહ્યું કે, “હે પ્રિયા ! હું બધું જાણું છું, પરંતુ આ વાત ન કહીએ એ જ સારું, પારકી વાત 'કહેવામાં આપણને કેઈ લાભ નથી.” આ પ્રમાણે તેણે નિષેધ કરવા છતાં કદાગ્રહથી વ્યાપ્ત થઈ તે વિદ્યાધરીએ કહ્યું : “હે આર્યપુત્ર! કૃપા કરીને આ વાત મને અવશ્ય કહો.” આ પ્રમાણે તેણે પિતાને કદાગ્રહ ન છોડ્યો. તેની સ્ત્રીહઠ છોડાવવામાં અસમર્થ વિદ્યાધર કહે છે : “આ આભાપુરી ઉપર કોઈ દેવ શુષ્ટ થ છે, તેથી રાજાને સંતાપ ઉત્પન્ન કરવા પવન સાથે વૃષ્ટિ કરી, અને રાજાના પુણ્ય પ્રતાપથી આપણું વિમાન ખલના પામ્યું છે.” વિદ્યાધરીએ કહ્યું કે, “હે પ્રિય! એવો કોઈ ઉપાય છે કે, જેથી રાજાને ઉપદ્રવ ન થાય, જે એમનું વિદન દુર કરવા માટે તમારી શક્તિ હોય તો અવશ્ય ઉપકાર કરે. પરોપકાર જે બીજો કોઈ ધર્મ નથી. Page #168 -------------------------------------------------------------------------- ________________ શ્રી ચંદ્રરાજ ચરિત્ર ૧૪૫ वे पुरिसा धरइ धरा, अहवा दोहि पि धारिया धरणी । उवयारे जस्स मई, उवयरिय जो न पम्हुसइ ॥२३॥ सोनं सुएणं नहि कुंडलेण, दाणेण पाणी न उ कंकणेण । सोहे देहो करुणाजुआणं, परोवयारेण न चंदणेण ॥ २४ ॥ | “ એ પુરુષને પૃથ્વી ધારણ કરે છે, અથવા બે પુરુષા વડે પૃથ્વી ધારણ કરાઈ છે. ૧ જેની ઉપકારમાં બુદ્ધિ છે, અને ૨ ઉપકારને જે ભૂલતા નથી.” ૨૩ 66 કાન શ્રુત વડે શેાલે છે, કુંડલ વડે નહિ. હાથ દાન વડે શાલે છે, કોંકણુ વડે નહિ. દયાળુ માણસાના દેહ પરાપકાર વડે શેાલે છે, ચંદન વડે નહિ.” ૨૪ તેથી અહી ઉપકાર કરીને પેાતાના જન્મ સફળ કરવેશ.’ ( વિદ્યાધરે કહ્યું કે, હું પ્રિયા ! આના વિઘ્નને દૂર કરવાની મારી શક્તિ નથી, ફક્ત તેને ઉપાય જાણું છું. જો આની વિમાતા મારુ વચન કરે તે રાજા વિઘ્નરહિત થાય.’ : તે વી વિદ્યાધરી પેાતાના પતિ સાથે તમારી વિમાતાની પાસે આવીને વિનયપૂર્વક કહે છે કે, હું પૂજ્યા ! આ નગરમાં માટે ઉપદ્રવ થશે, આથી તમારા પુત્રના હિત માટે એક ઉપાય મારા પતિ કહે છે, તે સાંભળેા.’ ચ, ય. ૧૦ Page #169 -------------------------------------------------------------------------- ________________ ૧૪૬ શ્રી ચંદ્રરાજ ચરિત્ર તે પછી વિદ્યાધરે કહ્યું કે, “હે માતા! પવિત્ર ભૂમિપ્રદેશમાં શ્રી શાંતિનાથ તીર્થકરનું મહામંગલના કારણરૂપ, સર્વ વિદનને શાંત કરનાર બિંબ સ્થાપન કરીને તેની આગળ પાંચ દીપક પ્રગટાવીને જિનબિંબની આગળ મારી પત્ની અને રાજાની રાણે સાથે તું તીર્થકર ભગવંતના ગુણગાન વડે રાત્રિ જાગરણ કર. પ્રભાત થયે આ કણેરની કંબા વડે રાજાના દેહને સ્પર્શ કરે જેથી તારો પુત્ર સાજો થશે અને સર્વ વિદન દૂર થશે.” આ પ્રમાણે વિદ્યાધરે કહેલા વચનથી તમારી વિમાતાએ બેલાવેલી હું ત્યાં ગઈ, તે પછી વિદ્યાધરી સાથે અમે આખી રાત જિનપ્રતિમાની આગળ જિનેશ્વરના ગુણગાન વડે પસાર કરી, તે પછી મેં કંબા વડે સ્પર્શ કરી તમને જગાડ્યા. સ્ત્રી સહિત વિદ્યાધર પિતાને સ્થાને ગયો. આ પ્રમાણે અમારો રાત્રિને વૃત્તાંત તમે જાણે, તેથી સકલકળામાં કુશળ ચંદ્રરાજાએ કહ્યું કે, તે સાચું જ કહ્યું છે. પતિવ્રતા સ્ત્રીઓનો એ જ ધર્મ છે કે, તેણે હંમેશા પોતાના સ્વામીના હિતકાર્યમાં પ્રવર્તવું. કહ્યું मिश्र पदेइ हि पिआ, मिश्र भाया मिरं सुओ। अमिअस्स हि दायारं, भत्तारं का न सेवए ॥२५॥ પિતા પરિમીત આપે છે, ભાઈ પરિમીત આપે છે અને પુત્ર પણ પરિમીત આપે છે. અપરિમીત આપનાર સ્વામીને કણ ન સેવે?” ૨૫ Page #170 -------------------------------------------------------------------------- ________________ શ્રી ચંદ્રરાજ ચરિત્ર ૧૭ - પિતાના પ્રિય માટે સ્ત્રીઓ અકાર્ય પણ કરે, શુભકાય તે વિશેષ કરીને કરે, સતી સ્ત્રીઓને એ સ્વભાવ જ છે, સ્ત્રી હંમેશા પતિભક્તિમાં તત્પર હોય છે, માતા પણ પુત્રના હિતમાં પરાયણ હોય તેમાં તે શું કહેવાનું છે? - “હે પ્રિયા ! મારા માટે તેં આખી રાતનું જાગરણ કર્યું, તે સારું. તે મારી ઉપર કરુણા કરી. આથી દંપતીની સાચી પ્રીતિ દેખાય છે. તું શા માટે જૂઠું બેલે? તારા વિના મારા માટે રાત્રિ જાગરણ કરનારી બીજી કેણ હોય ? કારણ કે આખા માળવા દેશને ભાર ચંપાદેવી ઉપર આવ્યે” એ ઉક્તિ સાચી જણાય છે. હે ચંદ્રાનના ! તારી વાત સાચી જાણું છું. તારામાં મને હંમેશા વિશ્વાસ રહ્યો છે, જેની આખી રાત જિનેશ્વરના ગુણગાન વડે જાય, તેને જન્મ હું સફળ માનું છું. જિનેશ્વરની ભક્તિ વડે માણસ સંસારસમુદ્રથી પાર પામે છે. બીજી વાત એ છે કે, જેમ તે જિનેશ્વરના ગુણગાન વડે આખી રાત પસાર કરી તેમ મેં પણ મધ્યરાત્રિએ એક સ્વપ્ન જોયું. તે આ પ્રમાણે– તું મારી અપરમાતા સાથે અહીંથી ૧૮૦૦ કેશ દૂર રહેલી વિમલાપુરીમાં ગઈ. ત્યાં એક ગુણરૂપથી શેભતી રાજકન્યાને પરણતા પુરુષને જોઈ કૌતુક પામી તું પાછી અહીં આવી. Page #171 -------------------------------------------------------------------------- ________________ ૧૪૮ શ્રી ચંદ્રરાજ ચરિત્ર તારી વાત અને મારા સ્વપ્નનું મેટું અંતર છે. પરંતુ સ્વપ્નનું સત્યપણું કઈ રીતે જણાય? લેકમાં સ્વપ્નની વાત સાચી મનાતી નથી. તે પ્રત્યક્ષ જે અનુભવ્યું એ જ સાચું. એમાં શંકા ન કરવી. બંનેમાં કઈ સાચું એ તે પરમાત્મા જ જાણે છે. પતિવ્રતા નારી જે બેલે તે સાચું હોય છે” આ પ્રમાણે પોતાના સ્વામીનાં વચનો સાંભળીને વિસ્મય પામી ગુણાવલી પિતાના પતિને ખોટા પાડવા માટે “સ્વો બેટાં હોય છે એમ જણાવવા માટે બેલી એક શિવને પૂજારી રાત્રિએ પથારીમાં સૂતે. તેણે સ્વપ્નમાં આખું શિવમંદિર સુખડીના સમૂહથી ભરેલું છે એમ જોયું. તે સ્વપ્ન જોઈને જા. તે પછી તેણે સ્વપ્નને સત્ય માની બધા પિતાના જ્ઞાતિજનોને ભેજન માટે આમંત્રણ આપ્યું. ફરીથી તે શિવાલયમાં આવ્યું. તે વખતે પકવાન્નરહિત મંદિરને જોઈને તે વિચારે છે કે, “ખરેખર શંકર ભગવાને સર્વ મિષ્ટાન્ન લઈ લીધું દેખાય છે. એ પ્રમાણે નિર્ણય કરીને મંદિરની અંદર પ્રવેશ કરીને બારણું બંધ કરી સૂઈ ગયે. બપોર પછી જમવા માટે સર્વ જ્ઞાતિવર્ગ ત્યાં આવ્યો. આમ તેમ જોતાં તેણે કોઈ ઠેકાણે ભેજન–સામગ્રી ન જઈ અને તે દેવના પૂજારીને પણ ત્યાં ન જે. વળી મંદિરનું બારણું પણ બંધ જોઈને તેઓએ મોટે અવાજ કરી પૂજારીને જગાડયો. જાગ્યા પછી તે પૂજારીએ કહ્યું કે, Page #172 -------------------------------------------------------------------------- ________________ શ્રી ચંદ્રાજ ચરિત્ર ૧૪૯ • હું જ્ઞાતિજના ! તમે થાડા વખત રાહ જુએ. હમણાં ગઈ રાતની માફક મને સ્વપ્ન આવશે અને સુખડીને જોઈશ, ત્યારે પરિવાર સહિત તમને જમાડીશ. ઉતાવળ ન કરી.’ લેાકેા તેને કહેવા લાગ્યા કે, ‘હે મૂરખના સરદ્વાર ! સ્વપ્નમાં જોયેલી સુખડી જમાડવા માટે અમને તે આમંત્રણ આપ્યુ છે? સ્વપ્નમાં જોયેલી તે સુખડી ખાવાથી ભૂખ્યાને તૃપ્તિ થશે ? આથી ગાંડા થઈ ગયા હાય તેમ જણાય છે.' આ પ્રમાણે ઠપકા આપી તે અધા પાત–પેાતાના સ્થાને ગયા. દેવના પૂજારી પણુ પેાતાના મનમાં ઘણા પસ્તાવા કરવા લાગ્યું. તેથી હે નાથ ! સ્વપ્નની હકીકત ખેાટી જ જાણવી. હું પ્રિય ! તમે મને સ્વપ્નમાં વિમલાપુરીમાં જોઈ, તે હું તે તમારી પાસે રહેલી છું. વળી તે નગરી તે। અહીથી ૧૮૦૦ કાશ દૂર છે, ત્યાં જવા-આવવામાં ૩૬૦૦ કાશ થાય, તે એક રાતમાં ત્યાં ગમન અને ત્યાંથી આગમન કેવી રીતે સભવે ? તેથી સથા તમારુ' વચન ન માની શકાય એવુ` છે. આવા પ્રકારનુ અચેાગ્ય વચન કેવી રીતે મનાય ?” ચંદ્રરાજાએ કહ્યું કે, ‘હુ' તા તારી હાંસી કરું છુ, તારાં વચનેમાં મને ઘણા વિશ્વાસ છે,' એમ કહીને તે પ્રસન્ન મનવાળા થયેા. Page #173 -------------------------------------------------------------------------- ________________ ૧૫૦ શ્રી ચંદ્રરાજ ચરિત્ર चंदनिवइस्स सिंहल-पुरीनरेसमोलणं तहय रण्णो । कण्णाइ पाणिगहणं, पच्चागमणं य बिइयम्मि ॥२६॥ આ બીજા ઉદ્દેશમાં ચંદ્રરાજાનું સિંહલપુરીના રાજાને મળવું, અને રાજાની કન્યાને પરણવું અને ત્યાંથી પાછા આવવું. એ વાત કહી છે.” ૨૬ ( આ પ્રમાણે તપાગચ્છાધિપતિ શ્રી કદંબગિરિ વગેરે અનેક તીર્થોના ઉદ્ધાર કરનાર શાસનપ્રભાવક આબાલબ્રહ્મચારી સૂરીશ્વરશેખર આચાર્ય શ્રી વિજયનેમિસૂરીશ્વરજી મહારાજના પટ્ટાલંકાર સમયજ્ઞ વાત્સલ્યવારિધિ આચાર્ય શ્રી વિજયવિજ્ઞાનસૂરીશ્વરજીના પટ્ટધર સિદ્ધાંત મહેદધિ પ્રાકૃતભાષાવિશારદ આચાર્ય શ્રી વિજય કસ્તૂરસૂરિજીએ રચેલા પ્રાકૃત શ્રી ચંદ્રરાજચરિતમાં ચંદ્રરાજા અને સિંહલપુરીના રાજાનું મિલન, ભાડાથી રાજકન્યાનું પાણિગ્રહણ અને આભાપુરીમાં પ્રત્યાગમન સ્વરૂપ બીજા ઉદ્દેશને અનુવાદ સમાપ્ત થ. Page #174 -------------------------------------------------------------------------- ________________ તૃતીય ઉદ્દેશ મંગલાચરણ अक्खयमणंतमरु, निरुवमसुहसंगयं सिवपयत्थं । देवच्चियपयपउमं, पासजिणंदं नमसामि ॥१॥ दुविहसमसंजुत्तो, अप्पसत्तिसमन्निओ। चंदरायव्व लोगम्मि पसिद्धो होज्ज सो नरो ॥२॥ अह चंदनरेसस्स उद्देसो तइओ इमो । सोउ-सवण-पेउस-रससमो विहिज्जए ॥३॥ सोउ-गणस्स तुट्ठोए, पबंधं कुव्वए कवी । सोयारं पि विणा तस्स, रसाणंदं लहेज्ज को ॥४॥ खओवसमजोगेण, वत्ता वए हिए रओ। विवेगिणो उ सोयारा, दुल्लहा संति भूयले ॥५॥ અક્ષય, અનંત, અરુજ અને નિરુપમ સુખને પામેલા, મેક્ષિસ્થાનમાં રહેલા, દેવથી પૂજાયા છે ચરણકમળ જેના એવા શ્રી પાર્શ્વનાથ જિનેશ્વરને હું નમસ્કાર ४२ छु” १ " भन्ने प्रश्न सम (शम भने सभ)थी सडित, આત્મશક્તિથી યુક્ત, હોય તે માણસ ચંદ્રરાજાની જેમ લેકમાં પ્રસિદ્ધ થાય છે.” ૨ Page #175 -------------------------------------------------------------------------- ________________ ૧૫ર શ્રી ચંદ્રરાજ ચરિત્ર હવે ચંદ્રરાજ ચરિત્રને આ સાંભળનારાના કાનમાં અમૃતરસ સરખે ત્રીજે ઉદ્દેશ કરાય છે.” ૩ શ્રોતાગણના આનંદ માટે કવિ રચના કરે છે. સાંભળનાર વિના તેના રસને આનંદ કોણ પામે છે?” ૪ વક્તા ક્ષપશમના વેગે, હિતમાં રક્ત થઈ કહે છે, પરંતુ જગતમાં વિવેકી શ્રેતાઓ દુર્લભ છે.” ૫ ચંદ્રરાજા અને ગુણવલીને વાર્તાલાપ હવે ગુણાવલી ચંદ્રરાજાનાં છેલ્લાં વચને સાંભળીને કાંઈક હર્ષિત મનવાળી થઈને તેને કહે છે કે, “સ્વામી ! સ્વપ્ન સંબંધી કદાગ્રહ તમે છોડી ઘો. જે વાત સાંભળવાથી રસ–આનંદ વધે, તેવા રસવાળી વાત કહો. તમારા માટે આખી રાત મેં ઉજાગરો કર્યો છે, તેને ઉપકાર તે દૂર રહ્યો, ઊલટું તમે તે વિપરીત પણે ગ્રહણ કર્યું. સર્વજ્ઞ પરમાત્મા બધું જાણે છે. લોકમાં પણ ગવાય છે કે, ઘેડ ઘણું વેગથી દોડે છે, ઘોડેસ્વાર તેને વેગ જાણતું નથી. તેવું જ તમારું વર્તન દેખાય છે. જાણતાં છતાં પણ અમારી બધી વાત તમે હાંસીપાત્ર ગણે છે. આથી તમે આવી વણિકકળા ક્યાંથી શીખ્યા? આથી આવી જાતને વાણુને વિસ્તાર તમારા મુખમાં કેમ હોય ? પહેલાં મધુર વચને બેલી મને વચનપ્રહાર વડે આક્રોશ કરે છે. હું તે સરળ સ્વભાવી છું, જેથી તમારે પ્રપંચ જાણ્યા વિના મારે બધે રાત્રિને વૃત્તાંત Page #176 -------------------------------------------------------------------------- ________________ શ્રી ચંદ્રરાજ ચરિત્ર ૧૫૩ કહ્યો. બહુ કહેવાથી શુ? આવા પ્રકારની મશ્કરી કરવી તમને ચેગ્ય નથી, કારણ કે કોઈ વખત હાંસી કરવાથી કડવાં ફળ થાય છે. મુગ્ધ બુદ્ધિવાળી તુ કયાં ? અને વિમળાપુરી કહ્યાં ? ત્યાં રહેલી મને તમે કેવી રીતે જોઈ? ઘરના દરવાજો છેડી હુ' ક્ષણમાત્ર પણ ખીજે જતી નથી. તે તમારી રજા સિવાય દૂરના સ્થાનમાં કેવી રીતે જાઉં ? આથી અસત્ય વચન ન ખેલવુ.’ રાજાએ કહ્યું કે, પ્રિયે ! એમાં રાષ ન કર. ઇચ્છા મુજમ ગાયન ગા, સ’ગીત કર, તેમાં મારા વિરાધ નથી. મે' તે સ્વપ્નમાં આવેલી વાત જણાવી. તેથી તારા મનમાં દુઃખ કેમ થયું? હમેશા પાસે રહેવા છતાં તું મારા હસવાના સ્વભાવને જાણતી નથી. મારું સ્વપ્ન કયારેય ખાટુ' હાતુ' નથી એ સત્ય માન. સરખા સ્વભાવવાળી સાસુ-વહુ મળીને સુખ પડે તેમ મજા કરી. પરંતુ મહેરબાની કરીને તમારે કયારેક મને પણ તેવા વિલાસ દેખાડવે. મારાથી શંકા ન કરવી. તમારા કામમાં મારું પણ કામ થશે, જેમ દાળમાં ઢોકળી પણ રંધાઈ જાય છે. આજે જ મેં તને સારી રીતે ઓળખી, આજ સુધી તારા સ્વભાવ મેં સરળ સ્વભાવી જાણ્યા ન હતા. કારણ કે સ્ત્રીનેા સ્વભાવ દુઃખે જાણી શકાય છે. કહ્યું છે કે— • असत्यं साहसं माया, निद्दयत्तमसोयया मुक्खत्तमइलोहत्तं, थीणं दोसा सहावया ॥६॥ Page #177 -------------------------------------------------------------------------- ________________ ૧૫૪ શ્રી ચંદ્રરાજ ચરિત્ર जलणो घेप्पइ सुह, पवणो भुयगो वि केणइ नएण । महिलामणो न घेप्पइ, बहुएहिं नयसहस्सेहिं ॥७॥ અસત્ય, સાહસ, માયા, નિર્દયપણું, અપવિત્રપણું અને અતિભપણું એ સ્ત્રીઓના સ્વાભાવિક દે છે. ૬ “અગ્નિ સુખપૂર્વક ગ્રહણ કરાય છે, પવન અને સપ પણ કઈક ઉપાય વડે ગ્રહણ કરાય છે, પરંતુ સ્ત્રીનું મન ઘણા હજાર ઉપાય વડે ગ્રહણ કરાતું નથી.” ૭ તેથી શીલવતી નારીએ એ સ્વાભાવિક દે હંમેશા ત્યાગ કરવા જોઈએ. પોતાના સ્વામીની સેવા કરવામાં પરાયણ સ્ત્રી લેકમાં વખણાય છે.” ( આ પ્રમાણે પિતાના સ્વામીનું વચન સાંભળીને વ્યાકુળ મનવાળી ગુણાવલીએ કહ્યું, “હે સ્વામી! અપરાધ વગરની મને અબળાને શા માટે તર્જના કરે છે? આ વચનેથી તમારો મારી ઉપર નેહ ઓછો થઈ ગયો હોય એમ જણાય છે. આવા પ્રકારનાં વક વચનેથી ઉપહાસ કરી તમે મારાં હાડકાં ભાંગી નાખે છે, અથવા શું કઈ ખલપુરુષ તમને મળે દેખાય છે કે જેથી મારા અછતા દેષ તમારી આગળ કહ્યા. હે પ્રિયા ક્યારે ય હું બેટું આચરણ કરતી નથી. હંમેશા તલવારની ધાર સરખા વ્રતને ધારણ કરું છું. તે પણ ચાલતા બળદને આર મારે તેમ તમે મને ફેગટ દૂભવ છે. કેટલીક દુરાચારી સ્ત્રીઓ પોતાના સ્વામીને Page #178 -------------------------------------------------------------------------- ________________ શ્રી ચંદ્રરાજ ચરિત્ર _૧૫૫ સૂતા મૂકી પિતાની ઈચ્છા મુજબ ક્રીડા કરે છે, તેવી જાતની તમે મને ન જાણો. મારું વચન છેટું ન માને. તમારે પણ સ્નેહરહિત આવાં કર્કશ આકરાં વચન ન બેલવા જોઈએ. પછી તે તમને જે ગમે તે કરો.” આ પ્રમાણે સાંભળી ચંદ્રરાજાએ મૌન ધારણ કર્યું અને ગુણુવલી પણ મૌન રહી. તે પછી કેટલાક વિવાહના ચિહ્નથી અંક્તિ ચંદ્રરાજાના દેહને જોઈ સંશય થવાથી હૃદયમાં વિચારવા લાગી. ખરેખર મારા પતિ કઈ પણ ઉપાયથી મારી પાછળ વિમલાપુરીમાં જઈને પ્રેમલાલચ્છીને પરણને અહીં આવ્યા હોય એમ દેખાય છે. અન્યથા આ વાત તે કેવી રીતે જાણે? આ પ્રમાણે નિર્ણય કર્યા છતાં પણ તેણે પોતાના સ્વામી આગળ પોતાની સાચી વાત પ્રગટ ન કરી. ગુણુવલીનું વીરમતી પાસે જવું તે પછી પિતાના પતિને જમાડીને જલદી તે વીરમતીની પાસે આવી. તેની આગળ ચંદ્રરાજાએ કહેલી બધી વાત કહી. “હે સાસુ ! તમને ઠપકો દેવા હું આવી છું. તમારી સાથે એક રાત્રિના બ્રમણથી મારા પતિ મારી ઉપર ઘણે રેષ પામ્યા છે. કારણ કે તે જ દેખાય છે કે આપણે સઘળે વૃત્તાંત તેમણે જાણી લીધે છે. મારી આગળ તમે પોતાની હોશિયારીનાં ઘણાં વખાણ કર્યા, પરંતુ તમારા કરતાં મારા સ્વામી વધારે વિદ્યા Page #179 -------------------------------------------------------------------------- ________________ | શ્રી ચંદ્રરાજ ચરિત્ર જાણે છે એમ ખરેખર જણાય છે. હે માતા ! તે વખતે જે મેં કહ્યું હતું કે, જે આ પ્રેમલાલચ્છીને પરણે છે, તે મારા પતિ ચંદ્રરાજા છે, તે તમે માન્યું નહિ, હમણાં તે મારું વચન સાચું થયું. આ લોકમાં કઈક સ્ત્રીઓ જે કે કાર્ય કરવામાં કુશળ હોય છે, તે પણ પુરુષની આગળ તેની કેટલી હોશિયારી ? જે કે સ્ત્રીજાતિમાં હોશિયારી હોઈ શકે, પરંતુ તે પુરુષ કરતાં ઓછી જ હોય. કેઈ સ્ત્રી પુરુષની તુલનાને પામી શકતી નથી. તેને છેતરવા આપણે મોટે પ્રયોગ કર્યો, તે પણ તેણે પોતાની વિદ્યાથી આપણને બંનેને છેતર્યા. પહેલાં પણ મેં તમને કહ્યું હતું કે સર્વકાળમાં કુશળ મારે સ્વામી કોઈ પણ પ્રકારે ઠગી શકાય એવું નથી. તે પણ ગરીબ એવી મારું કહેવું કોણ સાંભળે ? જેણે યુદ્ધમાં પિતાના પરાક્રમથી શત્રુ-સમૂહને જીતી લીધેલ છે, તે નરોત્તમ વાણિયા વડે કેમ છેતરાય? હું તો તમારા વચનમાં વિશ્વાસ કરી તમારા માર્ગને અનુસરતી દુઃખનું ભાજન થઈ. આથી વધારે કષ્ટ મને નથી. જે કામ જેને અનુકૂળ હોય તેમાં તેણે પ્રવૃત્તિ કરવી જોઈએ, અન્યથા તે મારા જેવી અવસ્થા અનુભવે. હે સાસુ ! તમારી વિદ્યાઓ તમારી પાસે જ રહો, મારે તેનાથી સયું. પિતાને પ્રભાવ કહી તમારે મારી જેમ બીજા કેઈનું અહિત કરવું નહિ. દેશાંતર જેવાની ઈચ્છાથી મેં પિતાના સ્વામીને પરાફમુખ કર્યો. “નાસિકાવેધ ઈચ્છતાં કર્ણવેધ કર્યો.” આવું લૌકિક વચન મૂઢબુદ્ધિવાળી મેં સાચું કર્યું. Page #180 -------------------------------------------------------------------------- ________________ શ્રી ચંદ્રરાજ ચરિત્ર ૧૫૭ આજે ય તેમનું વચન મેં કબૂલ કર્યું નથી તો પણ જેણે આપણું જે કામ સાક્ષાત્ જોયું છે તેની આગળ મારુ અસત્ય વચન કેટલે વખત ટકે? આ રીતે તેની આગળ જૂઠું બોલવામાં શું ફાયદો ? તેથી આવી પડેલું કષ્ટ દૂર કરવામાં કઈ જાતને પ્રતિકાર કરો, એ સાચું બતાવો.” ક્રોધ પામેલી વીરમતીએ ચંદ્રરાજાને કૂકડે કર આ પ્રમાણે ગુણાવલીનાં વચને સાંભળીને વીરમતી બેલી : “વહુ ! આ કામમાં તારે કઈ જાતની ચિંતા ન કરવી, બધું સારું થશે. એને પ્રતિકાર હું કરીશ” એમ કહીને ક્રોધાગ્નિથી બળતા દેહવાળી, નિષ્ફર મનવાળી તે હાથમાં તલવાર લઈને તરત ચંદ્રરાજા પાસે ગઈ. નિર્દય એવી તે અકસ્માત તેને જમીન ઉપર પાડી નાંખીને તેની છાતી ઉપર ચઢીને બેલી : “રે દુષ્ટ ! પાપિઠ ! બેલ, વહુની આગળ તું શું છે ? જે અત્યારથી જ તું મારાં છિદ્ર જેવા લાગ્યો છે, તે વૃદ્ધપણમાં મારું કેવી રીતે પાલન કરીશ? મારાથી દે પણ શંકા કરે છે, તે તારી કઈ ગણતરી ? જેમ કીડી સુવર્ણ ઉપર ચઢીને અભિમાનવાળી થાય, તેમ તું પણ પિતાને માને છે કે, “હું રાજા છું, મેં રાજ્ય મેળવ્યું છે, બધા મારા આજ્ઞાવતી છે. આ પ્રમાણે અભિમાન ન કર. પરંતુ આ બધું મેં તને આપ્યું છે, સિદ્ધ વિદ્યાવાળી હું સમસ્ત રાજ્ય આદિ રક્ષણ કરવા સમર્થ છું. Page #181 -------------------------------------------------------------------------- ________________ ૧૫૮ શ્રી ચદ્રરાજ ચરિત્ર મારે તારુ કામ નથી. તેથી હમણાં તું પેાતાના ઇષ્ટદેવનું સ્મરણ કર, હવે હું તને જીવતા મૂકીશ નહિ.” આ પ્રમાણે વિમાતાનાં વચન સાંભળીને ચંદ્રરાજા ભયમ્રાંત ચિત્તવાળા થયેા. ભયથી વ્યાકુળ થયેલી દીનમુખવાળી ગુણાવલી પણ વિનયપૂર્વક ખેલી : ‘હું મા ! પેાતાના પુત્ર ઉપર આવા રાષ કરવા ચેાગ્ય નથી. આના એક અપરાધની ક્ષમા આપે, અન્યથા લેાકેા પણ તમને હાસ્યપાત્ર ગણશે. તમારે આવુ' અવિચારી અનાય કાર્ય કરવું યુક્ત નથી. હે માતા ! જ્યાં સુધી હું જીવું છું, ત્યાં સુધી મારુ સૌભાગ્ય અખંડ રાખેા. હું તમારા પગમાં પ્રણામ કરુ છુ, મારી ઉપર દયા કરે. હે માતા ! હું તમારા કાપાનલના તેજને સહન કરી શકતી નથી, મારુ જ દુર્ભાગ્ય પ્રગટ થયું. કે જે આ મારા પતિએ તમારાં છિદ્ર જોયાં. મૂઢમતિવાળી મે... ભવિષ્યના વિચાર ન કર્યો કે જેથી તમારી આગળ મારા સ્વામીની વાત કરી. હવે મને ઘણા પસ્તાવા થાય છે. હે પૂજ્યા ! પુત્ર કયારેક કુપુત્ર થાય પરંતુ માતા કુમાતા ન થાય. આ તમારી આગળ બાળક ગણાય. દુનિયાના વ્યવહારથી શૂન્ય એ કા*અકાય જાણતા નથી. વળી તમે કાંઈ અનથ કરશે તે આ રાજ્યવૈભવ વડે મારે શુ? મારું બધું ય જીવતર નકામું થશે, તેથી કાઈ પણ રીતે મારા પતિને છેડી દઈ મારી ઉપર મહેરખાની કરા. જો તમે મારી ઉપર દયાળુ Page #182 -------------------------------------------------------------------------- ________________ શ્રી ચંદ્રરાજ ચરિત્ર ૧૫૯ હા તા આમને જીવતદાન આપે. એ પણ સમજી જશે, ક્રીથી એ પ્રમાણે નહિ કરે. કીડીની ઉપર ટક સૈન્ય મેાકલવું ઘટતુ નથી. આ તમારા સ્નેહથી લાલન કરાયેલા પુત્ર છે, તમે હાવાથી આ નિશ્ચિંત મનવાળા રહે છે. જે કાંઈ કહેવુ હાય તે મને કહેા. મારા પતિને છોડી દ્યો.' ' આ પ્રમાણે ગુણાવલીના પ્રલાપ સાંભળી વીરમતી એલી : વહુ ! તત્ત્વને નહિ જાણનારી તું દૂર ખસ. આવી જાતના પુત્ર વડે મારે સયું. હું તને સાગનપૂર્ણાંક કહુ છુ કે હું એને છેડીશ નહિ. તું લાખ વાર વચન મેલી, તે પણ સાંભળીશ નહિ. તે સેાનું શા કામનું કે જેનાથી કાન તૂટે! આના મનમાં કાંઈ ન થયું કે જેથી તે મારાં જ છિદ્રો જોવા લાગ્યુંા. આથી એનુ ફળ એને આપવા યેાગ્ય છે.’એમ કહીને રાષથી લાલ નેત્રવાળી તે ચંદ્રરાજાને ગળા ઉપર તલવાર ચલાવવા લાગી, તેટલામાં ગુણાવલી આંખમાંથી આંસુએ છેડતી તે બંનેની વચમાં પડી. તે પછી તે સાસુના ગળે વળગી ટ્વીનમુખવાળી કહે છે કે, હે માતા ! દયા કરીને મને પતિભિક્ષા આપેા. જો કે એમણે અવિચારિત કાર્ય કર્યું * છે, ફરીથી એ જિંદગી સુધી એવી રીતે કરશે નહિ, અને ખીજી વાત એ છે કે એમના વિના આ રાજ્યનું ' પાલન કાણુ કરશે ? ’ આ પ્રમાણે ગુણાવલીનાં વચને સાંભળી દયા ઉત્પન્ન થવાથી તેણે તેનુ વચન માન્યું, Page #183 -------------------------------------------------------------------------- ________________ ૧૬o. શ્રી ચંદ્રરાજ ચરિત્ર ભવિતવ્યતાના ગે ચંદ્રરાજા ત્યાં કેઈપણ પ્રકારના પ્રતિકાર કરવા અસમર્થ થશે. એનું જીવિત નકામું કરવા દુષ્ટ વીરમતીએ તેના પગમાં મંત્રિત દોરે બાંધ્યું. તે મંત્રિત દેરાથી તે જ વખતે તે મનુષ્યદેહને છોડીને કુકડે થઈ ગયે, કારણ કે મણિમંત્ર અને મહૌષધિઓ અચિંત્ય પ્રભાવવાળી હોય છે. ફટ ભાવને પામેલા ચંદ્રરાજાને જોઈ ગુણુવલીનાં | દીનવીને હવે કૂકડાપણાને પામેલા પિતાના સ્વામીને જોઈને દિનમુખવાળી તે ગુણાવલી સાસુનાં ચરણમાં પડીને રાતી દીનવચને વડે બોલીઃ “હે માતા! તમે આ અનુચિત શું કર્યું? મારા સ્વામીને વિચાર કર્યા વિના તમે તિર્યચપણું શા માટે પમાડ્યો. હે માતા ! મારી ઉપર દયાવાળી થઈને, રેષ છેડી દઈને ફરી એને મનુષ્યપણું પમાડે. આપણું સમર્થ બનેનું રક્ષણ કરનારા એ એક જ છે, બીજે કઈ આપણું આધારભૂત નથી. આથી કેઈપણ રીતે તમારે એમને બચાવવાનું જ છે. હે પૂજ્યા ! તમે બુદ્ધિ અને વયથી મેટાં છે, હું તો બંને રીતે બાળક છું. તમારી આગળ મારે બોલવું પણ ગ્ય નથી, તે પણ કૃપા કરીને આમને મનુષ્યરૂપે કરે.” આ પ્રમાણે ગુણાવલીએ ઘણી પ્રાર્થના કરવા છતાં પણ અત્યંત ક્રોધી તે વીરમતી બોલી. “હે મુગ્ધા ! હવે Page #184 -------------------------------------------------------------------------- ________________ શ્રી ચંદ્રરાજ ચરિત્ર વધારે ન બેલ. નહિ તો ઘણે ગુસ્સે કરાવવાથી તારું પણ અશુભ થશે. આથી તું પણ જે તારા પતિની જાતિને અનુસરવા ઈચ્છતી હોય તે કહે.” આ પ્રમાણે વીરમતીના ક્રૂર અને કર્કશ અક્ષર સાંભળીને દીન મુખવાળી તે ઊભી રહી. વીરમતી પણ એકદમ ત્યાંથી ઊઠીને પિતાને સ્થાને ગઈ. તે પછી ગુણાવલી વિચારે છે કે, અહે ! ક્ષણમાત્રમાં આ શું થઈ ગયું ? ભાગ્યની ગતિ બલવતી છે, જેથી જગતના લેકે જેમને યશ ગાય છે તે આ મારો સ્વામી પક્ષીપણું પાપે. દેવની ગતિને અન્યથા કરવા કેણ સમર્થ છે ? કહ્યું છે કે – जनयहिन दीसई, हियएण वि जन चितिय कहवि । त त सिरम्मि निवडई, नरस्से विवे पराहुत्ते ॥४॥ %િ કુળ ના સભ્ય, સૂરે ઘા કદ પંક્રિો ! विहो जस्स फलं देइ, असुहं रूसिओ जया ॥९॥ न हि भवइ जं न भव', भवइ य भावी विणावि जण। काप लग रमवि नस्वइ, जन हि भवियधया नस्थि ॥१०॥ “જે નેત્રોથી દેખાતું ન હોય, જે કયારેય વિચાર્યું ન ડેય, તે તે મનુષ્યને નસીબ અવળું હેય ને મસ્ત કે આવી પડે છે.”૮ ચં. ચ. ૧૧. Page #185 -------------------------------------------------------------------------- ________________ શ્રી ચંદ્રરાજ ચરિત્ર “જેને રોષ પામેલે વિધાતા–ભાગ્ય જ્યારે અશુભ ફળ આપે ત્યારે શૂર હોય કે પંડિત હેય તે પણ ત્યાં તે માણસ શું કરી શકે.” ૯ છે. જે ન થવાનું હોય તે થતું નથી, જે થવાનું હેય તે વગર મહેનતે થાય છે. નસીબ ન હોય તે હાથમાં આવેલું પણ નાશ પામે છે.” ૧૦ આ પ્રમાણે ભાગ્યવિલાસ સારી રીતે વિચારીને તે પોતાના ખેળામાં કૂકડાને સ્થાપન કરીને તેને હાથ વડે વારંવાર સ્પર્શ કરતી નેત્રમાંથી આંસુની ધાર વડે નવરાવતી બેલી. “હે સ્વામી! જે મસ્તક ઉપર મણિઓની કાંતિથી દેદીપ્યમાન મુગટ શોભતો હતો, તે મસ્તક ઉપર હમણાં લાલ ચામડાની શિખા છે જે દેહ અમૂલ્ય વસ્ત્રાલંકારોથી શોભતે હતું, તે હમણું પીંછાંઓના સમૂહથી ૮ કાયેલે દેખાય છે. જે કટી પ્રદેશમાં પહેલાં ખડગરત્ન ધારણ કરતા હતા, તે સ્થાને આજે વકપણાને પામેલી શસ્ત્રરૂપ નખની શ્રેણી દેખાય છે. પહેલાં જે સૂર્યોદય વખતે બ ટીજનોએ ગાયેલાં સ્તુતિમંગળ વડે શસ્યામાંથી જાગતા હતા, તે હમણાં રાત્રિના છેલ્લા પહોરે કૂકડક શબ્દો વડે લોકોને જગાડતા જાગે છે. જે પહેલાં મનગમતું મધુર ભંજન કરતા હતા, હમણ ઉકરડે જોવામાં તત્પર થાય છે. પ્રથમ જે મનહર વચન બેલતા હતા તે હવે “કૂકડુકુ એવા શબ્દો બોલે છે. જે પહેલાં રત્નમઢિત સિંહાસન ઉપર બેસતા હતા, તે આજે Page #186 -------------------------------------------------------------------------- ________________ શ્રી ચંદ્રરાજ ચરિત્ર ૧૬ ૨ શઠેલાં પઢિાની સળીવ ! તેં ઉકરડાની ભૂમિમાં રહે છે. જે પહેલાં સેનાના હીંચકા ઉપર બેઠેલાં પરિવારના સમૂહથી સેવાતા હતા, તે આજે પાંજરાની અંદર લેઢાની સળીનું આલંબન લઈને હીંચકાની કીડાને અનુભવે છે. તે જૈવ ! તે આ શું કર્યુ? સુકુમાર અંગવાળી મારાથી આ દુઃખ કઈ રીતે સહન કરી શકાશે ? આ પ્રમાણે વારંવાર વિલાપ કરતી તે મૂરછ પામી. તે પછી નજીકમાં રહેલી દાસીઓ વડે શીતળ ઉપચારોથી ચેતના પમાડેલી તેને શાંત કરવા માટે સખીઓ સમજાવે છે. “હે પ્રિય સખી ! આ બાબતમાં બીજા કેઈને દોષ નથી. ફક્ત પોતાના કર્મને જ ઠપકો આપ. તું ફેગટ બીજાને દેષ શા માટે આપે છે ? દુષ્ટ દેવના દોષથી જ આ અવસ્થા પામ્યા, ત્યાં શું કરવું. અહીં વિમાતાને કે તારે દોષ નથી. પૂર્વોપાર્જિત કર્મને અન્યથા કરવા કઈ શક્તિમાન નથી. વિધિએ આલેખેલા ભાવ મિથ્યા થતા નથી. પૂર્વોપાર્જિત કર્મો અવશ્ય ભોગવવાં જોઈએ તીર્થકર અને ચક્રવર્તીએ પણ કર્માધીન થઈ પિત–પિતાનાં કર્મો અવશ્ય ભાગ છે, તે બીજાની કઈ વાત ? જેણે જેવા પ્રકારનું કામ કર્યું હોય, તેણે તે પ્રકારે તે કમ ભેગવવું જ પડે. તેથી મનમાં સમતાભાવે સર્વ સહન કરવું એગ્ય છે, કહ્યું છે કે – जं चिय विहिणा लिहियं, तं चिय परिणमइ सयललोयस्स । इय जाणिऊण धीरा, विहुरे वि न कायरा हुंति ॥११॥ Page #187 -------------------------------------------------------------------------- ________________ ૧૬૪ શ્રી ચંદ્રરાજ ચરિત્ર સઘળા લેાકને પુરૂષો સ‘કટમાં “ જે નસીબમાં લખ્યું હોય તે અવશ્ય પરિણમે છે, એમ જાણીને ધીર પણ કાયર થતા નથી.” ૧૧ " જ્યાં સુધી આ ચંદ્રરાજા કૂકડારૂપે છે ત્યાં સુધી એની ભકિત કરવામાં તત્પર બની સમય પસાર કર. હમણાં મૌન ધારણ કરી કેટલાક સમય તારે રાહ જોવી, અન્યથા તારુ અત્યંત અહિત કરવામાં તત્પર સાસુ અહી આવીને કાંઈ નવીન કરશે, તેથી હમણાં તારે મૌનપણું ધારણ કરવું કાંઇ પણ થયું નથી એમ બતાવી આ કૂકડાનું રક્ષણ કરવું. પૂર્વે કરેલાં કર્મોના વિપાક પ્રાણીઓને વિષમ હોય છે, એ જિનેશ્વરે કહેવુ સત્ય જણાય છે. વળી તેં સાસુની સાથે સંગત કરી તા આવુ' અનિષ્ટ ફળ તને પ્રાપ્ત થયું. હમણાં તારા સ્વામી તિર્યંચપણુ પામ્યા છે, વીરમતી વિના આ કૂકડાને મનુષ્યરૂપે કરવાની બીજા કોઈની શકિત નથી. જો તું પોતાના સ્વામીને મનુષ્યરૂપધારી જોવા ઈચ્છતી હાય તેા તેને જ સેવા વડે પ્રસન્ન કર. આ કૂકડાનું પ્રાણા કરતાં પણ અધિક પાલન કર. સમયાંતરે પ્રસન્ન થયેલી તે મનુષ્યરૂપે કરીને મનારથ પૂરશે. હમણુાં ખે કરવાથી સર્યું”. 9 આ પ્રમાણે સખીજને ઘણુ સમજાવવાથી ગુણાવલી ગાઢ નિસાસે નાખીને ધીમે ધીમે શાંત શાકવાળી થઈ કહ્યુ છે કે Page #188 -------------------------------------------------------------------------- ________________ શ્રી ચંદ્રરાજ ચરિત્ર ૧૬૫. - कमेण झिज्जए वारि, कमेण झिज्जए तणू । कमेण झिज्जए सेोगो, कमायत्तं इम बगं ॥१२॥ “અનુક્રમે પાણુ ક્ષય પામે છે, અનુક્રમે શરીર ફાય પામે છે, અનુક્રમે શેક દૂર થાય છે. આ જગત ક્રમને આધીન છે.” ૧૨ તે પછી તે કૂકડાને મેળામાં રાખીને કીડા કરે છે. કયારેક તેને હૃદય ઉપર, ક્યારેક હથેળીમાં રાખીને લાલન કરે છે. તેવી રીતે પતિભકિતમાં તત્પર થઈ કે કુતરા-બિલાડા આદિ કૂર પ્રાણીઓથી તેનું રક્ષણ કરે છે. તેની આગળ નવાં નવાં દાડમ વગેરે ફળે મૂકે છે, તે પણ પોતાની પ્રિયાએ આપેલું બધું ઈચ્છા ન લેવા છતાં પણ ખાય છે. કુકડાને લઈને આવેલી ગુણાવલી ઉપર વીરમતીને કેપ હવે એક વખત ગુણાવલી તે કૂકડાને લઈને વીરમતીની પાસે જઈને તેને પ્રણામ કરીને લાંબા નિસાસાથી ભરેલા મુખવાળી તેની પાસે બેઠી. તે વખતે વીરમતીએ તેને કહ્યું કે, “હે ભેળી ! આ દુષ્ટને લઈને મારી પાસે શા માટે આવી જેનું મતું જોવા લાયક નથી એવા આને મારા દૃષ્ટિમાર્ગથી દૂર ખસેડ. હજુ પણ તું આને સ્વામીની દૃષ્ટિથી જુએ છે ! તેથી તું લજજા વગરની દેખાય છે. હમણું આ Page #189 -------------------------------------------------------------------------- ________________ શ્રી ચંદ્રરાજ ચરિત્ર સ્થિતિ અનુ તિયચપણુ પામ્યા છે. આગળ આ કેવી ભવશે તે તેા આગળ જાગીશ, કારણ કે આ મારાં છિદ્ર જોનારા થયા છે તેથી તેનુ પુરેપુરુ ફળ હું તેને બતાવીશ. આનું મુખ જો, શુ આ રાજ્ય કરશે? એના ભાગ્યમાં રાજ્ય નથી. તુ... જલ્દી ઉભી થા. આને લઈને અહી થી જલ્દી ખસ. આને તારે પાંજરામાં રાખવા. કયારેય ભૂલથી મારી પાસે ન લાવવા. ’ ૧૬ તે પછી તરત જ ગુણાવલી કૂકડાને લઇને ત્યાંથી ઉભી થઈ. પાતાના આવાસે આવીને તેને સુવર્ણના પાંજરામાં રાખીને યાગ્ય ઉપચારાથી સેવા કરતી દવસે પસાર કરે છે. હમેશા તે સેાનાના કચાળામાં જળપાન કરાવે છે. દ્રાક્ષ આદિ સ્વાદિષ્ટ પદાર્થો જમાડે છે. કેસરના પાણીથી તેના પગ ધૂએ છે, વારંવાર પાંજરામાંથી બહાર કાઢી પેાતાના ખેાળામાં રાખી સ્નેહપૂર્વક ખેલે છે કે, · સ્વામી ! પ્રાણજીવન ! નાથ ! તમને અડધી ક્ષણ પણ હુ દૂર કરીશ નહિ, હંમેશા મારા ખેાળામાં રાખીશ. સ`કટમાં પાતાના સ્વામીના ત્યાગ કરનાર બીજી સ્ત્રી. જેવી હું હલકી નથી, ‘હું પક્ષી થયા અને આગળ શું થશે ?' એવી ચિંતા તમારે ન કરવી. ધર્મના પ્રભાવે સારુ' થશે. ધર્મ અનુપમ ફળવાળા છે. કહ્યું છે કે धम्मेण कुलपसूई, धम्मेण य दिव्वसूव संपत्ती | धम्मेण धणसमिद्धो, धम्मेण सबित्थरा कित्ती ॥१३॥ • Page #190 -------------------------------------------------------------------------- ________________ શ્રી ચંદ્રરાજ ચરિત્ર धम्मा जीयाण जगओ, धम्मो माया सुआ सुही बंधू । : મા-rofજનડિયા, નાયડુ ઘરમતથા તાઇ || ક | ". “ધમ વડે ઉત્તમ કુળમાં જન્મ થાય છે, ધર્મથી દિવ્ય રૂપની પ્રાપ્તિ થાય છે, ધર્મ વડે ધનસમૃદ્ધિ થાય છે, ધર્મ વડે વિસ્તારવાળી કીતિ થાય છે.” ૧૩ : ધર્મ એ જીવોનો પિતા છે, માતા છે, પુત્ર છે, મિત્ર છે, બંધુ છે. સંસાર ભ્રમણથી દુઃખી થયેલા ધર્મ પરમાર્થોથી રક્ષણરૂપ છે.” ૧૪ મહાપુરુષોને વિપત્તિઓ પણ ઘણું હોય છે. ચંદ્રસૂર્યનું ગ્રહણ થાય છે, પણ તારાના સમુદાયનું ગ્રહણ થતું નથી. તેથી સત્ત્વ ધારણ કરીને ચિત્તમાં ઉગ કરવો નહિ. કહ્યું છે કેदेवस्स मत्थए पाडिऊण, सव्वं सइंति का पुरिसा । देवे। वि ताण संकइ, जेसिं तेआ परिप्फुरइ ॥१५॥ દેવને માથે નાંખીને કાયર પુરુષો સર્વ સહન કરે છે, પણ જેઓનું તેજ સ્કુરાયમાન હોય છે, તેનાથી દેવ પણ શંકા રાખે છે. ભય પામે છે.” ૧૫ | માટે હે નણંદના વીર ! હૃદયમાં જિનેશ્વરનું સ્મરણ કરો. પરમપદને આપનાર પંચપરમેષ્ઠી મહામંત્રનું હમેશા ધ્યાન કરો. કહ્યું છે કેपंचनमोक्कारसा, अते वच्चति जस्स दस पाणा । से जइ न जाइ मोकखं, अवस्स वेमाणिआ होइ ॥१६॥ Page #191 -------------------------------------------------------------------------- ________________ શ્રી ચંદ્રરાજ ચરિત્ર “અંત સમયે ૫'ચ નમસ્કાર સાથે (નવકાર મત્રના સ્મરણપૂવ ક) જેના ક્રશ પ્રાણ જાય છે, તે જો મેાક્ષમાં ન જાય તા અવશ્ય વૈમાનિક દેવ થાય છે.” ૧૬ ઈત્યાદિ વચના વડે ગુણાવલી કૂટશજને આશ્વાસન આપીને પેાતાને પણ ધીરજ આપે છે, તે પાંજરાને દેવાલયની જેમ પૂજે છે, ક્ષણવાર પણ દૂર ગયેલી તે પાંખ હલાવતાં તેને જોઈ ને જલદી ત્યાં આવીને તેનુ રક્ષણ કરવામાં તત્પર થાય છે. વાર વાર તેની પાંખેાને કરકમલથી સ્પ કરે છે. તેના ગુણેા યાદ કરી ચિત્ત પ્રસન્ન કરતી હતી. ૧૬૮ . ભિક્ષા માટે આવેલા મુનિરાજના ઉપદેશ હવે એક વખત ત્યાં એક મુનિરાજ ભિક્ષા નિમિત્તે આવ્યા. તે મુનિરાજને આવતાં જોઇને ગુણાવલીએ ઘણા સત્કારપૂર્વક દોષરહિત ઉત્તમ મેાદક પ્રતિલાલ્યાવહારાવ્યા. યેાગ્ય ભિક્ષા ગ્રહણ કરીને મુનિએ પાંજરામાં રહેલા કૂકડાને જોઈને ગુણાવલીને પુછ્યુ : ‘અરે શા માટે અનના કારણભૂત આ પક્ષીખ'ધન તે કયું છે ? આ પક્ષીએ તારા શેા અપરાધ કર્યા છે કે જેથી એને તે પાંજરામાં નાંખ્યા ? તું એમ સમજે છે કે, આ સેાનાના પાંજરામાં રહ્યો છે' પરંતુ એ કેદખાનાનું દુઃખ અનુભવે છે, તેથી આ પક્ષીને બંધનમાંથી છેડ. હિંસક પ્રાણીને પાળવા એ જીવવધનું કારણ હાવાથી પરિણામે અન - જનક કહ્યુ છે. પ્રભાતમાં એનુ' મુખ જોવુ' પણ પાપને માટે થાય છે, તેથી આ પ્રમાણે ન કરવુ' જોઈ એ.” · Page #192 -------------------------------------------------------------------------- ________________ શ્રી ચંદ્રરાજ ચરિત્ર આ પ્રમાણે મુનિવરની વાણી સાંભળીને ગુણાવલીએ કહ્યુ કે, હે મુનિવર ! આપે સાચુ કહ્યું. પરંતુ આ કૂકડા સાધારણ નથી. આ તા આ રાજમદિરના અધિપતિ છે. આ આભાપુરીના અને મારા નાથ છે. મારી સાસુએ મત્રખળથી આને કૂકડા કર્યાં છે. આના વૃત્તાંત ઘણા વિસ્તારવાળા છે. તમારી આગળ કેટલા કહું ? પુ જન્મમાં મેં કાંઈ અશુભ કામ કર્યુ હશે કે તેથી હમણાં આવું ફળ મળ્યું. હું મુનિવર ! આથી હુ આને પાંજરામાં રાખું છું. આને સામાન્ય કૂકડા માની તમે મને ઉપદેશ આપ્યા, તે તા ખરાબર છે, પરંતુ આ કૂકડો મને પ્રાણા કરતાં પણ વધારે વહાલા છે.” .. મુનિવરે કહ્યું કે, ‘શ્રાવિકા ! આ હકીક્ત ન જાણુંવાથી મે' આને સાધારણ પક્ષી સમજીને તને એ કહ્યુ, તારી સાસુએ આ અયેાગ્ય કર્યું છે. ચંદ્રરાજ ચંદ્રની જેમ આનદ આપનાર છે. જગતમાં એવા કાઈ ખીજે રાજા નથી, તે પણ એની આવી અવસ્યા થઈ. ખરેખર કર્મીની ગતિ વિચિત્ર છે, તા પણ તારે આ બાબતમાં રાષ અને ખેદ દૂર કરી ધર્માચરણ કરવું. દેવું. તારા શીલના પ્રભાવથી શુભ થશે. કાઇનું ખળ ચાલતું નથી. જો જગતમાં ચંદ્ર, હરિ, હર અને ઇંદ્ર વગેરે પણ ચડતી-પડતી પામે છે, તા ખીજાની કઈ વડે જે કરાય છે, તે અન્યથા કરવા ૧૬૯ રાવાનુ છેાડી કર્મીની આગળ પ્રસિદ્ધ સૂર્ય, કને વશ બની ગણતરી ? કમ માટે બીજે કાઈ Page #193 -------------------------------------------------------------------------- ________________ શ્રી ચંદ્રરાજ ચરિત્ર સમથ નથી, તેથી ખેડના ત્યાગ કરી મનવાંછિતની સિદ્ધિ માટે ધર્મારાધનમાં ચિત્ત આપવુ. કહ્યુ છે કે— ૧૭૦ जान्नं चिंतिज्जर, पयत्थजायं असासयमसार । तात्र वर चिंतिज्जइ, धम्मोचिचय सुहयरे बंधू ॥१७॥ जात्र न दुक्खं पत्तो, पियबंध विरहिओ य ना जाओ । जीवा धम्मक्खाणं, भावेण न गिण्हए ताव || १८ || तापायं पात्तू, काया | ૩ન્નમેૉ ચેય ઇમ્બિ, સબ્યસાÇાળ ારને || o o || “ જો ખીજા અશાશ્વત અને અસાર પદાર્થોના સમૂહનુ ચિંતન કરાય તેા તેના કરતાં ધર્મનુ ચિંતન કરવું' એ જ શ્રેષ્ઠ છે, ધર્મ એ સુખને આપનાર મધુ છે. ” ૧૭ “ જ્યાં સુધી દુઃખ ન પામ્યા હાય, પ્રિય બંધુજનથી રહિત ન થયેા હેાય ત્યાં સુધી જીવભાવથી ધર્મની વાત ગ્રહણ કરતે નથી. ૧૮ "" તેથી પ્રમાદના ત્યાગ કરી સર્વ પ્રકારે સ મુખના કારણુ એવા ધર્માંમાં ઉદ્યમ કરવા. ૧૯ "" આ હિતશિક્ષા હૃદયમાં હુ'મેશા ધારણ કરવી. ’ એમ કહીને મુનિવરે બીજે સ્થાને વિહાર કર્યાં. કુકડાનું રક્ષણ કરતાં ગુણાવલીનાં કરુણ વચને તે પછી ગુણાવલી મુનિરાજનાં વચનાને યાદ કરતી વિશેષપણે ધર્મારાધન કરે છે. કૂકડાનુ સ્નેહપુર્વક રક્ષણ Page #194 -------------------------------------------------------------------------- ________________ શ્રી ચંદ્રરાજ ચરિત્ર કરે છે. પાતે અજ્ઞાનથી કરેલાં અકાય ને યાદ કરીને કયારેક પશ્ચાત્તાપ કરે છે. 6 હવે કૂકડારૂપે થયેલા ચંદ્રરાજા પ્રાતઃકાળને સૂચવતા ‘કૂકડુકુ' કરીને અવાજ કરે છે, તે વખતે ગુણાવલી જલદી જાગે છે. ‘કૂકડુકુ' એ પ્રમાણે શબ્દ કરતા પેાતાના પ્રિયને જોઈ આંખમાંથી આંસુની ધાર હાડતી દુઃખિત હૃદયે ખાલી : હે નાથ ! આવી જાતના શબ્દ કરતાં તમારા મનમાં દુઃખ ન થાય, પરંતુ તમારા શબ્દ સાંભળતાં મારું હૃદય વાથી હણાયુ હાય તેમ બે ભાગમાં ચીરાઇ જાય છે. હું પ્રિય ! પહેલાં તે તમે કુકડાના અવાજ સાંભળી હમેશાં નિદ્રારહિત થતા હતા, હમણાં તમે જ તે અવાજો વડે લોકાને જગાડા છે. અરેરે! દુષ્ટદેવે શુ કર્યું ? દેવને ધિક્કાર હા. જેણે આ મહારાજાને પણ આવી અવસ્થા પમાડી. હે સ્વામી! તમારા અવાજ સાંભળીને કયારેક તમારી વિમાતા ઘણા આનંદ પામે છે, પણ તે જ શબ્દ સાંભળતાં મારું હૃદય બાજુ વડે જાણે ભેદાય છે. આથી ફરી આવા શબ્દો ખેાલશે નહિ. ’’ આ પ્રમાણે ગુડ્ડાવલીનાં વચને સાંભળીને તેને અભિપ્રાય સારી રીતે જાણવા છતાં પણ તિય 'ચભાવને પામેલા કૂકડા પ્રત્યુત્તર આપતા નથી. ૧૭૧ કુકડાને જોઈ નગરજનાના વાર્તાલાપ હવે એક વખત પાંજરામાં રહેલા કુકડાને લઈ ગુણાવલી પેાતાના પ્રાસાદના ગેાખમાં બેસીને સમય પસાર Page #195 -------------------------------------------------------------------------- ________________ શ્રી ચંદ્રરાજ ચરિત્ર કરે છે, તે વખતે ગેાખની નીચે ગમનાગમન કરતા નગરજનાને કુકડાએ જોયા. તેઓએ પણ તેને જોયા. તેથી તે પરસ્પર વાર્તાલાપ કરવા લાગ્યા. નગરજનાની વાત સાંભળતા કૂકડા ગુણાવલી તરફ જુએ છે. એક-બીજાના ભાવ સમજી તે બંને આંખામાંથી આંસુની ધાર થવાથી ભીજાયેલા શરીરવાળા થયા. લાકા પણ પરસ્પર કહે છે, ‘અરે આપણા સ્વામી ચ`દ્રરાજા ઘણા દિવસથી કેમ દેખાતા નથી ? ચંદ્ર વગરના આકાશની જેમ ચંદ્રરાજા વિના આ નગરી નગરજનાનાં નેત્રને આનદ આપતી નથી. ’ત્યારે બીજો કોઇ તેની પાસે જઈ કાનમાં કહે છે કે, હું ભાઇ! શું તું જાણતા નથી ? એની વિમાતા વીરમતીએ ચદ્રરાજાને કૂકડા બનાવી દીધા છે, તેથી આપણુ એવું પુણ્ય કાંથી કે જેથી ચંદ્રરાજાને જોઈએ! વિમાતાનું આ દુઘ્ધત્રિ જુએ, જેણે પાતાના પુત્રની પણ આવી અવસ્થા કરી. " ૧૭૨ આ પ્રમાણે વીરમતીની નિંદા કરતા નગરલેાકેા ચંદ્રરાજાની સ્તુતિ કરતા હતા, અનુક્રમે તે વાત પર પરાએ આખા ય નગરમાં પ્રસિદ્ધ થઈ, કારણ કે લેાકાના મેઢ ગરણુ ખંધાતુ· નથી. આ પ્રમાણે અનેક સ્વરૂપે નગરલેાકનાં વચન સાંભનીને ચંદ્રરાજા ઘણા ઉદ્વેગ પામ્યા. તે વખતે રાજમાર્ગે જતાં નગરીના લેાકા ઊંચે રાજમ'દિરના ગવાક્ષને જોતાં ગુણાવલીના ખેાળામાં સુવણુ - Page #196 -------------------------------------------------------------------------- ________________ શ્રી ચંદ્રરાજ ચરિત્ર પિજરમાં રહેલા કુકડાને જોઇને આ એમ જાણીને તેને પ્રણામ કરે આંખામાંથી આંસુ ાડે છે. તે પછી વીરમતી આ વૃત્તાંત જાણીને ત્યાં આવીને કાપથી લાલ નેત્રવાળી થઈને ગુણાવલીને ઉપાલ ભપૂર્વ ક કહે છે કે, “ હે મૂખી! જો તું આનું જીવતર ઈચ્છતી હૈ તેા આજથી માંડીને પાંજરૂ લઈને કયારેય તારે ગેાખના ભાગમાં ન બેસવું. હું ભાળી ! શું તુ નથી જાણતી કે ગુપ્ત વાત યત્નપૂર્વક છુપાવવી જોઇએ. ત ગુપ્ત વાત પ્રકાશવાનું ફળ શુ... જાણતી નથી ? આથી પેાતાને ગાળ પેાતે જ ગુપ્તપણે ખાવા. બીજો જાણે તે તેનુ' સારૂ. પરિણામ ન થાય. તે પણ મે* તારા એક અપરાધ માફ કર્યાં છે. ક્રીથી આ પ્રમાણે કરીશ તે હું સહન કરીશ નહિ. મારા. જેવી ક્રુર સ્વભાવવાળી બીજી કાઈ નથી. મારી વિરૂદ્ધ વર્તવાથી તારૂં કાઈ કામ સિદ્ધ થશે નહિ. દાવાનળ બળતા હાય ત્યારે તેને શાંત કરવા માટે કાગળાનું પાણી કેટલું કાર્ય સાધી શકે! જો તને આ ઘણા વહાલા છે તા એને વિવિધ અલકારા વડે શણગાર, તેની સાથે ક્રીડા કર, તેને મિષ્ટાન્ન વડે જમાડ, પરંતુ તેને લઈને ગાખમાં રહેવુ નહિ કડાપણાને પામેલે આ ચંદ્રરાજા છે” એમકાઈની આગળ તારે પ્રકાશવું નહિ, જેવી રીતે એને નગરાકા ન જુએ તેમ તારે કરવું. ” 6 જ છે. આ ૧૭૩ ચંદ્રરાજા છે’ જોઇને કૂકડા Page #197 -------------------------------------------------------------------------- ________________ ૧૭૪ શ્રી ચંદ્રરાજ ચરિત્ર આ પ્રમાણે તેને કહીને વીરમતી ત્યાંથી ચાલી ગઈ ગુણાવતી તેનું વચન માન્ય કરી હાથમાં પાંજરું લઈ ગોખમાંથી તરત ઉઠી પ્રાસાદની અંદર ગઈ. ત્યાં રહીને તે હંમેશા નવાં નવાં આમરણેથી તેને શણગારતી, તેનું શરીર નિર્મળ કરતી, પ્રમાદરહિત થઈને તેનું પાલન કરતી, સેવાપરાયણ બની દિવસો પસાર કરવા લાગી. આ લેકમાં સર્વે આશારૂપી પાશમાં બંધાયેલા જીવનનિર્વાહ કરે છે. આશાને આધીન આખું વિશ્વ વર્તે છે. દુઃખીના દિવસે પણ આશા વડે જાય છે. આશાથી બંધાયેલ ચાતક પક્ષી આઠ માસે પણ પાણીનું ટીપું મેળવે છે. ગુણાવલી પણ પોતે એમ વિચારે છે કે, એવી જાતને સારા દિવસ કયારેક આવશે કે જે દિવસે અમારા સ્વામીને મનુષ્યભાવ પામેલે જોઈશું.” આ પ્રમાણે આશારૂપી. તાંતણામાં બંધાયેલા મનવાળી તે દિવસ પસાર કરતી હતી. કહ્યું છે કેआसा न म मणूसाण', काई अचछेरसिंखला । जीए बद्धा हि धावंति, भुत्ता पंगुव्व ठाइरे ॥२०॥ આશા એ મનુષ્યને માટે કઈ આશ્ચર્યકારી સાંકળ છે, જેનાથી બંધાયેલા દોડે છે અને તેનાથી છૂટેલા પાંગળાની જેમ ઉભા રહે છે” ૨૦ આ પ્રમાણે આશાથી સમય પસાર કરતી અને વીરમતીની આજ્ઞાનું પાલન કરતી તે ગુણાવલી કયારેક તે વીરમતીની સાથે આમ્રવૃક્ષ ઉપર ચઢીને કૌતુક જોવા Page #198 -------------------------------------------------------------------------- ________________ શ્રી ચંદ્રરાજ ચરિત્ર ૧૭૫ માટે દેશાંતર જાય છે. ત્યાં અનેક પ્રકારનાં આશ્ચર્યો જુએ છે. પાંજરામાં રહેલા કૂકડાને પણ પોતાની સાથે જ લઈ જાય છે. ક્ષણવાર પણ તેના વિયેગને તે સહન કરતી નથી. આ પ્રમાણે સાસુથી અનિષ્ટની શંકા કરતી અને ભય પામતી એવી તે ગુણાવલી પ્રમાદરહિતપણે સાસુની પણ સેવા કરતી પોતાની કાર્યસિદ્ધિ માટે વિશેષપણે તપ-જપ–ધ્યાન આદિ ધર્મકૃત્યો કરે છે. કહ્યું છે કે – जइ वि हु विसमा कालो, विस मा देसा निवाइआ विसमा । तह वि हु धम्मपराण, सिज्झइ कज्ज न संदेहे। ॥२१॥ “જે કે કાળ વિષમ છે, દેશ વિષમ છે, રાજા આદી વિષમ છે, તે પણ ધર્મમાં તપ૨ પુરુષનાં કાર્યો સિદ્ધ થાય છે, એમાં સંદેહ નથી.” ૨૧ - હિંસકમંત્રીની પટરચના પ્રેમલાલચ્છીએ કરેલ કનક વજનું અપમાન આ તરફ પ્રેમલાલચ્છીને પરણ્યા પછી કાંઈક બહાનું કરીને ચંદ્રરાજા સિંહલરાજના મહેલમાંથી નીકળી ગયે, તે વખતે તેની પાછળ જતી પ્રેમલાલરછીને જોઈને હિંસકમંત્રી તેની પાસે આવીને તેને અટકાવે છે. પ્રિયને વિરહ સહન ન થવા છતાં સાસરાને ઘરે પ્રથમ આવવાથી લજજા ધારણ કરતી તે પાછી ફરી. - તે પછી તે મનમાં આ પ્રમાણે વિચાર કરે છે કે, ખરેખર, મારે પ્રિય છળ કરીને બીજે ગયો જણાય છે. Page #199 -------------------------------------------------------------------------- ________________ ૧૭૬ શ્રી ચંદ્રરાજ ચરિત્ર કેટલોક વખત વીતી જવા છતાં પિતાને વલ્લભ ન આવ્યું, તેથી તે પોતાના મનમાં વિચારવા લાગી કે.. કઈક ઉત્તમ પુરુષ ઈનદ્રજાલિકની પેઠે ક્ષણવાર નેત્રને આનંદ અને ચિત્તને ખેદ આપીને અદશ્ય થયો છે. અહ, આ વિમલાપુરીમાં સેળ કળાથી પરિપૂર્ણ ચંદ્ર ઊગ્યો અને અસ્ત પામ્યો. તેણે સંકેત કર્યા છતાં પણ મૂઢબુદ્ધિવાળી હું ન સમજી શકી.” જ આ પ્રમાણે તે વિચારતી હતી તે વખતે તેની પાસે હિંસકમંત્રીએ કનકદેવજકુમારને મેકલ્યો. તે પણ હર્ષ ધારણ કરતો પ્રેમલાલચ્છીના એકાંતગૃહમાં આવ્યો. દૂરથી આવતા પુરૂષને જોઈને પોતાના પતિના ભ્રમથી તે એકદમ આસન છોડી તેની સામે ગઈ પિતાના પતિને ન જેવાથી વિલક્ય મનવાળી તેણે તેને પુછ્યું : ‘તું કેણ છે? ક્યાંથી આવ્યો ? અજાણતાં અહીં આવ્યું. દેખાય છે. આ તારું ઘર નથી. તું ભ્રાંતિ પામે છે, તેથી અહીંથી જલદી ચાલ્યો જા. તારે અહીં ઊભું રહેવું નહિ !” આ પ્રમાણે પ્રેમલાલરછીનાં વચન સાંભળીને કનકદેવજ કહે છે કે, “હે સુંદરી ! હું ભ્રાંતિ પામ્યા નથી. ક્ષણમાત્રમાં શું તું ભૂલી ગઈ? હમણાં જ પરણેલા પતિને. તે ન ઓળખ્યો? આવી રીતે કરવાથી તેને આગળ શું થશે? તું અનુપમ રૂપસંપત્તિવાળી હોવા છતાં તારામાં હોશિયારી દેખાતી નથી, કે જેથી ઘરે આવેલા પિતાના. Page #200 -------------------------------------------------------------------------- ________________ શ્રી ચંદ્રરાજ ચરિત્ર ૧૭૭ સ્વામીને પણ ઓળખતી નથી!” આ પ્રમાણે બોલતે કપટકળામાં કુશળ એ તે પલંગ ઉપર બેઠે. . આથી પ્રેમલાલચ્છી વાઘથી ત્રાસ પામતી ગાયની જેમ દૂર જઈ ઊભી રહી, કારણ કે જેમાં ઉત્તમ પુષ્પને દેવના મસ્તક ઉપર વાસ થાય અથવા વનમાં વિનાશ થાય એમ બે જ ગતિ થાય છે, તેમ શીલવતી સ્ત્રીઓના દેહને પતિ અગર અગ્નિ જ સ્પર્શ કરી શકે, તેની ત્રીજી ગતિ થતી નથી. દૂર ઊભેલી તેને જોઈને કનવજ બે : “હે ચંદ્રમુખી! તું દૂર કેમ ઊભી છે? અહીં નજીક આવીને બેસ. મારી સાથે હાસ્યવિનોદ કર. લાંબા કાળ સુધી ક્રીડાવિલાસ વડે નવયૌવનને સફળ કર. આપણે અનુપમ ગ નસીબે કર્યો છે, તેને કૃતાર્થ કર. આ યૌવનની શેભા ચિરકાળ રહેશે નહિં. પહેલા જ સમાગમમાં આ પ્રમાણે વિપરીત મનવાળી કેમ થઈ ગઈ? આપણે સંયોગ અનુચિત નથી. કારણ કે તું સોરઠને રાજાની પુત્રી છે અને હું સિંહલરાજાને પુત્ર છું. આવા ગ પૂર્વના પુણ્યથી જ થયે છે.” એમ બોલતો એકદમ ઊઠીને તેણીના હાથને જેટલામાં પકડે છે તેટલામાં તે કઠેર વચનેથી તેને તર્જના કરીને બેલી : “અરે પાપિષ્ઠ ! મારા દેહને અડક નહિ, દૂર ખસ. ફૂટેલા ઢેલ સરખે તું દેખાય છે. જન્મથી માંડીને કોઢના રેગથી દૂષિત ચં. ચ. ૧૨ Page #201 -------------------------------------------------------------------------- ________________ શ્રી ચંદ્રરાજ ચરિત્ર હેવા છતાં તને ભયરામાં શા માટે રાખે? તારી જેવા પુત્રને જન્મ આપતાં તારી માતા પણ કેમ લજજા ન પામી? તું મારો સ્વામી નથી. હમણાં જ અહીંથી ચાલ્યો જા. મોતીની માળાને ધારણ કરવાની ઇચ્છાવાળા મૂર્ખ એવા તારી ઈષ્ટસિદ્ધિ થશે નહિ. આ પલંગ ઉપર બેસવા માત્રથી તું મારા સ્વામી નહિ થઈ શકે. સુવર્ણકળશથી વિભૂષિત દેવમંદિરના શિખર ઉપર ચઢવા છતાં કાગડે મેરની શેભાને પામતે નથી. અરે મૂર્ખશેખર ! દિવ્યરૂપવાળી મને મેળવવા ઇચ્છે છે, પરંતુ પહેલાં તું તારા શરીરને જે. તને આવી ઈચ્છા કેમ થઈ?” આ પ્રમાણે વિવાદ કરતાં તેઓની આગળ કપિલા નામની કુમારની ધાવમાતા આવીને બોલીઃ “હે સુંદરી ! આ પ્રમાણે તું અયુક્ત આચરણ કેમ કરે છે? પોતાના સ્વામીની સેવા કર, દૂર કેમ ઊભી છે? આ જ તારો સ્વામી છે, એની સાથે પલંગમાં બેસ. મારાથી લજજા ન રાખવી. ઈચ્છા મુજબ એની સાથે કીડા કર. પોતાના પતિના વચનનું અપમાન ન કર. “આ મારો પતિ નથી” એમ શંકા નકર.” આ પ્રમાણે કપિલાનાં વચન સાંભળીને કેપસહિત મલાલચ્છી કહે છે કે, “તું વૃદ્ધ છે, તારું મોટું પણ દાંત વગરનું છે, આથી વિચારીને બેલ. જૂઠ બોલવાથી કેઈ કાર્યસિદ્ધિ થશે નહિ. કહ્યું છે કે Page #202 -------------------------------------------------------------------------- ________________ શ્રી ચંદ્રરાજ ચરિત્ર सच्चेण तवए सूसे, सच्चेण चिट्ठए धरा । सच्चेण पवणो वाइ, सव्वं सच्चे पइट्ठियं ॥ २२॥ “સત્યથી સૂર્ય તપે છે, સત્યથી પૃથ્વી સ્થિર રહે છે, સત્યથી પવન વાય છે, સત્યમાં સવ રહેલું છે.” ૨૨ અસત્ય ખેલવાથી તારી ચતુરાઈ જાણી, તે પણ સતી સ્ત્રી એવી રીતે છેતરાય નહિ. પ્રાણાંતે પણ સતી સ્ત્રી પાતાના શીલવ્રતને ભાંગે નહિ. કહ્યુ છે કે ૧૭૯ किवणाण धणं नागाणं च मणी केसरा य सीहाणं । कुलबालिगोण सीलं, गिज्झइ कत्तो हि अमुआणं ||२३|| “કૃપાનું ધન, સપના મણિ, સિંહની કેસરા અને કુળખાલિકાનું શીલ જીવતાં થકાં કઈ રીતે ગ્રહણ કરાય ? અર્થાત્ લઈ શકાય નહિ.” ૨૩ આ પ્રમાણે પ્રેમલાલચ્છીનું વચન સાંભળી, ક્ષેાભ પામી કપિલા તે વખતે પ્રાતઃકાળ થવાથી બહાર આવીને પાકાર કરે છે કે, અરે લેાકેા! દાડા દોડા. કાઈ ભણેલા વૈદ્યને ખેલાવેા. અમારે રાજકુમાર નવી પરણેલી રાજકુમારીના સ્પર્શ માત્રથી પુષ્ટિ થઈ ગયા છે.” એમ કહીને નેત્રમાં આંસુ લાવી છાતી કૂટતી તે રાવા લાગી, તે વખતે સહિત સિંહૅલરાજા હિં'સકમ’ત્રી સાથે દોડતા ત્યાં આવ્યેા. વિસ્મય પામ્યા હોય તેમ તે -અધા હાહારવ કરવા લાગ્યા. કુમારની માતા ઉચ્ચ સ્વરે Page #203 -------------------------------------------------------------------------- ________________ શ્રી ચંદ્રરાજ ચરિત્ર રતી માયાપૂર્વક બોલે છે કે, “હે પુત્ર! તારા શરીરે શું થયું? ખરેખર આ વિષકન્યા જણાય છે.” કુમારના પિતાએ પણ કહ્યું કે, “હે પુત્ર! તારી રૂપશેભા જેવા માટે દેશાંતરથી લેકે આવ્યા, તારું તેવું રૂપ ક્યાં ગયું? આ રાજકન્યા તને પૂર્વભવની વૈરી થઈ મારું નસીબ ફૂટયું કે અજાણતા આ દેષિત કન્યા સાથે તેને પરણાવ્યું. હવે હું શું કરું? કયાં જાઉં? અરેરે, હું નસીબથી ઠગા. આ પ્રમાણે તેઓના કૂટપ્રપંચથી ભરેલાં વચને સાંભળીને પ્રેમલાલચ્છી મૌનભાવ ધારણ કરી વિચારે છે. કે, “હમણાં ધીરતા ધારણ કરવી, કેઈ ઉપાય નથી. આ માયાવીઓની આગળ મારું સાચું વચન પણ કોઈ સાંભળશે નહિ, તેથી સમયની રાહ જોવી એ જગ્ય છે.” कालो समविसमकरो, परिभवसम्माणकारमो कालो । कालो कुणेइ पुरिसं, दायारं भिक्खुगं च कया ॥२४॥ કાળ એ સમ-વિષમ કરનારો છે, પરભવ અને સન્માન કરાવનારે પણ કાળ છે, કાળ ક્યારેક પુરુષને ભિખારી અને ક્યારેક દાતાર કરે છે.” ૨૪ હિંસકમંત્રીએ પ્રેમલાલચ્છીને વિષકન્યાનું કલંક આપવું ક્ષણવારમાં આ વાત ચારે તરફ ફેલાઈ ગઈ. તે Page #204 -------------------------------------------------------------------------- ________________ શ્રી ચદ્રરાજ ચરિત્ર ૧૮૧ સાંભળી પ્રેમલાલચ્છીના પિતા ત્યાં એકદમ આવ્યો. જમાઈ ને કુષ્ઠરોગથી ભરેલા જોઈને ખેઢ પામી. સરળ એવા રાજા તેના પ્રપચને નહી" જાણવાથી રુદન કરતા તે બધાને આશ્વાસન આપે છે. C તે વખતે હિંસક ખેલ્યા કે, હે રાજન! હું અહી શું એવું ? અહીં જે થયું તે જણાવવા હું સમથ નથી. દેશાંતર રહેનારા અમારી વાત કાણુ સાચી માને ? તે પણ કહું છું કે, રૂપથી કામદેવને જીતનારા આ કુમારને તમે જોચેા હતેા. દિવ્ય રૂપવાળા તે સ` લેાકેાના વખાણુને પાત્ર હતા. હમણાં અમારું માટુ' દુર્ભાગ્ય જાગ્યુ કે, અમે તેને અહી લાવ્યા. હે રાજા ! તમારી પુત્રીના સ્પર્શથી આ કુમાર એકદમ કુષ્ટી થયા. આ તમારી મેાતીની છીપ જેવી પુત્રીને તમારા ઘરમાં રાખવી. હમણાં ચા કરીને તેને તમારે ઘરે લઈ જાઓ. અમારે તેનું કામ નથી. એના સંસર્ગથી અમારું પુરુષરત્ન વિનાશ પામ્યું.' તે પછી બધાની સામે કહે છે કે, અમારુ અહિત કરનારી આ પ્રત્યક્ષ વિષકન્યા દેખાય છે, તેથી આનાથી સયુ .6 આ પ્રમાણે મ`ત્રીએ કહેલ વચન સાચું માની મકરધ્વજરાજા પેાતાની પુત્રી ઉપર અત્યંત ક્રોધ કરતા તેને મારવા દોડયો. રાજાએ કાન વગરના હાય છે, તેઓને કાઈ પ્રિય હાતું નથી. કહ્યું છે કે— Page #205 -------------------------------------------------------------------------- ________________ શ્રી ચંદ્રરાજ ચરિત્ર कागे सो मज्जवे तत्तचिंता, कीवे धिज्जं थीसु कामोवसंती । सप्पे संती जूयगारे य सच्चं, રાયા fમત્ત વેળા વિદં સુઇ વા રપ “કાગડામાં પવિત્રતા, દારૂ પીનારમાં તત્ત્વની વિચારણા, નપુંસકમાં ધીરજ, સ્ત્રીઓમાં કામનું ઉપશમન, સર્પમાં શાંતિ, જગારીમાં સત્ય અને રાજા મિત્ર કેણે જે કે સાંભળે, અર્થાત હોઈ શકે નહિ.” ૨૫ તે પછી રાજાને ક્રોધ પામેલે જાણીને કનકધ્વજ ઊભે થઈને તેને હાથ પકડીને બે કે, “તમે કેપ દૂર કરે. આ કામમાં કોઈને દોષ નથી. મારા જ પાપકર્મને આ દેષ છે, તેથી રેષ છેડે, સ્ત્રી હત્યા મહાપાપ છે, આથી સ્ત્રીઘાતથી અટકે.” એ પ્રમાણે પ્રાર્થના કરતે મકરવજ રાજાને આશ્વાસન આપવા લાગ્યા. તે પછી કે પરહિત થયેલે રાજા કનકધ્વજને કહે છેઃ “કુમાર તારા વચનથી આને જીવિતદાન આપું છું, અન્યથા હમણાં જ આને મારી નાંખત.” એમ કહીને મકરધ્વજ રાજાએ પિતાના આવાસે આવી સુબુદ્ધિ નામના પિતાના મંત્રીને બોલાવીને બધી વાત જણાવી. ફરીથી તેણે કહ્યું કે, “હે મંત્રી ! ચીભડીમાંથી અગ્નિજવાળા ઊઠી, જેથી આ પુત્રી વિષકન્યા થઈ. જેના સ્પર્શમાત્રથી જમાઈ કુષ્ઠી થયો. આ દુર્ભાગી કન્યા અમારા કુળમાં ક્યાંથી ઉત્પન્ન થઈ?” Page #206 -------------------------------------------------------------------------- ________________ શ્રી ચંદ્રરાજ ચરિત્ર તે બધી વાત સાંભળીને બુદ્ધિમાન સુબુદ્ધિમંત્રી કહે છે કે, “હે રાજન ! તમે ભ્રમિત ચિત્તવાળા કેમ થયા છે? તે વર પૂર્વે મેં જે છે. જન્મથી તે કુઠી છે એ નક્કી જાણે. હમણું આ ઉપદ્રવ થયો એમ કેમ માની શકાય? તેનું શરીર તો અત્યંત દુર્ગધમય દેખાય છે. તે એક જ રાત્રિમાં એવું કેમ થાય? આથી તેઓના કૂટપ્રપંચને આ વ્યવહાર જણાય છે. તમારી પુત્રી સર્વથા દેષરહિત છે. એ પ્રમાણે બહુ પ્રકારે સમજાવ્યા છતાં પણ રાજા શાંત ન થયે. ત્યારે ફરીથી તેણે કહ્યું કે, “રાજા! જે તમને ગમે તે કરે, પરંતુ તમને પાછળથી અવશ્ય પસ્તા થશે.” - પ્રેમલાલચ્છીને વધ કરવા માટે તેના પિતાએ ચંડાળને પી એ પછી પ્રેમલાલચ્છી પિતાની માતા પાસે આવી, દુર્ભાગ્યના ચગે માતાએ પણ તેને વિષકન્યા જાણીને પ્રસન્ન દૃષ્ટિથી ન જોઈ. સન્માન આપવું તો દૂર રહ્યું, પણ તેને કાંઈ પૂછ્યું પણ નહિ. કહ્યું છે કે – देव्वे विमुहयं गए, नत्थि को वि सहेज्जगो। • पिया माया तहा भज्जा, बंधवो वा सहोयरो ॥२६॥ ભાગ્ય અવળું હોય ત્યારે માતા, પિતા, સ્ત્રી, બાંધવ કે પુત્ર કેઈ સહાયક થતા નથી.” ૨૯ Page #207 -------------------------------------------------------------------------- ________________ શ્રી ચંદ્રરાજ ચરિત્ર હવે કપ પામેલે મકરધ્વજ રાજા પિતાના સેવકે મારફત ચંડાળાને બોલાવે છે. કપાધ માણસ બુદ્ધિશાળી હોય તે પણ કાર્ય-અકાય જાણતા નથી. કેમરૂપી શત્રુ સર્વને વિનાશ કરનાર થાય છે. કહ્યું છે કે – कोवो मूलं अणत्थाणं, कोवो संसारवट्ठणो । धम्मक्खयकरो कोवो, तम्हा को विवज्जए ॥२७॥ “કેપ એ અનર્થોનું મૂળ છે, કેપ એ સંસારને વધારનારે છે, કેપ એ ધર્મને નાશ કરનાર છે, તેથી કેપને ત્યાગ કરવો જોઈએ.” ર૭ તે ચંડાળે રાજાને પ્રણામ કરીને અંજલિ જોડી તેના હુકમને ઈચ્છતા આગળ ઊભા રહ્યા. - રાજાએ તેઓને કહ્યું કે, “આ મારી પુત્રી વધ કરવા ગ્ય છે. એને વધસ્થાને લઈ જઈને મારી નાખો. વિલંબ ન કરે.” તે પછી તે ચંડાળે રાજપુત્રીને લઈને ચાલ્યા. તે વખતે રાજાના હૃદયમાં થેડી પણ દયા ન થઈ. પુત્રીની વાત પણ ન સાંભળી. મંત્રીએ બહુ પ્રકારે સમજાવ્યા છતાં પણ રાજાએ પિતાને કદાગ્રહ ન મૂક્યો. નગરજનેની વિનંતીને રાજાએ કરેલ અનાદર ચંડાળ પણ રાજપુત્રીને આગળ કરીને માર્ગમાં ચાલ્યા. તે વખતે રાજકન્યાની હકીકત જાણું નગરજને ભેગા થઈને ચંડાળોને અટકાવી રાજપુત્રીને લઈને Page #208 -------------------------------------------------------------------------- ________________ શ્રી સંતરાજ સરિસ રાજાની આગળ ગયા અને કહેવા લાગ્યા કે, “હે મહારાજા ! આપ વગરવિચાર્યું કામ કેમ કરે છે. જમાઈ કુઠી થયો તેમાં કુમારીનો કે દેષ? પોતે કરેલ શુભ કે અશુભ કર્મ પોતે જ ભોગવવું જોઈએ, બીજો તે ફક્ત નિમિત્તમાત્ર થાય છે. આથી કૃપા કરીને કુમારીને જીવિતદાન આપે. તેનો અપરાધ ક્ષમા કરો. અપરાધ કર્યો હોય તે પણ પોતાના બાળકનું અવશ્ય પાલન કરવું જોઈએ. એના ઉપર આવ કેપ ન કરવો જોઈએ. વળી પરદેશી અને દુર્જનનાં વચન ઉપર એકદમ વિશ્વાસ ન કરવો જોઈએ.” આ પ્રમાણે મહાજનોએ સમજાવ્યા છતાં પણ ક્રોધરૂપી સપથી દંશ પામેલે રાજા કદાગ્રહથી અટક્યો નહિ. તેથી તે બધા નિરાશ થઈને પોત-પોતાના સ્થાને ગયા. રાજાએ ચંડાળને કહ્યું કે, “તમે શા માટે મારી આજ્ઞાને વિલંબ કરે છે ? જલદી આ વિષકન્યાને ઘાત કરે.” રાજાને આદેશ પામી તે ચંડાળો પ્રેમલાલચ્છીને વધભૂમિ તરફ લઈ ગયા. તે વખતે આખી નગરીમાં હાહાકાર થયો. કરમાયેલા મુખવાળા નગરજને તેને દુઃખથી દુઃખી થઈ કહે છે કે, રાજા વગરવિચાર્યું કામ કરે છે, તેને કણ અટકાવે? ” વધસ્થાને લાવેલી પ્રેમલાલચ્છી અને ચંડાળને વાર્તાલાપ Page #209 -------------------------------------------------------------------------- ________________ ૧૮૬. શ્રી ચંદ્રરાજ ચરિત્ર તે ચંડાળે વધભૂમિએ જઈને તેને વધસ્થાનમાં બેસાડીને તેમાં એક તલવાર કાઢીને કહે છે કે, બાળા ! પિતાના ઈષ્ટદેવનું સ્મરણ કર, હવે હું રાજાના હુકમને અમલ કરું છું. હે રાજપુત્રી ! નીચકુળમાં ઉત્પન્ન થયેલા મને ધિક્કાર છે, જેથી હું સ્ત્રીને વધુ કરવા માટે તૈયાર થશે છું. પરવશ પડેલા ખરેખર કાર્ય– અકાર્ય ગણતા નથી. હું તે ફક્ત રાજાની આજ્ઞાને પરાધીન છું. પૂર્વે કરેલાં પાપકર્મોથી નીચકુળમાં ઉત્પન્ન થયે છું, તેથી પાપકર્મ કરું છું. આ જન્મમાં આવું પાપકર્મ કરીને પરલોકમાં કઈ દુર્ગતિ પામીશ, એ જાણતા નથી. પિતાનું પેટ ભરવા માટે અમે આવાં પાપકર્મ કરીએ છીએ. હે બહેન ! શરણરહિત એવી તું પિતાના ધર્મનું શરણ અંગીકાર કર.” આ પ્રમાણે ચંડાળનું વચન સાંભળીને મ્યાનમાંથી તલવાર કાઢેલી જોઈ પ્રેમલાલચ્છી નિર્ભય મનવાળી અટ્ટહાસ્ય કરીને પિતાના પિતાને અને ચંડાળને દેષ નહિ માનતી આ પિતાના કર્મો કરેલે દોષ છે, એમ ગણતી ચંડાળને કહેવા લાગીઃ “હે ચંડાળ! તું રાજાને આદેશ ઈચ્છા પ્રમાણે કર. વિલંબ કરવાથી સર્યું. ચંડાળ પણ મરણ સમયે તેની એવી ધીરતા જોઈને વિસ્મય પામેલે ફરીથી તેને કહે છે: “રાજપુત્રી! અહીં* મરણ સમય આવ્યા છતાં પણ તલવારને જોઈને તું કેમ હસે છે?’ Page #210 -------------------------------------------------------------------------- ________________ શ્રી ચ`દ્રરાજ ચરિત્ર ૧૮૭ તે મેલી: ‘હૈ માતંગ ! હમણાં આ વૃત્તાંત કહેવુ અયુક્ત છે. જો રાજા પેાતે પૂછે તે વિસ્તારપૂર્વક સ કહુ.. પહેલાં તે પિતાએ મને પૂછ્યું નહિ, મારું વચન પણ સાંભળ્યુ નહિ. પરદેશીનાં વચનમાં પાતે વિમૂઢ થયા, તેથી વગવિચાર્યું. આ કામ મારા હૃદયને દુઃખ કરે છે. તે દૂર કરવાના ઉપાય હું જાણતી નથી. હમણાં તે સ્વસ્થ ચિત્તવાળા મારી વાત સાંભળે, તે સાચુંખાટુ જાણે. * માતંગ પ્રેમલાલચ્છીનું વચન સત્ય જાણીને ખીજા માતંગને તેને સેાંપીને સુબુદ્ધિમંત્રીની પાસે ગયે. તેને પ્રણામ કરીને કહ્યું કે, હું મંત્રીવર ! રાજકન્યા આપણા રાજાને કઇક કહેવા માગે છે. આ વાત રાજાની પાસે : જઈ ને જણાવે; જેથી તે તેની વાત સાંભળે. તમે તેમને સમજાવેા. પ્રેમલાલચ્છી વિષકન્યા નથી એ સત્ય જાણેા. તેથી અવિચારી કામ કરતા રાજાને તમે અટકાવા અન્યથા પરદેશીનાં વચન ઉપર વિશ્વાસ કરવાથી પછી તે ઘણા પસ્તાવા પામશે.’ મત્રી એકદમ ત્યાંથી ઊભા થઈને રાજાની પાસે જઈને કહે છે કે, ‘હે રાજન! કાપ દૂર કરો. કુમારીના મુખેથી વાત સાંભળેા. વગવિચાર્યે કરેલું કામ છેવટે દુ:ખદાયક થાય છે. આ વિષકન્યા નથી, તે પણ તેને પડદાની અ'દર બેસાડીને તેના મુખે વાત સાંભળે. ગુણરહિત હાય તેા પણ તે આપની જ પુત્રી છે. પછી ઠીક લાગે તેમ કરજો.’ Page #211 -------------------------------------------------------------------------- ________________ ૧૮૮ શ્રી ચંદ્રરાજ ચરિત્ર મંત્રીના આગ્રહથી રાજાએ પ્રેમલાલચ્છીને બોલાવીને બાંધેલા પડદાની અંદર તેને બેસાડી. તે પછી મંત્રીએ રાજાના આદેશને મેળવી પ્રેમલા-લચ્છીને કહ્યું : “રાજકન્યા ! તમારે જે કહેવું હોય તે બધું રાજાની આગળ જણાવીને નિશ્ચિત થાઓ.” પ્રેમલાલચ્છીએ પોતાના પિતાને કહેલી સત્ય હકીકત આ પ્રમાણે મંત્રીના મુખેથી રાજાની આજ્ઞા મળવાથી તે હર્ષિત મનવાળી થઈને કહે છે કે, “હે પિતા ! આપની આગળ હું અસત્ય બોલીશ નહિ. “ઉત્તમ પુરુષે સત્ય જ બોલે છે.” આ વાત મગજમાં ન ઊતરે એવી અશક્ય છે, તેમ જ પૂજ્યપાદની આગળ બોલતાં મને લજજા આવે છે, પરંતુ હમણાં લજજા રાખવાથી મારું કામ બગડે છે, તેથી હું જે બન્યું તે કહું છું. તે સાંભળે. હે પિતા! આપે મને જે વર સાથે પરણાવી તે આ નથી, એમાં શંકા ન કરવી. મને પરણનાર ધણી પૂર્વ દિશામાં રહેલી આભાનગરીને સ્વામી, વીરસેનરાજને પુત્ર ચંદ્રરાજા છે, એમ મેં અનુમાનથી જાણ્યું છે. આ કુષ્ઠી તે એની આગળ તરણા જેવો છે. મારું વચન નિશ્ચ સત્ય જ જાણે. જે અસત્ય હેય તે ચોરને શિક્ષા કરો તેમ મને શિક્ષા કરવી. એ પ્રમાણે બધા લેકની સમક્ષ હું પ્રતિજ્ઞા ગ્રહણ કરું છું.” Page #212 -------------------------------------------------------------------------- ________________ શ્રી ચંદ્રરાજ ચરિત્ર - હવે સુબુદ્ધિમંત્રીએ કહ્યું કે, “હે રાજપુત્રી ! તેં. કેવી રીતે જાણ્યું કે, “મારે પતિ આભાનરેશ ચંદ્રરાજા છે” હકીક્ત સ્પષ્ટ રીતે પિતાની આગળ પ્રગટ કર.” પ્રેમલાલચ્છી બેલીઃ “હે પિતા ! મારો પાણિગ્રહણ મહોત્સવ સમાપ્ત થયા પછી હું સ્વામીની સાથે સારીપાસા વડે રમવા બેઠી. તે વખતે શૂન્યચિત્ત વડે રમતા તેણે મને કહ્યું કે, “આભાનરેશ ચંદ્રરાજાના મહેલમાં જે છે, તે પાસાને અહીં કોઈ લાવી આપે તે ઘણો આનંદ થાય, પરંતુ તે સ્થાન અહીંધી ૧૮૦૦ કેશ દૂર છે તે પાસા અહીં કેણ લાવી આપે છે તેના આ અસંબંધ વચનને મેં વિચાર્યું કે, આ આમ કેમ બેલે છે? આભાપુરી તે પૂર્વ દિશામાં છે, આ તે પશ્ચિમ દિશામાંથી આવેલ છે. આ વિચારવાથી સયું! કોઈને મોઢે એણે તેની પ્રશંસા પહેલાં સાંભળી હશે, અગર તો તેનું મોસાળ ત્યાં હશે તેથી તે પાસાને યાદ કરે છે. સરળ સ્વભાવે મેં એનું રહસ્ય જાણ્યું નહિ. મેં એમ વિચાર્યું કે, હમણાં તે તે મારી સાથે જ રહેવાના છે, તેથી આગળ પૂછીશ. તે પછી ભેજન સમયે તે જમવા બેઠા. તે વખતે મોદક આદિ જમતાં તેમણે પાછું માગ્યું. મેં સુગંધમય સ્વાદિષ્ટ પાછું આપ્યું, તે જોઈને તેમણે કહ્યું કે, “જો અહીં ગંગાજળ હોય તો માદક મીઠા લાગે. તે ભાવને નહિ જાણવાથી મને તે વચન વિસ્મયકારક લાગ્યું. કારણ Page #213 -------------------------------------------------------------------------- ________________ ૧૯૦ શ્રી ચંદ્રરાજ ચરિત્ર કે, ' ગંગાનદી પૂર્વ દિશામાં વહે છે, આ તે પશ્ચિમ દ્વિશામાં રહે છે; તેથી તેનુ સ્મરણ શા માટે કરે ? ગંગાનું પાણી નિળ અને શુદ્ધિ કરનાર છે તે જગપ્રસિદ્ધ છે, તેથી આ તેને યાદ કરતા હશે, એમ વિચારીને મેં કાંઈપણ પૂછ્યું નહિ. તે પછી તેણે આભાપુરીના વખાણ કર્યા. તેના વચનની મીઠાશનુ વર્ણન કરવા હુ· શક્તિમાન નથી. તે તેા રાજહુ'સ સરખા હતા, આ કુખ્તી તેા કાગડા જેવા છે. હું પિતા ! આભાનરેશ મારા પતિ ચંદ્રરાજા સાથે એકાંતમાં આનંદમગ્ન મને જોઈને સિંહલરાજાના હિ’સક નામે મત્રી ત્યાં આવ્યેા. તેણે સ'કેત કરવાથી મારા પિત ઊઠીને ત્યાંથી ચાલ્યા. હું... પણ તેની પાછળ ગઈ, તે વખતે દુષ્ટ બુદ્ધિવાળા હિંસકે મને અટકાવી, સાસરાનું ઘર હોવાથી શરમાઈને હું પાછી ફરી. મારા પિત ફરી જોવામાં ન આવ્યા. કેટલાક વખત મે રાહ જોઈ પણ તે ન આવ્યા, તેટલામાં આ કુષ્ઠી મારી સાંથે ક્રીડા કરવા આવ્યેા. મને મીઠાં વચનાથી ખુશ કરવા લાગ્યા. તેના આકાર અને વચનેાથી તેના હૃદયને દુષ્ટભાવ જાણીને ડુક દૂર ઊભી રહી. મેં તેનુ વચન ન માન્યું, તેટલામાં ત્યાં ફૂટકપટની ખાણુ એવી તેની ધાવમાતાએ આવીને ‘ હા....હા....હું મરી ગઈ’ એમ પાકાર કર્યાં. તે સાંભળીને એકદમ તેના પરિવાર આવ્યેા. પૂર્વે કરેલા સંકેત મુજખ આ વિષકન્યા છેઃ એમ મને કહ્યું. " Page #214 -------------------------------------------------------------------------- ________________ શ્રી ચંદ્રરાજ ચરિત્ર ૧૯૧ હે પિતા! આ સર્વે હું સત્ય કહું છું. આ કુઠી બીજી કોઈ સ્ત્રીને સ્વામી હશે, મારે સ્વામી તે આભાનરેશ છે. સિંહલરાજા વડે છેતરાયેલા તમે વગર અપરાધે મારી ઉપર કેપ્યા છે. હે પિતા ! મારું વચન ગમે તે સ્વીકારો, નહિ તો આપને ઠીક લાગે તેમ કરે. જે પિતા જ પિતાની પુત્રી ઉપર કેપે તે તેને કેણ અટકાવે ? પરંતુ જે વિચારીને કામ કરશે તો યશ અને કીતિ પામશે. તેમાં જ તમારી મેટાઈ છે. પુત્રીનું ભાગ્ય પિતાને આધીન છે. પુત્ર અને પુત્રીને વિશેષ કરીને ભેદ દેખાય છે, “દીકરી અને ગાય જ્યાં આપે ત્યાં જાય” આ લૌકિક માર્ગને અનુસરતી પુત્રી પિતાની આજ્ઞાથી બંધાયેલી છે, પુત્ર તેવા પ્રતિબંધમાં વર્તતે નથી.” આ પ્રમાણે કહીને તે અટકી ત્યારે સુબુદ્ધિમંત્રીએ રાજાને કહ્યું કે, “હે સ્વામી! કુમારીએ કહેલું સર્વ સત્ય જણાય છે. આ કુષ્ઠી તેને વર નથી, એ નકકી જ છે. તેથી હમણાં આ કુમારીને પિતાના પ્રાસાદમાં રાખવી. આભાપુરીમાં તેની શોધ માટે દૂત મેકલી ચંદ્રરાજા છે કે નહિ, અને તેણે આ કન્યા પરણી કે નહિ, એ સત્યસ્વરૂપ જણાશે. ધર્મના પ્રભાવે બધું સારું થશે. હમણાં તેનો વધ અનુચિત છે. સાચા અને બેટાને નિર્ણય કર્યો વિના કામ ન કરી શકાય.” , મહારાજાએ કહ્યું કે, “પુત્રીનાં વચન સાંભળવાથી અહીં કોઈક પ્રપંચ જણાય છે, તેથી હમણાં Page #215 -------------------------------------------------------------------------- ________________ ૧૨ શ્રી ચંદ્રરાજ ચરિત્ર એને તારા ઘરે રાખવી, સૂક્ષમ બુદ્ધિથી–ઝીણવટપૂર્વક તપાસ કરીશું, જે સાચું હશે તે જણાશે.” - આ પ્રમાણે રાજાનું વચન પ્રમાણ કરીને મંત્રી રાજપુત્રીને પોતાના નિવાસે લઈ ગયે. “જે ભાગ્યથી રક્ષણ કરાયેલ છે તેને અન્યથા કરવા કોઈ સમર્થ નથી” કહ્યું છે કે – अरक्खियं चिट्ठइ देव्वरक्खिय', सुरक्खियं देव्वय विणस्सइ । जीवेज्ज एगो वि वणे विसज्जिओ, ___ कयपयत्तो वि गिहे विणवसइ ॥२८॥ पत्तव्यमत्थं लहए मणूसो, देवो वितं लंघइडं न सको । तम्हा न सोएमि न विम्हओ मे, વં ચ ર દિ તે સિં ારા રક્ષણ ન કરવા છતાં, જે ભાગ્યથી રક્ષણ કરાયું હોય તે રહે છે, અને સારી રીતે રક્ષા કરવા છતાં ભાગ્યથી હણાયું હોય તે વિનાશ પામે છે. વનમાં એકલો છેડી દેવા છતાં વનમાં જીવે છે, અને ઘણે પ્રયત્ન કરવા છતાં પણ ઘરે વિનાશ પામે છે.” ૨૮ ' , મનુષ્યને ભાગ્યમાં જે મળવાનું હોય તે મળે છે, દેવ પણ તેને ઓળંગવા સમર્થ થતો નથી, તેથી હું Page #216 -------------------------------------------------------------------------- ________________ શ્રી ચ'દ્વરાજ ચરિત્ર ૧૯૩ શેાક કરતા નથી કે આશ્ચય પામતા નથી, જે અમારું છે, તે પારકું થવાનું નથી.” ૨૯ મંત્રીએ રાજપુત્રીને જમાડીને તેને આશ્વાસન આપ્યું. હે રાજપુત્રી! તારે કોઈ ચિંતા ન કરવી. વધારે ધર્મારાધન કરવું, તારા અશુભ અવશ્ય હું. મહેનત કરીને તારા પતિના તારા પિતા હમણાં પ્રસન્ન મનવાળા થયા છે, આથી તું નિશ્ચિત થા.’ આ પ્રમાણે આશ્વાસન મળવાથી રાજકુમારી મંત્રીના ઘરે સુખપૂર્વક રહેવા લાગી. સમય ગયેા છે, સંગમ કરાવીશ. પ્રેમલાલચ્છીના વિવાહ માટે ગયેલા પ્રધાનાને હકીકત પૂથ્વી હવે બીજે દિવસે પૂગિરિના શિખર ઉપર સૂર્ય ચઢયો ત્યારે પેાતાના નિત્ય નિયમ મુજખ રાજા, સામંત તથા મ`ત્રીગણથી પરિવરેલા રાજસભામાં સિંહાસન ઉપર બેઠા. ત્યારે સમયના જાણકાર સુબુદ્ધિમંત્રી એલ્યા કે, હું નરેશ્વર ! પહેલાં રાજકુમારી માટે વર જોવા માટે જે ચાર પ્રધાનાને માલ્યા હતા, તેઓ વરનું રૂપ જોઈ ને આવ્યા છે, તેઓને જ વરનું સ્વરૂપ પૂછવુ જોઈએ. તેઓએ જેમ જોયુ... હાય તેમ તમને કહેશે. હાથમાં રહેલા ક'કણને જોવા માટે અરીસેા લેવાના પ્રયાસ કરવા નકામા છે.” ચ. ચ. ૧૩ Page #217 -------------------------------------------------------------------------- ________________ ૧૯૪ શ્રી ચંદ્રરાજ ચરિત્ર યુક્તિપૂર્વકનું મંત્રીનું વચન સાંભળીને રાજાએ તે ચારે મંત્રીઓને બોલાવ્યા. મસ્તકથી પ્રણામ કરી તેઓ રાજાને પ્રણામ કરી આસન ઉપર બેઠા. - રાજાએ કહ્યું કે, “હે પ્રધાને ! તમે પૂર્વે કુમારીને વિવાહ કરવા માટે સિંહલપુરીમાં ગયા હતા. ત્યાં તમે વરને જે હતું કે નહિ તે યથાસ્થિત બોલે. જરા પણ જૂઠું બોલશે નહિ. અસત્ય એ મહાપાપ છે, છેવટે પણ અસત્ય છૂપું રહેશે નહિ.” - આ પ્રમાણે રાજાનું વચન સાંભળીને પરસ્પર સંકેત કરી તેઓમાંને એક વાક્યરચનામાં કુશળ હતું તે બે ઃ “હે સ્વામી! નિગ્રહ અને અનુગ્રહ કરવામાં સમર્થ એવા આપની આગળ હું પોતાને દેષ કબૂલ કરું છું. તમારા જ અન્નથી પિષણ પામેલે હું કૃતદન થઈશ નહિ. તમે આદેશ કરવાથી અમે ચારે સિંહલપુરીએ જઈને તેના રાજાની આગળ વિવાહની વાત કરતા હતા, તે વખતે હું પોતાના ઉતારે મારી વીંટી ભૂલી ગયો હતો, તે લેવા ગયે હતે. વિવાહને નિર્ણય મારા આવ્યા પહેલાં જ આ ત્રણેએ કર્યો હતો. રાજાના કુમારને મેં જે નથી. હું જે જાણું છું તે મેં જણાવ્યું. અહીં મારે જ અપરાધ થશે તે માફ કરો.” આ પ્રમાણે પહેલા મંત્રીએ કહેલી બનાવટી વાત સાંભળીને રાજાએ જાણ્યું કે, આ સાક્ષી સ્કૂલના પામે Page #218 -------------------------------------------------------------------------- ________________ શ્રી ચંદ્રરાજ ચરિત્ર ૧૯૫ C છે, તેથી · તેણે કુમાર જોયા નથી’ એવા નિશ્ચય થાય છે. હવે બીજાનું વચન સાંભળીએ. હવે ખીજો મ`ત્રી ઊઠીને ખેલ્યા કે, ' હે નાથ ! સાચું વચન બેલનારા હુ. કાંઈપણ જૂઠ્ઠું· ખેાલતે નથી. જો સાપ પણ પોતાના ખીલમાં પ્રવેશ કરતાં વકૅપણુ છેડે છે, તેથી હું આપની આગળ જૂહુ મેલીશ નહિ. હું સ્વામી ! વિવાહની વાત કરવા માટે અમે બેઠા હતા ત્યારે અન્ન નહિ પચવાથી હું દેચિ ંતા માટે મહાર નીકળ્યેા. દેહશુદ્ધિ કરીને જેટલામાં પાછા આવ્યા ત્યારે મને મૂકીને આ ત્રણેએ વિવાહ નક્કી કર્યાં. તેઓએ મને ગણતરીમાં પણ ન ગણ્યો. રાજકુમારીને વર કાળા છેકે ગારા, એ કાંઈ પણ હું જાણતા નથી. કુમારને જોવા માટે મારું મન ઘણી ઉત્કંઠાવાળુ હોવા છતાં પણ મારે મનેાથ સફળ ન થયા.’ સ'શય આ પ્રમાણે તેનું વચન સાંભળીને રાજા પામ્યા અને વિચાર્યુ· કે, આ પણ અસત્યવાદી છે. પરંતુ એ નક્કી છે કે, આણે કુમારને જોયા નથી. તે પછી ત્રીજાને પૂછ્યું. તે એક્ષ્ચા કે, “ હે સ્વામી ! મારું' વચન સાંભળેા. વિવાહના નિણ ય કરવા માટે બધા ભેગા થયા હતા, તે વખતે સિંહલરાજના ભાણિયા રાષ પામી કાઈ ઠેકાણે નાસી ગયા. તેને પાળેા ફેરવવા રાજાએ મને માકલ્યા. મીઠાં વચનેાથી તેને સમજાવી તેની સાથે જેટલામાં હુ ત્યાં આવ્યા તેટલામાં આ ત્રણેએ વિવાહ Page #219 -------------------------------------------------------------------------- ________________ ૧૯૬ શ્રી ચંદ્રરાજ ચરિત્ર નક્કી કર્યાં. આ મારા અપરાધ થયા. મારા આ દોષને માફ કરે. મેં કુમારને જોચેા ન હતા. આપની આગળ હું જૂહુ' ખેલતા નથી. તમારી છત્રછાયામાં રહી મારે ચારેય અસત્ય ન ખાલવુ જોઈએ. · એક ઘર તે ડાકણપણુ છાંડે એ લૌકિક ન્યાયથી સાચું કહુ છુ.” આ પ્રમાણે ત્રીજા મંત્રીનુ વચન વિચારીને આ જૂહુ' ખેલનારા છે' એ પ્રમાણે નિશ્ચય કરી રાજાએ જાણ્યું કે, આણે પણ કુમારને જોયા નથી. 6 તે પછી ચાથા મ`ત્રીને પૂછ્યું કે, હું મંત્રી ! તું સાચુ' ખાલ. જો જૂહુ ખાલીશ તે તેનુ ફળ અવશ્ય પામીશ. જો હું રાષ પામીશ તે સુખ કયાંથી, યથાયેાગ્ય શિક્ષા કરીશ, આથી સાચુ' એલ.’ આ પ્રમાણે રાજાનાં આકરાં વચન સાંભળી ચેાથા મંત્રીએ વિચાયુ કે, હવે અહીં જૂડ ખેલવું ચાલશે નહિ, તેથી સાચું જ કહેવું ચેાગ્ય છે. તેથી તેણે કહ્યુ કે, “ હે રાજા ! તમારી આગળ સાચું જ મેલીશ. તે સાંભળે. અમે ચારે તમારા આદેશથી સિ’હલરાજા પાસે રાજકુમારીના વિવાહ માટે ગયા. અમે કહ્યુ` કે, ' હું રાજન્ ! અમારા સ્વામીની શુભ લક્ષણથી લક્ષિત પ્રેમલાલચ્છી નામની કુમારી છે. તેના વિવાહ માટે અમારા સ્વામીએ આદેશ કરવાથી અમે અહી આવ્યા છીએ, તે કુમારી સાથે વિવાહ કરવા માટે તમારા કુમાર ગુણવાન અને રૂપવાન હાવાથી ચેાગ્ય છે, તેથી ગુણયુક્ત આ વરને Page #220 -------------------------------------------------------------------------- ________________ શ્રી ચંદ્રરાજ ચરિત્ર આ કન્યારત્ન અપાય. એ પ્રમાણે ઘણી વાર પ્રાર્થના ક્ય છતાં પણ રાજાએ અમારું વચન ન સ્વીકાર્યું. તે વખતે ત્યાં રહેલા રાજાના મંત્રી હિંસકે અમારું વચન સ્વીકાર્યું. અમે કહ્યું કે, “મંત્રીશ્વર ! અમને કુમાર દેખાડે, પછી સંબંધ કરીશું. વરને જોયા વિના વિવાહ ન કરે એ અમારા રાજાને આદેશ છે. તે વખતે હિંસક બોલ્યો કે, “મંત્રીવર! હમણું રાજકુમાર ભણવા માટે પિતાના મામાને ઘેર (મોસાળ) રહ્યો છે. કામદેવના રૂપને જીતે એવે, જગતના લોકોને આનંદ આપે એ છે, માટે સુખેથી વિવાહ કરે. જોવાનું કાંઈ કામ નથી.” ફરીથી અમે વરને જોવા માટે ઘણે આગ્રહ કર્યો, ત્યારે આ ભેદથી સાધવા ગ્ય છે” એમ વિચારીને તેણે અમને દરેકને કોડ-કોડ ધન આપીને આગ્રહરહિત કર્યા. પછી લોભથી વ્યાપ્ત થયેલા અમે વિવાહ કર્યો. હે સ્વામી! અમે આ પ્રપંચ કર્યો છે. કુમાર કેવો છે તે અમે જે નથી. ફક્ત ફટકપટના ઘર હિંસકને જ અમે જાણીએ છીએ. આ પ્રમાણે હે સ્વામી ! અમારું સાચું વૃત્તાંત જાણે. આ અમારે માટે અપરાધ છે. આથી આપને જે ગમે તે કરો. વિશ્વાસઘાતી એવા અમે કઈ ગતિ પામીશું ! અમને ધિક્કાર પડે ! આ પ્રમાણે આ ચોથા મંત્રીનું વચન સત્ય જાણીને રાજાએ કહ્યું કે, “હે મંત્રી ! તેં સાચું કહ્યું. ‘તારા વચનમાં મને વિશ્વાસ બેસે છે. Page #221 -------------------------------------------------------------------------- ________________ શ્રી ચંદ્રરાજ ચરિત્ર પ્રધાને પાસેથી સત્ય હકીકત જાણી રાજાનું શંકારહિત થવું આ પ્રમાણે ચોથા મંત્રીના વચનથી વિશ્વાસ પામી રાજાએ પિતાની પુત્રીને દોષરહિત જાણીને પૂર્વની માફક તેની ઉપર સનેહવાગે થયો. પુદય થાય ત્યારે બધા સાનુકૂળપણાને પામે છે. કહ્યું છે કે – आवइगओ वि नित्थरइ, आवय तरइ जलहिपडिओ वि। रणसंकडे वि जीवइ, जीवो अणुकूलकम्मवसा ॥३०॥ જીવ અનુકૂળ કર્મના ગે સંકટ પામ્યું હોય તે પણ પાર પામે છે, સમુદ્રમાં પડ્યો હોય તે પણ આપત્તિને તરી જાય છે, યુદ્ધનું સંકટ આવે તે પણ જીવે છે.” ૩૦ તે પછી ચારે મંત્રીના અપરાધને માફ કરીને રાજાએ વિસર્જન કર્યા તેથી તેઓ પિતાને સ્થાને ગયા. પછી રાજાએ સુબુદ્ધિમંત્રીને કહ્યું કે, “આ બધું સિંહલરાજાનું કપટ જણાય છે. પ્રેમલાલચ્છી સર્વથા દેષરહિત છે. તેનું પાણિગ્રહણ કરનાર બીજો કોઈ રાજકુમાર સંભવે છે. આ દુર્ભાગી કુષ્ઠીએ મારી પુત્રીની ફેગટ વિડંબના કરી. હમણાં તેને પરણનાર વરની તપાસ કરવી. સિંહલરાજા આદિ પાંચને નિગ્રહ કરો આ પ્રમાણે રાજાએ કહેવાથી મંત્રીએ કહ્યું કે Page #222 -------------------------------------------------------------------------- ________________ શ્રી ચંદ્રરાજ ચરિત્ર ૧૯૯ હે સ્વામી! જ્યાં સુધી ચંદ્રરાજાની શેાધ ન થાય, ત્યાં સુધી આ સિ`હુલરાજાને પિરવાર સહિત અહીં જ રાખવા.’ આ પ્રમાણે મ`ત્રીનું વચન સાંભળીને રાજાએ સિ‘હલરાજાને ભેાજન માટે આમંત્રણ આપ્યું. તે પણ પરિવાર સહિત ત્યાં આવ્યેા. તે વખતે રાજાએ મુનિ જેમ પાંચ ઇંદ્રિયાના નિગ્રહ કરે તેમ પટરાણી, મુઠ્ઠીકુમાર, હિંસકમ`ત્રી, ધાવમાતા અને સિ’હલરાજને પકડીને બીજા બધાને વિસર્જન કર્યાં. તે બધાં પેાતાને દેશ જવા માટે ત્યાંથી નીકળી ગયાં. સિ’હલરાજા આદિ પાંચને કેદખાનાની જેમ વિમળાપુરીમાં રાખ્યા. તેએ પેાતાના પાપાદયને યાદ કરતા પસ્તાવા કરવા લાગ્યાં. તે પછી મકરધ્વજરાજાએ ચદ્રરાજાની તપાસ માટે બધે ઠેકાણે ચરપુરુષો મેકલ્યા તેમ જ પેાતાના પ્રાસાદની નજીક વિશાળ દાનશાળા બનાવી. ત્યાં મુસાફર, અનાથ, સાધુ અને દીન-દુઃખીને અન્ન-વસ્ત્ર આફ્રિ આપવા માટે પ્રેમલાલચ્છીને નિયુક્ત કરી. અને કહ્યું કે, • વિદેશમાંથી જે કોઈ માણસ દાન માટે તારી પાસે આવે, તેને તુ' આભાનગરીનું વૃત્તાંત પૂછજે. જો કોઈ તેનુ વૃત્તાંત કહે તેા મને જણાવજે.' ત્યારથી માંડીને પિતાના આદેશથી ત્યાં રહેલી પ્રેમલાલચ્છી મુસાફર વગેરેને હંમેશાં દાન આપે છે. પ્રત્યેક પથિકને આલાપુરીના વૃત્તાંત પૂછે છે. પરતુ તેણે Page #223 -------------------------------------------------------------------------- ________________ ૨૦૦ શ્રી ચંદ્રરાજ ત્રિચ કેઈપણ મુસાફર પાસેથી આભાનગરીને વૃત્તાંત ન જાણે. છતાં પણ આશારૂપી પાશમાં બંધાયેલી ત્યાં રહેલી દાનમાં રક્ત તે માગણ, મુસાફર વગેરેને ઈચ્છા મુજબ દાન આપીને દરેકનું સન્માન કરીને આભાપુરીનું વૃત્તાંત પૂછતી હતી કે, “હે ભાઈઓ ! તમે દેશાંતર ફરતા વિવિધ દેશના વૃત્તાંત જાણતા હશે. આથી પૂર્વ દિશામાં કોઈ ટી આભાનગરી જોઈ છે? અને ત્યાં ઈંદ્ર સરખો ચંદ્રરાજા રહે છે, તેને તમે જે છે ?” આ પ્રમાણે પૂછવાથી તે બધા તેને કહેવા લાગ્યા કે, “બહેન ! અમે તે દેશમાં ક્યારે ય ગયા નથી, તે નગરીને પણ સાંભળી નથી, તેથી ચંદ્રરાજાને ક્યાંથી ઓળખીએ ?” આ પ્રમાણે પ્રત્યુત્તર સાંભળી તે નિરાશ થતી હતી. પ્રિયના ખબર ન મળવાથી એકાંતમાં શેક કરતી, નેત્રેમાંથી આંસુધાર છેડતી પિતાના સ્વામીના ખબર સાંભળવાની ઈચ્છાવાળી તે બીજા ઉપાય ન જડવાથી ધીરતા ધારણ કરીને કેટલાક સમય પસાર કરતી હતી. પરંતુ પિતાનું દુઃખ જણાવી બીજા કેઈને દુઃખી કરતી ન હતી. જંઘાચારણ મુનિનું આગમન અને ઉપદેશ હવે એક વખત વિમલાપુરીમાં ભવ્ય પ્રાણીઓના મનના મળને નિર્મળ કરનારા કઈ જ ઘાચારણ મુનિ ઉદ્યાનમાં પધાર્યા. ઉધાનપાલક એકદમ આવીને મકર - Page #224 -------------------------------------------------------------------------- ________________ શ્રી સરાજ વિ ૨૦૧ વ્રજરાજાને વિજ્ઞપ્તિ કરે છે કે, ‘ હે સ્વામી! આજે ઉદ્યાનની અંદર જ્ઞાનદિવાકર, મેાક્ષમાગ દેશક, પરાપકાર નિરત જ ધાચારણુ મુનિવર ભવ્ય પ્રાણીઓના સમૂહને પ્રતિધ કરવા માટે પધાર્યાં છે.' રાજા વનપાલકને તુષ્ટિદાન આપી પ્રેમલાલાને લઈ પરિવાર સહિત તે મુનિવરને વાંદવા માટે નીકળ્યેા. સર્વે તે મુનિવરને વંદન કરી યાગ્ય સ્થાને બેઠા. મુનિએ મેઘ સરખી ગંભીર વાણીથી ધ દેશના શરૂ કરી— पूआ जिणिदे सुरूई वसु, जत्तो य सामाइय-पोसहेसु । दाणं सुपत्ते सयणं सुतिंत्थे, '' सुसाहुसेवा सिबलोग मग्गो ||३१|| ', } जिणाणं पूअजन्त्ताए, साहूणं पज्जुवासणे । आवस्यम्मि सज्झाए, उज्जमेह दिणे दिणे ||३२|| जत्थ य विसय विरागो, कसाथचाओ गुणेसु अणुरागो । किरिआसु अप्पमाओ, सो धम्मो सिवसुहोवाओ ||३३|| જિનેશ્વર ભગવંતાની પૂજા, તે ઉપરની સુરુચિ, સામાયિક-પૌષધમાં યત્ન, સુપાત્રમાં દાન, ઉત્તમ તીર્થમાં શયન અને સુસાધુએની સેવા એ મેાક્ષના માર્ગ છે.” ૩૧ “ જિનેશ્વરીની યાત્રા-પૂજા કરવામાં, સાધુજનેાની સેવા કરવામાં, આવશ્યક અને સ્વાધ્યાયમાં દિવસે દિવસે ઉદ્યમ કરા.’” ૩૨ Page #225 -------------------------------------------------------------------------- ________________ ૨૦૨ શ્રી ચંદ્રરાજ ચરિત્ર જેમાં વિષય તરફને વૈરાગ્ય હેય, કષાને ત્યાગ હેય, ગુણો ઉપર અનુરાગ હોય, ક્રિયાઓમાં અપ્રમાદ હોય, તે ધર્મ મોક્ષસુખને ઉપાય છે.” ૩૩ આ પ્રમાણે મુનિવરના મુખેથી દેશનામૃતનું પાન કરી ઘણું ભવ્યજીએ પ્રતિબંધ પામીને ગુરુ પાસે યશાશક્તિ વિવિધ નિયમ-વ્રતે ગ્રહણ કર્યા. પ્રેમલાલચ્છી પણ નિર્મળ સમ્યકત્વરત્નને ધારણ કરી, જિનધર્મની રાગી થઈ ચૌદપૂર્વના સારભૂત નમસ્કાર મહામંત્રનું સ્મરણ કરનારી શ્રાવિકા થઈ. તે પછી મુનિવરે અન્યત્ર વિહાર કર્યો. નગરજને પણ સિદ્ધ મનેરથવાળા પિતપતના સ્થાને ગયા. ત્યારથી માંડીને પ્રેમલાલચ્છી પણ જિનપૂજા વગેરે ધર્મકાર્યો કરવા માટે વધારે ઉદ્યમવાળી થઈ હંમેશાં તે પંચપરમેષ્ઠિ નમસ્કાર મહામંત્રનું ધ્યાન કરે છે. કહ્યું जिणसासणस्स सारो, चउदसपुव्वाणं जो समुद्धारो । जस्स मणे नवकारो, संसारो तस्स किं कुणइ ॥३४॥ करआवत्तइ जो पंचमंगलं, साहुपडिमसंखाए । नववारा आवत्तइ, छलति तं नो पिसायाई ॥३५॥ एसो मंगलनिलओ, भवविलओ सव्वसंतिजणओ अ । नवकार-परम-मंतो, चिंतिअमित्तो सुहं देइ ॥३६॥ Page #226 -------------------------------------------------------------------------- ________________ શ્રી ચંદ્રરાજ ચરિત્ર अपुव्वो कल्पतरू, एसो चिंतामणी अपुव्वो अ । जो झायइ सयकालं, सो पावइ सिवसुहं विउलं ||३७|| जो गुणइ लक्खमेगं, पूएइ विहीर जिणनमुकारं । तित्थयरनामगोअं, सो बंध नत्थि संदेहो ||३७|| ૨૦૩ “ નવકાર એ શ્રી જિનશાસનના સાર છે, ચૌદપૂન જે સમુદ્ધાર છે, એ નવકાર જેના મનમાં હાય, તેને સ`સાર શુ' કરી શકે? ” ૩૪ "" “ પાઁચમ’ગલ મહામત્રને સાધુની પ્રતિમાની સખ્યા વડે=૧૨ સખ્યા વડે નવવાર હાથના આવ વડે ગણે છે, તેને પિશાચ આફ્રિ છલતા નથી.” ૩૫ 66 આ નવકારમંત્ર એ મંગળેાનું ઘર છે, સસારને વિલય–નાશ કરનાર છે, સર્વ પ્રકારની શાંતિને ઉત્પન્ન કરનાર છે, એ નવકાર પરમ મત્ર ચિતવવા માત્રથી સુખને આપે છે.' ૩૬ અપૂર્વ છે, તે ર નવકાર એ અપૂર્વ કલ્પવૃક્ષ છે, એ ચિંતામણિરત્ન છે, જે તેનું હ ંમેશાં ધ્યાન કરે વિપુલ મેાક્ષ સુખને પામે છે.” ૩૭ “ જે વિધિપૂર્ણાંક જિનનમસ્કારને ૧ લાખ વાર ગણે છે અને પૂજે છે, તે તીર્થંકર નામગાત્ર ખાંધે છે, એમાં સંદેહ નથી.” ૩૮ આ પ્રમાણે નમસ્કારમ`ત્રનું માહાત્મ્ય વિચારતાં તેણે કેટલાક દિવસેા સુખપૂર્વક પસાર કર્યાં. Page #227 -------------------------------------------------------------------------- ________________ ૨૦૪. શ્રી ચંદ્રરાજ ચરિત્ર નમસ્કારમંત્રના ધ્યાનના પ્રભાવે શાસનદેવીનું વચન હવે એક વખત નમસ્કાર મહામંત્રના ધ્યાનના પ્રભાવથી પ્રસન્ન થયેલી શાસનદેવીએ પ્રગટ થઈને પ્રેમલાલચ્છીને કહ્યું કે, “હે ધર્મભગિની ! તારો પતિ લગ્નદિવસથી સોળ વર્ષને અંતે તને મળશે, તેથી તારે કોઈ જાતની ચિંતા ન કરવી. સદ્દભાવપૂર્વક પંચપરમેષ્ઠિની ભક્તિ હંમેશાં કરવી.” એમ કહી શાસનદેવી અદશ્ય થઈ. તેથી પ્રેમલાલચ્છીએ વિકસિત મનવાળી થઈને લજજાને ત્યાગ કરીને પિતાના માતા-પિતાની આગળ દેવીનું વચન કહ્યું. તે સાંભળીને માતા-પિતા પણ ચિંતા રહિત થયાં. ત્યારથી માંડીને પ્રેમલાલચ્છી પણ નમસ્કાર મહામંત્રને પ્રભાવ જાણું વિશેષ કરીને તેનું ધ્યાન કરતી જિનચૈત્યના દર્શન-વંદન-પૂજનને વિષે તેમ જ યથાશક્તિ તપ-પચ્ચખાણ કરવા આદિ ધર્મકાર્યોમાં ઉદ્યમવાળી થઈ ચેગિનીના મુખે ચંદ્રરાજાના ગુણનું શ્રવણ હવે એક વખત જેના કરકમળમાં વીણ શોભી રહી છે એવી કઈક એગિની ભ્રમણ કરતી ત્યાં આવી. તે કોયલના અવાજ કરતાં પણ વધારે મધુર સ્વરે વીણ વગાડવા લાગી. પ્રેમલાલચ્છીએ તેને પિતાની પાસે બોલાવીને કહ્યું કે, “બહેન! પૂજ્ય એવા તમારે ક્યાં નિવાસ છે?” Page #228 -------------------------------------------------------------------------- ________________ શ્રી ચંદ્રરાજ ચરિત્ર ૨૦પ ચાગિનીએ કહ્યું કે, “હું પૂર્વ દેશમાં રહું છું. તારે શું કામ છે?” એમ કહીને કષાય વસ્ત્રને ધારણ કરતી, તેજથી પ્રભાવિત મુખવાળી, વૈરાગ્ય વાસિત હૃદયવાળી, બુદ્ધિશાળી એવી તે વીણા વગાડતી ચંદ્રરાજાના ગુણગણ ગાવા લાગી. તે આ પ્રમાણે– जणतावहरं सुजणेहि नयं, पुढवीतिलगं नरनाहवरं । मयरज्झयकंतिमखंडमई, भय चंदमणिट्ठहरं सययं ॥३९॥ सुहसंतिघरं कमलक्खिजुगं, सुमणोहरमुत्तिमणण्णगुणं । सर चंदनरेसमपुत्वपहं, वरविक्कमराइयपाणिजुग ॥४०॥ બ્લેકના સંતાપને દૂર કરનાર, સજજને વડે નમ: સ્કાર કરાયેલ, પૃથ્વીને તિલકભૂત, રાજાઓમાં શ્રેષ્ઠ, કામદેવ સમાન રૂપવાળા, અખંડ બુદ્ધિવાળા, અનિષ્ટને હરણ કરનાર ચંદ્રને તું સેવ.” ૩૯ સુખશાંતિના ગૃહ સમાન, કમળ સમાન જેની બે આંખ છે, અત્યંત મનોહર જેનું શરીર છે, અનન્ય ગુણવાળા, અપૂર્વ કાંતિવાળા, શ્રેષ્ઠ પરાક્રમથી શેભતા બે હાથવાળા ચંદ્રરાજાનું તું સ્મરણ કર.” ૪૦ આ પ્રમાણે અહીં પિતાના પ્રિયનું નામ સાંભળીને પ્રેમલાલચ્છીએ તેને પૂછ્યું કે, “હે ભગવતી ! તમારા દેશમાં કયે રાજા છે? આ ગુણકીર્તન કોના કરે છે ?” ગિની કહે છે કે, “પૂર્વ દેશમાં આભાપુરી નગરીમાં રૂપ વડે દેવકુમાર સરખો, પરાક્રમથી શત્રુ Page #229 -------------------------------------------------------------------------- ________________ ૨૦૬ શ્રી ચંદ્રરાજ ચરિત્ર સમૂહને જીતનારા ચંદ્ર નામે રાજા રાજ્ય કરે છે. તે મને પ્રાણૈાથી પણ પ્યારા છે. તેની છત્રછાયામાં હું હંમેશાં રહેતી હતી. આથી તેના ગુણગણુ હું ગાઉં છું. હમણાં કોઈ કારણથી તેની અપરમાતાએ તેને કૂકડો બનાવી દીધા છે, તે જોઈને દુઃખી હૃદયવાળી હું દેશાંતરમાં ભમતી અહીં આવી છું. કોઈ ઠેકાણે મે' તેવા રાજા જોયા નથી. તેના વિયેાગના દુઃખથી હું કાઈ ઠેકાણે સુખ પામતી નથી.’ આ પ્રમાણે ચેાગિનીના વચનથી પેાતાના સ્વામીની શોધ મળવાથી જાણે ફરીથી જીવન મળ્યુ હોય તેમ પ્રેમલાલચ્છી તેના પેાતાના પિતાની પાસે લઈ ગઈ. ચેાગિનીએ પણ સ` હકીકત રાજાને જણાવી. " મકરધ્વજરાજાએ કડ્યું કે, હે પુત્રી! તું સાચી થઇ. તારા પતિ ઘણેા ભાગ્યશાળી દેખાય છે. પર`તુ તે દૂર-દેશમાં રહે છે, તેથી તે અત્યંત દુ ભ છે. હમણાં ધીરતા ધારણ કર. ખેદના ત્યાગ કર.’ પ્રેમલાલચ્છી પણ પિતાની હિતકારી શિખામણ સ્વીકારીને ધમ ધ્યાનમાં રક્ત બની પેાતાના પતિને યાદ કરતી આશા વધુ દિવસેા પસાર કરવા લાગી. ચેાગિની પણ તેના વડે સત્કાર કરાયેલી, રજા મેળવી ફરવા માટે ત્યાંથી નીકળી ગઈ. ચ'દ્રરાજાને ન જોવાથી નગરજ નાના ક્ષેાભ આ તરફ ફૂંકડા રૂપે થયેલા ચંદ્રરાજાને એક મહિના થા ત્યારે નગરજના અત્યંત ક્ષેાભ પામ્યા. ગુણાવલી Page #230 -------------------------------------------------------------------------- ________________ શ્રી ચંદ્રરાજ ચરિત્ર ૨૦૭ પણ વિમાતાના ભયની શંકા કરતી કેઈની આગળ પ્રિયનું વૃત્તાંત કહેતી ન હતી. ગુપ્તપણે તેને રાખતી હતી. હવે રાજાને જવાને આતુર નગરજને એ મંત્રીની પાસે આવી વિજ્ઞપ્તિ કરી કે, “હે બુદ્ધિના ભંડાર મંત્રીશ્વર! એક મહિના સુધી રાજાનું દર્શન કર્યું નથી. હવે જે રાજાનું દર્શન નહિ થાય તો અમે અહીં રહીશું નહિ, બીજા દેશમાં જઈને રહીશું. મહેરબાની કરી જવાની રજા આપો, જેમ દયા વગરને ધર્મ, ઉત્તમકુળરહિત મનુષ્યજન્મ, દાંત વગરને હાથી હોય તેમ રાજા વગરનું રાજ્ય શેભતું નથી. કહ્યું છે કે – राए धम्मिम्मि धम्मिट्ठा, पावे पावा समे समा । रायाण अणुवद ते, जह राया तह पया ॥४१॥ दुब्बलाणमणाहाणं, बालवुड्ढतवंसिणं ।। खलेहिं परिभूआणं, सव्वेसिं पत्थिवो गई ॥४२॥ રાજા ધમિઠ હોય તે પ્રજા ધર્મિષ્ઠ હોય છે, રાજા પાપી હોય તો પ્રજા પાપી હોય છે, રાજા સારે હોય તો પ્રજા પણ સારી હોય છે. પ્રજા રાજાનું અનુકરણ કરે છે. જે રાજા હોય તેવી પ્રજા હેય.” ૪૧ “ દુજનેથી પરાભવ પામેલા એવા દુર્બળ, અનાથ, બાળ, વૃદ્ધ અને તપસ્વી તે સર્વેનું શરણુ રાજા છે.” ૪૨ તેથી રાજા ન હોય તે વનમાં રહેવું એ જ સારું.’ મંત્રીએ પણ કહ્યું કે, “હે નગરજને ! મેં પણ Page #231 -------------------------------------------------------------------------- ________________ ૨૭૮ શ્રી ચંદ્રરાજ ચરિત્ર એક માસથી રાજાને જોયા નથી. મારી પણ રાજાને જોવાની ઘણી ઉત્કંઠા છે. મારે પણ તમારા જે જ વિચાર છે. તેથી હમણું તમે સુખપૂર્વક રહે. અધીરાઈ ન કરે. જલદી તેની તપાસ કરીને તમને ખુશ કરીશ. ચિંતા ન કરે.” આ પ્રમાણે કહી, સન્માન કરી, નગર જનેને વિસર્જન કર્યા. હિતશિક્ષા આપનાર મંત્રી ઉપર . વીરમતીએ ખેડું આળ આપવું પછી તેણે વીરમતીની પાસે જઈને નગરલકોએ કહેલ સર્વ હકીકત જણાવી અને ફરીથી કહ્યું કે, “હે માતા ! રાજા આ પ્રમાણે ગુપ્ત કેટલો વખત રહેશે? રાજા વગરનું રાજ્ય લાંબો સમય રહેશે નહિ. રાજાને નહિ જેવાથી લેક ઘણું કપ પામ્યા છે. મેં નિવારવા છતાં પણ રાજાને જેવાને આગ્રહ છેડતા નથી. કઠેર અક્ષરેથી કહેવાયેલું મારું વચન તમને પાછળથી હિતદાયક થશે. આથી તમારે સ્ત્રીબુદ્ધિ છેડી દેવી જોઈએ. કહ્યું છે કે – अबला जत्थ य पबला, सिसू नरिंदो निरक्खरो मंती । नहि नहि तत्थ सुहासा, जीविय-आसा विदुल्लहा होइ ।४३। જ્યાં સ્ત્રીઓ જોરદાર હોય, રાજા બાળક હોય, મંત્રી અભણ હોય, ત્યાં સુખની આશા તે હતી જ નથી. જીવિતની આશા પણ દુર્લભ હોય છે.” ૪૩ Page #232 -------------------------------------------------------------------------- ________________ શ્રી ચંદ્રરાજ ચરિત્ર ૨૯ - તમે રોષ પામશે તે તમારા દુર્વચને સહન કરીને પણ હું સાચું જ કહીશ કે, હે ભગવતી ! રાજાને જવાને આતુર નગરલોકને અટકાવતાં મને આજે એક મહિને થયો. ગૂઢ હૃદયવાળા તમારી પ્રવૃત્તિને પાર પામવા હું શક્તિમાન નથી, પરંતુ સંશય પામેલા સર્વ લેક કહે છે કે, ચંદ્રરાજા કેમ દેખાતા નથી? તે ક્યાં ગયા ? રાજા વગર રાજ્ય ધૂરા વગરનું થયું છે. ખાલી ખાણિયામાં બે સાંબેલા જેવું થયું છે, તેથી હમણું કેઈપણ રીતે રાજાને પ્રગટ કરે. તમે રાજમાતા છે, ઘણું ઉચ્ચ સ્થાને રહેલા છે, તમારું બાળક જેવું આચણ શેતું નથી. તેથી અહીં જે સાચું હોય તે જણાવે. હવે રાજાને જેવાની ઉત્કંઠાવાળી પ્રજાને રોકવી અશકય છે.” ( આ પ્રમાણે કઠેરતાપૂર્વકના અને યુક્તિપૂર્વકના મંત્રીના વચને વીરમતીના હૃદયમાં કાંઈ પણ ગુણ ન કર્યો. કારણ કે, “સ્તનપાન કરનાર બાળકને નપુંસક સ્ત્રીના સ્તન દૂધ આપવા સમર્થ થતા નથી.” મંત્રીનાં વચન સાંભળીને તે દુષ્ટ વીરમતી બેલીઃ હે મંત્રી ! તારું દુશ્ચરિત્ર હું જાણું છું. આ તારે આ જ અપરાધ છે, કારણ કે તું રાજાને મારીને મને કહેવા આવ્યો છે. મારા પ્રિય પુત્રને મારીને તે મટી હત્યા કરી છે. પ્રશાંત થઈને મારી પાસે શું કહેવા આવ્યું છે? - ચં. ચ, ૧૪ . Page #233 -------------------------------------------------------------------------- ________________ ૨૧૦ શ્રી ચંદ્રરાજ ચરિત્ર આ તારી ચેષ્ટા જાણવા છતાં પણ મેં કોઈની આગળ કહ્યું નથી. આવું નિંદા કરવા લાયક કણ પ્રગટ કરે ? માટે અહીંથી ચાલ્યો જા, ચાલ જા. આજે ખરેખર તું ડાહ્યો થઈને મને સમજાવવા આવ્યા છે. કહ્યું છે કે – परोवएससंसत्ता, दीसंति बहवो जणा । अप्पकरहिए स्ता, सहस्सेसु वि दुल्लहा ॥४४॥ परोवएसवेलाए, सिट्ठा सव्वे भवेइरे । वीसरंतीह सिट्ठत्तं, सकज्जे हि उवहिए ॥४५॥ બીજાને ઉપદેશ આપવામાં આસક્ત ઘણા માણસે દેખાય છે, પરંતુ પિતાના હિતમાં રક્ત હજારોમાં પણ દુર્લભ છે.” ૪૪ બીજાને ઉપદેશ આપતી વખતે તો બધા શિષ્ટ સજજન થાય છે, પરંતુ પિતાનું કામ આવે ત્યારે શિષ્ટપણું ભૂલી જાય છે.” ૪૫ આથી તારી ચતુરાઈ મેં પહેલેથી જાણી છે. જેથી તું મારા અછતા દેષ પ્રગટ કરવા આવ્યો દેખાય છે. જે તું મારા અવગુણ બેલીશ તે હું તારા બધા દેષ ઉઘાડા પાડીશ. તેથી મારી સાથે ઘણે વિવાદ કરવાથી સર્યું. એથી તને કઈ લાભ થશે નહિ.” - આ પ્રમાણે તે વીરમતીના ખોટા દેષનું આરોપણ કરનારા વચન સાંભળીને મંત્રી બેઃ “હે ભગવતી ! Page #234 -------------------------------------------------------------------------- ________________ શ્રી ચંદ્રરાજ ચરિત્ર - ૨૧૧ તમે આ શું બોલે છે? તમે મોટાં રાજમાતા છે, તમારે સારી રીતે વિચાર કરીને બોલવું જોઈએ. મેં રાજાને માર્યો અને કેઈ સાક્ષી છે? મારે રાજાને મારવાનું શું કારણ? તમે વિચારીને બેલે. જૂઠું બોલવામાં તમને શું લાભ છે? “આત્માનું હિત કરવામાં સાવધાન સજજને અવર્ણવાદ બેલતા નથી. હિતવચન કહેનારા અને તમે સારે બદલે આપ્યો. નગરજનોના આગ્રહથી મેં તમારી આગળ આ વાત કહી, પરંતુ તમે તેનાથી ઘણે રોષ પામ્યાં. તમે કહો કે, હું શા માટે રાજાને મારું? આથી હે માતા ! તેવું બેલિવું જોઈએ કે, જે બીજો સાચું માને.” - આ પ્રમાણે મંત્રીનું વચન સાંભળીને વીરમતી તેને એકાંતમાં લઈ જઈને બેલીઃ “મંત્રી! તારે ચંદ્રની વાત કરવી નહિ, તેમાં કઈ સાર નથી. જે તું વધારે બોલીશ તો “વાંકા વેધને વાંકી ખીલી” જેવું થશે. બીજી વાત એ છે કે, “તું પારકા છિદ્ર જુએ છે, પિતાના જેતે નથી.” આ પ્રમાણે લોકવચન ન ભૂલવું. હે મંત્રી ! તને પિતાને માની ગુપ્ત હોવા છતાં ઘરની વાત કહું છું કે, ચંદ્રરાજા વિદ્યાધરની વિદ્યાઓ સાધવા માટે એકાંતવાસમાં રહ્યો છે, તેથી તેને હમણું કેમ પ્રગટ કરાય ? તેનું નામ પણ લેવું નહિ. આપણે બને મળીને રાજ્યને વહીવટ કરીશું. આપણને કહેવા બીજે કોણ શક્તિશાળી છે? હું રાજાના સ્થાને રહી છું, તું મારે મંત્રી થઈને કાર્યસાધક Page #235 -------------------------------------------------------------------------- ________________ ૧ શ્રી ચંદ્રરાજ ચરિત્ર થા. નહિતર તું કડવાં ફળ પામીને ખરાબ દશા પામીશ. હવે પછી તને જે ગમે તે સ્વીકાર. વધારે શું કહું ? હું રાજ્યાસન ઉપર બેસીને પ્રજાનુ' સ‘રક્ષણ પેાતે જ કરીશ. રાજ્ય પણ સ્વામી વગરનુ થશે નહિ. જો તું પેાતાનુ હિત ઇચ્છતા હાય તા મારું' વચન માન્ય કર.' અવસરના જાણુમંત્રીએ તેવુ વચન સ્વીકાર્યુ, તેથી વીરમતી પ્રસન્ન થઈને ખોલી : હું મંત્રી ! હમણાં વિલ`ખ કર્યા વિના આખા નગરમાં આ પ્રમાણે પટહઘાષણા કરાવ કે, આજથી માંડીને વીરમતી રાણી રાજ્યાસન પર બેસીને રાજ્ય કરશે. આથી દરેકે તેમની આજ્ઞા માળાની જેમ મસ્તકે ધારણ કરવી. જે તેની આજ્ઞાનું અપમાન કરશે, તે દંડને લાયક થશે. વધારે શું કહેવું ? જેએ આભાપુરીમાં રહેવાથી કંટાળ્યા હાય, અને યમપુરીમાં જવાની ઇચ્છા હોય, તે જ વિરુદ્ધ વનારા થવું. 6 વીરમતી રાજ્યાસન ઉપર બેઠી એવી પટહાદ્ઘાષણા આ પ્રમાણે તેની આજ્ઞા પ્રમાણે મત્રીએ નગરમાં પટહુ વગડાવ્યેા. પટઘાષણા સાંભળવા માત્રથી નગરલેાક આશ્ચય પામી, ‘આ શું, આ શું” એમ વિચાર કરે છે. સ્ત્રી વગરના રાજા તે સાંભળ્યો છે, પર`તુ રાજ્યની માલિક સ્ત્રી તે કયાંય સાંભળી નથી. આભાપુરીમાં આ નવું Page #236 -------------------------------------------------------------------------- ________________ શ્રી ચંદ્રરાજ ચરિત્ર ૨૧૩ સર્જન થયું છે. આ નગરમાં સ્ત્રી-રાજય થયું, કારણ કે બધે પુરુષવર્ગ ક્ષય પામે છે. એ પ્રમાણે નગરજને પરસ્પર બોલવા લાગ્યા. ચિત્તમાં ખેદ પામ્યા છતાં પણ વીરમતીને કાંઈ પણ કહેતા ન હતા. વીરમતી નિર્વિદનપણે રાજ્ય કરવા લાગી. મેટા સામંત રાજાઓ પણ તેની આજ્ઞાને માળાની જેમ મસ્તકે વહન કરે છે. ચંદ્રરાજાને કોઈ યાદ કરતું નથી. જેની ઉપર યમરાજા કપ પામ્ય હેય તે જ ચંદ્રરાજાને યાદ કરે, અથવા તે મરી ગયેલ જ જોવાય. સર્વત્ર અખંડિત આજ્ઞાને પ્રવર્તાવતી તે રાણી મંત્રીને સ્વાધીન કરી પ્રસન્ન મનવાળી થઈ તે વીરમતીએ વિચાર્યું કે, “મારા જેવા સ્વભાવવાળે આ મંત્રી મો છે. મારાં વચનને અનુસરતો આ ગાનને અનુકૂળ વાજિંત્ર વગાડે છે, એ પોતે પણ ચંદ્રરાજાને યાદ કરતો નથી” એ પ્રમાણે માનતી કાળ પસાર હવે એક વખત ચતુર થઈને મંત્રીએ વીરમતીને કહ્યું કે, “હે માતા ! મોટા પરાક્રમવાળા તમે આ રાજ્યનું રક્ષણ કરતે છતાં પ્રજા ચંદ્રરાજાનું નામ પણ લેતી નથી. કેઈની પડી ગયેલી વસ્તુ આપણા રાજ્યમાં કેઈપણું લેતું નથી. તમારે પ્રભાવ અચિંત્ય છે. આવું રાજ્યપાલન પૂર્વે કેઈએ કર્યું નથી. તમે રાજ્યસન પર બેઠા ત્યારથી “વાઘ–બકરી એક કાંઠે સાથે પાણી પીએ છે. એવી લોકોક્તિ સાચી થઈ હે માતા ! વધારે શું Page #237 -------------------------------------------------------------------------- ________________ ૨૧૪ શ્રી ચંદ્રરાજ ચરિત્ર કહીએ? તમારા પ્રભાવે ચામડાનું નાણું પણ માન્ય થાય છે. તમારી આગળ બોલવા માટે કઈ શક્તિશાળી નથી, અહીં ઘણા રાજાઓ થયા છે. મેં પણ તેઓને જોયા છે. આગળ પણ જોઈશ. પરંતુ તમારી આગળ તેઓની કઈ ગણતરી? તમે સ્ત્રી હોવા છતાં પણ ખેદ ન કરે. પૃથ્વી પણ સ્ત્રીલિંગધારિણી છે. બીજા જ્યારે વૃદ્ધ થાય છે, ત્યારે શરીરથી નમે છે, વાંકા વળે છે, તમે તે વૃદ્ધ થવા છતાં બીજાને નમાવે છે, તેથી તમારું વૃદ્ધત્વ વખાણવા લાયક છે.” આ પ્રમાણે મંત્રીનાં વચન સાંભળીને હર્ષથી પૂર્ણ હૃદયવાળી, ક્ષુદ્ર સ્વભાવવાળી વીરમતી લજજા ન પામી. ફરીથી હર્ષ પામેલી તેણે કહ્યું કે, “તું મારે સાચે સેવક છે, તારું વચન મારે માનવા ગ્ય જ છે.” મંત્રીએ જાણ્યું કે, અમારો પણ વળાવીઓ-રક્ષક વાઘ થા છે, પણ તે સારું નથી. આ પ્રમાણે વિચાર કરતાં તેને દષ્ટિમાર્ગમાં પાંજરાની અંદર રહેલે કૂકડે આવે. કૂકડાને જોઈ મંત્રીએ પૂછવાથી વીરમતીનું અસત્ય કથન તે પછી તે કૂકડાને જોઈને તે મંત્રી વીરમતીને પૂછે છે કે, “હે પૂજ્યા ! આ પક્ષીને પાંજરામાં કેમ નાંખ્યો છે? અથવા કોઈ દેવવિશેષને વશ કરીને બીજારૂપે રાખે છે, સાચું કહો.” Page #238 -------------------------------------------------------------------------- ________________ શ્રી ચંદ્રરાજ ચરિત્ર ૨૧૫ તે પછી વીરમતીએ કહ્યું કે, “વહુને રમવા માટે મૂલ્ય આપીને એ ખરીદ કર્યો છે. અત્યંત દીન અવસ્થાને અનુભવતા એને જોઈને દયા આવવાથી મેં એને પાંજરામાં રાખે છે. જ્યાં સુધી જીવે ત્યાં સુધી એ સુખપૂર્વક અહીં રહે. સુસ્વાદુ ફળ વગેરેના ભેજન વડે તે આનંદ કરે. રાત્રિના છેલા પહેરે પ્રભુના ગુણગાન માટે મને પણ તે પક્ષી જગાડે છે.” તે પછી મંત્રીએ કહ્યું કે, “આ પક્ષીને તમે ખરીદ કર્યો હોય તેમ જણાતું નથી. જે મૂલ્ય આપીને ગ્રહણ કર્યો હોય તો તે માટે કરાયેલ ધનને વ્યય ( ખર્ચ) કોઈક ચેપડામાં લખાયેલ હત. તમારે બધા કારભાર મારા હાથે જ થાય છે, આથી મને સાચું કહે. હું તે તમારે જ છું, તમારું બધું જાણું છું.' વીરમતીએ કહ્યું કે, “આવી વાત વારંવાર પૂછવી નહિ, તેમાં તારું જ્ઞાન નથી. વળી મારી પાસે ઘણું દાગીના છે, તેમાંથી એક દાગીને આપી આ કૂકડે મેં ખરીદ કર્યો છે. તેથી તેનું નામું ચોપડામાં નથી. હવે ફરીથી એ વાત પૂછતે નહિમેં કહેલું વચન તારે માનવું. અન્યથા તું પણ તેવી અવસ્થા પામીશ.” આ પ્રમાણે તેનું ભયપૂર્વકનું વચન સાંભળીને મંત્રી મૌન થશે. - આ વખતે ઘરની અંદર રહેલી અશુપૂર્ણ નેત્રવાળી ગુણાવલીને તેણે રેતી જઈ તેણીએ પણ પિતાની Page #239 -------------------------------------------------------------------------- ________________ ૨૧૬ શ્રી ચંદ્રરાજ ચરિત્ર હથેળીમાં “આ કૂકડે મારે પતિ ચંદ્રરાજા છે એવા અક્ષરે લખીને મંત્રીને સમજાવ્યું, તે આ પ્રમાણે– जो पंजरे निवडिओ चरणाउहो मे, | મત્તા સ વિનિવ સ ! ળો. तकाम्मकारणमिहं खलु मे विमाया, વિહિમિ વિવરીયા નાTrt wદ્દા “આ પાંજરામાં રહેલ જે ચરણાયુધ કૂકડે છે, તે મારે પતિ ચંદ્રરાજા છે. હે મંત્રી ! તે તમે જાણે. અને તે કર્મનું કારણું ખરેખર વિમાતા છે. વિધાતા રોષ પામે ત્યારે લોકેની વિપરીત ગતિ થાય છે.” ૪૬ આથી સર્વ હકીકત જાણવાથી મંત્રીએ વીરમતીને બધો ય કૂટ-પ્રપંચ જા. આશ્ચર્ય પામ્યા છતાં પણ તેણે તે વાત ન પૂછી. તે પછી તેને પ્રણામ કરી રજા લઈ પિતાને ઘેર ગયે. આ ચંદ્રરાજાના કૂકડાના સ્વરૂપની વાત દેશાંતરમાં પણ પ્રસિદ્ધ થઈ. બધા લોકો “તે વીરમતીને ધિક્કાર હ” એમ બોલવા લાગ્યા. જેણે રાજ્યના લોભથી પિતાના પુત્રને આવી દશા પમાડ્યો. વીરમતીના ભયથી ત્રાસ પામી કેઈપણ તેની આગળ પ્રત્યક્ષ થઈને કહેવા સમર્થ થતા નથી. કહ્યું છે કેउवएस्सो हि मुक्खाणं, पकोवाय न संतीए । पयपोणं भुजंगाणं, केवलं क्सिवड्ढणं ॥४७॥ Page #240 -------------------------------------------------------------------------- ________________ શ્રી દ્વારા ચારિત્ર હ उपएदसो न यव्वो, जारिसे तारिसे जणे । उअ वानरमुक्खेण, सुघरी निग्धरीकया ॥४८॥ “મૂખંજનને ઉપદેશ આપ એ પ્રકોપ માટે થાય છે, શાંતિ માટે થતું નથી. સપને દૂધ પીવરાવવાથી ફક્ત ઝેરની વૃદ્ધિ થાય છે.” ૪૭ - “જેવા તેવા માણસને ઉપદેશ ન આપવો. જુઓ મૂખ વાનરને ઉપદેશ આપવાથી સુઘરી (પક્ષી) ઘર વગરની કરી.” ૪૮ કારણ કે બળવાનની વિરુદ્ધ ચિંતન કરવું તે ફક્ત અત્યંત દુઃખ પેદા કરનાર જ થાય છે. કેટલાક રાજાઓએ વિરમતીના વિદ્યાબળથી ભય પામી તેને પ્રણામ કરી તેની આજ્ઞા કબૂલ કરી. તેણીએ અચિંત્ય વિઘાશક્તિના પ્રભાવથી વાંકા ચાલતા માણસને સરળ બનાવી દીધા. હિમાલયના રાજા હેમરથરાજાની આભાપુરી ઉપર ચઢાઈ તે વખતે હિમાલયના અધિપતિ હેમરથરાજાએ વીરમતીને વૃત્તાંત જા. પહેલાં જે ચંદ્રરાજાથી ઘણી વાર પરાજય પામ્યું હતું. તેથી તેણે વિચાર્યું કે, હમણુ વિજયનો સમય આવ્યે છે એ પ્રમાણે નિર્ણય કરી તે આભાપુરીનું રાજ્ય લેવા તૈયાર થયે. પહેલાં વીરમતીને - સાધારણ સ્ત્રી માનીને તે હેમરથરાજાએ એક પત્ર લખી Page #241 -------------------------------------------------------------------------- ________________ ૨૧૮ શ્રી ચ`દ્રરાજ ચરિત્ર તેની પાસે દૂત મેકક્લ્યા. તે અવિલખિત પ્રયાણ વડે ઘણી ભૂમિ એળગી આભાનગરીમાં આવીને સભામાં સિહાસન ઉપર બેઠેલી વીરમતીના હાથમાં પેાતાના સ્વામીના લેખ આપ્ચા. તેણીએ પણ તે લેખ આ પ્રમાણે વાંચ્ચા, હું રડે ! મૂઢ બુદ્ધિવાળી, તેં જે ક્ષત્રિય રાજાને પ્રકેાપિત કર્યાં હતા તે જલ્દી તારુ રાજ્ય લેવા આવે છે, તેથી તારે પેાતાના દેશનું રક્ષણ કરવા તૈયાર રહેવુ..’ 6 આ પ્રમાણે લેખના અથ વિચારી ક્રોધથી નખથી શિખા સુધી મળતી તે મેહું લાલચેાળ કરી ખોલી હું દૂત! તું ઉતાવળે જઈ ને તારા સ્વામીને જણાવ કે, 'હું રડાપુત્ર ! જો તું માણસ હાય તે પેાતાના વચનનું પાલન કરજે અને જલ્દી અહીં. આવજે, તેમ જ તું રાણી જાચે। હા અને પેાતાની માતાનું સ્તનપાન કર્યુ હોય તા એકદમ મારી ષ્ટિમાગ માં આવજે. જો તુ ક્ષત્રિયકુળમાં જન્મ્યા હા તે। આ કામમાં વિલંબ કરતા નહિ. જો કેડમાં સાચી તલવાર ધારણ કરતા હો તે યુદ્ધમાં પોતાનુ પરાક્રમ બતાવજે. તું પહેલાંના દિવસે ભૂલી જઈ ને ફોગટ બડાઈ કરે છે. યુદ્ધમાં અવળા મુખવાળા થઈ ને કેટલીક વાર અહીં'થી નાસી ગયેલા તને હુ' જાણું છું'. તે જ હુ' પેાતાને વીર માનતી વીરમતી છું. તે જ્યાં સુધી આ વીરમતીને જોઈ નથી ત્યાં સુધી તને યુદ્ધની વાત Page #242 -------------------------------------------------------------------------- ________________ શ્રી ચંદ્રરાજ ચરિત્ર ૨૧૯ - સારી લાગશે. જે તારા યુદ્ધના અભિલાષ હાય તા તારા એ અભિલાષ પૂરો કરજે. આવવાથી યુદ્ધમાં તેની પરીક્ષા થશે. હું મૂખ'! પારકાના રાજ્યની ઇચ્છા કરતાં તારું પેાતાનુ' રાજ્ય પણ રહેશે નહિ. કીડીને પાંખ આવે તે તેના વિનાશ માટે જ થાય છે, તેવી જ તારી ચેષ્ટા છે. ચપટીમાત્રમાં તને મસળી નાંખીશ એમ તારે જાણવુ હું દૂત ! તારા સ્વામીને મેં કહેલું અધુ' કહેજે.' : આ પ્રમાણે કહીને તેણીએ દૂતને રવાના કર્યાં. તે વીરમતીની પાસેથી નીકળી તે ક્રૂતે હેમરથરાજાની પાસે જઈ ને તેણીની બધી વાત જણાવીને કહ્યું કે, · હે રાજા! જેણે વિદ્યાએ સિદ્ધ કરી છે એવી તેણીની સાથે વિરોધ ન કરવા.? આ પ્રમાણે વિન'તી કર્યા છતાં પણ અભિમાનને વશ થયેલા રાજાએ તેનુ વચન માન્યું નહિ.. એકદમ યુદ્ધને નિણ ય કરી હેમરથરાજાએ પેાતાના સૌન્યને તૈયાર કર્યુ.. તે પછી તે હિમાલયના શિખર સરખા મદ ઝરતા હાથીઓ, સમુદ્રના તરગ સરખા તરંગવાળા એવા હૈષારવ કરતા અવે, ચક્રની ધાર વડે પૃથ્વીને ચૂરી નાખતા રથા અને યુદ્ધભૂમિમાં વિજય મેળવનારા સુભટાને લઈ ને સામાના સમૂહથી પરિવરેલા નિરંતર પ્રયાણા વડે ‘ આ રાંડને એકદમ પેાતાની ભૂજાના મળ વડે ક્ષણવારમાં જીતીને આભાનગરીને ગ્રહણ કરીશ.' એમ વિચારતા આભાનગરીની સમીપમાં આણ્યે. Page #243 -------------------------------------------------------------------------- ________________ ૨૨૦ શ્રી ચંદ્રરાજ ચરિત્ર તે વખતે શત્રુસમુદાયને નાશ કરવા સમર્થ એવા અનેક વીરપુરુષથી અધિષ્ઠિત આભાપુરીને જોઈને પ્રબળ શત્રુઓથી પણ આ આભાનગરી છતાય તેવી નથી એમ જાણું ક્ષોભ ઉત્પન્ન થવાથી તે ત્યાં જ રહ્યો. - હવે પિતાની નગરીની પાસે આવેલા હેમરથને જાણીને તે વીરમતીએ પિતાના મંત્રી સુમતિને બોલાવીને કહ્યું કે, “હે મંત્રીશ્વર ! આ હેમરથ સૈન્ય સાથે આવી આ નગરીને ઘેરો નાખવા ઈચ્છે છે. એ તુચ્છની સાથે યુદ્ધ કરવું મને પણ લજજા કરનારું છે. એ સામાન્ય માણસ સાથે યુદ્ધ કરવા હું કઈ રીતે જાઉં? પરંતુ તારી ઉપર મારી મહેરબાની છે. અવશ્ય તારે વિજય થશે. તેથી તું સૈન્ય લઈને તેની સામે જા. તારે કંઈ જાતની ચિંતા ન કરવી. તારું રુવાંટુ પણ વાંકું કરવા કોઈ શક્તિમાન નથી. આથી ઢોલ-નગારાના અવાજ પૂર્વક ત્યાં જઈ એકદમ તેને ઘેરી લઈ વિજયપતાકા ગ્રહણ કર.” આ પ્રમાણે વીરમતીનાં વચને સાંભળી તે સુમતિમંત્રી પિતાના સ્થાને આવી સામંતને બોલાવી કહે છે કે, “હે સામંત ! આ હેમરથરાજા પ્રબળ સૈન્ય લઈ આ આભાનગરીને જીતવા આવ્યું છે, તેને જીતનાર ક્ષત્રિયકુળમાં ઉત્પન્ન થયેલે શું કઈ નથી? જે કંઈ માડીજાયે હોય તે તૈયાર થાઓ. તમારી જેવા સામતગણ હોવા છતાં જે તે આભાનગરીને ગ્રહણ કરશે તે આપણે કેવી રીતે મોટું દેખાડીશું? હમણાં વીરમતીના Page #244 -------------------------------------------------------------------------- ________________ થી ચંદ્રરાજ ચરિત્ર ૨૨૧ અવગુણ ન જોઈએ. આપણું ઉચ્ચકુળ જેવું જોઈએ. હમણાં ચંદ્રરાજા કૂકડાપણાને પામ્યા છે એવું પિતાના મનમાં ન વિચારવું. તે પણ તમારી સેવાને ભૂલશે નહિ. કારણ કે જે પોપકાર-રસિક હોય છે તે નરશેખર થાય છે, આપણે પણ તેવા થવું જોઈએ. કહ્યું છે કે – दो पुरिसे धरइ घरा, अहवा दोहिं पि धारिआ पुहवी। उवयारे जस्स मई, उवयरिअं जे न कुंसंति ॥४९॥ બે પુરુષોને પૃથ્વી ધારણ કરે છે, અથવા બે પુરુષો વડે પૃથ્વી ધારણ કરાઈ છે, ૧ જેની ઉપકારમાં બુદ્ધિ છે અને જે ઉપકારને ભૂલતા નથી.” ૪૯ આ પ્રમાણે મંત્રીનાં વચનેથી વિશ્વાસ પામેલા તે સામંત ઊંચે હાથ કરીને બોલ્યા કે, “મંત્રીશ્વર ! ચંદ્રરાજા રૂપી સૂર્યને આતપ હિમરથરૂપી હિમને ટુકડે ટુકડા કરશે, ક્ષત્રિયો પ્રાણને પણ સ્વામીના કાર્યથી વિમુખ થતા નથી, તે ચંદ્રરાજાના સેવકે એવા અમને શું કહેવાનું હોય?” સુમતિમંત્રીનું હેમરથ સાથે યુદ્ધ અને સુમતિમંત્રીને વિજય હવે બધાને એકમત જાણીને સૈન્યને તૈયાર કરી મંત્રી એકદમ પ્રયાણદુંદુભિ વગાડતે નગરમાંથી બહાર નીકળ્યો. બંનેય સૈન્યના બળવાન સુભટો સ્ત્રી વગેરેના Page #245 -------------------------------------------------------------------------- ________________ ૩૧ શ્રી ચંદ્રરાજ ચરિત્ર મેાહને છોડી સન્મુખ આવી યુદ્ધરસિક બની યુદ્ધ કરવા તૈયાર થયા. કેટલાક ક્ષત્રિય-નરા ભૂખ્યા સિ'ની જેમ ગર્જના કરતા હિ'ગળા જેવા વણુ વાળા લડવા લાગ્યા. યુદ્ધમાં વીચલ્લાસ વધારે એવાં વાંજિત્રા વાગવા લાગ્યાં. ભાટચારણાના સમૂહથી ગવાતીગુણાવલીને સાંભળીને અખાડામાં મલ્લની જેમ સુભટના રણુસ ગ્રામ પ્રો. કેટલાક ચેાદ્ધા યુદ્ધમાં ભંભાના ભેંકાર અવાજ સાંભળીને યશ:લક્ષ્મીને ગ્રહણ કરવા તત્પર થયા. કેટલાક સુભટો પદપ્રહાર વડે ભૂમિને કપાવતા વિજયલક્ષ્મીને ઇચ્છતા એક ખીજાને વળગતા પરસ્પર ભેગા થવા લાગ્યા. કેટલાક સુભટેના હાથમાં રહેલા, વાંકા પ્રહાર કરાયેલા તીક્ષ્ણ નમસ્કાર કરતા હાય તેવા દેખાય છે. ધનુર્ધારીઓના ધનુષમાંથી નીકળેલાં ખાણેા ક્ષણવારમાં લક્ષ્ય-અલક્ષ્યપણાને પામ્યા. બ્રહ્માંડને ફાડી નાંખતી હોય એવી તાપા બહેરા માણસાને પણ જગાડતી હતી. કાઈ કાયર પુરુષા જીવિતની આશા કરી યુદ્ધના ભયથી ત્રાસ પામી રણભૂમિ છેડીને નાસવા લાગ્યા. કોઇક મરણથી ભય પામી શસ્ત્ર-અસ્ત્ર ફેકી દુઈ નાસી જવાને જ સારું માનવા લાગ્યા. કેટલાક પ્રચંડ એજસ્વી પુરુષા વીરરસને વમન કરતા હાય તેમ યુદ્ધક્રીડા કરતા હતા. કેટલાક જીવાના સંહાર કરતી યુદ્ધકીડાને જોઈ ન શકવાથી ત્રાસ પામતા હતા. કાઈક ઉદ્ભટ સુભટના વેગને નહિ સહન ભાલા પરસ્પર Page #246 -------------------------------------------------------------------------- ________________ શ્રી ચંદ્રરાજ ચરિત્ર ૨૨૩ કરવાથી પૃથ્વીપીઠનું શરણું લેતા હતા. સુભટાની તલવારની ધાર વડે ટુકડે ટુકડા કરાયેલા કેટલાક પતંગિયા જેવી દશાને પામ્યા. કેટલાક હાથીએએ ફ્રાંતના પ્રહારથી ઘેાડાઓને જીવિતથી રહિત કરી તે વડે ભૂમિને ભરી દીધી. કેટલાક ચાંદ્ધાઓના મહારથીઓએ અંગના ચૂરેચૂરા કરી મૂર્છા પમાડી પૃથ્વી ઉપર પાડી નાંખ્યા. કેટલાક વીરા શસ્ત્રપ્રહારેાથી ભેદાયેલા મસ્તકવાળા થઈ દેવતાઈ લક્ષ્મીને ( સ્વર્ગ લક્ષ્મીને) પામ્યા. કેટલાક ઘેાડેસ્વારા પાતાના ઘેાડાની ખરીઓને ખીજા હાથીઓના દાંત ઉપર રાખી ઊભા રહીને ખીજા સુલટાને બમણા પ્રહાર કરતા હતા. કેટલાક છત્રધારી રાજા ઘણા પ્રહારથી જરિત દેહવાળા થઈ પૃથ્વીતળ ઉપર પડી મદેાન્મત્ત એવા તે વીરરસના સ્વાદ કરતા હાય તેવા દેખાય છે. આ પ્રમાણે અને સૌન્ચાનું આશ્ચર્યકારક યુદ્ધ થયે છતે લેહીની નદી સુભટના મસ્તકરૂપી કમળની પક્તિથી શાભતી અને કાંઠે વહેવા લાગી. યાગિની અને ખેચરીએનાં ટાળાં કૌતુક જોવા માટે ત્યાં ઇચ્છા પ્રમાણે ફરવા લાગ્યાં. તે વખતે લેાહી અને માંસમાં આસક્ત ગીધ વગેરે પક્ષીએના સમૂહને હુ આપનારા યુદ્ધમાં સુમતિમ`ત્રી ગર્જના કરતે છતે હેમરથરાજાના સૈનિકે શિયાળની જેમ દશે દિશામાં ભાગી જઈ કયાંય અદશ્ય થઈ ગયા. તે પછી અવસર પામીને સુમતિમ ત્રીએ હેમરથને મયૂરધ વડે આંધીને સ્વાધીન કર્યાં. Page #247 -------------------------------------------------------------------------- ________________ ૨૪ શ્રી ચંદ્રરાજ ચરિત્ર “સુમતિમંત્રીને વિજય થ” એમ સર્વેએ ઉદ્ઘોષણા કરી. - હવે વિજય મેળવી સુમતિમંત્રી દુભિના અવાજથી દિશાઓને બહેરી કરતે નગરીમાં પ્રવેશ કરીને વીરમતીની પાસે આવે અને તેની આગળ હેમરથરાજાને ઉપસ્થિત કર્યો. તે વીરમતી તેને જોઈને બોલી કે, “હે વીરમાની ! તારા બળની પરીક્ષા થઈ? તું મારે લાંબા સમયથી સેવક છે, છતાં મારી સાથે યુદ્ધ કરવા ઈચ્છતા પહેલાં તે કાંઈ વિચાર ન કર્યો? અરે મૂર્ખ ! શું તું મારા પર કમને જાણતા નથી ? મારા મંત્રીએ પણ તારે પરાજય કર્યો. “બેલ અમારી આગળ કેણ સ્ત્રી ?” આજ સુધી તે આભાપુરીને સીમાડે જે ન હતું ? જેથી તને અહીં આવવાની ઈચ્છા થઈ? પરંતુ તારે આ ન ભૂલવું કે, જે તું હાથી છે તે હું સિંહ છું, ને તું ચાલે છે તે હું સીંચાણું છું. હે નિર્લજજ ! અહીં તારા જેવું બીજું કેણ છે, જે ફક્ત નકામી ભારભૂત એવી તલવારને ઉપાડે.” આ પ્રમાણે કઠોર વચનથી વીરમતી તેને તર્જના કરે છે. તે પછી સુમતિમંત્રી સુમધુર વચનોથી વીરમતીને વિનંતી કરીને હેમરથરાજાને બંધનમાંથી છોડાવ્યું. તે પછી અશનવસ્ત્ર આદિથી સત્કાર કરીને સંતેષ પમાડ્યો. Page #248 -------------------------------------------------------------------------- ________________ શ્રી ચંદ્રરાજ ચરિત્ર ૨૨૫ તે પછી વીરમતીએ કહ્યું કે, “આજથી માંડીને તું મારી આજ્ઞાનું અખંડપણે પાલન કર. તારું કલ્યાણ થશે.” હેમણે કહ્યું કે, “હે માતા ! તમારા આદેશનું હું ક્યારેય ઉલંઘન નહિ કરું” એમ કહી તેને પ્રણામ કરી સભામાં બેઠો. શિવકુમાર નટનું પિતાની પુત્રી શિવ માલા સાથે રાજસભામાં આગમન હવે એક વખત ઘણા પ્રકારની નટકર્મની કળામાં કુશળ શિવકુમાર નામે શ્રેષ્ઠ નટ ત્યાં આવે. તેની સાથે વિવિધ પ્રકારની નાટયકળામાં વિચક્ષણ પાંચ નટ હતા. તે નટરાજાએ નાટયકળામાં સર્વ સ્થળે યશ મેળવી રાજસભામાં પ્રવેશ કરી વીરમતીને નમસ્કાર કર્યો. વીરમતીએ તેને પૂછ્યું કે “હે નેટવર! તું ક્યાંથી આવ્યો છે ?” - શિવકુમારે કહ્યું કે, “હે વીરસેનરાજાની વલ્લભા! હું ઉત્તર દિશાના માર્ગથી નાટયકળા વડે અનેક રાજાએના ચિત્તને પ્રસન્ન કરતો, તેઓની પાસેથી લાખો ભેટ મેળવતો આભાનગરીની ઘણી પ્રશંસા સાંભળતે અહીં આવ્યો છું. આભાનગરીની જેવી શભા સાંભળી હતી તેવી જ આજ મેં પ્રત્યક્ષ જોઈ. સભાજન સહિત તમે દીર્ઘ આયુષ્યવાળા થાઓ. હમણું જે તમારે ચં. ચ. ૧૫ Page #249 -------------------------------------------------------------------------- ________________ ૬ શ્રી ચંદ્રાજ ચરિત્ર હુકમ હોય તા હું દારિદ્રની મુદ્રાને નાશ કરવામાં સમય નાટક દેખાડીને ભગવતીના પ્રસાદના અંશને પામુ’ તે પછી રજા મળવાથી શિવકુમારે બધાય નટાને ભેગા કર્યા. નટાના સમુદાય પણ પોત-પોતાના નાટચવિભાગ આદિ કાર્ચો કરવા માટે તત્પર થયા. હવે તે નટા ચંદ્રસમાન શ્વેતસુખ ધારણ કરી, કચ્છ ખાંધી કેસરીવણુ ના અધેાવસ્ત્ર પહેરી ધિગ—ધિગપિગ એ પ્રમાણે મૃદંગ વગાડતા, દુંદુભિ વગાડતા, મધુર રાગાલાપ કરતા વીણા વગેરે વાદ્યોના સપ્તસ્વર અને છ રાગના આલાપ વડે સાક્ષાત્ સંગીતમંડપ તે વખતે ત્યાં મનાવે છે. નટરાજ પણ હુંંસ, અશ્વ, ગજ, વાઘ વગેરે નવાં નવાં રૂપા કરી ત્યાં રમત કરે છે, કયારેક અંતરમાં હસતા તે હાસ્યજનક વકૅવચનેાથી તેમ જ વિવિધ નેત્ર વિકારાથી હાસ્યરસ ઉત્પન્ન કરે છે. એ વખતે ગુણાવલી પણ વાજિંત્રને નાદ સાંભળી પેાતાના ખાળામાં પાંજરામાં રહેલા ચંદ્રરાજાને રાખી ગેાખમાં એસી નાટક જુએ છે. તે પછી સઘળી નાટ્યકળામાં કુશળ શિવકુમાર નટરાજની પુત્રી શિવમાલા પેાતાની કળાની કુશળતા દેખાડવા માટે તૈયાર થાય છે. તે સમયે નટરાજે ત્યાં ઉપશમશ્રેણી સરખા ઊંચા એક વાંસ ઊભા ર્યાં. તેની ચારે બાજુ ભૂમિમાં ખીલા Page #250 -------------------------------------------------------------------------- ________________ શ્રી ચંદ્રરાજ ચરિત્ર ૨૨૭ નાખી, તે ખીલામાં દોરડા બાંધી મજબૂત કર્યો. તેથી ભવ્યજનને તે લેક (ચૌદ રાજલેક)ના આકાર સરખે દેખાય છે તેમ જ વાંસની આગળ નાખેલા ખીલા ઉપર સોપારી મૂકીને તે વાંસને વિભૂષિત કર્યો. સૌથી પહેલા ત્યાં શિવમાલા આવી. મહારાણીને પ્રણામ કરી ચંદ્રરાજાની કીર્તિ ઉચ્ચારે છે. તે પછી પોતાના પિતા વગેરેની રજા લઈ તે વાંસ ઉપર ચઢે છે. તે વખતે નીચે ઊભેલા નટે ઢેલ વગાડે છે. નટરાજ કહે છે કે, “પુત્રી! તું સાવધાન થઈને ચિત્ત અને નેત્ર નિશ્ચલ કર. હે પુત્રી ! તે નટકુળમાં ઉત્પન્ન થઈને ઘણી કળાઓને અભ્યાસ કર્યો છે, તે કળાઓ જે આ રાજસભામાં નહિ બતાવે તો તારી કળાની કુશળતાને ક્યાં ઉપગ થશે ? આપણે આ કુળધર્મ છે, અહીં કેઈ વિચાર ન કર. કહ્યું છે કે, अवसरं पप्प जो मूढो, स-हियं न समीहए । लोगबज्झो स विण्णेओ, को हि कित्तिं न कंखए ॥५०॥ અવસર પામી જે મૂર્ખ પિતાનું હિત ઈચ્છતો નથી, તે વ્યવહારશૂન્ય જાણ, કીર્તિની કોણ ઈચ્છા કરતું નથી ?” ૫૦ તે પણ પિતાનું વચન સાંભળીને એકદમ વાંસના શિખર ઉપર ચઢી વાંસના અગ્રભાગ ઉપર રહેલ સેપારી ઉપર પોતાની નાભિ રાખી આકાશમાં કુંભારના પૈડાની Page #251 -------------------------------------------------------------------------- ________________ શ્રી ચંદ્રરાજ ચરિત્ર " જેમ પેાતાના શરીરને ભમાડવા લાગી. નીચે રહેલા ઢોલ વગાડનારા મેાટા શબ્દોથી હા...હા’એમ હાકારા કરે છે. શરીરને ભમાડતી તે શિવબાલા વચ્ચે વચ્ચે પરાવર્તન કરીને સેપારી ઉપર મસ્તક રાખીને બે પગ ઊંચા કરી તાપસીની માફક ક્ષણવાર મન-વચન-કાયાને સ્થિર કરતી હતી. તે પછી દેહનું પરાવર્તન કરીને દઢપણે શ્વાસ રેકી સેાપારી ઉપર ગરુડાસને બેસતી હતી. તે પછી તે સેાપારી ઉપર ડામ પગ રાખી એક પગે ઊભી રહીને શરીરને ચક્રની માફક ભમાડે છે. તેની તે કળા અત્યંત દુષ્કર અને અતિ અદ્દભુત હતી. ફરીથી તે વાંસ ઉપર રહેલી જુદા જુદા પાંચ વષ્ણુના મસ્તકે વીટવાના વસ્ત્રો લઈ ને કમળનાળની ઉપર પુષ્પનાં પાંદડાં ગૂંથે છે. ૧૮ આ પ્રમાણે નાટ્યકળાની કુશળતાને બતાવતી શિવમાલાને શિવકુમાર કહે છે કે, • હે પુત્રી ! આ બધી સભા તારી કળાની કુશળતાથી ઘણી સતુષ્ટ થઈ છે, આથી નીચે ઊતર. સમય ઘણા થઈ ગયેા છે.’ તે પેાતાનાં પિતાનાં વચનને સાંભળીને ઢોરી પકડીને સાપણની માફક અથવા તા આકાશમાંથી ઊતરતી ગ’ગા નદીની જેમ નીચે ઊતરે છે, ષિત થયેલા નટગણુ પણ તેને ભેટે છે. કારણ કે હવે પડવાના ભય ગર્ચા છે. નટા ચદ્રરાજાના જય જયકાર બેાલતા ઢોલ વગાડતા વીરમતીની પાસે આવી તેને પ્રમાણ કરી ઇનામ માગે છે. Page #252 -------------------------------------------------------------------------- ________________ શ્રી ચંદ્રાજ ચરિત્ર ગુણ જાણનારે શિવકુમાર નટરાજ ચંદ્રરાજાના ચશના ગુણગાન કરે છે, કર્ણ પુટમાં તપાવેલા સીસા સરખી તેઓની વાણી સાંભળીને રાજ્યનું અભિમાન ધારણ કરતી વીરમતી તેઓને દાન આપતી નથી, તેથી મનોરથ પૂર્ણ ન થવાથી તેઓ ફરીથી વિવિધ કલાકૌશલ્ય બતાવીને મોટેથી ચંદ્રરાજાને જય શબ્દ ઉચ્ચારતાં પ્રમાણ કરી વીરમતી પાસે માગે છે. તે વખતે પણ વજની જેમ કઠિન હૃદયવાળી તે વીરમતીએ જરાપણ ઈનામ ન આપ્યું. બીજા કેટલાક લેકે નાટયકળા જોઈ ઘણે આનંદ પામી દાન આપવા ઉત્સુક હોવા છતાં પોતાની રાણીની પહેલાં આપતા નથી, નટરાજ પણ વીરમતીના આશયને જાણતું ન હોવાથી વારંવાર ચંદ્રરાજાના ગુણે ઉચ્ચારે છે. પિતાને યશ સાંભળી કૂકડા રૂપે રહેલા ચંદ્ર રાજાનું દાન આ વખતે પાંજરામાં રહેલો કૂકડે વિચારે છે કે, આ નટવૃદ મારે યશ વખાણે છે. તેથી તે સહન ન કરવાથી મારા વિમાતા તેઓને ઇનામ આપતી નથી. તેથી દાન નહિ મળવાથી આ નટો દેશાંતરમાં મારે અપયશ બોલશે, તેથી તેઓને અવશ્ય દાન આપવું જોઈએ, અન્યથા મારો યશ કેવી રીતે રહેશે?” એ પ્રમાણે વિચારતો તે કૂકડે ગુણાવલીના મુખને જેઈને પ્રસન્ન મનવાળે થઈ પિતાના પાંજરાની સળી Page #253 -------------------------------------------------------------------------- ________________ ૨૩૦ શ્રી ચંદ્રરાજ ચરિત્ર માંથી પગના ઘાતથી રત્નજડિત એક સોનાનું કાળું ખસેડી ચાંચમાં લઈને નીચે તેઓની આગળ નાંખે છે. બધા લેકની નજર સમક્ષ નીચે પડેલા કળાને જેતે શિવકુમાર એકદમ લઈને “ચંદ્રરાજા વિજય પામે ” એ પ્રમાણે જયઘોષણા કરે છે. તે પછી ઢેલ વગાડીને પણ તેને જયપટ ઘણો વગાડ્યો. તે પછી સર્વે લેકે વીરમતીને ન જોતાં હોય તેમ વિવિધ વસ્ત્ર-આભરણ આદિ દેવા લાગ્યા. તે વખતે શિવકુમાર વગેરે નટગણ પણ વસંતઋતુમાં વિવિધ વનરાજી વડે ગિરિવર શેભે તેમ વસ્ત્ર-અલંકારે વડે શેભે છે. નટે અને નટએ પણ અમૂલ્ય વસ્ત્રો પહેરી અપૂર્વ હોય તેવા દેખાય છે. તે પછી મનવાંછિત કરતા અધિક દાન મળવાથી દારિદ્ર દૂર થવાથી સંતોષ પામી તે શિવકુમાર આદિન પિતાના સ્થાને ગયા. નિયમ વિરુદ્ધ દાનથી વીરમતીને રેષ આ તરફ પિતાના નિયમ વિરુદ્ધ દાન અપાતું જોઈ ને વીરમતીના દેહમાં ક્રોધાગ્નિની જવાળાઓ ચેતરફ ફેલાઈ. પછી કપાકુળ મનવાળી તેણીએ વિચાર્યું કે, “હું સભામાં હોવા છતાં વિવેક વગરના કયા મૂર્ખ મારી પહેલાં દાન આપીને દાની થવાની મહેચ્છા કરી? એ ખરેખર મોસાળમાં માટે થયેલો દેખાય છે, તે મૂખ મારી Page #254 -------------------------------------------------------------------------- ________________ શ્રી ચદ્રાજ ચરિત્ર નિશાળમાં ભણ્યા નથી. તેનું લાંબું આયુષ્ય છે કે જેથી અહીંથી જીવતા નીકળતાં મેં જોયા નથી. ’ < પાંજરામાં રહેલા કુકડાએ પ્રથમ ઇનામ આપ્યુ'' તે તેણે ન જાણ્યું. આથી વીરમતી તેની ઉપર કાપ ન પામી. ૩૧ તે સમયે સમયને જાણનાર મંત્રી કહે છે કે, હું - ભગવતી ! રાષ કરવાનુ કાઈ કારણ નથી. જે કાઈ એ દાન આપ્યું, પણ તેથી યશ તેા તમને જ મળ્યા. સરળ ભાવે જાણવું કે જેમ શૂર પુરુષા યુદ્ધમાં સ્વામીની આગળ જઈને યુદ્ધ કરે છે, તેમ દાતારા પણ પેાતાના સ્વામીના ગવાતા યશને સાંભળીને છાના રહેતા નથી. વળી બીજી વાત એ છે કે જેણે દાન આપ્યું તે પણ તમારી પુત્ર સરખી પ્રજા જ છે, તે શું માતાની આગળ ખાળ ક્રીડા ન કરે ? તેની ઉપર રાષ ન કરવા ઘટે.’ આ પ્રમાણે મંત્રીએ સમજાવવા છતાં પણ તે કાપથી ન અટકી. તે પછી રાજસભા વિસર્જન કરી કાપયુક્ત ચિત્તવાળી તે વીરમતી પેાતાના સ્થાને ગઈ. તે વખતે સૂય પણ અસ્ત પામ્યા. તે પથારીમાં સૂતી, પણ ચિ'તાકુળ મનવાળી આમતેમ આળોટવા છતાં ક્ષણવાર પણ નિદ્રા સુખ ન પામી. કહ્યુ છે કે— चिंता चितासमा वुत्ता, बिदुमेत्तविसेसओ । सजीवं दहए चिंता, निज्जीवं दहए चिता ॥ ५१ ॥ Page #255 -------------------------------------------------------------------------- ________________ ૨૩૨ શ્રી ચંદ્રરાજ ચરિત્ર चिंता जरा मणूसाणं हयाणं अगमो जरा । असंभोगो जवा थीणं, वत्थाणं आयवो जरा ॥५२॥ चिंताउराणं न सुहं न निद्दा, कामाउराणं न भयं न लज्जा। अत्याउराणं न गुरू न बंधू, खुहाउराणं न ई न वेला ।५३। “ચિંતા એ બિંદુ માત્ર વિશેષથી ચિતા સમાન કહી છે, ચિંતા એ જીવતાને બાળે છે, જ્યારે ચિતા એ નિજીવને બાળે છે” ૫૧ ચિંતા એ મનુષ્યની જરા છે, ગતિને અભાવ એ અશ્વોની જરા છે, અસંગ એ સ્ત્રીઓની જરા છે અને આતપ એ વસ્ત્રોની જરા છે.” પર “ચિંતાતુર મનુષ્યને સુખ કે નિદ્રા હોતાં નથી, કામાતુર લોકોને ભય કે લજજા હોતાં નથી, અર્થાતુર લકોને ગુરુ કે બંધુ હોતા નથી, ક્ષુધાતુર જનેને રુચિ કે વખત લેતા નથી.” ૫૩ " “પહેલું દાન કોણે આપ્યું ? એમ વિચાર કરતાં તેને સવાર થઈ ગયું. પૂર્વાચલના શિખર ઉપર સૂર્ય ચઢયો ત્યારે મતિહીન વીરમતીએ સભામાં આવીને પોતાના અધિકારીઓ અને નગરજનોને બોલાવ્યા. સભામાં રહેલી તે વીરમતી તે જ નટરાજને બોલાવી ફરીથી નાટક કરવા આદેશ કરે છે. તે નટરાજ આદેશ મળવાથી Page #256 -------------------------------------------------------------------------- ________________ શ્રી ચંદ્રરાજ ત્રિ તે જ વખતે બધી મધ્યભાગમાં વશદ સ્થાપે છે. તે વખતે— ૨૩૩ સામગ્રી તૈયાર કરી રગભૂમિના गुणावली कंचणपंजरत्थं, पिय समादाय निए गवक्खे | नवं नवं नाडयमिक्खिउ सा, ठासी खण' दुक्खविणासणाय ॥५४॥ | “ ગુણાવલી પણ કાંચનના પાંજરામાં રહેલા પેાતાના પ્રિયને લઈને પેાતાના ગવાક્ષમાં નવાં નવાં નાટક જેવા માટે અને ક્ષણવાર દુ:ખ દૂર કરવા માટે બેઠી.” ૫૪ ' બીજા દિવસે પણ કટરાજનું દાન શિવકુમાર પણ ભરતનાટ્ય વગેરે જુદાં જુદાં નાટકો કરી, ‘ચંદ્રરાજા જયવંતા વ’એ પ્રમાણે ખેલતા વીરમતી પાસે આવ્યેા. તે પણ · ચંદ્રરાજા જય પામે ’ એ પ્રમાણે શબ્દ સાંભળી ઘણા ખેદુ પામી કાંઈપણ ન ખાલી. ઇનામ આપવા તેણે પેાતાના હાથ લાંએ ન કર્યાં તેથી નગરજન પણ વીરમતીનું મુખ જોતાં દાન દેવાની ઇચ્છા હેાવા છતાં તેમ જ ઊભા રહ્યા. શિવકુમાર પણ વીરમતીના આશયને ન જાણવાથી સ સભા તરફ ટ ફૂંકતાં— लवणेण विणा अन्न, सेणा य गयवज्जिया । पत्तहीणा जहा वल्ली, चंदहीणा तहा सहा ॥ ५५ ॥ Page #257 -------------------------------------------------------------------------- ________________ શ્રી ચદ્રરાજ ચરિત્ર “ જેમ મીઠા વગરનું અન્ન, હાથી વગરની સેના, પત્ર વગરની વેલ, તેમ ચંદ્ર વગરની સભા છે.” ૨૩૪ એ રીતે ચંદ્રરાજા વગરની સભાને તે નિસ્સાર માને છે. તે વખતે વારંવાર ગવાતા પેાતાના યશને સાંભળીને તે કૂકડા વિમાતાના ભયને અવગણીને લાખના મૂલ્યવાળા કચાળાને પાંજરામાંથી બહાર નીચે ફ્રેંકે છે. શિવકુમાર નટ પડતાં તે કચાળાને જલદી પેાતાના હાથમાં લઈ માટેથી · ચંદ્રરાજા વિજય પામે। ’ એમ આલ્યા. તે વખતે પ્રથમ દિવસની પેઠે ઉત્ક ઠિત બધાય લેાકેાએ પુષ્કળ દાન આપ્યું. ત્યાં સેનાની વૃષ્ટિ થઈ. વીરમતીના ફૂંકડારૂપે રહેલ ચદ્રરાજા ઉપર રાષ ( કૂકડાના અવિનય જોઈ અત્યંત કાપ પામી તે વીરમતી રાણી તલવાર લઈને જ્યાં ગુણાવલી બેઠી છે ત્યાં જઈને હાથમાં પાંજરુ લઈને ખેલી : હૈ દુષ્ટ ! ધૃષ્ટ ! હજુ પણ તને લાજ નથી ? મારી પહેલાં તે નટાને કેમ દાન આપ્યું? આ અવિનયનુ ફળ મેળવ. હવે તને જીવતા છેાડીશ નહિ.' એમ એટલી તલવાર ખેંચી જેટલામાં પ્રહાર કરતા જાય છે, તેટલામાં ગુણાવલી વચ્ચે પડીને હાથ પકડીને ખાલી કે, • હે માતા ! કાપ ન કરે, આ ગરીબ પક્ષી દાનમાં શુ સમજે? આ દુ:ખીના દેહને જુએ. પાણી પીતા એની પાંખના સ્પર્શથી કચાળુ Page #258 -------------------------------------------------------------------------- ________________ શ્રી ચંદ્રરાજ ચરિત્ર ૨૩૫ પડી ગયું અને તે નટે લઈ લીધું. એમાં આને શું દોષ? વળી પક્ષીને એવા વિવેક કથાંથી હાય ? આથી એના ઉપર તમારે ક્રોધ કરવા ઉચિત નથી. પક્ષીપણું પામીને આ કષ્ટપૂર્વક પોતાનુ જીવન ચલાવે છે. હે માતા ! આ તમારી દયાને પાત્ર છે.’ આ પ્રમાણે પ્રાના કરતી ગુણાવલીના વચનને સાંભળીને બીજા લેાકેાએ ત્યાં આવીને વીરમતીના હાથમાંથી પાંજરુ કેમે ય કરીને છેડાવ્યું. ત્યાંથી પાછી ફરીને તે સભામાં આવીને પેાતાના આસન ઉપર બેઠી. નટા પણ આનઃ પામ્યા. ક્રીથી શિવકુમાર નટે વીરમતીને પ્રસન્ન કરવા માટે નાટક શરૂ કર્યુ. પિતાએ આદેશ આપવાથી શિવમાલાએ પણ વાસના અગ્રભાગ ઉપર ચઢી પાંજરાને જોઈને તેને (કૂકડાને) આનંદ પમાડવા માટે નૃત્યકળા શરૂ કરી. ફૂંકડારૂપે રહેલા ચદ્રરાજાનુ શિવમાલાને પક્ષીની ભાષામાં કથન < તે વખતે પાંજરામાં રહેલા કૂકડા ‘ આ પક્ષીઓની ભાષા જાણે છે' એમ જાણીને મ ંદ સ્વરે પેાતાની ભાષામાં શિવમાલાને કહે છે કે, હું નટકન્યા ! તું. પક્ષીઓની ભાષા જાણે છે, એમ મે' જાણ્યુ છે, તેથી મારી ગુપ્ત વાત તને કહું' છું, તે તું સાંભળ. જ્યારે તું વાંસ ઉપરથી ઊતરીને વીરમતીની પાસે જઈશ, ત્યારે પ્રસન્ન થયેલી વીરમતી ‘ઇષ્ટમાંગ' એમ કહેશે. ત્યારે તું. અન્ય દ્રવ્ય Page #259 -------------------------------------------------------------------------- ________________ ૨૩૬ શ્રી ચંદ્રરાજ ચરિત્ર આદિ સર્વને છેડી, મારી જ માગણી કરજે. ધનમાં લાભ ન કરતી, મૃત્યુના મુખમાં ગયેલા દીનપક્ષી એવા મારું રક્ષણ કરીને અભયદાન આપવું. તારા પગમાં નમીને કહે છે કે, મારું વચન તારે અવશ્ય પાળવું. હું જીવીશ ત્યાં સુધી તારા ઉપકારને ભૂલીશ નહિ. દ્રવ્ય આદિ તે આપણે બને મળીને ઘણું મેળવીશું. તારી પાસે આવી હું મારું સર્વ વૃત્તાંત પછી જણાવીશ.” આ પ્રમાણે કૂકડાએ પોતાની ભાષામાં કહેલ હકીકત સાંભળી તે શિવમાલા પરમાર્થ જાણીને નાટક પૂરું થયે વાંસ ઉપરથી ઊતરીને પિતાના પિતાને એકાંતમાં લઈ જઈને પક્ષીના ઉપકાર નિમિત્તે કુકડાએ કહેલી સર્વ વાત જણાવે છે. ફરીથી તેણે કહ્યું કે, “હે પિતા! દાનમાં એ કુકડાને જ માગવો.” વીરમતી આગળ નટરાજની કૂકડાની માગણી શિવકુમાર પણ પિતાની પુત્રીના વચનને કબૂલ કરીને પ્રણામ કરતે દાન લેવા માટે આગળ ઊભો રહે છે. તે વખતે પિતાનો યશ સાંભળી ઘણે આનંદ પામી વીરમતીએ તેને બોલાવીને કહ્યું કે, “હે નટવર! હું પ્રસન્ન થઈ છું. ઈચ્છા મુજબ માંગ. • તે વખતે અવસર ૫ મી શિવકુમાર કહે છે કે, હે માતા! જે તમે સંતુષ્ટ થયા છે તે આ કૂકડે મને આપે. બીજા દાનથી સયું. મારી પુત્રી કુકડાની Page #260 -------------------------------------------------------------------------- ________________ શ્રી ચંદ્રરાજ ચરિત્ર ૨૩૭ ગતિ શીખે છે. આથી તે આપે. તમે ખીજો કૂકડા લઈ પાળજો. હે · પૂજ્યા ! તમારી કૃપાદૃષ્ટિથી મારે ધન આદિની ઇચ્છા નથી. જો ઇચ્છા થશે તે આ જગતમાં ઘણા રાજા છે. તેમની પાસેથી માગીશ. પરંતુ આ કૂકડા તમે મને આપે. ’ આ પ્રમાણે શિવકુમારનું વચન સાંભળી વીરમતી ખાલી : 'હે ભદ્ર ! હાથી, ઘેાડા, ધન, ધાન્ય, વસ્ત્ર, અલકાર આદિ મૂકી તુ મૂખ થઈને આ તુચ્છ વસ્તુ. કેમ માગે છે ? પક્ષીનું દાન કરવામાં મારી કઈ શેાલા ? આબરૂ કઈ? શું કાઈ ઠેકાણે પક્ષીનું દાન તે સાંભળ્યુ છે ? વળી એ કૂકડા તેા વહુને ક્રીડા કરવા માટે રાખ્યા છે, તે આપી દઈને તેને દુ:ખી કેમ કરાય? આથી તે છેડીને બીજુ કાંઈ મનવાંછિત માંગ. શિવકુમાર કહે છે કે, ‘હે મહારાણી ! પક્ષી આપવામાં શુ વિચાર કરેા છે ? માગેલ વસ્તુ આપવાથી તમારા યશની હાનિ થશે નહિ. હું જાણું છું કે પ્રાણા કરતાં પણ વધારે વહાલું આ પક્ષી છે, આથી તમારી આપવાની ઇચ્છા ન હાવાથી આ બહાનું કાઢે છે. જો આ કૂકડા તમે નહિ આપી શકેા તેા ખીજું શું આપી શકશે ?” નટને અત્યંત આગ્રહવાળા જાણી, તેને ઘણી રીતે સમજાવ્યેા છતાં પણ તે પેાતાના આગ્રહ છેડતા નથી, તેથી ખીજો ઉપાય ન મળવાથી તે તેનું વચન સ્વીકારીને Page #261 -------------------------------------------------------------------------- ________________ ૨૩૮ શ્રી ચંદ્રરાજ ચરિત્ર કૂકડે લાવવા માટે ગુણાવલીની પાસે પોતાના મંત્રીને મેકલે છે. તે ત્યાં જઈને વિનંતી કરે છે કે, “હે રાણ! વીરમતીની આજ્ઞાથી કૂકડાને લેવા માટે હું અહીં આવ્યું છું, કારણ કે તેણે આ કૂકડે નટને દાનમાં આપ્યો છે. તેથી આ કૂકડો મને આપો. અહીં તમે નિષેધ કરતા નહિ, કારણ કે આ અહીં રહેવાથી સુખી થશે નહિ, ક્યારેક તેને પ્રાણને સંશય પણ થશે. નટની પાસે આને કઈ નુકસાન નથી. ત્યાં રહી તે સુખી થશે અને આગળ કલ્યાણ પામશે. નટપુત્રી શિવમાલા પણ તેને પિતાના જીવિતની જેમ રક્ષણ કરશે. તમારે કોઈ ચિંતા કરવી નહિ.' વગર વિલંબે મને પાંજરું આપે. કૂટરાજના વિયેગમાં ગુણવલીને વિલાપ ગુણાવલી બેલી કે, “હે મંત્રી ! તમે જે કહો છો તે સારું છે, કારણ કે આની વિમાતા આની સાથે મોટું વૈર રાખે છે, તેથી નટને આપતા એને કાંઈ દુઃખ ન થાય, વૃદ્ધપણામાં એની બુદ્ધિ પણ નષ્ટ થઈ છે, પરંતુ હું પોતાના જીવિતની જેમ પ્રિય એવા આને બીજાના હાથમાં કેમ તેંડું? આથી તમે ત્યાં જઈને નટરાજને સમજાવે કે આની સાથે તમારે શું કામ છે? બીજું કંઈ પણ માંગે. કુકડા થયેલા આને શું હવે ઘરે ઘરે નચાવે છે ? મારી પાસે આ રહેવાથી હું આશાથી દિવસે પસાર કરું છું, અન્યથા એ ગયા પછી મારા દિવસે કેવી રીતે જશે? અહીં વીરમતીને તો કાંઈ નુકસાન Page #262 -------------------------------------------------------------------------- ________________ શ્રી ચંદ્રરાજ ચરિત્ર * ૨૩૯ નથી. જે પીડાય તે જ વેદના જાણે, બીજા મૂખંજન તે હાંસી જ કરે. મારી સાસુ મારા પતિનું સ્વપ્નમાં પણ ઈષ્ટ ઈચ્છતા નથી, એ શું તમે જાણતા નથી ? તમારા સિવાય મારું દુઃખ કોને જણાવું ?' આ પ્રમાણે ગુણાવલીના આકંદનાં વચન સાંભળીને મંત્રી તેને આશ્વાસન આપે છે કે, અહી તમારે ખેદ ન કર, છેવટે બધું સારું થશે. તે પછી મંત્રીનું વચન માન્ય કરતાં તે ગુણાવલી પોતાના જીવિત જેવા પાંજરામાં રહેલા તે કૂકડાને આપીને અશ્રુ સહિત નેત્રવાળી રુદન કરતી ચંદ્રરાજાને કહે છે: सामि दीणं मम चिच्या, विएस गंतुमिच्छसि । असमए मई जाया, अकम्हा हि कह तव ॥५६॥ दूरं गए तुमे नाह, कहं चिटठामि तुं विणा । कइकालं अणाहा ह, जीविस्सामि निराहारा ॥५७॥ હે સ્વામી! દીન એવી મને મૂકીને તમે વિદેશ જવા ઈચ્છે છે?. અકસ્માત અકાળે તમને કેમ બુદ્ધિ થઈ ?” પ૬. - “ હે નાથ ! તમે દૂર જશે તો તમારા વિના હું કઈ રીતે રહી શકીશ? અનાથ એવી હું આધાર વિના કેટલે કાળ જીવી શકીશ?” પ૭ Page #263 -------------------------------------------------------------------------- ________________ શ્રી ચંદ્રરાજ ચરિત્ર કેની આગળ હું દુઃખ જણાવુ ? હે નાથ, તમારી ઈચ્છા પ્રમાણે વનારી હુ* ‘ તમારું' જીવિત પીડારહિત થાએ' એ પ્રમાણે વિશ્વાસ પામી પેાતાના જીવતની જેમ આપને ખીજાના હાથમાં આપું છું. હું નાથ! તમારે મને હમેશાં યાદ કરવી. મારી ઉપર દયા કરવી, મારે અપરાધ માફ કરવેા. નિરપરાધી એવી મને છેડીને તમને દેશાંતર જવાની ઇચ્છા થઈ પરંતુ હું પ્રાણેશ ! તમારા વિષેાગથી દુ:ખી થયેલી મને એક ક્ષણ પણ એક યુગ જેવા થશે. મારા સ` મનેરથા દુષ્ટ દેવના ચેાગે નાશ પામ્યા. વળી આપના સંગમ અતિ દુર્લભ થશે, જેણે આપણા વિયેગ કરાબ્યા, તેના મુખ ઉપર ધૂળ પડે. હું પ્રિય ! તમે કુળહીન એવી નટકન્યા શિવમાલા ઉપર રક્ત થયા છે, તેથી આ ભવ્ય પ્રસાદ મૂકીને જાએ છે, પરંતુ તમારા વિરહાગ્નિની જવાળા મેઘના જળની ધારા વડે પણ શાંતિ પામશે નહિ. દુષ્ટ દેવ આપણું અનુપમ સુખ સહન કરી શકયો નહિ. ૨૪૦ वज्जेण निम्मियं नूण, विहिणा हियय मम । अण्णा मिज्जए कि न, एरिसे संकडे वि हा ॥ ५८ ॥ મૈં, ‘મારું હૃદય ખરેખર વિધાતાએ વજ્રનુ બનાવ્યું છે. નહિતર આવું સંકટ હેાવા છતાં કેમ ભાંગી પડતું નથી.” ૫૮ Page #264 -------------------------------------------------------------------------- ________________ શ્રી ચંદ્રરાજ ચરિત્ર देव्ब ! तुम नमंसित्ता, पत्थेमि हं मुहं मुहूं। एरिसं मम स तुस्य, दुह देहि कया वि मा ।।५९॥ હે દૈવ ! તને નમસ્કાર કરીને હું વારંવાર પ્રાર્થના કરું છું કે–આવું દુઃખ મારા શત્રુને પણ ક્યારેય આપતો નહિ. પ૯ तुम्ह सिणेहवक्काई, फुरिस्संति मणे मम । सल्लव्य ताणि पीलं मे, करिस्संति अहोणिसं ॥६०॥ તમારા સ્નેહનાં વાક્યો મારા મનમાં સ્કુરાયમાન થશે અને તે રાત્રિદિવસ શલ્યની માફક અને પીડા કરશે. ૬૦ रुक्खाओ पडिय पर्त, पुणो तत्थ चिट्ठइ । तह नाह ! गए तुम्मि, संजोगो गुण दुल्लहो ॥६॥ વૃક્ષ ઉપચી પડેલું પાંદડું ફરી ત્યાં રહેતું નથી, તેવી રીતે હે નાથ ! તમે ગયા પછી સંગ થવે દુર્લભ છે. ૬૧ दूरं गामी तुम नाह ! कया विम सरिज्जम् । दयं किच्चा पुणो एत्थ, आगच्छेज्जा निए घरे ॥६२॥ હે નાથ તમે દૂર જાએ છે, મને ક્યારેક યાદ કરજે. દયા કરીને ફરી અહીં પિતાના ઘરે આવજે. ૬૨ अह रुक्खं विणा मूलं, मुस्सइ तह एत्थ हि । વિથોને તુટું છે, તરિ નાહ! ગાળામુ ફરા ચં. ચ. ૧૬ Page #265 -------------------------------------------------------------------------- ________________ ૨૪૨ શ્રી ચંદ્રરાજ ચરિત્ર જેમ મૂળ વિના વૃક્ષ સુકાઈ જાય છે, તેમ અહીં તમારા વિયેગમાં મારે દેહ સૂકાઈ જશે. હે નાથ ! તે પ્રમાણે જાણશો. ૬૩ दंसणं तुव कंखेमि, इह थिया वि सव्वया । देयं मे दंसणं सिग्धं, अण्णहा न हि जीवियं ॥६॥ હે નાથ ! અહીં રહ્યા થકા હંમેશા તમારા દર્શનની ઈચ્છા કરું છું, તેથી મને જલદી દર્શન આપજે, અન્યથા મારું જીવિત નથી. ૬૪ एयं चेव हि मे दुक्ख, भवंतं पडिवासरं भमाडिहिन्ति जेणेह, नडा इमे धणस्थिणो ॥६५॥ મને એ જ દુઃખ છે કે –ધનના અથી એવા આ નટો આપને દરરોજ ભ્રમણ કરાવશે. ૬૫ सामिविओगदुक्खं हं, सहिस्सामि परंतु मे । सासूदिण्णं महादुक्रवं, असहेज्जं अरे सया ॥६६॥ સ્વામીના વિયેગનું દુઃખ તો હું સહન કરીશ, પરંતુ મારી સાસુએ આપેલ મહાદુઃખ હંમેશા હું સહન કરી શકીશ નહિ. ૬૬ साभि ! इह थिअस्सावि, तब सोक्खं न विज्जइ । ससप्पे हि गिहे वासो, पाणसंसय दायगो ॥६॥ હે સ્વામી! તમને અહીં રહેવાથી સુખ નથી. સર્ષ સહિત ઘરમાં નિવાસ એ પ્રાણના સંશયને આપનાર છે. ૬૭ Page #266 -------------------------------------------------------------------------- ________________ શ્રી ચદ્રરાજ ચરિત્ર કહું છું. ૨૪૩ આથી હું પ્રિય ! વિધિ-નિષેધથી ભ્રમિતચિત્તવાની કડારૂપે રહેલા ચંદ્રરાજાનુ ગુણાવલીને આશ્વાસન ||६८ || આ પ્રમાણે ગુણાવલીનાં વચને સાંભળીને કૂકડો પગના નખથી જમીન ઉપર લખીને તેને સોધે છેतह नेहाणुस्तो हं, दूरथिओ faces | सरिस्सं हि तुम निच्चं, सुद्धरागो न तुट्ट તારા ઉપર સ્નેહાનુરાગમાં હું રક્ત છુ, કોઈપણ જગ્યાએ દૂર રહેવા છતાં હું તને હંમેશા યાદ કરીશ, શુદ્ઘ રાગ તૂટતા નથી. ૬૮ दूरत्थि पि मण्णेज्जा, समीवत्थं नियं पियौं । પ્રયિા સવિત્તશ્મિ, બદ વિધ્ ! તદ્ સા ॥૬॥ હું પ્રિયા ! હું દૂર રહીશ તે પણ તું પેાતાના પ્રિયને સમીપ રહેલા માનજે, તારે હંમેશા મને પાતાના ચિત્તમાં ધારણ કરવા. ૬૯ L नरचं नडकुंदाओ, धुवं हि मे भविस्स | चिंता तए न कायव्वा, विसरिस्सं तुम नहि ॥७०॥ નટના વૃંદથી મારું મનુષ્યપણુ' અવશ્ય થશે. તારે ચિંતા કરવી નહિ, હું તને ભૂલીશ નહિ. ૭૦ આ પ્રમાણે કૂકડાએ લખેલ અક્ષરો વાંચી કાંઈક Page #267 -------------------------------------------------------------------------- ________________ શ્રી ચંદ્રરાજ ચરિત્ર સ્વસ્થ મનવાળી થઈને તે મંત્રીને પાંજરું સોંપી કહે છે કે, “હે મંત્રી ! આ પાંજરું લઈને મારી સાસુના હાથમાં આપજે.” તે પછી મંત્રી પાંજરું લઈ ઊભું થઈ વીરમતીની, પાસે જઈ તેને કૂકડાનું પાંજરું સેપે છે. તેણીએ પણ નટોના અધિપતિને તે આપ્યું. મનવાંછિત મળવાથી નટમંડળ પણ ઘણો આનંદ પામ્યું. તે પછી તે બધા વીરમતીને પ્રણામ કરી પિતાના સ્થાનકે ગયા. કડારૂપે રહેલ ચંદ્રરાજા પાસે નાટકન્યા શિવમાલાની પ્રાર્થના હવે પાંજરું લઈ શિવમાતા પિતાના આવાસે આવી. મહાપુરુષને યોગ્ય શય્યા ઉપર પાંજરાને મુકે છે. તે પછી તે પોતાના પિતા સાથે પ્રણામ કરી તે કૂકડાને કહે છે अज्जपज्जतमम्हाणं, नाहो कोवि न भूयले । राय ! अज्ज वयं सवे, जाया नाहजुया धुवं ॥७१॥ तुं नरिंदो वयं सव्वे, पयाओ तुव आसिमो। नवनवरसाणंदो, तुम्ह किवाइ होहिइ ॥७२॥ भूरिपुण्णवहावेण, तुम्हारिसाण संगमो । लष्मए जेण लोगम्मि, दुल्लहा साहुसंगई ॥७३॥ આજ સુધી આ પૃથ્વતલ ઉપર અમારે કઈ નાથન ન હતો, હે રાજ ! આજે ખરેખર અમે બધા સનાથ થયા.” ૭૧ Page #268 -------------------------------------------------------------------------- ________________ શ્રી ચદ્રરાજ ચરિત્ર ૨૪૫ તમે રાજા છે, અમે બધા તમારી પ્રજા છીએ. તમારી કૃપાથી નવા નવા રસને આનઃ થશે. ૭૨ ઘણા પુણ્યપ્રભાવે તમારા જેવાના સંગમ થાય છે, કારણ કે લેાકમાં સજ્જનાના સંગમ દુભ છે. ૭૩ હે રાજન ! આજથી પહેલા આપની સ્તુતિ કરીને પછી અમે બીજા રાજાની સ્તુતિ કરીશ. કારણ કે— जो विहाय को मूढो, थुज्ज अवरं जणं । चिच्चा खीर जलं खारं, को हि पिविउमिच्छड़ ॥ ७५ ॥ યેાગ્યને ડી કયા મૂઢ ખીજા માણસની સ્તુતિ કરે ? દુધને છેડી ખારું પાણી પીવા કયા માણસ ઈચ્છે ? ૭૪ હે રાજન ! આપે હંમેશા આનદ્મમગ્ન થઈ ચિતારહિત થવું. એ પ્રમાણે વિનયપૂર્વક કહી કૂટરાજની આગળ મધુર દાડમ આદિ સ્વાષ્ટિ પદાર્થો મૂકે છે, તે પણ ચાંચ વડે ઇચ્છા મુજબ ખાવા લાગ્યા, તેા પણુ પ્રિયાના વિયેાગથી દુઃખિત, ગુણાવલીના સ્મરણથી કં રુંધાઈ જવાથી તેના ગળામાં રહેલ તે નીચે ઊતરતું નથી. તેવા પ્રકારે તેને જોઈને શિવમાલા કહે છે— विहंगम महाराय ! मा विसायं कुणिज्जसु । मुंजाहि साउवन्धुई, अंते भद्दं भविस्स ॥७५॥ હે પક્ષીરાજ ! તમે ખેદ ન કરો. સ્વાદિષ્ટ વસ્તુ આએ. છેવટે કલ્યાણ થશે. ૭૫ Page #269 -------------------------------------------------------------------------- ________________ શ્રી ચંદ્રરાજ ચરિત્ર. મંત્રીએ ગુણાવલીને આપેલ આશ્વાસન આપીને સભા વિસર્જન અવસરને જાણ મંત્રી 6 આ તરફ વીરમતી પાંજરું કરી સ્વસ્થાને આવી. તે પછી ગુણાવલીને આશ્વાસન આપવા તેની પાસે આવ્યેા. તે વખતે ગુણાવલી કહે છે કે, હું મંત્રી ! કોઈ પ્ણ ઉપાયે મારી સાસુને સમજાવી કુટરાજને લાવી મને આપે. કારણ કે તેના વિરહ મને ઘણી પીડા કરે છે. નટો મારા પતિને લઈને કત્યાંય પણ જશે, તેથી ફરીથી તેને સમાગમ કેવી રીતે શે ? આ નરભ્રમરને તા પગલે પગલે નવા નવા મિત્રો અને નવી નવી સ્રીએ મળશે, પરંતુ પ્રિય વગર મારી કઈ ગતિ થશે ? તમે પણ એ વિચારે. કૂકડાપણાને પામેલા એની માતાના મનારથ કાચ સફળ થશે, અને તેા જીવીશ ત્યાં સુધી પીડા થશે. દુષ્ટ મનવાળી તેણીના પ્રાણવનાશક ઉપાલ બને જીવનપર્યંત કેવી રીતે સહન કરીશ ? આશાના પાશથી બંધાયેલી અને વિત છેડશે નહિ. આ સાસુ મારી પૂવન વૈરિણી છે, જેથી તેણે મારા પતિને પક્ષી કરી દીધે।. હજુ પણ તેના હૃદયમાં ક્રોધ શાંત થયે નથી. આગળ પણ કાળી સાપણની મા એ મને દુઃખ આપશે. જે કાઈ અને મારા પ્રિયતમની સાથે સમાગમ કરાવી આપે, તેને હું બે હાથ જોડું, મારા પ્રાણ આપું, તેનુ હ ંમેશા દાસીપણું કરું, તેમના ચરણાની સેવા કરુ, હુ ંમેશા તેના હુકમને મસ્તક ઉપર ધારણ કરું, લેાકમાં સવે લે ૨૪૬ Page #270 -------------------------------------------------------------------------- ________________ શ્રી ચંદ્રરાજ ચરિત્ર ૨૪૭ બહાર જાય છે, પરંતુ મને નિરંતર દુઃખ આપનારી સાસુ કેઈ ઠેકાણે જતી નથી. એ જીવે ત્યાં સુધી મારે સુખની આશા દુર્લભ છે. પહેલાં મેં એનું શું વિરુદ્ધ કર્યું છે કે જેથી મારા ધણીની કીર્તિ સાંભળી એને દુઃખ થાય છે.' આ પ્રમાણે તેનાં વચન સાંભળીને મંત્રી કહે છે – विसायं मा विहेज्जासु, सासु कोवेसु मा तुम । जओ रुद्दसहावा सा, नेव वीसासभायण ॥७६॥ कइकालं इमाबुड्ढा, जीविस्सइ दुरासया ? । रज्जाहिवो उ ते नाहो, धुवं होहिइ अग्गओ ॥७॥ अओ धम्म मई किच्या, कालनिग्गमणं कुग । सहियब्वं इम दुक्रवं, पज्जंते सुहदायगं ॥७८॥ તમે વિષાદ કરતા નહિ, સાસુને કેપ ન પમાડશે, કારણ કે તે શૈદ્ર સ્વભાવવાળી વિશ્વાસપાત્ર નથી. ૭૬ એ દુષ્ટ ચિત્તવાળી વૃદ્ધા કેટલે કાળ જીવશે ? આગળ તમારા ધણી નિચે રાજ્યના અધિપતિ થશે. ૭૭ આથી ધર્મમાં ચિત્ત જેને કાળ પસાર કરે, આ દુખને સહન કરશે તો તે સુખદાયક થશે. ૭૮ આ પ્રમાણે મંત્રીના વચનથી આશ્વાસન પામી તે ગુણાવલી કેટલીક શિખામણ આપીને મંત્રીને નટની પાસે મોકલે છે. તેની સાથે પિતાના પતિ માટે સુવર્ણ : Page #271 -------------------------------------------------------------------------- ________________ ૨૪૮ પાત્રો અને ભાજન માટે દ્રાક્ષ, માલાને આપવા માટે મેલ્યા. શ્રી ચદ્રરાજ ચરિત્ર દાડમ આદિ ફળે શિવ સત્રી ત્યાં જઈને શિવમાલાના કાનમાં કહે છે. જે આ કુટરાજ છે તે જ ચદ્રરાજા છે એમ તમે જાણા. તેની અપરમાતાએ પેાતાની વિદ્યાના પ્રભાવે તેને કૂકડા કર્યો છે, આથી તેની સેવા તમારે હમેશા સારી રીતે કરવી. પ્રમાદ ન કરવા. ફરીથી કયારેક અહીં આવી અમને દર્શીન આપવું. કુકાળ સમાચાર અવસરે અમને જણાવવા. જેવા સ્નેહ છે તેવા જ હુમેશા રાખજો. આ પ્રમાણે શિવાલાને કહી કુટરાજને પ્રણામ કરીને મંત્રી પોતાને ઘેર આવ્યેા. " નટાનું પ્રયાણ અને ગુણાવલીનેા વિલાપ નટ પણ બધી સામગ્રી લઈને પ્રયાણુપદહે વગાડતાં નગરમાંથી નીકળ્યા. તે વખતે પટહના શબ્દે સાંભળી ગુણાવલી પોતાના પ્રાસાદના શિખર ઉપર ચઢી નીકળતા નટવૃંદને જુએ છે. ત્યાં શિવમાલાના મસ્તક ઉપર રહેલા સુવર્ણ ના પાંજરાને જોતી તેના જ વિચારમાં મગ્ન બની ત્યાં જ દૃષ્ટિ સ્થિર કરે છે. અનુક્રમે નટવૃંદ તેના દૃષ્ટિમાગ ને ઓળંગીને આગળ નીકળી ગયું. તે વખતે પોતાના સ્વામીને ન જોતી તે પ્રિયના વિરહના દુઃખરૂપી અગ્નિથી તપેલી મૂર્છા પામી. જમીન ઉપર પી. તેને મૂતિ જોઈને તેના સખીવ ચંદન આદિ શીતળ ઉપચારથી ચેતનવંતી કરે છે. તે પછી મંત્રી Page #272 -------------------------------------------------------------------------- ________________ -શ્રી રાંદ્રરાજ ચરિત્ર ૨૪૯ પણ ત્યાં આવીને વિરહદુઃખને શાંત કરનારાં વચનોથી તેને આશ્વાસન આપે છે. એ વૃત્તાંત જાણ વીરમતી પણ તેની પાસે આવી કહેવા લાગી— सुहगे ! सल्लमम्हाण, सीओवाएण निग्गयं । निकटगं इमं रज्ज, पत्तं पयासमंतरा ॥७९॥ अम्हाण अहुणा नेहो, वुढिं पाविस्सए परं । पेक्खणिज्ज तए मुद्ध ! अग्गो मम चेट्ठिों ॥८०॥ | હે સુભગા ! આપણું શલ્ય ઠંડા ઉપગારથી નીકળી ગયું. મહેનત વિના આ નિષ્કટક રાજ્ય પ્રાપ્ત થયું છે. ૭૯ હવે આપણો સ્નેહ ઘણો વૃદ્ધિ પામશે. હું ભેળી ! તારે આગળ મારી ચેષ્ટા જેવી. ૮૦ સમયને જાણનારી ગુણવલી “ હમણું બીજે કોઈ ઉપાય નથી” એમ સમજી પોતાની સાસુનાં વખાણ કરતી તેને જ અનુસરવા લાગી, તે પછી વીરમતી પ્રસન્ન મને ગુણાવલીના વખાણ કરતી સ્વસ્થાને ગઈ. - હવે પ્રિયને વિરહ થવાથી ગુણાવલી પિતાના સ્વામીને યાદ કરતાં વિશેષ ચિંતાતુર થઈ. જેમ જેમ તે પતિના ગુણોનું સ્મરણ કરે છે તેમ તેમ તેના મનવનમાં વિરહાગ્નિની જવાળા વધારે પ્રગટ થાય છે. વિરહાગ્નિથી. પીડાયેલી તેના નેત્રોમાંથી આંસુઓની ધારા છૂટે છે. જે દિશા તરફ પિતાનો પતિ ગયે, તે દિશામાંથી આવતા Page #273 -------------------------------------------------------------------------- ________________ ૨૫૦ શ્રી ચંદ્રરાજ ચરિત્ર પવનને આ પણ મારા પ્રિયને સ્પર્શ કરીને આવ્યા એમ માનતી મનમાં પ્રસન્ન થાય છે. 6 ફરી ફરી તે પોતાના પ્રાણાને ઉદ્દેશીને કહેવા લાગી કે, હું પ્રાણા ! તમે પ્રાણેશ વિના કઇ રીતે રહેશે ? જો તમે ચલ સ્વભાવવાળા હેા તા પ્રાણેશ ગયે છતે તમે કઈ રીતે રહેા છે ? સ્ત્રી પ્રિયના વિયેાગને કયારેય સહન કરતી નથી. ધણીના વિયેાગમાં જીવતી એવી મને ધિક્કાર પડા. પુણ્યવંત સ્વામી કાં ? નવનવા રસવાળા તેમના રાગ કાં ? તેના નવીન સ્નેહ કર્યાં ? મારે તે એ બધુ ય એકી સાથે ઇંદ્રજાળિયાના પ્રયાગની જેમ નાશ પામ્યું. दीहाउसो पिओ होउ, जत्थ तत्थ गंओ इमो । तास वडव्व वंसस्स, बुड्ढी होज्जा संसंपया ॥ ८१ ॥ पाणेस ! इह लोयम्मि, तुमेव सरणं मम । તત્વ વિરાિ ત્થ, છિમાં હૈં મુદ્દેશિા? ' રા મારા પ્રિય યાં જાય ત્યાં દીર્ઘાયુષી થાએ, વડની જેમ તેના વંશની સપત્તિ સાથે વૃદ્ધિ થાઓ. ૮૧ હું પ્રાણેશ ! આ લાકમાં તમે જ મારુ શરણુ છે, તમારા વિયોગ પામી સુખની ઇચ્છાવાની હું કાં જઈશ ? ૮૨ નહિ. હે જીવનના આધાર ! પ્રિય ! કચારેય મને ભુલતા " Page #274 -------------------------------------------------------------------------- ________________ શ્રી ચંદ્રરાજ ચરિત્ર ૨૫: આ પ્રમાણે વિલાપ કરતી તે ગુણાવલી સમૃદ્ધિવાળા ઘરને પણ સ્મશાનતુલ્ય માને છે. વિપુલ શણગારને પણ અળતા અંગારાની જેમ ગણે છે. વિરહવેદનાથી દેહના અવયવ સૂકાઈ જવાથી ધર્મારાધન કરતી, અશુભ કના ઉદય માની કની નિર્જરા માટે નિરંતર વિવિધ તાનું આચરણ કરવા લાગી. સ’સારસમુદ્રને તારવામાં સમથ શ્રી જિનેશ્ર્વરદેવનું સદા ધ્યાન કરતી દિવસે પસાર કરતી હતી. પેાતાના સ્વામીની રક્ષા માટે ગુણાવલીએ સૈન્યને માકલ્યું. હવે પેાતાના સ્વામીની રક્ષા માટે ગુણાવલીએ સાત હજાર સુભટો સહિત પાતાના સાત સામતરાજાને નટોની પાસે મેલ્યા. તે સામંતે સેના સાથે ત્યાં જઈ કુટરાજને પ્રણામ કરી કહે છે કે, હે સ્વામી ! ગુણાવલી દેવીના આદેશથી અમે તમારી સેવા કરવા અહીં આવ્યા છીએ. અમે રાત-દિવસ તમારી સાથે રહીશુ. તમે કૂકડા થયા તેથી શું ? અમારા તમે જ સ્વામી છે.’એમ કહીને તેઓએ મસ્તકથી નમન કર્યું. ટરાજ પણ તેઓને પ્રસન્ન દૃષ્ટિથી જુએ છે. તે પછી તે સામતા નટા સાથે ચાલ્યા. મા માં શિવમાલા મસ્તક ઉપર પાંજરુ ધારણ કરે છે. અને બાજુ એ સેવકો તેને ચામરા વીંઝે છે. એક પુરુષ તેના મસ્તક પર માટું છત્ર ધરીને ચાલે છે. આ રીતે કુકડાની. મહારાજાની જેમ સેવા કરતા તે બધા સ ઠેકાણે માનપાત્ર થયા. Page #275 -------------------------------------------------------------------------- ________________ રંપર શ્રી ચંદ્રરાજ ચરિત્ર આ પ્રમાણે એક ગામથી બીજે ગામ અને એક નગરથી ખીજે નગરે જતાં, અનેક નાટકા બતાવી તેઓએ કુટરાજના પ્રભાવે પુષ્કળ દ્રવ્ય મેળવ્યું. જે ધન આદિ તે મેળવતા હતા, તે પ્રથમ કુટરાજની આગળ મૂકતા હતા. નટાનુ ભગદેશમાં આગમન આ રીતે અનેક દેશના રાજાએ તેએને ઘણું ધન આપે છે. પાંજરામાં રહેલા કુટરાજની સેવામાં પરાયણ શિવમાલા સાથે દેશાંતર જતાં તેઓ એક પંથ ને એ કાજ’ ની જેમ પોતાના મનારથ સાધતા હતા. તે શિવમાલા સ્નેહપૂર્વક હુંમેશા નવા નવા મધુર સ્વાદિષ્ટ ફળ આદિથી તેને જમાડતી, પાતાના જીવિતની જેમ તેનું રક્ષણ કરતી પરમ સુખ અનુભવતી હતી. આ પ્રમાણે નવા નવા કૌતુકરસના આનંદમાં મગ્ન તેઓ વિદેશમાં ફરતા અનુક્રમે અંગ (બંગાળ) દેશના આભૂષણ રૂપ પૃથ્વીભૂષણ નામના નગરે પહેચ્યા. ત્યાં અમિન નામે રાજા રાજ્ય કરે છે. તે રાજાને ચંદ્રરાજાના પિતા સાથે સારા સબધ હતા. ત્યાં શહેરની બહાર તખ઼ુએ ગાઢવી તેના મધ્યભાગમાં સિંહાસન ચંદ્રરાજાનું પાંજરું સ્થાપન કરી નટ પરિવાર પોતપોતાના ચેાગ્ય સ્થાને રહ્યો. ઉપર રાજા ‘વિદેશથી નટવૃઢ આવેલ છે' એ વાત લેાકમુખે જાણીને તેને ખેાલાવી નાટક કરવા આદેશ કરે છે. Page #276 -------------------------------------------------------------------------- ________________ શ્રી ચંદ્રરાજ ચરિત્ર ૨૫૩, નટને અધિપતિ સર્વ સાધનસામગ્રી તૈયાર કરી પરિવાર સહિત ત્યાં આવ્યું. તે સૌથી પ્રથમ કુફ્ફટરાજને પ્રણામ કરી તેની અનુજ્ઞા લઈ અનેક પ્રકારના નાટ્યપ્રયોગો બતાવી રાજા વગેરેના ચિત્તને અત્યંત પ્રસન્ન કરે છે. નગરજનો સહિત રાજા કૂકડાના આદેશને અનુસરનારા નટરાજને ઘણું દ્રવ્ય આપે છે. તે પછી રાજા નટરાજને પૂછે છે કે, જેનું તમે બહ માન દાખવે છે તે આ કુફ્ફટવર તમે ક્યાંથી મેળવ્યો ? નટાધિપ સંક્ષેપથી તેનું વૃત્તાંત કહે છેचंदरायं वियाणाहि, एवं नरिंद ! कुकुडं । कम्मं अस्स विमाऊए, णायव्वं असुहं इमं ॥८३॥ હે રાજન્ ! આ કૂકડાને તમે ચંદ્રરાજા તરીકે જાણે. આ એની અપરમાતાનું અશુભ કર્મ છે. અંગદેશના રાજા અરિમર્દને કરેલ ચંદ્રરાજાનું સન્માન આ વૃત્તાંત સાંભળીને બંગરાજ નટાધિપતિને કહે છે કે, “આ ચંદ્રરાજા પરંપરાગત મારા સંબંધી છે એ પ્રમાણે કહીને તે અરિમર્દન રાજા તે કુટરાજને નમસ્કાર કરીને હર્ષ વડે મણિ-સુવર્ણ અને રત્નના ઢગલા અને ઘણા હાથી-ઘોડા ભૂટણ તરીકે આપે છે. તે પછી તે કહે છે કે, “હે વીરસેન રાજાના પુત્ર ચંદ્રરાજા ! હું આપને સેવક છું, તમે મારા મહેમાન Page #277 -------------------------------------------------------------------------- ________________ ૨૫૪ શ્રી ચદ્રરાજ ચરિત્ર છે. મારા પુણ્યાયે તમે અહી આવ્યા' આ પ્રમાણે રાજાએ કુ ટરાજનું ઘણું સન્માન કર્યું. તે પછી સત્કારના સ્વીકાર કરી પરિવાર સાથે • નટા ખીજે જવા લાગ્યા. તે ખગદેશના રાજા પોતાના સીમાડા સુધી પાછળ જઈ ને તે કુટરાજે વિસર્જન કરવાથી પેાતાના નગરમાં આધ્યે. નટાનું સિ'હલપુરમાં આગમન આ પ્રમાણે જ્યાં જ્યાં કુ ટરાજ જાય છે, ત્યાં ત્યાં તેના પુણ્યપ્રભાવે મંગલમાળા દાય છે. અનુક્રમે તે નટો ભમતાં ભમતાં સમુદ્રકાંઠે સિ હલદ્વીપે પહેલુંચ્યા. ત્યાં વિશાળ સિંહલપુર નામે શ્રેષ્ઠ નગર છે. તે નગરની બહાર તેઓએ નિવાસ કર્યાં. સિહવરાજા તેઓની નાટયકળાની પ્રસિદ્ધિ સાંભળી તેને ખાલાવે છે. તે પણ ફૂકડાના પાંજરાને લઈ ને રાજાની સભામાં આવીને રાજાને પ્રણામ કરી નાટક કરવા અનુજ્ઞા માગે છે. રાજાના આદેશ મળ્યા પછી તેઓએ અનેક પ્રકારે નાટ્યપ્રયાગા બતાવી રાજાના ચિત્તને અત્યંત પ્રસન્ન કર્યું. સંતુષ્ટ મનવાળા રાજાએ તે દિવસે પાંચસે વહાણાની જે જગાત મળી હતી તે તેઓને ઇનામમાં આપે છે. તે રીતનું દાન મળવાથી પ્રસન્ન મુખવાળા તે નટાસિ હલરાજાની યશકીતિ ગાતા પેાતાના આવાસે આવે છે. Page #278 -------------------------------------------------------------------------- ________________ શ્રી ચંદ્રરાજ ચરિત્ર ૨૫૫ - પ્રભાતકાળે પિતનપુર નગરે જવા માટે તેઓ ઉતાવળા થાય છે, તે વખતે સિંહલરાજાની પટરાણું સિંહલાદેવી કૂકડાને જોઈને તેના ઉપર ઉત્કૃષ્ટ રાગવાળી થઈ. સિંહલાદેવાએ કરેલી ફકડાની માગણી તે રાજાને બોલાવીને કહે છે કે, “હે સ્વામી ! સર્વલોકોને મોહ પમાડે એવા, જગતને વશ કરનાર, સર્વ સંપત્તિકર આ શ્રેષ્ઠ કૂકડો મને અપાવે. તેના વિના હું ક્ષણ પણ રહેવા સમર્થ નથી. પાણી વગરની માછલી સરખી મારી દશા છે. તેણે મારું ચિત્ત હરણ કર્યું છે. તેથી તે મળશે તે હું શાંતિ પામીશ, અન્યથા નહિ.' રાજાએ કહ્યું કે, “હે પ્રિયા ! તેની ઉપરના સ્નેહથી સયું. બીજી વાત એ છે કે, પિતાની આજીવિકાના સાધન એવા આ કૂકડાને તે નટો સમજાવ્યા છતાં પણ કેવી રીતે આપે ? જેવી રીતે હું તને વહાલે છે, તેવી રીતે તે પણ તેઓને વહાલે છે. કોઈ મારી માગણી કરે તો તું શું તેઓને કઈ રીતે આપવા ઈચ્છે? એવી રીતે હે પ્રિયા ! માગણી કરવા છતાં પણ નટાધિપતિ તને શું તે શ્રેષ્ઠ કૂકડે આપશે ? નીતિમાર્ગને અનુસરનારાઓએ બળાત્કાર કરે એ પણ એગ્ય નથી. તેથી તારે નિષ્ફળ કદાગ્રહ ન કરે.” રાણી કહે છે કે, “હે સ્વામી ! તમે જે કહ્યું તે સાચું છે, પરંતુ તેના વિના હું મારું જીવિત નકામું Page #279 -------------------------------------------------------------------------- ________________ ૨૫૬ શ્રી ચંદ્રરાજ ચરિત્ર.. માનુ છું. તેથી કોઈ પણ ઉપાયે લાવીને તે મને આપે.’ दव्वदाणेण तुट्ठो सो, तंबचूलं पयाहि । दविणदाणओ वस्सं जायए सयलं जगं || ८४ ॥ દ્રવ્ય આપવાથી ખુશ થઈને તે કૂકડાને આપશે. દ્રવ્ય આપવાથી આખું જગત વશ થાય છે. ૮૪ નટા પાસે સિંહલરાજાએ કરેલી કૂકડાની માગણી આ પ્રમાણે કદાગ્રહરૂપી ગ્રહથી વ્યાપ્ત થયેલી રાણીને રાજા કૂકડાને લાવવા માટે નટ પાસે પેાતાના સેવાને મેલે છે. રાજાની આજ્ઞા થવાથી તેઓ પણ તરત ત્યાં જઈને નટા પાસેથી કૂકડાની માગણી કરે છે. તેઓએ કહ્યું કે— एस भूवो हि अम्हाणं, अओ दाउँ न पकला । एयस्स पहावओ नृणं, सव्वहा सुहिणो वयं ॥८५॥ આ અમારો રાજા છે, આથી અમે તેને આપવા સમ નથી, ખરેખર તેના પ્રભાવથી અમે બધી રીતે સુખી છીએ. ૮૫ હું રાજસેવકે ! તમારા સ્વામીના ચિત્તને ખુશ કરવા અમે નાટક અતાવ્યું. ત્યારે તેમને કૂકડાની ઈચ્છા ઈ. આ રાજાઓની નીતિ નથી. કદાચ તમારા રાજા એમ માનતા હોય કે - એક લાખ દ્રવ્ય નાટક જોયુ ' એ પણ તમારે માનવુ નહિ. તેનાથી પણ વધારે આપનારા લાકમાં આપીને મે અમને તા ઘણા મળ્યા છે.. Page #280 -------------------------------------------------------------------------- ________________ શ્રી ચંદ્રરાજ ચરિત્ર ૨ ૫૭ મારી સ્થિતિ ત્યાં ફક્ત પોતાના દેશમાં રહેનાર તમારો રાજ અમારી સ્થિતિ કેવી રીતે જાણે ? આથી તમે જલદી ત્યાં જઈને પોતાના સ્વામીને જણાવે કે “આ કુર્કટરાજ મળશે નહિ.” તે પછી રાજસેવકોએ કહ્યું કે, “અહી અમારા રાજાને કેઈ આગ્રહ નથી. પરંતુ રાજાની પટરાણી તેની ઈચ્છા કરે છે, તેના વિના તે જીવશે નહિ.” આ કુક कुक्कुडेण विणा राणी, पाणे छड्डिहिइ निचछयौं । तम्हा अस्स पयाण हि, पाणदाणप्तम फल ।।८६॥ કૂકડા વિના રાણી નકકી પ્રાણ છોડશે, તેથી એનું પ્રદાન એ પ્રાણુદાન સરખું ફળ છે. ૮૬ આથી કૂકડે અવશ્ય આપો. નટને પ્રત્યુત્તર અને યુદ્ધ અને નાની થયેલી જીત ત્યારે નટો કહે છે કે, “તમારી રાજરાણું જે ન જીવે તો અમારે કાંઈ સ્નાન–સૂતક લાગતું નથી. જેમ રાજાને રાણી વહાલી છે તેમ આ કુકડો અમારા જીવતર સમાન છે. તેથી તેને આપવા અને સમર્થ નથી.” તે પછી રાજસેવકે પોતાના સ્વામી પાસે જઈને નટની હકીકત કહે છે. તે સાંભળી રાજા એકદમ ક્રોધ પામીને પિતાની સેના સાથે કૂકડાને લેવા માટે ત્યાંથી ચાલ્યો. નટે પણ તે રાજાના સમારંભને જાણીને જલદી બખ્તરધારી પોતાના ચ. ચ ૧૭ Page #281 -------------------------------------------------------------------------- ________________ ૨૫૮ શ્રી ચંદ્રરાજ ચરિત્ર રીન્યને લઈને સિંહલરાજાના સુભટ સાથે લડવા લાગ્યા તેમ જ પાછળથી ચંદ્રરાજાની સેના આવીને તેના પર આક્રમણ કરે છે. આ પ્રમાણે પરસ્પર યુદ્ધ થતાં ચંદ્ર રાજાના સૌનિકોએ સિંહલરાજાના સૈન્યને પરાજય પમાડયો. સિંહલરાજા બળવાન હોવા છતાં નિસ્તેજ થઈને ત્યાંથી ભાગી ગયો. નટે પણ પાંજરું ગ્રહણ કરી વિજયવાજિંત્ર વગાડતાં સેના સહિત પોતનપુર નગર તરફ જવા માટે ત્યાંથી નીકળ્યા. કુફ્રેટરાજને જયનાદ સર્વ દિશાઓમાં ફેલાય નટનું અને ચંદ્રરાજાનું સૈન્ય હર્ષિત થયું. નરોનું પોતનપુરમાં આગમન અનુક્રમે નિરંતર પ્રયાણ વડે જતાં તે નટો અમરા વતી પુરી સમાન લક્ષમીના નિવાસરૂપ, ધનાઢયેની શ્રેણથી શેભતા મહાવિશાળ પિતાનપુર પાટણે પહોંચ્યા. તે નગરીમાં વેરીઓના સમૂહને દૂર કરનાર જયસિંહ નામે રાજા રાજ કરે છે, તેને દેવ સમાન રૂપવાળ સુબુદ્ધિ નામે મંત્રી છે. તે મંત્રીને રૂપગુણની પેટી હોય એવી ચંદ્ર સમાન મુખવાળી મજૂ નામે પત્ની છે. તેને યૌવનથી દીપતી મને હર રૂપ અને ગુણથી વિભૂષિત લીલાવતી નામે પુત્રી છે, એને જોઈને આજે પણ અપ્સરાઓને સમૂહ અનિમેષપણાને પામ્યા છે યૌવનવયને પામેલી તેને જોઈને સુબુદ્ધિ મંત્રી તે નગરના શેઠ ધનદના પુત્ર લીલાધર સાથે તેને પરણાવે છે. સમાન ગુણ અને Page #282 -------------------------------------------------------------------------- ________________ શ્રી ચંદ્રરાજ ચરિત્ર ૨૫૯ સમાન શીલવાળા તે દંપતી રતિ અને કામદેવ સરખા અનુપમ સુખને ભેગવતા હતા. અનેક પ્રકારે ભેગોને ભગવતાં તેઓ દેશું દુક દેવની જેમ ગયેલા કાળને પણ જાણતા ન હતા. શેઠિપુત્ર લીલાધરને પરદેશગમનનો વિચાર હવે એક વખત કોઈ હીનપુણ્યવાળે ભિખારી લીલાધરની પાસે કાંઈક માગવા માટે આવ્યા. તે વખતે પોતાના કાર્યમાં વ્યાકુળ ચિત્તવાળો તે તેનો ઘણે તિરસ્કાર કરે છે. તે વખતે તે ભિખારી કહે છે, કે – સૈદિપુર ! તુ જa, કિદિ ધષિા दमगो वि तुमत्ता ह', गुणेहि अस्सि ऊत्तमी ॥८७|| स-हत्थज्जियदव्वेण, वहामि जीवण सया । जणगऽज्जियवित्तेण, तुमं विलससे इह ॥८॥ तम्हा मुहा बहं गन्ध मा कुण दव्यमेाहिमो तारिसे। हं परायत्ता, नेव म्हि नीइधजिओ ॥८॥ गिहागय च जो मुढे, तज्जेज्जमागय जणं । Rાદા તાર, fજે વ૮ ના બા હે શ્રેષ્ઠિપુત્ર! તું ધનથી અંધ બની ગર્વ ન કર. હું ભિખારી હોવા છતાં ગુણેથી તારા કરતાં ઉત્તમ છું. ૮૭ Page #283 -------------------------------------------------------------------------- ________________ ૨૬૦ શ્રી ચંદ્રરાજ ચરિત્ર હું પોતાના હાથે દ્રવ્ય ઉપાર્જન કરી હંમેશા આજીવિકા કરું છું, તું તે અહીં પિતાએ ઉપાર્જન કરેલા દ્રવ્યથી વિલાસ કરે છે. ૮૮ તેથી દ્રવ્યથી મહિત થઈ ફેગટ બહુ ગર્વ ન કર. તારી માફક હું પરાધીન અને નીતિ વગરનો નથી. ૮૯ જે મૂઢ જન ઘરે આવેલા અભ્યાગતને તર્જના કરે છે તે અધમ અને કેવળ જડ તેના પાપને મેળવે છે. ૯૦ વળી જે પિતાએ ઉપાર્જન કરેલ ધન વડે વિલાસ કરે છે, તેના જીવિતને ધિક્કાર થાઓ. બીજાએ મેળવેલી સંપત્તિ વડે કણ સુખ ન ભેગવે? તે તે મૂખ જ જાણો. જ્યાં સુધી તારા પિતા જીવે છે ત્યાં સુધી તું ચિંતારહિત વિલાસ કરે છે, ધન અને યૌવનના મદ વડે ગર્વિષ્ટ થયેલે તું પ્રમાદી થયેલ છે. અવિવેકી પુરુષોને ધન અને યૌવન અનર્થ કરનારા થાય છે, કહ્યું છે કે जेव्वणं धणसंपत्ता, पहुत्त अविवेगिया । इक्किक पि अणट्टाय, किमु जहि चउक्कयं ॥९॥ અા વિસાળ તુ, ge૪ ૧૪ વિ દુર | मम दुकख निरिकि वत्ता, हसिया पुणे नहि ।।९।। किं न जाणेसि रे भृढ, पकफ्तदस पर' । સિકિાના રૂમ , ના ગુરુ ૧ રૂા Page #284 -------------------------------------------------------------------------- ________________ શ્રી ચંદ્રરાજ ચરિત્ર ૨ ૬૧ नियदेहविलग्गाई, भूसणाइं विलाइअ । मा उम्मज्जसु ताई च, लभंते पामरे हि वि ॥९४॥ યૌવન, ધનસંપત્તિ, પ્રભુતાઈ, અવિવેકીપણું એ એકેક પણ અનર્થ માટે થાય છે, તો જયાં આ ચારેય હોય ત્યાં શું વાત કરવી ? ૯૧ આથી પહેલાં પોતાનું સ્થાન નિચ્ચે જોવું. પણ મારું દુઃખ જોઈને હસવું નહિ. ૯૨ હે મૂઢ! તું પાકી ગયેલા પાંદડાની દશાને જાણ નથી, માટે વિચાર કરીને પછી તું મનમાં ગર્વ કર. ૯૩ પોતાના દેહમાં લાગેલાં આભૂષાણે જોઈ ને તું ઉન્માદ ન કર. તે તે પામર લોકે પણ મેળવે છે. ૯૪ આ પ્રમાણે ભિખારીનાં વચન સાંભળી લજજા પામી લીલાધર તેને પ્રણામ કરી વિનયપૂર્વક કહે છે કે તમે સાચું કહ્યું. હું તમને હિતશિક્ષા આપનાર ગુરુ માનું છું અપ્રિય પણ હિતકર વચન કેણ ન માને ? विद्धि म' मेंहसंमूढे, बालचेट्टाविहायगं । नाऽडराहिओ नए धम्मेो, हियसिम्खा न धारिआ ॥९॥ | મોહમુઢ અને બાળચેષ્ટા કરનારા અને ધિક્કાર છે. મે ધર્મની આરાધના ન કરી, અને હિતશિક્ષા ધારણ ન કરી. ૯૫ તે પછી તે ભિખારી મૌન ધારણ કરી અન્ય સ્થાને ગયે. લીલાધર પણ તેનાં હિતકારી વચનેથી દ્રવ્ય ઉપાર્જન Page #285 -------------------------------------------------------------------------- ________________ ૨૬૨ - શ્રી ચંદ્રરાજ ચરિત્ર કરવા માટે બુદ્ધિ થવાથી દેશાંતર જવા માટે વિચારવા લાગે, કહ્યું છે કેमिग्गंतृण गिहाओ, जो न निअइ पुहइमंडलमसेस । अचछेरयसयरभ्म, से। पुरिसे। कूवमंडूगा ॥९६।।। णज्जति चित्तभासा, तह य विचित्ता य देसनीईओ । अचचष्भुआई बहुसे, दीसंति महिं भमंतेहिं ॥९७॥ दीसइ विविहचरिय', जाणिज्जइ सुअण दुजणविसेसेो । अप्पाणं च कलिज्जइ, हिडिज्जह तेण पुढवीए ॥९८॥ ઘરમાંથી નીકળીને જે સેંકડો આશ્ચર્યોથી મનહર એવા સમસ્ત પૃથ્વીમંડળને જેતે નથી તે પુરુષ કૂવાના દેડકા જેવો છે. ૯૬ પૃથ્વીમાં ભ્રમણ કરનાર લેકે જુદી જુદી ભાષાઓ જાણે છે, જુદા જુદા દેશના રીતરિવાજે અને ઘણું આશ્વર્યો જુએ છે. ૯૭ વિવિધ ચરિત્રો જેવાય, સજજન અને દુર્જનને ભેદ જણાય, અને પોતાને ઓળખી શકાય, એ માટે પૃથ્વી પર ભ્રમણ કરવું જોઈએ. ૯૮ આથી બીજા પણ લાભે ત્યાં થશે તેથી પ્રમાદ દૂર કરી વિદેશગમન કરવું એ શ્રેષ્ઠ છે. સુખ-દુખ તો અહી કે બીજે સ્થાને કર્મના યોગે અવશ્ય થાય છે. આ સર્વ જગત કર્માધીન છે, કહ્યું છે કે Page #286 -------------------------------------------------------------------------- ________________ શ્રી ચંદ્રરાજ ચરિત્ર आरोहऊ गिरिसिहर', तरउ समुद्दं पयाउ पाया । विहिलिहियक्खरमाल, फलइ कवाल न भूवाला ||९९|| ૨૬૩ પતના શિખર ઉપર ચઢા, સમુદ્રને તરા કે પાતાળમાં જાએ, વિધાતાએ લખેલ અક્ષરાની માળાવાળું કપાળ (નસીબ) ફળે છે. રાજા ફળતા નથી. ૯૯ આ પ્રમાણે ભાગ્ય અજમાવવાની ઈચ્છા કરી તે પરદેશ જવા માટે દૃઢ સ‘કલ્પ કરી ખિન્ન મનવાળા થઈ તૂટેલ ખાટલા ઉપર સૂઈ ગયે, જ્યારે તેના પિતા ઘરે આવ્યા ત્યારે તેને વિષાદયુક્ત, રાષપૂર્ણ ચિત્તવાળા જોઇને પૂછે છે કે, હે પુત્ર ! તને કાણે દભવ્યા છે ? જેથી આ પ્રમાણે રાષ પામીને અહી રહ્યો છે.' લીલાધર કહે છે કે, હું પિતા ! મને કાઇએ ભજ્યેા નથી. પરંતુ હું દ્રવ્ય ઉપાર્જન કરવા માટે પરદેશ જવાને ઈચ્છું છુ. આથી મારી ઉપર કૃપા કરીને એકદમ જવા માટે મને રજા આપેા.’ શેઠ કહે છે કે, હે પુત્ર ! હજુ તારી ઉંમર નાની છે. તું હમણાં જ પરણ્યા છે, લક્ષ્મી પણ ઘરમાં ઘણી છે, કાંઈપણ ન્યૂનતા નથી, તેથી હમણાં તારે દેશાંતર જવા અંગેની વાત પણ કરવી નહિ.’ ત્યારે લીલાધર ભિખારીએ કહેલાં ઉપાલ ભનાં વચના પિતાની આગળ કહે છે. Page #287 -------------------------------------------------------------------------- ________________ ૨૬૪ શ્રી ચંદ્રરાજ ચરિત્ર - શેઠ કહે છે કે, “હે ભદ્ર! ભિખારીનાં વચન સાંભળીને આવી જાતને કદાગ્રહ ન કરવો જોઈએ. એ મૂર્ખ કણ હોય કે જે ઊંઘ વેચીને ઉજાગર કરે ? આ પ્રમાણે શેઠે તેમજ માતા, મંત્રી વગેરે સ્વજનેએ ઘણે સમજાવ્યું, છતાં પણ તે પોતાનો આગ્રહ છોડતું નથી. તે પછી શેઠે જેમ તેમ કરી તેને જમાડો, ભજન કરી તે રાત્રિની શરૂઆતમાં શયનસ્થાને ગયો. તે વખતે હાથી સરખી ગતિવાળી તેની પત્ની લીલાવતી લલિત ગતિએ પોતાના પ્રિયની પાસે આવે છે. તે લીલાધર તેની સામે પ્રસન્ન દૃષ્ટિથી જોતો પણ નથી. ઘણા વિચારમાં ડૂબેલા પોતાના પતિને જોઈ તે લીલાવતી મધુર સ્વરે કહે છે કે, “હે પ્રિયતમ ! આંખ ઉઘાડીને આવેલી મને જુઓ. કીડીની ઉપર કટક અને ઘાસની ઉપર કુહાડે નકામે જ છે. હે સ્વામી ! બીજા નિવારણ કરે છે તે મને અવગણીને તમે કેવી રીતે જશે ? કદાચ બીજાઓને દુઃખ આપીને તમે અહીંથી જવા ઈચ્છતા હશે પણ હું તમને જવા માટે કઈ રીતે રજા આપીશ નહિ. છુટા પડયા પછી કયારે મળાય તે જાણી શકાતું નથી. આથી નેહીજનોને સંગ ન છોડવો જોઈએ. અન્ય લેકે ઈચ્છે એવી પિતાના ઘરની સુખસંપત્તિ મૂકીને દેશાંતર જવાને ઈરછનાર તમારા જેવા સ્વરછંદગામી બીજા કોઈને મેં જોયા નથી.” Page #288 -------------------------------------------------------------------------- ________________ શ્રી ચંદ્રરાજ ચરિત્ર આ પ્રમાણે તે સ્ત્રીએ આખી રાત સમજાવ્યા છતાં પણ તે પોતાને આગ્રહ છેડતો નથી. તેણીના નેહમાં જરાય તે લુબ્ધ ન થયો. પ્રભાત થયે ત્યાં આવેલ તેના પિતાએ ફરીથી સમજાવ્યો પણ તે પોતાને સંકલ્પ છોડતું નથી. તે વખતે અવસરને જાણ મંત્રી ત્યાં આવી શ્રેષ્ઠિ પુત્રને કહે છે કે, “જે તમારી વિદેશ જવાની ઘણી ઈરછા છે, તે પિતાના કાર્યની સિદ્ધિને સાધનાર મુહૂર્ત જેવું જોઈએ. આ પ્રમાણે મંત્રીનું વચન તેણે કબૂલ કર્યું. તે પછી મંત્રી શ્રેષ્ઠ જાતિષીઓને બેલાવી સર્વસિદ્ધિદાયક મુહૂર્ત પૂછે છે. નિમિત્તિયાએ કૂકડાના શબ્દ થયે આપેલ પ્રયાણ મુહુર્ત મંત્રીનું મુખ જોઈ, તેના હદયના ભાવ જાણી તે નૈમિત્તિકે એ વિચાર્યું કે, આ શ્રેષ્ઠિપુત્રની વિદેશયાત્રા મંત્રીને માન્ય નથી. આથી તેઓ નિરીક્ષણ કરીને કહે છે કે, “મંત્રી પ્રવર ! પંચાંગશુદ્ધિથી છ માસ સુધી શુભ મુહુર્ત નથી કે જેની કાર્યસિદ્ધિ થાય. તે પણ અહીં એક રસ્તે છે કે, જે કૂકડે બોલે ત્યારે તે પ્રયાણ કરે તે કાર્યસિદ્ધિ નિશ્ચ થાય અને ઘણું ઘન ઉપાર્જન કરી તે ઘરે આવશે.” - આ પ્રમાણે સાંભળી મંત્રી અને શેઠ વગેરે ઘણું Page #289 -------------------------------------------------------------------------- ________________ २६६ શ્રી ચંદ્રરાજ ચરિત્ર સંતુષ્ટ થયા. તે પછી મંત્રી યથોચિત દાન આપી જયોતિષીઓને રજા આપે છે. હવે મંત્રી પ્રયાણની સામગ્રી કરવાની ઈચ્છાવાળો લીલાવતી અને લીલાધરને પિતાના ઘરે લઈ જાય છે. તે પછી મંત્રી પોતાના સેવકેને બેલાવીને એકાંતમાં કહે છે કે – कुक्कुडस्स झुणिं सेाचचा, जामाया गंतुभिचछइ । देसतर', अओ तुम्हे, सुणेह क्यणं मम ॥१०॥ કૂકડાનો અવાજ સાંભળી જમાઈ પરદેશ જવાને ઇરછે છે, આથી તમે મારૂં વચન સાંભળે. ૧૦૦ આ નગરમાંથી બધા કૂકડાને ચારે તરફથી બહાર કાઢી મૂકે. જમાઈ કુકડાને શબ્દ સાંભળશે, ત્યારે અટકાવવા છતાં પણ રહેશે નહિ તેથી આ ગુપ્ત વાત - તે ન જાણે તેમ કરે. સેવકોએ મંત્રીને આદેશ સ્વીકારીને નગરમાં ભમી ભમીને સર્વ કૂકડાઓને પકડી બીજા ગામમાં તેવી રીતે મોકલી દીધા કે જેથી આ હકીકત લીલાધરે ન જાણી. રાત્રિને અંતે સર્વ સાધન લઈ તૈયાર થઈ કૂકડાને સ્વર સાંભળવામાં સાવધાન થયે, પરંતુ પ્રયાણ કરવા ઈચ્છતાં તેણે કુકડાને શબ્દ ન સાંભળ્યાં તે પોતાના મનમાં વિચારે છે કે, પ્રયાણ સમયે અંતરાય કરનાર કુકડો કેમ બેલ નથી? આજે પ્રયાણ Page #290 -------------------------------------------------------------------------- ________________ શ્રી ચંદ્રરાજ ચરિત્ર અવશ્ય કરવું છે. પછી તે પ્રયાણ કરવા માટે ઉત્સુક મનવાળા થયે. કારણ કે મુઢ માણુસે। શુભ-અશુભ મુર્હુત ને ગણતા નથી. ૨૬૭ તે વખતે મત્રી કહે છે કે, શુભ ફળને આપનાર કૂકડાનેા સ્વર સાંભળીને પ્રયાણ કરવું” એ પ્રકારનું નૈમિત્તિકનુ વચન અવશ્ય માનવું જોઈએ, એમ કહી તેને અટકાવે છે. લીલાધર પણ ‘શુભ મુહુત વિના પ્રયાણું સફળ ન થાય' એમ જાણીને પ્રયાણુથી અટકયા. લીલાવતી પશુ પેાતાના સ્વામીની પાસે રહી, ક્ષણવાર પણ તેને દૂર કરતી નથી. કુશળ માણસેા પાતાનું કાર્ય સાધવામાં હુ'મેશા પ્રમાદ વગરના હોય છે. આ પ્રમાણે મત્રીશ્વર બુદ્ધિના પ્રભાવે તેને પેાતાના ઘરમાં છ મહિના સુધી રાખે છે, તે પણુ લીલાધરનું મન વિદેશ જવા માટે અત્યંત ઉત્કંઠાવાળું છે. તો પણ તે કૂકડાના સ્વર ન સ`ભળાયાથી પ્રયાણ કરી શકતા નથી. આ વખતે ફરતુ ક્રતુ... તેનટેનું ટાળુ તે નગરમાં આવ્યુ. ઢાલી દુંદુભિના અવાજથી દિશામ`ડળને ગનાયુક્ત કરતા તે નટાએ રાજાની પાસે આવીને નિવાસ માટે ઉતારા માગ્યા. રાએ પણ મંત્રીના ઘરની પાસે તેઓને નિવાસ માટે સ્થાન આપ્યુ. નટાએ ત્યાં ઉતારા કર્યો તેના સૈનિકાએ નગરની મહાર Page #291 -------------------------------------------------------------------------- ________________ શ્રી ચંદ્રરાજ ચારિત્ર સરાવાને કાંઠે તબૂએ સ્થાપીને નિવાસ કર્યાં. તે પછી ભાજન કરી પરિશ્રમ દૂર કરી, સારાં વસ્ત્રો પહેરી કુટરાજના આદેશ લઈ સધ્યા સમયે રાજા પાસે ગયા. વિવિધ મધુર ગીત-ગાન વડે રાજાના ચિત્તને પ્રસન્ન કર્યું.... સંતુષ્ટ ચિત્તવાળા રાજા કહે છે કે, ‘ આજે તમને રસ્તાના ઘણા થાક લાગ્યા છે, તેથી આજ વિસામા લા, આવતી કાલે સવારે અમે નાટક જોઈશુ ૨૬૮ તે પછી નટા પેાતાના ઉતારે ગયા. તે વખતે નગરલોકો તેની પાસે કૂકડાને જોઈને કહે છે કે, હું નટો ! આ કૂકડા અવાજ ન કરે તેવી રીતે તમે। યત્નપૂર્ણાંક રાખશેા. કદાચ એ અવાજ કરશે તે। મત્રીના જમાઈ એના શબ્દ સાંભળી દેશાંતરેજશે. તેના નિમિત્તના દોષ તમને થશે. 6 આ હકીકત સાંભળીને કટરાજ પણ મારે મૌન રહેવુ' જોઇએ' એ પ્રમાણે પેાતાના મનમાં નિશ્ચય કરે છે. નગરજના પણ પાતપેાતાને ઘરે ગયા. અનુક્રમે રાત્રિ પૂર્ણ થતાં પ્રભાત સમયે ગઈ કાલની વાત ભૂલી જવાથી, પેાતાના જાતિસ્વભાવને લીધે યુ ટરાજ ઉચ્ચ સ્વરે વારંવાર મધુર અવાજ કરે છે, તે સાંભળીને નગરજનો પણ નિદ્રારહિત થયા. દેવમંદિરામાં ઝાલર વાગે છે. સૂર્ય પણ પુર્વાંચલના શિખર ઉપર ચઢયા. Page #292 -------------------------------------------------------------------------- ________________ શ્રી ચંદ્રરાજ ચરિત્ર ૨૬૯ કૂકડાનો શબ્દ સાંભળી લીલાધરનું વિદેશીગમન હવે કૂકડાને સ્વર સાંભળી લીલાધર પોતાના અશ્વ ઉપર ચઢીને પ્રયાણ કરે છે. લીલાવતી અદ્ભુપૂર્ણ નેત્રવાળી તેને નિવારવા માટે ઘણે આગ્રહ કરે છે, તે પણ તે તેને અવગણીને ઉત્તમ મુહૂર્ત માનતે ક્ષણવાર પણ ત્યાં ન રહ્યો. પતિના પરદેશગમનથી લીલાવતીની વિરહ વ્યથા પ્રિયના વિયેગથી દુખિત હૃદયવાળી લીલાવતી કૂકડાના શબ્દને હલાહલ ઝેર સમાન માને છે. તેણુને પતિ તેને અમૃતની જેમ જાણે છે. સ્વામીના વિયોગને સહી ન શકવાથી તે મૂરછ પામી જમીન ઉપર પડી. શીતળ ઉપચારોથી ચેતના પામીને તે વિલાપ કરે છે કે, “હે દૈવ ! દુષ્ટ ! મેં તારે શું અપરાધ કર્યો કે જેથી તું મને દુઃખ આપતાં લજજા પામતો નથી? અહીં કયા વેરીએ આ કૂકડાને રાખીને મને અધિક દુઃખ ઉપજાવ્યું? હે દૈવ! તેં શા માટે આ કૂકડાની જાત બનાવી કે જેણે મારા પતિને વિયાગ કરાવ્યા? આ નગરમાં તેવી જાતને ધૃષ્ટ કેવું છે કે જેણે રાજાની આજ્ઞાનું ઉલ્લંઘન કરીને ગુપ્તપણે કૂકડી રાખ્યો?? આ પ્રમાણે વિલાપ કરતી તેણે તરત પોતાના પિતાને બોલાવીને સઘળી હકીકત જાવે છે. ફરીથી કોપથી રક્ત નેત્રવાળી તેણીએ કહ્યું કે, “હે પિતા ! મારા વેરી એવા એ કૂકડાને અહીં લાવો.” Page #293 -------------------------------------------------------------------------- ________________ ૨૭૦ શ્રી ચ દ્વરાજ ગરિત્ર તે પછી મંત્રી પોતાની પુત્રીના કહેવાથી કુકડાની શેાધ કરવા માટે પોતાના સેવકને મોકલે છે. તેઓ પણ આખાય નગરમાં તપાસ કરતાં બેનટેની પાસે કુકડે છે” એમ જાણીને મંત્રીની આગળ આવીને કુકડાની વાત કહે છે. મંત્રીએ પણ કહ્યું કે, “હે પુત્રી ! કેપ મૂકી દે. કાલે પરદેશથી જે નટો આવ્યા છે, તેઓની પાસે એ કુકડે છે. સ્વરૂપ નહિ જાણનારા તેઓને અહીં કર્યો દોષ છે? હમણાં તેઓ મહેમાન છે, તેથી તેઓ પિતાને કુકડો કેવી રીતે આપે ? નીતિમાર્ગને અનુસરનારા અમારે પણ બળાત્કારથી એને લે એગ્ય નથી. પ્રાયઃ કરીને નટજાતિ પણ દુરાગ્રહથી ભરેલી હોય છે, તેથી તારે આ બાબતમાં કદાગ્રહ ન કરે.” લીલાવતી બેલો, “હે પિતા! એ વેરીને હણીને હું પરમ શાંતિ પામીશ અન્યથા પાણી પણ પીશ નહિ નટો પાસે મંત્રીએ કરેલી કૂકડાની માગણી ( આ પ્રમાણે તેની કઠિન પ્રતિજ્ઞા સાંભળીને મંત્રી ચિંતાકુળ થયો. બીજે ઉપાય ન મળવાથી નટાધિપતિને બોલાવીને કુકડો મા. નટસ્વામી કહે છે કે, હું મંત્રી ! આ કુકડે આપી શકાય તેમ નથી. કારણ કે એ કેવળ અમારી આજીવિકાનું સાધન નથી, પરંતુ તે અમારે રાજા છે, આથી એને લેવાની ઈચ્છા તમારે ન કરવી. એના ઉપર તમારી પુત્રી રૂષ્ટ થઈ છે, પરંતુ અમે જીવતે છતે એને વાળ પણ Page #294 -------------------------------------------------------------------------- ________________ શ્રી ચંદ્રરાજ ચરિત્ર ૨૭૧ વાંકે કરવા માટે કઈ શકિતમાન નથી. બીજી વાત अम्हे पंचसई म ति ! एय. पाणाद'इणे । कडिबद्धा सया पासे, सठिआ सेवगा वरा ॥१०॥ अण्णे सत्तहस्माइं, आसारुढा सक्किमा । चिहृति रकखगा अस्स, नयराओ बहिं सइ ॥१०॥ હે મંત્રી અમે પાંચસો એને માટે પ્રાણ આપનારા છીએ. હંમેશા એને માટે અમે કટિબદ્ધ શ્રેષ્ઠ સેવક છીએ. ૧૦૧ વળી એના બીજા સાત હજાર પરાક્રમવાળા અશ્વારૂઢ રક્ષકે હંમેશા નગરની બહાર ઉભા છે. ૧૦૨ જે આ કુટરાજ અમને હુકમ કરે તે દાનના દાંત પાડી નાખવા પણ અમે શકિતમાન છીએ. જે તમને અવિશ્વાસ હોય તે સિંહલરાજને પુછા. જેથી તમને વિશ્વાસ થાય. | હે મંત્રી ! કોની માએ સવાશેર સૂંઠ ખાધી છે કે જે અમારા કુટરાજને વકે દષ્ટિએ જુવે ? આથી તમારે એ વાત મૂકી દેવી. તમે આને સાધારણ કુકડો ન જાણે, આ તે લેકમાં ઉત્તમ એ ફટરાજ છે.” આ પ્રમાણે નાની પ્રભાવવાળી વાણી સાંભળીને મંત્રી મૌન ધારણ કરી પોતાની પુત્રીને સમજાવવા કહે છે Page #295 -------------------------------------------------------------------------- ________________ ચંદ્રરાજ ચરિત્ર ત્તિ! ય તુ કાં ને રિસે | ëિ જિળ સદ્ધિ, ૪ વરાયા ર૦ રૂા. तहवि वयण सरच, काहामि ते जाइय । बेहिऊण नडाहीस', भव तु' सत्थमाणसा ॥१०४॥ હે પુત્રી ! તારે આવી જાતને કદાગ્રહ કરવા ગ્ય નથી, બળવાન સાથે વિરોધ કરે તે ફક્ત દુઃખ આપનાર થાય છે. ૧૦૩ તે પણ યથાયોગ્ય નટાધીશને સમજાવીને તારું વચન સાચું કરીશ. તું સ્વસ્થ મનવાળી થા. ૧૦૪ મંત્રીએ સમજાવવાથી નટોએ થોડા વખત | માટે કુકડાને આપે તે પછી મંત્રી નટરાજને કહે છે કે, મારી પુત્રીનું વચન સત્ય કરવા માટે તું મને કુકડો કેટલાક વખત સુધી આપ. ફરી હું તને એ ને એ અક્ષત જ પાછો. આપીશ. છતાં પણ તને અવિશ્વાસ હોય તો મારા પુત્રને તારે આધીન કર. આ પ્રમાણે મંત્રીનો દઢ આગ્રહ જોઈને તે નટે. તેનુ વચન કબૂલ કરીને પોતાના આવાસે આવી, મંત્રીપુત્રને ઝડણ કરીને તેના ચાકરોને કુકડાનું પાંજરું આપે છે. પાંજરું લઈને તે સેવકે લીલાવતીની પાસે આવ્યા, કુટરાજને જેવા માત્રથી જ તેનો રોષ ચાલી ગયો અને તેની ઉપર સ્નેહ ઉત્પન્ન થયો. તે પછી તે કુકડાના Page #296 -------------------------------------------------------------------------- ________________ શ્રી ચંદ્રરાજ ચરિત્ર ૨૦૩ પાંજરાને ખેાળામાં રાખીને કૂકડાની સાથે વાર્તાલાપ કરે છે. લીલાવતીને ફૂંકડા સાથેનેા વાર્તાલાપ • હું પક્ષિરાજ ! તે અવાજ કરીને મારું ફેગટ અહિત કરીને મારી સાથે વૈર બાંધ્યુ. તુ મહારથી સુંદર દેખાય છે પણ તારું હૃદય કડવું જણાય છે, જેથી તે શબ્દ કરીને મારા ધણીના વિયાગ કરાવ્યો, તે પાપકમ થી તું કેવી રીતે છૂટીશ ! બીજાને દુ:ખ આપનારનું ચારે ય કલ્યાણ થતું નથી. सुवर्ण पंजरथा तु परमाण दस जुआ । " ન યાનેસિ વિસ, વિવિવેવળ ||ર્થ્ || સુવર્ણ ના પિંજરામાં રહેલો, પરમઆનંદથી યુક્ત તુ' સ્ત્રીએના પ્રિયવિરહની વેદનાને જાણતે નથી.” ૧૦૫ પરંતુ હું કુ ટ ! સ્ત્રીઓને પતિના વિરહ અત્યંત દુસ્સહ હાય છે, તું પક્ષીની જાતિમાં ઉત્પન્ન થયા છે, અહીં પશુ પેાતાની સ્ત્રીના વિરહ પામી તું કેવા વ્યાકુળ થાય છૅ, હુ તો સ્ત્રીજાત છું. આથી તું વિચાર કે સ્ત્રીજાતિને પોતાના પતિ વિના દિવસે કેવી રીતે જાય ? પૂર્વજન્મમાં મારી જેવા ઘણા લોકને તે વિરહ પમાડ્યો છે, તે પાપકમ થી આ ભવમાં તું પ ખી થયેા છે, પક્ષીની જાત સથા વિવેક વગરની અત્યંત નિષ્ઠુર અને નિહિ જણાય છે. જો તુ થાડા પણ વિવેક ધારણ કરીને તે વખતે ન ખાલ્યા હાત તે મારા પ્રિયના વિયેાગ થાત નહિ. હું પક્ષિરાજ ! તને મારી ચ. ગ. ૧૮ er Page #297 -------------------------------------------------------------------------- ________________ ૨૩૭૪ શ્રી ચ દ્રરાજ ચરિત્ર ઉપર દયા ન આવી. પરંતુ તારી રૂપથેાભા જોઈ ને મારુ મન અત્યંત યાદ્રિત થાય છે. આ પ્રમાણે મમ સ્થાનને પીડનારા લીલાવતીનાં વચના સાંભળીને કૂકડો પેાતાની પૂર્વ અવસ્થાને યાદ કરીને અકાલવૃષ્ટિની જેમ નેત્રામાંથી આંસુઓની ધારાને વહેતા અતિદીઘ નિસાસાને મૂકતા મૂર્છા પામીને પાંજરામાં પડી ગયે. એકદમ વ્યાકુળ તેની તેવી અવસ્થા જોઇને લીલાવતી ચિત્તવાળી થઈ. તે પછી તેણીએ તેને બહાર કાઢીને હૃદય વડે આલિ`ગન આપીને ગરમી આપીને સાવધાન કરે છે. ક્રીથી પણ તે એલે છે વિ ામ ! મણ્ તુખ્ત, મળિયો મુદ્દમાવા | હિ. અનુત્તરવુä, હેં ગાય તાદુળા // શ્॰ ૬ || विरहबाहिआ हंतु, वयासी एरिस वयं । तवेरिस च किं दुक्व, मुच्छिओ जेण संपय ॥ १०७ ॥ . तुम्ह हि दुक्खदाणेण सावराह म्हि संपइ । તા મે તુäં નિવેત્તા, મત્ર નિવુ नियदुक्खविणासाय, पुच्छामि तं किंतु तुम्हेच्चयदुक्ख, पीलेइ मम હું પક્ષી ! મેં તને ભાળાભાવે આટલું બધુ દુ:ખ કેમ થયું? ૧૦૬ માયળ` || ૨૦૮ खगुणत्तम । माणस ं ॥ १०९ ॥ કહ્યું, ત્યાં તને હમણાં હું તા વિરહથી પીડા પામી આવુ. વચન બેલી, પણ તને એવુ* કર્યું દુઃખ છે કે જેથી તું હુમણાં મૂર્છા પામ્યા. ૧૦૭ Page #298 -------------------------------------------------------------------------- ________________ ર૭૫ શ્રી ચંદ્રરાજ ચરિત્ર તને દુઃખ આપવા વડે હું હમણાં અપરાધી છું. તેથી મને દુઃખ જણાવીને તું શાંતિનું પાત્ર થા. ૧૦૮ હે ઉત્તમ પક્ષી ! હું પિતાના દુખના વિનાશ માટે તને પૂછું છું, પરંતુ તારુ દુઃખ મારા મનને પીડે છે. ૧૦૯ આથી તું મારાથી પણ વધારે વેદના અનુભવતે દેખાય છે. તેથી તેનું કારણ મને જણાવ. ફકડારૂપે રહેલા ચંદ્રરાજાએ લીલાવતીને આપેલી પોતાની ઓળખાણ તે પછી કુર્કુટરાજ ભૂમિ ઉપર અક્ષરે લખીને તેને જણાવે છે કે–બહેન. હું આભાપુરીને ચંદ્રરાજા નામે રાજા છું, વિમાતાએ મને કારણ વિના કૂકડો બનાવ્યું છે. મારે ગુણવલી નામે પટરાણી છે, તેનો વિરહ મને અત્યંત પીડા કરે છે, તારી આગળ કેટલું દુઃખ વર્ણવું ? મારાથી તે કહી શકાય તેવું નથી. તે મારી પટરાણું પણ મારા વિયેગથી ઘરમાં રહેલી દુઃખસાગરમાં ડૂબેલી મહાદુઃખને અનુભવે છે. વળી હું નટોની સાથે પાંજરામાં પડેલો દેશાંતરમાં બ્રમણ કરું છું, જ્યાં મારી આભાનગરી ? ક્યાં મારુ રાજ્ય ? કયાં નારી તે’ પટરાણી ? ક્યાં મનુષ્યદેહ ? અને ક્યાં મારું આ તિર્યચપણું ? મારા દુ:ખને પાર નથી, તારે પતિ તે દેશાંતર ગયેલે કાલે આવશે, પરંતુ ગુણાવલી સાથે મારે સમાગમ થશે કે નહિ તે તે સર્વજ્ઞ જાણે ! આથી હું કહું છું કે–બહેન ! મારા જેવું દુઃખ તારે નથી. મેરુ અને સરસવ સમાન દુઃખ અનુભવતાં આપણે બંનેને વિરહ અને ગળ કેટલ શકાય તેવું Page #299 -------------------------------------------------------------------------- ________________ ૨૭૬ શ્રી ચદ્રરાજ ચરિત્ર માટું અંતર છે. ક્ષણમાત્ર પણ પ્રિયના વિયાગને નહિ સહન કરતી તું આવી વેદના અનુભવે છે, તેા મારી સ્ત્રીની કેવી સ્થિતિ હશે, તેથી તે તું અસંખ્યાતગણી સુખી છે! આ પ્રમાણે કુટરાજનાં વચન સાંભળીને લીલાવતી કાંઈક હુ પામી પેાતાના દુ:ખને થાડુ' માને છે, તેણે વિચાયું કે ‘અમે બન્ને સરખાં મળ્યાં' કારણ કે“સમાન શીખવાળાઓની મૈત્રી થાય છે. ફરીથી તે ચંદ્રરાજાને કહે છે કે-હે ચંદ્રરાજ ! તમારે મનમાં મહુ દુઃખ ન ધારણ કરવું, થાડા જ વખતમાં તમે રાજ્ય અને સ્રીના સુખને પામશે. રાય ! મે પિયમાયા તું, તુમ્હેં હૈં વહિન વિયા । देव्वेण निम्मिओ नूण, संबंध अम्ह एस हि ॥ ११० ॥ હે રાજન્! તમે મારા પ્રિય ભાઇ છે, અને હું તમારી વ્હાલી બેન છું, ભાગ્યયેાગે આપણે આ સંબંધ નિર્માણ થયા છે. ૧૧૦ આથી જ્યારે તમે મનુષ્યપણું પામેા ત્યારે તમારે મને અવસ્ય દર્શન આપવું. મારાથી વિચાર્યા વિના જે કહેવાયુ તે તમારે ક્ષમા કરવું, કારણ કે સજ્જન પુરુષા અપરાધી માણસ ઉપર પણ યાવાળા હોય છે. હે ભાઈ! તમારા મનેરથ જલદી સફ્ળ થાએ. આપ મને કયારે ય વિસરતા નહિ, રાજ્ય મળ્યા પછી તમે મને દર્શીન આપજો, કચારે ય ઉપેક્ષા કરતા નહિ, તમારા દર્શનથી હું પેાતાના જન્મને સફળપણે માનું છું, આ પ્રમાણે કુટરાજ સાથે વાર્તાલાપ Page #300 -------------------------------------------------------------------------- ________________ શ્રી ચ’દ્રરાજ ચરિત્ર ૨૭ કરીને તે તેને નટાધિપતિને સમર્પણુ કરે છે. તે વખતે મત્રિપુત્ર પણ પેાતાના ઘેર આવ્યો. નટાનું ફૂંકડા સાથે વિમલાપુરીમાં આગમન હવે સત્કાર પામી તે નટા તે નગરમાંથી નીકળીને અનેક ગામ અને નગરીમાં છૂટન કરતા, કચારેક ફૅ ટરાજ નિમિત્તે સગ્રામને પણ કરતા, કોઈ ઠેકાણે અતિઅદ્ભુત કલાની કુશળતાને મતાવી શ્રેણા યશકીતિ ને મેળવતા અનુક્રમે તે વિમળાપુરીમાં આવ્યા. જ્યાં વીરમતીએ પહેલા આમ્રવૃક્ષ રાખ્યા હતા, ત્યાં જ તબૂએ સ્થાપન કરીને સૈનિકો સાથે તે નટાએ નિવાસ કર્યાં, એમ યુ ટરાજ પૂર્વ પરિચિત તે ભૂમિને એળખીને પૂના સ્નેહને યાદ કરતા ભાડાથી પરણેલી પ્રેમલાલચ્છીને પણ યાદ કરે છે, યાદ કરીને તે વિચારે છે કે—જ્યાં આવવા નિમિત્ત હું પક્ષી થયે છું, તે જ આ નગરી છે. ફરીથી અહીં આવેલા એવા મારા દુઃખના નાશ પણ અવશ્ય થશે, જણાય છે, અન્યથા કયાં આ વિમળાપુરી ? અને કયાં મારી આભાપુરી ? અસાધ્ય કાર્યાં પણ દૈવયેાગે સુસાધ્ય થાય છે. તેમજ જીવતે। માણસ સેંકડો કલ્યાણ જીવે ” એ વચન સાચુ' જ છે. અહીં આવવાને અસમર્થ હું વિધાતા વડે જ પક્ષીપણું પમાડાયે, આ પ્રમાણે વિચારતા તે નટોની સાથે આન અનુભવતા ત્યાં રહે છે. Page #301 -------------------------------------------------------------------------- ________________ ૨૮ શ્રી ચંદ્રરાજ ચરિત્ર પ્રેમલાલચ્છીના ડાબા નેત્રનું ફરકવું અને સખીઓ સાથે વાર્તાલાપ આ તરફ પોતાના પ્રાસાદમાં સખીઓ સાથે બેલી પ્રેમલાલચ્છીનું ડાબું નેત્ર ફરક્યું. તેથી રોમાંચિત દેહવાળી તે કહે છે કે-“હે સખી! આજે મારું ડાબું નેત્ર ફરકે છે, તેથી જણાય છે કે- મને પ્રિયને સંગ અવશ્ય થશે. પ્રિયના વિગમાં આજે સેળ વર્ષ થયા. પહેલાં પણ કુળદેવીએ કહ્યું હતું કે- સેળ વરસને અંતે તને પ્રિયને સંગ થશે. તે સમય હમણું પ્રાપ્ત થયે છે, પરંતુ આ વિષયમાં મારા મનમાં મેટે સંદેહ ઉત્પન્ન થાય છે. કારણ કે આભાપુરી અહીંથી ઘણી દૂર રહેલી છે. તેથી મારા પતિનું અહીં આગમન કેવી રીતે સંભવે ? ત્યાં ગયેલા. પ્રિયને સંદેશે કે કુશળપત્ર સર્વથા નથી, તેથી તેને સંગમ કેવી રીતે થાય? વળી દેવીનું વચન મિથ્યા ન હોય, કારણ કે દેવ અમેઘવચનવાળા કહેવાય છે, તે પણ જણાશે. આથી દૂર રહ્યા છતાં પણ મારા પ્રિય આજે મળશે, એમ મારું મન સાક્ષી પૂરે છે. આ પ્રમાણે તેનાં વચન સાંભળીને સખીઓ કહે છે કે–બેન ! તારું વચન સાચું થાઓ. પિતાના ઘરને નેહ, ઘણે હોય તે પણ સ્ત્રીને સાસરાનું ઘર વહાલું હોય છે, તેમ જ તમારા પતિ ચંદ્રરાજ બધાને હંમેશાં યાદ કરવા લાયક છે, કારણ કે નેહપાત્ર નરશેખરને કઈ શું ભૂલી શકે ? તારા કરેલા તપના પ્રભાવથી ચંદ્રરાજ તને મળશે. Page #302 -------------------------------------------------------------------------- ________________ શ્રી ચંદ્રરાજ ચરિત્ર ૨૭૯ કુળદેવીએ આપેલી દીર્ઘકાળની મર્યાદા પણ હમણાં જ પૂરી થઈ છે, તેથી પ્રિય સંગમ અવશ્ય થશે. उबरो फलए रूक्खा, नियकालाणुभावओ । पत्तहीणकरीरो वि, कमेण फलए धुव ॥ १११ ॥ સ સુt વિ છો, પાઉં મરિબ્બરૂ I वांछिय सहि ! एवं ते, सिज्झिही देव्वजोगओ ॥ ११२ ॥ ઉંબરવૃક્ષ, પિતાના કાળના પ્રભાવે ફળે છે, પાંદડા વગરને કેરડો પણ ક્રમે કરીને નિરો ફળે છે. ૧૧૧ સુકાયેલું સરોવર પણ કાળે કરીને પાણીથી ભરાય છે, એવી રીતે હે સખી ! તારું વાંછિત પણ નશીબાગે સિદ્ધ થશે. ૧૧૨ રાજસભામાં નર્ટીનું આગમન આ પ્રમાણે પ્રેમલા લચ્છીની આગળ ઘણે આનંદ પામી સખીઓ પરસ્પર વાર્તાલાપ કરે છે, તેટલામાં પરિવાર સાથે તે નટરાજ પાંજરું લઇ રાજસભામાં આવ્યું. સિંહાસન ઉપર બેઠેલા રાજાને પ્રણામ કરીને “સૂર્યની જેમ તમારુ તેજ હંમેશાં અખંડ તપ” એમ આશીર્વાદ સંભળાવીને તે કહે છે. सेठो सोरठदेसेाऽय, राइंद! तव रेहइ । जत्थ हिं सति तित्थाई, उजितविमलायला ॥ ११३ ॥ विमलेय पुरीधण्णा, धण्णलोगविहूसिआ । जौं ददु अहिलासोमे, अज संपुण्णय गओ ॥ ११४ ॥ હે રાજેન્દ્ર ! આ તમારે સેરઠ દેશ શ્રેષ્ઠ શોભે છે, કે જ્યાં ઉજજયંત અને વિમલાચલ તીર્થ છે. ૧૧૩ Page #303 -------------------------------------------------------------------------- ________________ ૨૮૦ શ્રી ચંદ્રરાજ ચરિત્ર - આ વિમલાપુરી ધન્ય છે, જે ધન્ય લોકોથી વિભૂષિત છે, જેને જોઈને આજે મારે અભિલાષ સંપૂર્ણતાને પાયે છે. ૧૧૪ હે નરપતિ ! સોરઠ દેશના વિભૂષણ રૂપ વિમલાપુરી નગરીના દર્શનની અભિલાષા કરતા મારે મને રથ ઘણા દિવસે પુણ્યગે આજે પરિપૂર્ણ થયેલ છે. દેશમાં ભ્રમણ કરતા મેં સમૃદ્ધિવાળી જેવી એક આભાપુરી જોઈ હતી, તેવી આ વિમળાપુરી જોઈ. બીજી કેઈ નગરી આવી નથી. આ પ્રમાણે કહીને પરિવાર સહિત તે નાટકનાં સાધન તૈયાર કરે છે. પ્રથમ તે નટો પવિત્ર કરેલ પૃથ્વી પ્રદેશ ઉપર પુષ્પને પંજ કરીને તેની ઉપર કૂકડાનું પાંજરું થાપન કરે છે. તે પછી તેઓ એક અત્યંત લાંબે વાંસ ભૂમિ ઉપર સ્થાપન કરીને ચારે તરફ જમીનમાં નાંખેલા ખીલા સાથે બાંધેલા સૂર્યના કિરણ સરખા દોરડાના પાશ વડે તે વાંસને બાંધીને મજબૂત કર્યો. હવે ઘણા શણગાર સજી, પુરુષના વસ્ત્ર ધારણ કરી શિવમાલા વાંસના મૂળ પાસે આવીને ચારે તરફ નજર ફેંકતી ક્ષણવાર ત્યાં ઊભી રહે છે. અતિઅદ્ભુત રૂપ અને લાવણ્યથી સુશોભિત દેહવાળી તેને જોઈને સભાજને ઘણા વિસ્મય પામ્યા. રાજા પણ વિચારે છે કે આવા પ્રકારના રૂપ વૈભવ સંપન્ન, સૂર્યની પ્રભા સરખી તેજસ્વી આ કઈ કન્યા Page #304 -------------------------------------------------------------------------- ________________ શ્રી ચંદ્રરાજ ચરિત્ર ૨૮૧ છે? તેથી કુતૂહલ પામેલા રાજાએ નાટક જોવા માટે પ્રેમલાલછીને બોલાવી. તે પણ ત્યાં આવીને પિતાના પિતાના ખેળામાં બેઠી. રાજાએ કહ્યું કે-હે પુત્રી ! આ નટો આભાનગરીથી આવ્યા છે. તારે સ્વસ્થચિત્ત આ ચતુર લોકેની નાટકકળા જેવી. નાટકકળામાં અત્યંત નિપુણપણું પામેલી આ નટકન્યા ઊંચા વાંસના શિખર ઉપર ચઢીને અનેક પ્રકારે પોતાની કળાએ બતાવશે. આ પ્રમાણે રાજા બોલતે હતું ત્યારે અને નગર લેક પણ નાટક જોવામાં ઉત્કંઠાવાળા હતા ત્યારે શિવમાલા વાંસના અગ્રભાગ ઉપર ચઢીને કુજાસન વડે ત્યાં બેઠી. તેમજ ત્યાં વિવિધ વેગાસ કરીને લોકોના ચિત્તને ક્ષણવારમાં અત્યંત પ્રસન્ન કરે છે. તે વખતે ભૂમિ ઉપર પહ, દુંદુભિ વગેરે -વાજિંત્ર લાગે છે. નટો પણ વારંવાર મોટા સ્વરે અવસરે'ચિત ઘણા શબ્દોચ્ચાર કરે છે. જેથી પ્રેક્ષકવર્ગ અત્યંત આનંદરસમાં નિમગ્ન થાય છે. આ પ્રમાણે વંશના અગ્રભાગ ઉપર નાચીને તે પછી તે દરેક દોરડા ઉપર નવા નવા નાચ કરતી રાશી લાખ જીવચેનીમાં જીવની જેમ ભમે છે. ફરી ક્ષણવારમાં વાંસના અગ્રભાગ ઉપર રહીને ફરીથી પૂર્વની જેમ નાચ કરતી કેવળી સમુદ્રઘાતની જેમ રચના કરે છે. તે પછી તે વાંસના અગ્રભાગ ઉપરથી જેમ ઉપશાંત મેહ ગુણસ્થાનકથી પડતે કઈ જીવ પ્રથમ મિથ્યાત્વ ગુણરસ્થાને આવે છે, તેમ નીચે ઊતરે છે. Page #305 -------------------------------------------------------------------------- ________________ ૨૮૨ શ્રી ચંદ્રરાજ ચરિત્ર ઊતરીને પિતાના પિતા સાથે રાજાની પાસે જઈને તે પ્રણામ કરે છે. પ્રસન્ન ચિત્તવાળે રાજા ઘણું દ્રવ્ય આપે છે. નગરજનોએ પણ રૂપા, સોના, મણિમય આભૂષણ અને વસ્ત્રાદિની વૃષ્ટિ કરી. પ્રેમલાલચ્છીને જોઈ કુટરૂપે રહેલા ચંદ્ર રાજાને હર્ષ આ સમયે પાંજરામાં રહેલો કુટરાજ પ્રેમલાલચ્છીને. જોઈને પૂર્વે પરણેલી એવી તેને ઓળખીને મનમાં ઘણા હર્ષ ધારણ કરતે કચ્છ દેશમાં ઉત્પન્ન થયેલા ઘેડાની જેમ નાચે છે. સોળ વરસને અંતે ચંદ્રરાજાને પત્નીને સંગ થયે, તે વખતે તેને ઉત્પન્ન થયેલ હર્ષને અતિરેક હૃદયમાં માતે નથી. ગતિરહિત કૂવાઓ સમીપ રહ્યા છતાં પણ પરસ્પર મળતા નથી, મનુષ્ય તે ઘણું દૂર રહ્યાં છતાં પણ પિતાની ગતિથી મળે છે જ. કુર્કુટરાજ વિચારે છે કે पक्खित्तण पवण्णो म्हि, निरुवायो विहेमि कि ? । अण्णहा हि कुणेज्जा ह, इहाण दमहूसव ।। ११५ ।। ममोवयारिणी माया, कोडिवासाइं जीणठ । विणिम्मिओ अह जीए, कुक्कुडो दिव्वजोगओ ॥ ११६ ॥ अण्णाह एत्थ कत्तो मे, आगमण दूरवट्टिणो । होज तह सुरूवाए, पियाए दसण कत्तों ।। ११७ ॥ હું પક્ષિપણું પામ્ય છું, ઉપાય વગરને હું શું કરું ?' નહિંતર તે હું અહીં આનંદ મહોત્સવ કરત. ૧૧૫ Page #306 -------------------------------------------------------------------------- ________________ શ્રી ચંદ્રરાજ ચરિત્ર ૧૮૩ મારી ઉપકારી માતા કાડ વરસ જીવા કે જેણે મને. નશીયેાગે કૂકડો અનાન્યેા. ૧૧૬ અન્યથા દૂર રહેનારા મારું આગમન અહીં કાંથી થાત ? અને ઉત્તમરૂપવાળી પ્રિયાનું દશ ન કયાંથી થાત ? ૧૧૭ આ નટોનું પણ કલ્યાણ થાઓ. જેથી બધે ઠેકાણે મારા યશકીતિના વખાણ કરતા મહા ઉપકારી એવા તે મને અહીં લાવ્યા. આજે સવારે કયા પુણ્યશાળીનું મુખ મૈ જોયું? કે જેથી મને પ્રિયાના સંગમ ઘણા સમયે થયે. આજને દિવસ પણ ધન્ય છે, કે જેમાં સંચાગના અક્રૂર પ્રગટ થવાથી દીકાળથી ઉત્પન્ન થયેલી વિરહ પીડા પણ મારી નાશ પામી. હવે આ પ્રેમલાલચ્છી નટ પાસેથી મને ગ્રહણ કરીને પેાતાની પાસે રાખે તે! ક્ષિપણું ત્યજીને હું અવશ્ય મનુષ્ય થાઉ' અને તે વખતે મારા અધા મનેાથ સિદ્ધ થાય. પર ંતુ જો નટકન્યા શિવમાલા પ્રેમલાલચ્છીને મને આપે તે સારું થાય, "" 'નેનુ' દષ્ટિ-મિલન આ પ્રમાણે તે વિચારતા હતા તેટલામાં તે પ્રેમલાલક્ષ્મી પુષ્પના પૂજ ઉપર રહેલા તે સુવણ ના પાંજરાને જુએ છે, અને ત્યાં રહેલા કુટરાજને પ્રણામ કરતા નટાને જોતી તે પરમ વિસ્મય પામે છે, તે પછી તે કૂકડાને જુએ છે. તે વખતે પણ પ્રસન્ન દૃષ્ટિથી તેને જુએ છે. તે વખતેસમર િિદન'નામે, નામા તાળવÜર્. । झाणत्था वित्र रायते, निन्निभेसा खण हि ते ।। १५७ ॥ इह पेमलासरूव, कुक्कुरुवस्थ चंदरायस्स । વાળ નડસ સફ, મિજા' તદ્દન તેમા ય | ૨૮ ॥ Page #307 -------------------------------------------------------------------------- ________________ ૨૮૪ શ્રી ચંદ્રરાજ ચરિત્ર તે બંનેને પરસ્પર દષ્ટિસંગ થયે, ધ્યાનસ્થની જેમ ક્ષણવાર તે બંને મિનિમેષ શોભવા લાગ્યા. ૧૫૭ આ ત્રીજા ઉદેશમાં પ્રેમલાનું સ્વરૂપ, કૂકડારૂપે રહેલા ચંદ્રરાજાનું નટને દાન, અને પ્રેમલાનું મિલન કહ્યું. એ પ્રમાણે તપાગચ્છાધિપતિ શ્રી કદંબગિરિ પ્રમુખ અનેક તીર્થોના ઉદ્ધારક, શાસન પ્રભાવક, આબાલબ્રહ્મચારી, સૂરિશેખર આચાર્ય શ્રી વિજયનેમિસૂરિશ્વર પટ્ટાલંકાર સમયજ્ઞ, વાત્સલ્યવારિધિ આચાર્યશ્રી વિજયવિજ્ઞાનસૂરિશ્વર પટ્ટધર, સિદ્ધાંતમહોદધિ, પ્રાકૃતભાષાવિશારદ આચાર્યશ્રી વિજયકસ્તૂરસૂરિએ ચેલા પ્રાકૃત શ્રી ચંદ્રરાજચરિતમાં પ્રિયવિરહિત પ્રેમલાલચ્છીનું સ્વરૂપ, ચંદ્રરાજાનું કૂકડારૂપે થવું, શિવમાલાનટીને કૂકડાનું આપવું, અને પ્રેમલાલચ્છીના મિલન સ્વરૂપ ત્રીજે ઉદ્દેશ સમાપ્ત થયે. Page #308 -------------------------------------------------------------------------- ________________ શ્રી ચદ્રરાજ ચરિત્ર ૧૮૫ ચતુર્થાં ઉદ્દેશ મંગલાચરણ नमामि महावीर, केवलनाणभक्खर । મુદ્દાળુવાળ—સ પત્તી, માળ નેન નાય || ? || કેવળ જ્ઞાન વડે કરીને સૂર્ય સમાન એવા શ્રી મહાવીર સ્વામીને હું નમસ્કાર કરું છું, જેના વડે ભવ્યજીવાને અમૃત-અનુષ્ઠાનની પ્રાપ્તિ થાય છે. ૧ હૈારૂ નાસ વસાયાત્રા, અભ્રંશ—ÀાનસશÌ| આ પ્રસ્સ ટુનનેસ, વિછા દુતિ વેળા || ૨ || જેમની કૃપાથી અષ્ટાંગ યોગની પ્રાપ્તિ થાય છે, દ્રુમ યાગને જાણનાર વિરલ પુરુષા હેાય છે. ૨ कदुफला बज्झविही, संसारमुहवड्ढणी । અાયિવિદ્દી મુદ્દા, વેરૂ મ પડ્યું ॥ ર્ ॥ ખાદ્યવિધિ કષ્ટ ફળવાળી છે અને સસ્પેંસારના સુખને વધારનારી છે, શુદ્ધ એવી આધ્યાત્મિક વિધિ પરમપદ મેાક્ષને આપે છે. ૩ बज्झे परिग्गहे चत्ते, होज्जा को विन निम्मला । विमुक्कक' चुगे। सप्पा, અવિસે નવઢાફ || ૪ || બાહ્ય પરિગ્રહ છે।ડવા માત્રથી કોઈ નિમ`ળ થતા નથી, કાંચળીના ત્યાગ કરવા માત્રથી સર્પ નિવિષ થતા નથી. ૪ अज्जप्यनिरओ जो सो, विष्णओ पुरिमुत्तमा । ऊयरल तु ન..., તેં મિચ્છાØયાળ || 、 || જે અધ્યાત્મમાં રક્ત હૈાય તે ઉત્તમ પુરુષ જાણવા, Page #309 -------------------------------------------------------------------------- ________________ ૨૮૬ શ્રી ચંદ્રરાજ ચરિત્ર પેટને માટે જે કષ્ટ કરવામાં આવે તે ફેગટ ખેદનું કારણ છે. ૫ जे! निण्हवेइ सत्यटठ, बुद्धिबलेण दुम्मइ । नाणी त वियाणेइ, जिणसासणनिण्हव ॥ ६ ॥ જે દુષ્ટબુદ્ધિવાળે બુદ્ધિના બળથી શાસ્ત્રના અર્થને છૂપાવે - છે, તેને જ્ઞાની પુરુષ જિનશાસનના નિનવ તરીકે જાણે છે. ૬ અવંતિ નિળિયાગડા શિરસિ દિ ! तस्स भवोदही हाइ, अंजलिसरिसा धुव ।। ७ ॥ જે અખંડિતપણે જિનેશ્વરની આજ્ઞાને મસ્તકે ધારણ કરે છે, તેને નિ સંસારસમુદ્ર અંજલિ સરખો થાય છે. ૭ जो सुहज्झाणस जुत्तो, बज्झसुहाणि भुजइ । तास सुकयवल्लीओ, चदरायव्य हाइरे ॥ ८ ॥ જે શુભધ્યાનથી યુક્ત બાહ્યસુખોને ભોગવે છે, તેને પુણ્યરૂપી વેલીઓ ચંદ્રરાજાની જેમ થાય છે. ૮ भव्या सुणतु चदस्स, चऊत्थादेसमुत्तम । जम्मि सुए कसाएहि, हीणा हवति पाणिणो ॥ ९ ॥ ભવ્યજને ! ચંદ્રરાજાને આ ચોથે ઉદેશે સાંભળે, - જે સાંભળવાથી પ્રાણુઓ કષાયથી રહિત થાય છે. ૯ __चऊत्था जह धम्मोऽत्थि, झाणजह चऊत्थय । तहेमा तुस्उिद्देसो, सिवपहपयासगे। ॥ १० ॥ જેમ થે (ભાવ) ધર્મ છે, જેમ ચોથું (શુકલ) ધ્યાન - છે, તેમ આ થે ઉદ્દેશક મોક્ષમાર્ગને પ્રકાશક છે. ૧૦ भूवदाणेण सतुक्कु, नडा तहेव कुकडो । મે સુખેદ મળ્યા !, વારસમજુત્તર | ૨ | . રાજાના દાનથી જેમ નટો સંતુષ્ટ થયા તેવી રીતે કૂકડો Page #310 -------------------------------------------------------------------------- ________________ શ્રી ચંદ્રરાજ ચરિત્ર ૨૮૭ પણ સંતુષ્ટ થયે. હે ભવ્યજને ! હવે શ્રેષ્ઠ કથારસને સાંભળે. ૧૧ એકબીજા પ્રત્યે આસક્ત મનવાળા તે બંને દંપતીઓની દષ્ટિ નેહરાગથી બંધાઈ હોય તેમ ક્ષણવાર નિશ્ચલ થઈ. વિવિધ વસ્ત્રાલંકાર વડે સત્કાર પામેલા તે નટો રાજાની આગળ વિરમયજનક આખ્યાનકે-કથાનકે કહે છે. પ્રસન્ન હૃદયવાળો રાજા પાંજરામાં રહેલા કૂકડાને જોઈને તેના ઉપર સ્નેહવાળો થયે. બીજા નગરજને પણ સનેહદષ્ટિથી તેને જ જેવા લાગ્યા. રાજા તે પાંજરાને પોતાની પાસે મંગાવીને કૂકડાને પાંજરામાંથી બહાર કાઢીને પોતાના ખોળામાં રાખે છે. તે વખતે પ્રેમલાલચ્છીના દેહના સ્પર્શથી તે કૂકડો પરમ આનંદ પામી તેના હૃદયમાં પ્રવેશ કરવા ઇચ્છતા હોય તેમ તેના વક્ષસ્થળમાં ચાંચ વડે પ્રહાર કરે છે. તે પણ રોમાંચિત દેહવાળી થઈ સુકુમાર કરકમલ વડે વારંવાર તેને સ્પર્શ કરે છે. કુટરાજ સુવર્ણના–પાંજરામાંથી નીકળે પણ ફરીથી પ્રેમલાલચ્છીના હૃદયરૂપી પાંજરામાં પડ્યો. પ્રેમલાલછી પણ તેના ઉપર અત્યંત સ્નેહના સમૂહથી વ્યાપ્ત થઈ. रूवस पन्नमक्खुद', पेमपत्तं पियवय । કુરીને શુકૂરું , ૪ત્ત રથ ત્રમ ! | ૨૨ || રૂપસંપન્ન, અક્ષુદ્ર, પ્રેમપાત્ર, પ્રિય બેલનાર, કુલીન અને અનુકૂલ સ્ત્રી કયાંથી મળે? ૧૨ - તે કુટરાજ તેની સમીપે રહેવાને ઇચ્છતા હોવા છતાં પણ મનુષ્ય વાણીથી કહેવાને અસમર્થ એ તે સનેહથી Page #311 -------------------------------------------------------------------------- ________________ ૨૮ શ્રી ચંદ્રરાજ ચરિત્ર અનેક પ્રકારની ચેષ્ટાએ તેને બતાવે છે. તે પણ તેને પેાતાનુ મન સોંપીને તેનું જ ધ્યાન કરવામાં તત્પર થઇ. કેટલેાક સમય પસાર કરીને રાજા ફરીથી તેને પાંજરામાં મૂકીને નટાધિપતિને સોંપે છે. વિમલાપુરીના રાજાનું નટરાજ પાસેથી ચંદ્રરાજાનું વૃત્તાંત સાંભળવું તે પછી રાજા કહે છે કે હું નટાધિપ ! આ શ્રેષ્ઠ કૂકડા ત' કયાંથી મેળળ્યે ? તેની સર્વ હકીકત તું મને કહે. નટાધિપ કહે છે કે-હે રાજેન્દ્ર ! અહીંથી અઢારસા કાશ દૂર આભાપુરી નામે શ્રેષ્ઠ નગરી છે. ત્યાં ગુણગણથી વિભૂષિત ચંદ્રરાજા નામે રાજા રાજ્ય કરે છે. તેની અપર માતા વીરમતી વડે કોઈ સ્થાને છૂપાવેલા હોવાથી અમે તેને જોયે। નથી. હમણાં તે વીરમતી રાજ્ય કરે છે, તેણીની આગળ અમે નાટક કર્યું, તેને જોઈને પ્રસન્ન હૃદયવાળી તે વીરમતીએ ચ'દ્રરાજાની પટ્ટરાણી ગુણાવલીના અનાદર કરીને તેની પાસેથી આ ફૂકડાને મંગાવીને અમને આપ્યા. એક વખત તે વીરમતી આ કૂકડાને મારવા માટે તૈયાર થઇ હતી, તે વખતે નગરજનાએ તેણીના હાથમાંથી તેને મૂકાવ્યો. તે પછી આ ઠંડા પેાતાની ભાષામાં પક્ષીઓની ભાષાને જાણતી મારી પુત્રી શિવમાલાને સમજાવે છે. તે પણ અમને તેની હકીકત કહે છે. તે પછી અમે તે કુકડાની માંગણી કરીને તે વીરમતી પાસેથી ગ્રહણ કર્યાં. આ કુટ આજ સુધી અમારી પાસે રહી સુખપૂર્વક કાળ પસાર કરે Page #312 -------------------------------------------------------------------------- ________________ શ્રી ચાજ ચરિત્ર ૧૮૯ છે. આ મધુરસૈન્ય પણ તેનું જ છે. એ અમારા રાજા છે, અમે તેના સેવક છીએ. તે પછી આ કુફૂટ રાજને લઈને કરતા કરતા નવ વર્ષ અહીં તમારી આ પ્રમાણે સÂપથી તમારી આગળ ઘણા દેશેમાં ભ્રમણ સભામાં આવ્યા. કૂકડાની હકીકત કહી. આ પ્રમાણે નટના મુખેથી ચંદ્રરાજાની હકીકત સાંભળીને સૌરાષ્ટ્ર દેશના અધિપતિ મકરધ્વજ રાજા ઘણા પ્રસન્ન થયે. પ્રેમલાલચ્છી પણ પેાતાના ધણીની શોધ મળવાથી ષિત મનવાળી થઇ. કુટરાજને જોઇને પરમ સ્નેહ પામ્યા છતાં પણ તેએ આ ચંદ્રરાજા છે' એમ જાણી શકયા નહી. નટએ વિજ્ઞપ્તિ કરી કે– ' राय ! वय ं चउम्मासि, महेमा वसिऊ इह तुम्हाए साजुसारेण, वदमाणा અનેાનિત... | ૨૨ || હું રાજન્ ! જો તમારી રજા હાય તે। અમે અહી રાત્રિદિવસ રહેતાં ચાર માસ રહેવા ઈચ્છીએ છીએ. ૧૩ પ્રસન્ન થઇને રાજા કહે છે કે चिटठेहेह सुहेणेव महादेा भविस्स | . ત વરૢવસીમૂત્ર, ગદ્દાળ માનસ" " । ૪ । તમે અહી સુખપૂર્વક રહેા. અમને ઘણા આનદ થશે, કારણ કે અમારું મન આ કૂકડાને જોઈ વશ થયુ છે. ૧૪ भूवाणाए नया हिटठा, वास कुणे इरे तहिं । कुक्कुडेण समणि ॥ १५ ॥ भूवई सइ पीण ंति, રાજાની આજ્ઞા મળવાથી નટાએ ષિત થઇ ત્યાં નિવાસ કર્યાં. કૂડા સહિત તેએ રાજાને હુંમેશા પ્રસન્ન કરે છે. ૧૫ ચ, ય. ૧૯ Page #313 -------------------------------------------------------------------------- ________________ શ્રી ચ`દ્રરાજ ચરિત્ર પ્રેમલાલચ્છીની કુકડાને ગ્રહણ કરવાની ઇચ્છા હવે એક વખત મકરધ્વજ રાજા પ્રેમલાલચ્છીને કહે છે કે હૈ પુત્રી ! પહેલાં તારુ વચન મેં માન્યું ન હતું. હમણાં નટે કહેલી હકીકતથી તે સવે` વચન સાચું થયુ' હાય તેમ હું માનુ છું. જે કકરે છે તેને અન્યથા કરવા કોઈ સમર્થ નથી. કર્માધીન જીવ સુખ અને દુઃખ પામે છે. આ સર્વ જગત કેમ વશ છે. ત્યાં કોઇનું ખળ ચાલતુ નથી. હે પુત્રી ! દૂર રહેલા તારા પતિના સમૈગ દુ`ભ છે, પુણ્ય વિના મનુષ્યને પ્રિયજનના સંચાગ કષ્ટદાયક થાય છે, પર ંતુ જો તારી ઇચ્છા હાય તેા નર પાસેથી ફૂંકડા અપાવું, જેથી તેના આ મનથી તારા દિવસો સુખપૂવ ક જશે. અહા ! ક્રમની ગતિ વિચિત્ર છે. જેને અન્યથા કરવા માટે કોઇ પણ સમર્થ નથી. કહ્યું છે કે ૨૯૦ दुहभि कि विसाएण, सुहम्भि हरिसेण किं । भविव्वं भवेज्जेव, कम्माण एरिसी गई ॥ १६ ॥ દુઃખમાં ખેદ કરવાથી શુ' ? અને સુખમાં હ કરવાથી શું ? જે થવાનુ હાય તે થાય જ છે, કર્મીની ગતિ એવી છે. ૧૬ આથી તું ધીરજ ધારણ કર, ઘેાડા જ સમયમાં તારું વાંછિત સિદ્ધ થશે. આ પ્રમાણે પિતાનું વચન સાંભળીને એ પક્ષી ઉપર સ્નેહવાળી પ્રેમલાલચ્છી કહે છે કે હે પિતા ! કાઈ પણ ઉપાય વડે એ કુટવર મને અપાવેા. કારણ કે મારા પ્રિયના ઘરે નિવાસ કરનાર એ પક્ષી છે, તેથી મને તે અત્યંત પ્રિય છે. Page #314 -------------------------------------------------------------------------- ________________ શ્રી ચંદ્રરાજ ચરિત્ર હું મુખ્ય મહેમાનની જેમ તેનું યત્ન વડે પાલન કરીશ. આથી કઈ પણ રીતે નટવરને સમજાવીને એ મને અપાવે. કુકુટરાજને લેવા માટે રાજાનું નટરાજ પાસે જવું પુત્રીના નેહને આધીન થઈ મકરધ્વજ રાજા તે જ વખતે પિતાના દૂતને મોકલીને નટાધિપતિને બોલાવે છે. તે પણ તરત જ ત્યાં આવીને પ્રણામપૂર્વક અંજલી કરીને રાજાને કહે છે કે હે સ્વામી! તમે મને શા માટે યાદ કર્યો? મને સેવક સરખો ગણીને કાર્ય બતાવે. રાજા કહે છે-કે હે શિવકુમાર ! આ કૂકડો મારી પુત્રી પ્રેમલાલછીના શ્વસુરના ઘરે નિવાસ કરનારે છે. આ વૃત્તાંત ન સંભવી શકે એવે છે, તે પણ આજે સેળ વર્ષના અંતે તારા મુખેથી ચંદ્રરાજાની હકીકત સાંભળી. આથી સાસરાના ઘરે નિવાસ કરનાર હોવાથી આ કુકડા ઉપર પ્રેમલાલરછીને પરમ સ્નેહ છે, તેથી તે કુકડે આપવાથી તે અત્યંત પ્રમાદવાળી થાય, આથી જે તે એ કૂકડે આપે તે અમે તારે પરમ ઉપકાર માનશું તેનું મૂલ્ય તું જે કહેશે તે આપશું. અહીં અમારે કોઈ બળાત્કાર નથી, પરંતુ તું ઉત્તમ પુરુષ છે, તેથી અમારી ઈચ્છા પૂર્ણ કરીશ એ અમારે તારી ઉપર વિશ્વાસ છે. આ પ્રમાણે હૃદયને પીડા કરનારી રાજાની પ્રાર્થના સાંભળીને દુઃખિત મનવાળે નટરાજ કહે છે કે હે રાજન ! એ અમારે રાજા છે. ઘણું કહેવા વડે સયું, એ અમારુ સર્વસ્વ છે. તેથી એને આપવા માટે સર્વથા સમર્થ નથી, તો પણ ત્યાં જઈને હું તે કુટરાજને વિજ્ઞપ્તિ કર્યું, જે તે અહીં નિવાસ કરવાને ઈચ્છે તે હું આપવા માટે વિચાર ક, અન્યથા નહિ. Page #315 -------------------------------------------------------------------------- ________________ ૧૯૧ શ્રી ચકરાજ ચરિત્ર એ પ્રમાણે કહીને તે નટાધિપતિ આવીને શિવમાલાની આગળ રાજાએ કહેલી કૂકડાને માગવાની વાત કહે છે, કાનમાં અમૃતના મેઘ સરખું તેનુ વચન સાંભળીને કુ ટરાજ પ્રસન્ન થયા થકે ફરીથી વિચારે છે કેपुव्वनासी ममाभिठ, पुणो वे जेण भासिअ । अवितक्कियमेवेय, संजाय વેલ્વનામ || ૨૭ || પહેલા પણ મને ઈષ્ટ હતું, અને ફરી વૈધે કહ્યું, નસીમચેગે આ વિચાર્યા વિના થયું. ૧૭ શિવમાળા અને કૈટરાજના વાર્તાલાપ આ રાજાનેા, આ નગરને અને આ મારી ભાર્યાન સગમ જો પ્રમલ પુણ્યના ઉદય હોય તે થાય. આથી આ નટવર આ રાજાને જો મને આપે તે હું ધૃતપુષ્પ થાઉ', એમ વિચારતા કટરાજના અધ્યવસાય જાણીને શિવમાળા કહે છે કે- ‘ હું સ્વામી ! કયા કારણે તમે સેવા કરવામાં સાવધાન એવી મેં કયારેય પ્રમાદ કર્યાં નથી. કયારે અજ્ઞાનથી પણ અમે તમારા અપરાધ કર્યાં નથી, તમારા નિમિત્તે રાજા મહારાજા સાથે અમેએ વિરોધ કર્યાં. પ્રાણની જેમ તમારી રક્ષા કરું છુ. તમને મસ્તક ઉપર ઉપાડીને હું દેશાંતર ભમી, ક્ષણવાર થયેલા સ્નેહને પણ સજ્જને જીવે ત્યાં સુધી પાલે છે, તેા તમારી અને મારા નવ વર્ષોંથી ઉત્પન્ન થયેલેા સ્નેહ છે, તે સ્નેહને તમે એકી સાથે જ છેડવા કેમ તૈયાર થયા છે ? તેનું કારણ હું' સારી રીતે જાણતી નથી. . Page #316 -------------------------------------------------------------------------- ________________ શ્રી ચદ્રરાજ ચારત્ર ૨૭ હે પક્ષીરાજ ! તમારા વચનથી વીરમતીની પાસેથી છેડાવીને મે તમને રાખ્યા, અને રાજાની જેમ સેવા કરી. તે આજ સુધી અત્યંત સ્નેહ ખતાવીને હમણાં કેમ તમે સ્નેહરહિત થયા છે. પહેલાં ખીર બતાવીને હમણાં કેમ લાકડી બતાવે છે ? તમે મારી સેવાના બદલે શું નહિં આપે! ? તમને કાણે ભેાળવ્યા છે ? જેથી એકી સાથે જ મારા પ્રત્યે સ્નેહરહિત થયા છે. હું કટરાજ ! હુમણાં હમણાં કેમ આ પ્રમાણે કરે છે ? હવે કુટરાજ પેાતાની ભાષા વડે શિવમાલાને કહે છે. હે નટકન્યા ! તુ. પેાતે ચતુર હોવા છતાં આમ કેમ એલે છે ? હું સં જાણું છું. ડાહ્યા માણસેાની પ્રીતિ ક્ષણમાત્ર પણ ભૂલી શકાતી નથી. તારો પ્રત્યુપકાર કરવા માટે હમણાં હું સર્વથા અશકત છું. તારા કરેલા ઉપકારને જાણુતા મને તેના દર્શીનથી કાઈ પણુ પ્રયેાજન નથી. હું સ` જાણું છે. કારણ કે હું પણ ઉત્તરપૂર્તિ માત્ર આહાર કરુ છુ. આપણા સ્નેહ ક્ષણિક નથી. પરંતુ નવ વર્ષોંના છે. તે છેડવા છે. તે છેાડવો અત્યંત અશકય છે. ખીજાના હૃદયમાં રહેલી ચિંતાને ખીજો જાણી શકતા નથી. તારા જેવી વિદુષીના સમાગમ મૂખ હોય તે જ તજે. તાપણુ હું નપુત્રી ! અહીં એક પ્રખળ કારણ છે. આથી તું વિપરીત ચિત્તવાળી ન થા. તે કારણુ સાંભળ :હું અહીં મકરધ્વજ રાજાની પુત્રી પ્રેમલાલીને હું પરણ્યા છું. તે કારણથી વિમાતાએ મને વિદ્યાબળથી કૂકડો અનાવી દીધા છે. તે સ` હકીકત કહેતાં મારુ. હૃદય પણ Page #317 -------------------------------------------------------------------------- ________________ ૧૯૪ શ્રી ચાજ ચરિત્ર ચીરાઇ જતું હોય તેમ થાય છે. પરંતુ જો નશીખ કોપ પામી દુ:ખ આપે તેા તે સહન કરવું જ જોઈએ. તે સિવાય ખીજી રીતે છૂટકારો થતા નથી. જિનેશ્વરદેવ તારું કલ્યાણુ કરે. કારણ કે વીરમતીની પાસેથી છેડાવીને તું મને અહીં વિમલાપુરીમાં લાવી. મારું મન પણ અહીં રહેવા ઇચ્છે છે. તાપણુ આ વિષયમાં તારા આદેશ જ મને પ્રમાણ છે. જો તું મને નહિ આપે તે મારુ કોઇ પણ ખળ નથી. કારણ કે માણસ પેાતાની બકરીના કાન પકડીને જ્યાં લઈ જાય ત્યાં જ તે જાય છે. મારી પણ એવી સ્થિતિ છે. આ પ્રમાણે કુટરાજનાં વચના સાંભળી તે શિવમાલી દીનમુખવાળી, આંસુ સારતી, અત્યંત દુઃખ પામી હૃદયને મજબૂત કરીને કહે છે કે-ડે આભાપતિ ! દેવ ! આજે મે આ વૃત્તાંત જાણ્યા. હવે તમે ઇચ્છા પ્રમાણે અહીં રહો. આજે જ મારી સેવા સફળ થઇ. કારણ કે સોળ વર્ષ પહેલાં પરણેલી પેાતાની સ્ત્રી સાથે સમાગમ અહીં રહેલા તમને થયેા. હું પણ મારું જીવન ધન્ય માનું છું. આ પ્રમાણે તે મને વાત કરતા હતા ત્યારે પ્રેમલાલચ્છીએ પ્રેરણા કરવાથી મકરધ્વરાજા જાતે જ ત્યાં આણ્યે. શિવકુમારે તેમને સત્કાર કર્યાં. રાજા કહે છે કે- હું તે પક્ષીને લેવા માટે આવ્યે છું. હું નટાધિપતી ! જો પ્રસન્ન થઇને આ પક્ષીને તું આપીશ તા હું માનીશ કે તેં મને અધુ જ આપ્યું. તેમ જ મારી પુત્રીને અતિદાન આપ્યુ એમ માનીને જ્યાં સુધી જગતમાં તારામંડળ છે ત્યાં સુધી તારા ઉપકાર માનીશ વધારે શું કહું ? * Page #318 -------------------------------------------------------------------------- ________________ શ્રી ચદ્રરાજ ચરિત્ર ૧૯૫ નટાધિપતિ કહે છે કે-હે સ્વામી! આ પક્ષીમાત્ર નથી. પરંતુ અમારા મનમાં આ આભાનગરીના રાજા છે, આથી અમે આને આપવા શકિતમાન નથી. અહીં વ્યાઘ્રતટીન્યાય આવી પડયા છે. એમ કહીને તે અટકયેા ત્યારે શિવમાળા કહે છે. હે રાજન ! આ પક્ષીના નિમિત્તે અમે અનેક રાજાએ સાથે વિરાધ કર્યાં છે. વિવિધ કલેશા સહન કર્યાં છે, તે પણ તમારી પુત્રી પ્રેમલાલચ્છી મારી સખી છે, તેથી મારા પ્રાણ સરખા અને આપવામાં તેણીને નિષેધ નહિ કરું. હે નરપતિ પ્રસન્ન થઈને આ પક્ષીવરને ગ્રહણ કરો. તમારું અને એનુ કરાડ કલ્યાણુ થાઓ. આની યત્નપૂર્વક રક્ષા કરો. આને અવશ્ય આભાપતિ જ જાણેા. એનાથી તમારી પુત્રીના સ મનેાથ સફળ થશે. એમ કહીને તે કૂકડાનું પાંજરુ રાજાને સોંપે છે. રાજા તે નટપુત્રીને ઘણા ઉપકાર માનતારામાંચિત દેહવાળા થઈ પાંજરું લઈને રાજભવનમાં આયે. તેણે પેાતાના હાથે જ તે પાંજરુ' પ્રેમલાલચ્છીને આપ્યું. તે પણ તેને મેળવીને સર્વસ્વ મળ્યુ હોય તેમ પરમ પ્રમાદ પામી. કુટરાજની આગળ પ્રેમલાલચ્છીનુ પેાતાનુ દુઃખ પ્રગટ કરવું હુવે વિકસિત નેત્રવાળી પ્રેમલાલચ્છી પાંજરામાંથી તેને મહાર કાઢીને પેાતાની હથેળીમાં રાખીને તેની આગળ હૃદયના ઉદ્ગાર પ્રકટ કરે છે. હે કુટવર ! સેાળ Page #319 -------------------------------------------------------------------------- ________________ ૧૯૬ શ્રી ચંદ્રરાજ ચરિત્ર વરસને અંતે શ્વસુરસંબંધી તુ આજે મને મળ્યા છે. તારા નગરના અધિપતિ મારા સ્વામી હતા, પરંતુ ભીખારી જેમ હાથમાં આવેલા રત્નને હારી જાય તેમ મૂઢ એવી હું તેને હારી ગઇ. તેના વિરહાગ્નિથી પીડા પામેલી મારા શરીરમાં લાહી સૂકાઈ ગયું. શરીર પણ ફકત હાડકાં રૂપે જ થઈ ગયુ છે. તાપણું તારા રાજાનું દર્શન મને ન થયું. તારા રાજાનું મે' શુ લઈ લીધું ? કે જેથી આજ સુધી મારી તપાસ પણ તે કરતા નથી. મને પરણીને કાઢીયાને આપીને તે અહીંથી નીકળી ગયા. આ કામથી તેનુ શું ગૌરવ વધ્યું ! મારા જન્મ નિષ્ફળ કર્યાં, આવી જાતનુ તેને કેણે શિખવાડયું? જો ઘરના ભાર વહેવા માટે અશક્ત હતા તેા અહીં પરણવા માટે શા માટે આવ્યા ? જે તે પરણ્યા તે તત્કાળ મારા ઉપર તેને અભાવ કેમ થયેા ? હું ઉત્તમપક્ષી ! તારા રાજા સરખા બીજો કોઈ નિર્માંહી મે' જોયેા નથી. જે મને પરણીને ગયા પછી પત્ર દ્વારા પણ મને યાદ કરતા નથી. કયાં આભાપુરી અને કયાં આ મારી નગરી એટલે દૂર ચિત્ત પણ જવા માટે શક્તિમાન નથી, મારા પ્રિયે જે કર્યુ× તે શત્રુ પણ ન કરે. દૂર રહેલ તે અહીં આવતા નથી. હું પણ ત્યાં જવા માટે અશકત છું. આવી અવસ્થા અનુભવતી મારા દિવસે કેવી રીતે જાય ? હું પક્ષીવર ! આ જગતમાં પરહિતમાં રક્ત, નિષ્કારણ વિશ્વમ' એવા કોઈ દેખાતા નથી કે જે ત્યાં જઈને મારા પ્રિયતમને સમજાવીને કરુણાના સમુદ્રથી ભરેલા ચિત્તવાળા કરે. સેાળ વર્ષ વીતી ગયા છતાં પણ જેના મનમાં ભાર્યાંના સ્નેહ પ્રગટ ન થયા, તેમનુ ચિત્ત Page #320 -------------------------------------------------------------------------- ________________ શ્રી ચાજ ચરિત્ર ૧૯૭ વજ્રથી પણ વધારે કઠોર માનુ છુ. લેાકેાતિ પણ છે કે– “સાળ વરસે બધાને અવમેધ થાય છે” આ કેવા નિષ્ઠુર હૃદયવાળા થયા છે. જેના નિમિત્તે મારા પિતાએ પણ ફાગટ મને કદÖના કરી, હવે હું કાને શરણે જાઉં ? કોની આગળ દુઃખ જણાવું ? આ લેાકમાં સ્નેહ કરનાર સુલભ છે પણ તેને નિર્વાહ કરનાર અત્યંત દુલ ભ છે. કહ્યું છે કે— सह जागराण सह सुअणाण सह हरिसस अव ताण ं । નયા વધળાળ, બાનમાંં નિમ્ન་વિમ્મ... | ૮ || “સાથે જાગનાર સાથે સુનાર, સાથે જ હર્ષ અને શાવાળા એ નેત્રાની જેમ ધન્ય પુરુષોને જીવન પર્યંત નિશ્ચય પ્રેમ હાય છે. ૧૮ ,, તેમાં પણ સ્નેહરહિતની સાથે પ્રેમ કરવામાં આવે તે તા ફ્કત દુઃખ સહન કરવાનું જ થાય. હું તામ્રચૂલ ! મારા પ્રિયના ઘરે રહેનારા તને જોઇને રોમાંચિત હૃદયવાળી થયેલી હું તારી આગળ દુઃખના ભાર જણાવીને હમણાં કાંઇક ક્ષીણદુ:ખવાળી થઈ છું. તને ભર્તા સમાન જાણું છું. પરંતુ તેવા પ્રકારે તારે નિર્લજ્જ ન થવુ. આ પ્રમાણે પ્રેમલાલચ્છીના સ્નેહરસ ગર્ભિત મનને છંદનારાં વચન સાંભળીને અત્યંત ઉત્કંઠા હાવા છતાં પણ યેાતે પક્ષીપણે હાવાથી તેને ઉત્તર આપવા માટે શક્તિમાન થતા નથી. જો કે તે પતીના નશીયેાગે ચાગ થયા, તાપણુ કમ જનિત માટુ' અંતર હાવાથી સૌંગમજનિત સુખની પ્રાપ્તિ તે વખતે ન થઇ. Page #321 -------------------------------------------------------------------------- ________________ ૨૯૮ શ્રી ચંદ્રરાજ ચરિત્ર આ પ્રમાણે પ્રેમલાલચ્છી કુર્કુટરાજની આગળ આવા પ્રકારનાં વચને બોલતી હૃદયમાં રહેલા ઉદ્ગારેને બહાર કાઢે છે, તેટલામાં શિવમાળા ત્યાં આવીને તે કૂકડાને પિતાના ખેાળામાં લઈને ક્રીડા કરવા લાગી. ભક્તિથી ભરેલા હૃદયવાળી તે સુગંધી પદાર્થોથી તેને આનંદ પમાડે છે. તેની આગળ મીઠા સ્વાદિષ્ટ ફળો મૂકીને મધુર સ્વરે તે ગાય છે. તે પછી તે રાજપુત્રીને કહે છે કે હે સખી! આ કુટરાજને ચાર માસ સુધી તારી પાસે રાખ. ચાતુર્માસ સંપૂર્ણ થયે છતે અહીંથી જ્યારે અમે જઈશું ત્યારે આને અહીંથી લઈ જઈશું એ મારે અને તારે સંકેત છે. તેટલા સમય સુધી તું એને સનેહભાવે સેવા અને પાલન કર. હું પણ તેના સનેહ પાશમાં બંધાયેલી હંમેશાં અહીં આવીને તેની ખબર લઈશ. હે સખી! ચાર માસ સુધી અહીં રહેલા આ જે તારા વાંછિતને પૂરે તે અમને ઘણે આનંદ થશે, એ પ્રમાણે સત્ય કહું છું. આ પ્રમાણે માર્મિક વચને કહીને શિવમાતા પિતાના આવાસે ગઈ. પ્રેમલાલચ્છી તેના વચનનું રહસ્ય નહિ જાણતી કુકડા સાથે રમતી સમય પસાર કરે છે. તે હંમેશાં તેને જ જોતી તેની સેવા કરે છે, અને તેની આગળ બેસીને લાંબા નિસાસા મૂકે છે, સતત નેત્રમાં આસુની ધારને વરસાવતી વચનોથી શોક પ્રગટ કરે છે. તે વખતે વર્ષાકાળ થવાથી આકાશ મઘમંડળથી ભરાઈ ચારે તરફથી વીજળીના પ્રકાશથી પ્રકાશિત આકાશ થયું. Page #322 -------------------------------------------------------------------------- ________________ શ્રી ચંદ્રરાજ ચરિત્ર ૨૯ બ્રહ્માંડને ભેદી નાખે તેવા ગજ રવ સંભળાય છે, મે પણ ક્ષણવારમાં મુશળધાર વરસવા લાગ્યા. તેથી આખું જગત તે વખતે શાંતિ પામે છે, પરંતુ પ્રેમલાલચ્છીને વિરહાગ્નિ તેથી, વધારે પ્રદીપ્ત થાય છે, તેથી તે વિરહ વેદનાથી અત્યંત પીડા. પામતી પિતાનું દુઃખ ફૂકડા સમક્ષ પ્રકાશે છે. શિવમાળાનું વચન સંભારીને “એના વચનમાં કાંઈક રહસ્ય છે એમ વિચારતી કૂકડાને વારંવાર કહે છે કે હમણાં તું મારા હાથમાં આવ્યું છે તે મારાથી આંતરું શા માટે ધારણ કરે છે. તે કુર્કુટરાજ હંમેશાં આવા પ્રકારે સાંભળવા છતાં પણ એકેય અક્ષર બોલતો નથી. કારણ કે ધીર અને ગંભીર તે “ભાવિ ભાવ અન્યથા થતા નથી ” એમ જાણતે ધીરતા ધારણ કરે છે. મલાલચ્છી પણ તે કુફ્ફટરાજને ક્યારેક પતિ માનીને અને કયારેક પક્ષી જાણીને તેની સેવા કરે છે. હવે ચોમાસું લગભગ પૂરું થતાં કાર્તિક માસ આવ્યો. ત્યારે તે પ્રેમલાલચ્છી સિદ્ધગિરિની યાત્રા કરવા ઇરછે છે. આ વિમલાપુરી નગરી સિદ્ધગિરિની તળેટીમાં વતે છે. સખીવર્ગને પણ સાથે લઈ જવા તૈયાર કરે છે, તે વખતે નિમિત્તવિજ્ઞાનની કળાને વિદ્વાન એક નિમિત્તીઓ ત્યાં આવ્યું, તેને એગ્ય રીતે સત્કાર કરી પ્રેમલાલચ્છી તે નિમિત્તીઓને પૂછે છે કે ___ कत्थ कया य मे भत्ता ! मिलिस्सइ बवेसु त । अहं तु तासविस्सामि रयणभूसणेण तु ॥ १९ ॥ ' હે નૈમિત્તજ્ઞ! મને મારે પતિ કયાં અને કયારે મળશે ? તે તું કહે. હું તને રત્નના આભૂષણથી સંતેષ પમાડીશ. ૧૯ Page #323 -------------------------------------------------------------------------- ________________ શ્રી ચંદ્રરાજ ચરિત્ર નિમિત્તિક કહે છે કે-હે રાજકન્યા ! તારા માટે તિષશાસ્ત્ર ભણવા માટે હું કર્ણાટક દેશમાં ગયે હતે. સઘળી વિદ્યાઓ ભણને ત્રિકાળજ્ઞાન જાણનારે ત્યાંથી આજે જ ઘેર આવ્યો છું. વગર બોલાવ્યું પણ તારે સંશય દૂર કરવા માટે અહીં આવ્યું છું તારે પ્રિયતમ આજે અથવા આવતી કાલે તને અવશ્ય મળશે. तब सीलप्पहावेण, सव्व भव्व् भविस्सइ । સધમ્મનું નીચું , હા વિદિં . ૨૦ || તારા શીલના પ્રભાવે સર્વ સારું થશે, કારણ કે સર્વ ધર્મોમાં શીલ પ્રધાને કહ્યું છે. ૨૦ માં વયમાં સત્ત', કાળાહિ રાવળે ! नेमित्तिया न जपति, असच्च वयण' कया ॥ २१ ॥ હે રાજપુત્રી! તું મારું વચન સત્ય જાણ. નૈમિત્તિકે અસત્ય વચન કયારેય બોલતા નથી. ૨૧ આ પ્રમાણે નૈમિત્તિકનું કાનમાં અમૃત સમાન વચન સાંભળીને તે યથાગ્ય દાન આપીને તેને વિસર્જન કરે છે. કુટરાજની સાથે પ્રેમલાલચ્છીનું પુંડરીક ગિરિની યાત્રા નિમિત્તે નિર્ગમન હવે સખીઓથી પરિવરેલી, પિતાના પિતાની રજા લઈ પાંજરામાં રહેલા કુટરાજને પિતાના હાથમાં લઈને પંડરકગિરિની યાત્રા માટે ઘરેથી પ્રયાણ કરે છે. ત્યાંથી તે તળેટી પાસે આવી, પગે ચાલતી પાંજરામાંથી કુટરાજને Page #324 -------------------------------------------------------------------------- ________________ શ્રી ચંદ્રરાજ ચરિત્ર ૩૦૧ કાઢીને હસ્તકમળમાં રાખી શુભધ્યાનમાં એવી તે ગિરિવર ઉપર ચઢે છે. કૂકડો ગિરિરાજને જોઈને અત્યંત હર્ષ પામેલે પિતાના જન્મને સફળ માને છે. પ્રેમલાલચ્છી અનુક્રમે ચઢતી મુખ્ય શિખર ઉપર આવી પરિવાર સહિત મોક્ષપદના શિખરની જેવા શોભતા આદિનાથના ચૈત્યમાં પ્રવેશ કરીને દિવ્યક્રાંતિથી શોભતા યુગાદિ દેવને વંદન કરે છે. વંદન કરીને અષ્ટપ્રકારી પૂજા કરે છે તે પછી વિવિધ સ્તોત્રો વડે જિનેશ્વરની સ્તુતિ કરે છે. યુગાદિદેવનું દર્શન કરી કુટરાજ આત્માને ધન્ય માનતે જિનેશ્વરદેવનું ધ્યાન કરતાં ક્ષણવાર તેમને જ ધ્યાનમાં તત્પર થયે. તે પછી તે પ્રેમલાલચ્છી જિનપૂજન કરીને હાથમાં કૂકડાને લઈ યુગાદિદેવના ચૈત્યની બહાર નીકળી, બીજા ચૈત્યમાં રહેલી અગણિત જિનપ્રતિમાઓને વંદન કરતી, ચૈત્યપરિ. પાટિકાથી ત્રણ વખત પ્રદક્ષિણા કરતી અનુક્રમે નવા પલ્લવેના સમૂહથી અલંકૃત રાયણવૃક્ષની પાસે આવે છે, અને ત્યાં રહેલી ત્રાષભદેવપ્રભુની પાદુકાઓને વાંદે છે અને નમસ્કાર કરે છે. તે કુટરાજ ગિરિવરના દર્શનથી ઉ૯લાસિત હૃદયવાળે પોતાના ઉદ્ધારને ઈચ્છતે મરકતમણિ સરખા પૃથ્વી પર પડેલા રાયણવૃક્ષનાં પાંદડાઓને પોતાના ચંચુપુટને સુશોભિત કરે છે, તે પ્રેમલાલચ્છી પરિવાર સહિત જિન ચૈત્યને વંદન સર્વ વિધિ સારી રીતે કરીને જિનમંદિરની બહાર જયાં સૂર્યકુંડ Page #325 -------------------------------------------------------------------------- ________________ ૩૦૨ . શ્રી ચંદ્રરાજ ચરિત્ર છે તે જોવા માટે આવે છે. ત્યાં આવી તે નિર્મળ જળથી ભરેલાં સૂર્યના કિરણથી વિકસિત થયેલા કમળના સમૂહથી સુશોભિત સૂર્યકુંડને જુએ છે. હસ્તકમળમાં કર્યુટરાજને રાખી તે પ્રેમલાલચ્છી અત્યંત ઊંડું પાણી હેવાથી સમતારસથી ભરેલ હોય એમ કુંડને માનતી તેના પાણીને સ્પર્શ કરીને આવેલા શીતલ સુગંધી પવનનું સેવન કરવા માટે કુંડના કાંઠે બેસે છે. સૂર્યકુંડમાં કુટરાજનું પડવું હવે કુટરાજ પણ પૂર્વે નહિ જોયેલા તે સૂર્યકુંડને જેઈને પ્રથમ પરમ પ્રમેદ પામી પિતાની અવસ્થાને વિચાર अहो तिरिअभावे मे, सेलसवरिसा गया । सुह न पाविअ कि चि, एहिंग पारलाइय ।। २२ ।। कत्थ गुणावली भज्जा, कत्थ मे सुहस पया । कत्थ सयणसंगो मे, कत्थ राजसुह मम ॥ २३ ॥ सव्व मे विहल जाय, असुहकम्मजोगओ । वेरिणी हि विमाया में, खगे। ह जीइ निम्मिओ ॥ २४ ॥ અહો ! મને તિર્યંચભાવમાં સેળ વર્ષ ગયા. મેં આ લોક સંબંધી કે પરલોક સંબંધી કાંઈ સુખ પ્રાપ્ત ન કર્યું. ૨૨ કયાં મારી ગુણુવલી ભાર્યા ? કયાં મારી સુખસંપત્તિ કયાં મારા સ્વજનને સંગ? અને કયાં મારું રાજ્યસુખી ૨૩ અશુભ કર્મના ઉદયથી મારું સર્વ નિષ્ફળ થયું, મારી વિમાતા વૈરિણું થઈ કે જેણે મને પક્ષી બનાવ્યો. ૨૪ Page #326 -------------------------------------------------------------------------- ________________ શ્રી ચંદ્રરાજ ચરિત્ર ૩૦૩ - સંસારમાં સર્વ જે ખરેખર પોતાનો સ્વાર્થ સાધવામાં જ તત્પર હોય છે, આથી જ આ સંસાર નિએ અસાર ગણાય છે. તેમ જ આ નટે દુષ્ટકર્મના વિપાકથી થયેલ કૂકડા સ્વરૂપે મને લઈને અનેક દેશમાં ભમ્યા, તે પણ મારા પાપ કર્મોનો અંત ન આવ્યો. મનુષ્યપણું છેડીને હું ઉકરડામાં ભમતો કૂકડે થયા. ઘણો કાળ વ્યતીત થયે, હવે મનુષ્યપણુની પ્રાપ્તિની કઈ આશા ? મારે પોતાની સ્ત્રી સમીપ વર્તતે છતે રાત્રિદિવસ કઈ રીતે પસાર કરવા ? જેવું અને બળવું એ કેવી રીતે સહન કરાય ? મારુ મનહર યૌવન નિષ્ફળ ગયું. મારી અચિંત્ય દુખવા વડે સર્યું. કેવળ દુઃખપાત્ર જીવતરને હું નકામું માનું છું. પ્રાપ્ત થયેલ કૂકડાપણું કરતાં મરવું સારુ, તેથી હમણું આ કુંડમાં પૃપાપાત કરીને કલ્યાણ કરુ. असारे इह स सारे, कास को वि म विजजइ । नियकम्माणुसारेण, सव्वे जीवा मिलति हि ॥ २५ ॥ આ અસાર સંસારમાં કઈ કેઈનું નથી. સર્વ જીવે પિતાના કર્મના અનુસારે મળે છે. ૨૫ કેની માતા, કેના પિતા, કેની સ્ત્રી, કેની નગરી ? આ અશાશ્વત ભાવે કેઈને શાશ્વત થતા નથી. આથી તેઓને વિષે મેહ ન કરે. એ આપણું ક્યારેય થયા નથી. આથી તેમને વિષે મમત્વને ત્યાગ કરે જોઈએ. સર્વે સંબંધીએ પિતપોતાનું કાર્ય સાધવામાં તત્પર હોય છે. કહ્યું છે કે Page #327 -------------------------------------------------------------------------- ________________ શ્રી ચંદ્રરાજ ચરિત્ર गोह नत्थि मे कोई, नाहमन्नस्स कस्सइ । વ અઢીળમળસ, અપ્પાળમનુસાસરૂ || ૨૬ ॥ एगो मे सासओ अप्पा, नाणद सणस जुओ । સેસા મે વાહિરા માવા, સત્વે સનાાલા || ૨૦ || संजोगमूला जीवेण, पत्ता दुक्खपर परा । તન્હા સ`îાસ વધ, સવ્વ તિવિષે સિરિત્રિ || ૨૮ || હું એકલા છું, મારું કાઇ નથી, હું ખીજા કોઈના નથી, આ પ્રમાણે દીનતા રહિત મનવાળા થઇ, આત્માને સમજાવે છે. ૨૬ ૩૪ એક મારા આત્મા શાશ્વત છે, તે આત્મા જ્ઞાન-દશ નથી યુક્ત છે, બાકીના બધા બાહ્ય ભાવા છે અને તે સ સર્ચગના લક્ષણવાળા છે. ૨૭ આ જીવે સ ંચાગ છે મૂળ જેવું એવી દુઃખાની પરંપરા પ્રાપ્ત કરી છે, તેથી સ` સંચાગસ બંધને ત્રિવિધ કરીને હું હું' ત્યાગ કરું છું. ૨૮ આ પ્રમાણે વિચારતા, યુગાદિનાથનું ધ્યાન કરતેા, સસારથી વિરકત ચિત્તવાળા તે પ્રેમલાલચ્છીના હાથમાંથી એકદમ ઊડીને કુંડમાં ઝંપાપાત કરે છે. પ્રેમલાલચ્છી તેનું સાહસ જોઈને સંભ્રાંત મનવાળી થઇને કહે છે કે હે પક્ષીરાજ તે આ શું કર્યું ? હું શિવમાળાને શું ઉત્તર આપીશ ! માત-પિતાને પણ હું શું કહીશ ? થેાડા દિવસના સબધમાં તે દીનમુખવાળી શરણુ રહિત મને છોડીને આ શું કર્યું ? અથવા તેા મારા સ્નેહની પરીક્ષા માટે તેં આ સાહસ કર્યુ” હોવુ જોઇએ, તે ‘ જેવી .. Page #328 -------------------------------------------------------------------------- ________________ ૩૦૫ શ્રી ચંદ્રરાજ ચરિત્ર તારી ગતિ તેવી મારી ગતિ હે” એમ વિચારીને તે પણ કેઈને કહ્યા વિના તેના નેહપાશમાં બંધાઈ તેને ગ્રહણ કરવાના બહાને કુંડમાં પડે છે. કૂકડાપણાને ત્યાગ કરીને ચંદ્રરાજા તરીકે પ્રગટ થવું તે જોઈને સર્વત્ર હાહાકાર થયે. પ્રેમલાલચ્છી અકસમાત્ તેને પકડવા માટે તૈયાર થઇ, તે વિમાતાએ બાંધેલે દોરે જે જીર્ણ થઈ ગયે હતો તે દૈવયોગે તેના હાથમાં આવ્યું અને તૂટી ગયે. તે વખતે તે કૂકડા૫ણને ત્યાગ કરીને દિવ્યરૂપને ધારણ કરનાર ચંદ્રરાજા પ્રગટ થયે. તે જોઈને સર્વ વિસ્મય પામ્યા. તે વખતે તરત જ શાસનની અધિષ્ઠાયિકા દેવીએ ત્યાં આવીને તે બન્નેને બહાર કાઢીને કુંડને કાંઠે મૂકે છે. હવે પ્રેમલાલચ્છી સ્વસ્થતા મેળવી પિતાના ભર્તારને જેઈને અત્યંત હર્ષ પામી. વિસ્મય ઉત્પન્ન કરે એવી આ હકીકત ક્ષણમાત્રમાં બધે ઠેકાણે ફેલાઈ ગઈ. ત્યાં તીર્થમાં નિવાસ કરનારા સમ્યગદષ્ટિ દેએ તેઓની ઉપર પુષ્પવૃષ્ટિ અને ચંદનનાં છાંટણાં કર્યા. તીર્થને પ્રભાવ સર્વ દિશામાં ફેલાયે. નટ્સ સૂરિમહરસ, પાવાદ . पसिध्धी इअ सध्वत्थ, जाया सद्धाविवड्ढणा ॥ २९ ॥ સૂર્યકુંડનું પાણી પાપરૂપી મેલને શુદ્ધ કરનારું છે. આ પ્રમાણે શ્રદ્ધા વધારનારી પ્રસિદ્ધિ સર્વ ઠેકાણે થઈ. ૨૯ ચં. ચ. ૨૦ Page #329 -------------------------------------------------------------------------- ________________ ૩૦૬ શ્રી ચંદ્રરાજ ચરિત્ર સૂર્યકુંડના પાને સ્પર્શ થવાથી ચંદ્રરાજાએ મનુષ્યપણું મેળવ્યું, એમ સર્વ લોકોએ જાણ્યું. હવે પ્રેમલાલચ્છી લજજા ધારણ કરતી ચંદ્રરાજાને કહે છે કે સ્વામિન ! આ કુંડમાં સ્નાન કરીને શ્રી રાષભદેવ સ્વામિને વંદન અને પૂજન કરે. આ ગિરિરાજના પ્રભાવે તમારા સર્વ મને રથ સિદ્ધ થયા છે અહો ! આ તીર્થનું આરાધન અક્ષય ફળને આપનારું છે. इह सिद्धा अणेगे हि, सिउिसस्सति य साहवो। મ'તિ સાચે તિર્થ, મેં મુત્તિ લુહા | ૩૦ || सम्मत्तकप्परूक्ख, सिंचसु भावेण भत्तिरसजलओ । पल्लविओ सेो होज्जा, तुम्ह हि विरइफललाहगजे ॥ ३१ ॥ આ તીર્થમાં અનેક સાધુઓ સિદ્ધ થયા છે અને સિદ્ધ થશે. આ મુક્તિને આપનારા તીર્થના પંડિત પુરુષ શાશ્વત માને છે ૩૦ સમ્યકત્વરૂપી કલ્પવૃક્ષને ભક્તિરસરૂપી પાણીથી ભાવપૂર્વક સિંચન કરે કે જેથી તે પલ્લવિત થઈને તમને વિરતિરૂપ ફળને લાભ કરનાર થાય. ૩૧ શ્રીષભદેવ જિનેશ્વરનું પૂજન અને યુગાદિ જિનના ગુણગાન હવે સ્નાન કરી તે બને દંપતી અતિ ઉત્તમ દ્રા વડે Page #330 -------------------------------------------------------------------------- ________________ શ્રી ચકાજ ચરિત્ર ૩૦૭ ઉપર નેત્રો સ્થિર કરી તેઓ ભાવપૂજા કરે છે. તે પછી તે ચંદ્રરાજા પુંડરીકગિરિ રાજને વંદન કરતા બોલે છે जं किंचि नाम तित्थ, सग्गे पायालि माणुसे लोए । त' सव्वमेव दिट्ठ, पुंडरिए वायिए सते ॥ ३२ ॥ સ્વર્ગમાં, પાતાળમાં અને મનુષ્યલોકમાં જે કેઈ નામરૂપ તીર્થ હોય તે સર્વનું દર્શન પુંડરીકગિરિને વંદન કરતે છતે થયું. ૩૨ केवलनाणुप्पत्ती, निव्याणं आसि जत्थ साहूणं । पुंडरिए वादिता, सव्वे ते वदिया तत्थ ॥ ३३ જ્યાં સાધુ મહાત્માઓને કેવળ જ્ઞાનની ઉત્પત્તિ થઈ હાય, અને જ્યાં નિર્વાણ થયું હોય તે સર્વને પુંડરીકગિરિને વંદન કરવાથી તે સર્વ સ્થાને વંદન થયું. ૩૩ અવય–સંમેઘ, પાવા–સંપર્ફ કન્નિત– ૨ / वंदियत्ता पुण्णफल, सयगुणं त पिं पुडरीए ॥ ३४ ॥ અષ્ટાપદગિરિ, સંમેતશિખર પર્વત, પાવાપુરી, ચંપાપુરી અને ઉજયંત ગિરિ (ગિરનાર પર્વત) ને વંદન કરવાથી જે પુણ્ય ફળ થાય છે, તેનાથી સેગણું પુણ્ય ફળ પુંડરીકગિરિને વંદન કરવાથી થાય છે. ૩૪ આ પ્રમાણે ગિરિવરને વંદન કરીને તે યુગાદિનાથ પ્રભુની સ્તુતિ કરે છે કે-હે જિનરાજ ! પરમત્રિલોકનાથ! શ્રેષ્ઠ પુણ્યના સમૂહરૂપ ! જેના રાગ દ્વેષ અને મેડ નાશ પામ્યા છે એવા! અચિંત્ય ચિંતામણિ ! ભગવન્! પ્રથમ તીર્થંકર એવા તમે સદા જયવંતા વહેં ! હે ત્રણ ભુવનનું પાલન Page #331 -------------------------------------------------------------------------- ________________ ૩૦૮ શ્રી ચંદ્રરાજ ચરિત્ર ભવ્યજનાને મનવાંછિત આપવામાં નવીન કલ્પવૃક્ષ સમાન ! સ સુરાસુરાના ઈંદ્રોથી પૂજાયેલા છે. ચરણકમળ જેના એવા ! અપરિમિત ગુણરત્નના રત્નાકર ! સ્થાવર અને જંગમ જગતના પ્રાણી સમુદાયમાં પ્રતિત આજ્ઞાવાળા ! પ્રાણી સમુદાયના પાપકમ રૂપી પવ તને ભેદવામાં વાસમાન ! સ ભાવાના અનુભવરસના સાગર ! કેવળજ્ઞાન દિવાકર ! પ્રભુ ! દેવાધિદેવ ! સેાનરત્નના સમુદ્ર ! તમારી આગળ અન્ય દેવે છિલ્લર જળ (ખાખેાચિયા) જેવા છે, હરિહર બ્રહ્મા વગેરે દેવે! ખદ્યોત સરખા છે. હે દેવ ! સમુદ્રરૂપી પાત્રમાં અંજન-ગિરિસમાન કાજળ હાય, અને કલ્પવૃક્ષની શાખાની લેખની કરીને પૃથ્વીરૂપી પત્ર ઉપર જો શારદાદેવી સકાળ લખે તેપણ તમારા ગુના પાર ન પામે. હે જિનેન્દ્ર ! માક્ષરૂપી પર્વતની ગુફામાં વસતા તમે સિંહુ સમાન છે. તમારા ચરણકમળની સેવા માટે ટેવાયેલા અચ્યુતેન્દ્ર આદિ કિ કરો-સેવકો છે, જેમ ગ ંધહસ્તિના ગધ માત્રથી અન્ય હાથીએ મત્તુરહિત થાય છે, તેમ અનંત ગુણના સમુદ્ર એવા તમારી આગળ અન્ય દેવે મદ વગરના થાય છે. તમે અપૂર્વ ગરુડ જેવા છે, જેથી તમારાથી કÖરૂપી સર્પી ભય પામીને દૂર નાસે છે, જે ભવ્યજીવા તમને નમસ્કાર કરે છે, તેઓ બીજા દેવાની આગળ કયારેય પેાતાનુ મસ્તક નમાવતા નથી. કારણ કે કલ્પવૃક્ષની છાયા મૂકીને કંટકીવૃક્ષને કાણુ સેવે ? Page #332 -------------------------------------------------------------------------- ________________ શ્રી ચદ્રરાજ ત્રિ तुम्हाराहणमेहेण, सिंचिए મવવાવાના સતિ', ફત્રે તમારી આરાધનારૂપી મેઘ વડે ભવ્યજીવારૂપી પૃથ્વીતળને સિ ંચન કરાયે છતે પ્રાણીઓને સંતાપ કરનારા સંસારરૂપી દાવાનલ શાંતિને પામે છે. ૩૫ ૩૦૯ भव्वभूयले । પાળિતાવળ || ફ્૯ || गुणरयणरेहिणगिरी, परिसह उवसग्गसहणधरणी या મ્મદ્ઘ િળાસિ—àા, મળતધમ્મા તુમ નયનુ || ફ્૬ !! ગુણારૂપી રત્નાને ઉત્પન્ન કરવામાં રાહગિરિ સમાન, પરિષહ અને ઉપસર્ગોને સહન કરવામાં પૃથ્વી સમાન, કરૂપી સિંહુને હણવામાં અષ્ટાપદ સમાન, અને તધમ વાળા તમે જયવંતા વ. ૩૬ રેવ ! તે દુખ્ત સેવા મે, તાવ સાવિધાફળી | નાવહિં સનમ્મ ્િ,વિમુો નમામિ હૈં... ।। ૨૭ || હે દેવ ! જ્યાં સુધી હું સર્વ કર્માંથી મુક્ત ન થાઉં, ત્યાં સુધી સુખને કરનારી તમારી સેવા મને થાઓ. ૩૭ આ પ્રમાણે યુગાદિદેવની સ્તુતિ ચંદ્રરાજા વિચારે છે कहिं मम दुहावत्था कत्थेसेा विमलायला । પુર્વ્યપુત્તુોય, નાય મેતિસ્થય્ ંસળ || ૩૮ || કયાં મારી દુઃખી અવસ્થા ? અને કયાં આ વિમલાચલ ? પૂર્વ પુણ્યના ઉદયથી આ તીર્થાંશન મને થયુ. ૩૮ ચારણ શ્રમણુ મુનિ પાસેથી ધ શ્રવણુ તે પછી વિશુદ્ધ ભાવવાળા તે ઢોંપતી જિનચૈત્યમાંથી Page #333 -------------------------------------------------------------------------- ________________ - - બહાર આવીને ત્યાં બેઠેલા ચારણશ્રમણ મુનિ પતિને જોઈને વંદન કરીને તેના મુખે ધર્મોપદેશ સાંભળે છે–તે આ પ્રમાણે धम्भेण कुलपसूई, धम्मेण य दिव्वरूवस पत्ती । धम्मेण धणसमिद्धी, धम्मेण सवित्थरा कित्ती ॥ ३९ ॥ ધર્મ વડે ઉત્તમકુળમાં જન્મ થાય છે, ધર્મ વડે દિવ્યરૂપની પ્રાપ્તિ થાય છે, ધર્મ વડે ધનની સમૃદ્ધિ થાય છે અને ધર્મ વડે વિસ્તારવાળી કીતિ થાય છે. ૩૯ जत्थ य विसयविरागो, कसायचाओ गुणेसु अगुरागो । किरियासु अपमाओ, सो धम्मा सिवसुहावा) ॥ ४० ॥ જેમાં વિષ તરફ વિરાગ હેાય, કષાયને ત્યાગ હોયગુણે ઉપર અનુરાગ હોય, અને ક્રિયાઓમાં અપ્રમાદ હોય, તે ધર્મ મોક્ષસુખનો ઉપાય છે. ૪૦ जाएण जीवलेोगे, दो चेव नरेण सिक्खियव्वाइ। कम्मेण जेण जीवइ, जेण मओ सुग्गइ जाइ ॥ ४१ ।। આ જીવલેકમાં ઉત્પન્ન થયેલ મનુષ્ય બે વસ્તુ શિખવા લાયક છે, જે કામથી છે અને મરેલે સદ્ગતિમાં જય. ૪૧ पूआ जिणि दे सुरूई वएसु, जत्तो अ सामाइअ-पोसहेसु । दाग सुपत्ते सयण सुतित्थे, सुसाहुसेवा सिवलेोगमग्गो । ४२ ।। જિનેશ્વરની પૂજા, તેમાં સુરુચિ, સામાયિક-પૌષધમાં યત્ન, સુપાત્રમાં દાન, સુતીર્થમાં નિવાસ, સુસાધુઓની સેવા એ શિવલોકનો માર્ગ છે. जिणाणं पूअजत्ताए, साहूण पज्जुवासणे । आवस्सयम्मि सज्झाए, उज्जमेह दिणे दिणे ॥ ४३ ॥ Page #334 -------------------------------------------------------------------------- ________________ જિનેશ્વરને પૂજાયાત્રામાં, સાધુઓની સેવામાં આવશ્યક ક્રિયામાં અને સ્વાધ્યાયમાં પ્રતિદિન યત્ન કરે. ૪૩ આ પ્રમાણે ધર્મોપદેશ સાંભળીને તે પછી તેઓ વિમલાચલગિરિરાજને પ્રદક્ષિણા કરીને પોતાના જન્મને સફળ માને છે. મકરધ્વજરાજ વગેરેનું વિમલાચલગિરિ ઉપર ચંદ્રરાજાને મળવા માટે આવવું આ બાજુ એક દાસી દેડતી વિમળાપુરીમાં જઈને મકરધ્વજ રાજાને વધામણી આપે છે કે- હે મહારાજ ! સૂર્ય કુંડના પ્રભાવે ચંદ્રરાજા કુકડાપણાને તજીને મનુષ્યરૂપે પ્રગટ થયા. રાજા તે વચન સાંભળીને ઘણું હર્ષથી ભરેલે તેણીના મુખેથી વિસ્તારપૂર્વક તેની સઘળી હકીકત જાણુને પુષ્કળ દાન વડે તે દાસીને સતેષ પમાડે છે. આખાય નગરમાં આ વાત ઘરે ઘરે ફેલાઈ. નગરજને પણ ચંદ્રરાજાને જોવાની ઈચ્છાવાળા હર્ષિત મનવાળા થયા. वयति मुइय। सव्वे, फलिया णो मणारहा । अज्जेव देवया तुट्ठा, पुबपुण्णाणुभावओ ।। ४४ ॥ સર્વે આનંદ પામી બોલે છે કે- પૂર્વ પુણ્યના પ્રભાવે અમારા મનોરથ ફળ્યા; આજે જ દેવતાઓ તુષ્ટ થયા. ૪૪ મકરધ્વજ રાજા પ્રેમલાલચ્છીની માતા સાથે પ્રસન્ન ચિત્તવાળો થઈને સર્વ સામંત લોકેને બેલાવીને તેની આગળ સઘળી વાત જણાવે છે. તેઓ પણ કદંબપુષ્પની જેમ અત્યંત ઉલ્લાસિત મુખવાળા થયા. Page #335 -------------------------------------------------------------------------- ________________ ૩૧૨ શ્રી ચંદ્રરાજ ચરિત્ર તે પછી રાજાએ શિવકુમાર નટવરને અને શિવમાળાને સત્તર લાવીને તે હકીક્ત જણાવીને કહે છે કે-હે નટાધીશ! તમારા નિમિત્તે અમને પરમ લાભ થશે. અહીં તમારે મોટો ઉપકાર છે. ચંદ્રરાજાનું અહીં આગમન કયાંથી થાય? તેઓ પણ આ હકીકત સાંભળીને અત્યંત આનંદ પામ્યા. તે પછી ચંદ્રરાજાની રક્ષા માટે જે સુભટો આવ્યા હતા, તેઓને પણ બોલાવીને આ વાતથી પરમ સંતેષ પમાડે. એ બધા તીર્થને પ્રભાઈ જાણું અત્યંત વિસ્મય પામ્યા. તે વખતે ધ્વજપતાકાથી શણગારેલી વિમળાપુરી ભાદરવા માસની સંધ્યા સરખી શોભે છે. તે પછી પરિવાર સહિત મકરધ્વજ રાજા વિમળાચળના શિખર ઉપર ચઢીને ચંદ્રરાજાને અત્યંત ભેટે છે. પરસ્પર મળવાથી તેઓના મન આનંદથી પરિપૂર્ણ થયા. હવે ચંદ્રરાજા સાથે તેઓ બધા જિનમંદિરમાં જઈને યુગાદિનાથને વંદન કરીને કૃતકૃત્ય થયા. તે પછી પ્રેમલાલચ્છી પિતાના માતા-પિતાના ચરણોમાં પ્રણામ કરીને કહે છે પુના ! તુટુ વહાવે', મત્તા grg સંવ ! जाय म्हि कयपुण्णाह, खीणदुक्खपर परा ॥ ४५ ॥ રૂમે રામાપુરીના, વીરનિર્વા | સુ પહોળ, ન નાગા હિં કુ | ૪૬ ||. अहुणा तु निरिक्खाहि, नि जामायरवर । देव्वेण विहिया ताय !, कलकरहिया अहौं ॥ ४७ ।। હે પૂજ્ય! તમારા પ્રભાવથી ભર્તારને મેળવીને હું કૃતપુણ્ય થઈ છું. મારા દુઃખની પરંપરા ક્ષય પામી છે. ૪૫ Page #336 -------------------------------------------------------------------------- ________________ શ્રી ચદ્રરાજ ચરિત્ર ૩૧૩ આ આભાપુરીના ધણી, વીરસેન રાજાના પુત્ર સૂર્ય કુંડના પ્રભાવે કૂકડાપણાના ત્યાગ કરી. મનુષ્ય થયા છે. ૪૬ હું પિતા ! હવે તમારા શ્રેષ્ઠ જમાઇને જુએ, ભાગ્યયેાગે કલ કરહિત કરાઈ છુ. ૪૭ હે પિતા ! લેાકમાં ઘણા સરખે સરખા દેખાય છે, તે પણ તમારા જમાઈ સરખા મનુષ્ય ખીજે દેખાતા નથી. યુગાદિનાથની કૃપાથો ચંદ્રકળાની જેમ હું અતિ નિર્માંળ થઇ. સિદ્ધગિરિરાજની સેવાવડે અમારા અનેના અનેના સર્વે મનાથ સિદ્ધ થયા. આ પ્રમાણે પેાતાની પુત્રીનાં વચન સાંભળીને અત્યંત ષ થી નિરૃર હૃદયવાળા, વિકસિત નેત્રવાળા ચકારની જેમ તે ચંદ્રરાજાને જુએ છે, સાસુ પણ જમાઈને મુક્તાફળથી વધાવે છે. ચંદ્રરાજાના સામતા પણ તેને પ્રણામ કરતાં કહે છે કે-હે સ્વામી! પક્ષીરૂપે તમે અમારી ખરેખર પરીક્ષા કરી, સૂર્ય કુંડના માહાત્મ્યથી તમે દિવ્યરૂપ પામ્યા. આજ સુધીની તમારી સેવા અમને સફળ થઈ. નટસમુદાય પણ વિનયથી નમ્ર દેહવાળા ચંદ્રરાજાને નમસ્કાર કરીને તેના યશના ગુણગાન કરવા લાગ્યું. આ પ્રમાણે દશેય દિશામાં વિમળા ચલતી ને પ્રભાવ ફેલાયા. ચંદ્રરાજાને વિમલાપુરીમાં પ્રવેશ હવે મંગળવાજિંત્રોના અવાજ પૂક ચંદ્રરાજા અને મકરધ્વજરાજા સૌધર્મે ન્દ્ર અને ઈશાનેદ્રની જેમ ઋષભદેવ Page #337 -------------------------------------------------------------------------- ________________ પ્રભુની ગુણસ્તુતિ ગાતાં હૃદયમાં તીર્થના મહિમાને યાદ કરતા અનુક્રમે તલેટીમાં આવ્યા. ત્યાંથી મહત્સવપૂર્વક નગરપ્રવેશ માટે મકરધ્વજ રાજા વરઘોડે તૈયાર કરે છે. ગજરત્ન ઉપર ચલો, મસ્તક ઉપર છત્ર ધારણ કરાયેલ અને બંને પડખે ચામરથી વીંજાતે ચંદ્રરાજા આગળ ચાલ્યા. મકરધ્વજ રાજા પણ ઉત્તમ હાથી ઉપર બેસી તેની પાછળ જાય છે, તે પછી પ્રેમલાલચ્છી પણ ઉત્તમ રથમાં ચઢી બીજા મુખ્ય નગરજને પોતપોતાને યેગ્ય વાહન ઉપર ચઢેલા નિકળ્યા. અનેક પ્રકારના વાજીંત્રો આગળ વાગે છે. તે પછી બખ્તરધારી સુભાટી જાય છે.. અને ત્યાં બંદીજને સ્તુતિએ બેલે છે.' मग्गणाण' धण भूरि', पदे इरे निआगियो । नडा कुवंति नच्चाई, गायति वारसुदरी ।। ४८ ।। અધિકારીઓ યાચકને ઘણું ધન આપે છે, નટો નાચ કરે છે, વારાંગનાઓ ગાયન કરે છે. ૪૮ આ પ્રમાણે દુભિના અવાજે વડે ગાજતી, ધ્વજ-પતાકા અને તરણ વડે અલંકૃતવિમળાપુરીમાં નગરજનેને અત્યંત હર્ષ પમાડતે ચંદ્રરાજા પ્રવેશ કરે છે. તે વખતે બધાં કાર્યોને છોડી દઈને નગરજનોના સમૂહ પિતપોતાના પ્રસાદના ઝરૂખામાં ઊભા રહી હર્ષપૂર્વક ચંદ્રરાજાને જુએ છે અને પ્રેમલાલચ્છીને સવિશેષ આશીષ આપે છે. આ પ્રમાણે મહોત્સવ પૂર્વક બંને રાજા રાજમંદિરમાં આવીને અથીજનેને ઘણું દ્રવ્ય આદિનું દાન આપીને Page #338 -------------------------------------------------------------------------- ________________ અત્યંત તેવી રીતે ખુશ ર્યા કે પિતાને ઘરે આવેલા તેઓને તેની સ્ત્રીએ પગ એળખી શકી નહિ ! • તે પછી ચંદ્રરાજાએ નટાધિપતિ શિવકુમારને બોલાવીને ઝાડ ધન આપીને તેને બીજા રાજા સમાન કર્યો તેમ જ अगण्णवित्तदाणेण, नियसामतमडली । संतोसिआ पुणो तेण, ठविआ मित्तभावओ ॥ ४९ ॥ અગણિત ધન આપી પિતાની સામંત મંડળીને સંતોષ પમાડો અને મિત્રભાવથી પાસે રાખ્યા. આ પ્રમાણે જેને જેને જે જે એગ્ય હતું તેને તેને તે તે તેણે આપ્યું. દાન આપવા તૈયાર થયેલ દાતારે કયારે ય શું પાછું જુએ? તે પછી એગ્ય રીતે સત્કાર અને સન્માન પામી પ્રસન્ન ચિત્તવાળા તેઓ પોત-પિતાને સ્થાને ગયા. તે વખતે સર્વ ઠેકાણે હર્ષના અતિરેકથી લોકમાં ચંદ્રરાજાને યશ સેnકળાથી યુક્ત ચંદ્રની જેમ પ્રકટ થયે. અહીં અશુભકર્મના ક્ષયથી અને શ્રી સિદ્ધગિરિરાજના પ્રભાવથી પૂર્ણ મનોરથ થવાથી રેમાંચિત શરીરવાળી પ્રેમલાલછીના હૃદયમાં હર્ષ સમાતું નથી. મકરધ્વજ રાજાને પશ્ચાત્તાપ હવે મકરધ્વજ રાજા પિતાની પુત્રી પાસે આવીને આંસુથી ભીંજાયેલા નેત્રવાળે પિતાના અપરાધને ખમાવતે કહે છે કે-હે પુત્રી ! પહેલા કલુષિત હદયવાળા મેં તને અત્યંત ખેદ પમાડ છે, શત્રની જેમ કષ્ટ આપનારા મારા અવગુણેને તું Page #339 -------------------------------------------------------------------------- ________________ ૩૧૬ શ્રી ચંદ્રરાજ ચરિત્ર વિચારતી નહિ. સેળ વરસ સુધી તારી ઉપર મેં છેડે પણ નેહ ન બતાવ્યો. કુષ્ટિના વચનમાં વિશ્વાસ રાખી તને વિષકન્યા કહી વિચાર કર્યા વિના મરણ અવસ્થા પમાડી હતી તે હું કેવી ખરાબ દશા પામત? તારા વધ માટે તૈયાર થયેલા મેં તે વખતે મંત્રિનું વચન ન માન્યું તે કેવું અનિષ્ટ થાત ? હે પુત્રી ! નશીબ બળવાન હોવાથી તું રક્ષણ કરાઈ છે, હું તે કેવળ તને દુઃખ આપનાર થે છું. તે પૂર્વે મને કહ્યું હતું કે-“મારે પ્રિયતમ આભાપુરીને રાજા ચંદ્રરાજા છે પરંતુ માયાવી માણસેથી છેતરાયેલા મૂઢ એવા મેં તારું વચન સાચું માન્યું ન હતું તે વખતે મને મતિભ્રમ થયે હતે. હમણું તને પરણનાર ધણીને જોઈને મારું મન અત્યંત પ્રસન્ન થયું છે. કયાં આ ચંદ્રરાજા ? અને કયાં તે નરાધમ કુછી? બનેનું અંતર મેરુ અને સરસવ જેવડું છે. वच्छे ! ते पुण्णमुक्किट्ठ, विज्जइ तेण सपय । અહ મારી સવે, ત્રિા સુહાય !! ૬૦ છે. पुत्ति ! न सरियव्व। मे, दोसा पायस भवा । अहुणाऽसुहकिच्चाण, पच्छायाव करोमि ह ॥ ५१ ॥ હે પુત્રી ! તારું પુણ્ય ઉત્કૃષ્ટ છે, તેથી હમણું સુખદાયક અમારા સર્વ મને રથ ફળ્યા છે. ૫૦ હે પુત્રી ! પ્રમાદથી થયેલા મારા દોષ યાદ કરવા જેવા નથી. હમણું અશુભ કૃત્યને પશ્ચાત્તાપ કરું છું. ૫૧ પિતાના પિતાનાં વચન સાંભળી પ્રેમલાલચ્છી પોતાના કર્મને દોષ માનતી કહે છે કે-હે પિતા! તમારો કેઈ દોષ Page #340 -------------------------------------------------------------------------- ________________ શ્રી ચંદ્રરાજ ચરિત્ર ' ૩૧૭ નથી, અહીં ખરેખર પિતાનું પૂર્વે કરેલું કર્મ જ અપરાધી છે. કહ્યું છે કે વ વવ નOિ, . બ્યુડીસUસુ વિ . . અવર્સ વેવ માત્તત્રં, ૬ સુISજુદું // ૨ | અબજો ક૯૫ વ્યતીત થાય તેપણ કરેલા કર્મને ક્ષય થતો નથી. કરેલું શુભ કે અશુભ કર્મ અવશ્ય ભેગવવું પડે છે. પર गयणम्मि गहा, सयणम्मि सुवयणा सउणयावणग्गेसु । तह वाहर ति पुरिस, जह दिट्ठ पुव्वकम्मेहि ॥ ५३ ॥ આકાશમાં ગ્રહો, સ્વજનના સુવચને, વનના અગ્રભાગમાં પક્ષીઓ પુરુષને તે કહે છે કે જે પૂર્વનાં કમૅ વડે જેવાયું હેય. પ૩ कत्थइ जीवा बलवं, कत्थइ कम्माई हुति बलिआई। जीवस्स य कम्मस्स य, पुव्वनिबद्धाइ वेराइ ॥ ५४ ॥ કઈ ઠેકાણે જીવ બળવાન હોય છે, કેઈ ઠેકાણે કર્મ બળવાન હોય છે, જીવ અને કર્મને પૂર્વે બાંધેલા વૈર છે. ૫૪ હે પિતા! પ્રાણુઓ જે સુખ-દુઃખ પામે છે, તે તે પિતા-પિતાના કર્મથી બાંધેલું જ જાણવું, બીજા તે નિમિત્તમાત્ર છે. सकय भुजिरे कम्म, पाणिणो कम्मज तिआ । रज्जुपासनिबद्धो हि, उसहो चक्कमए सया ॥ ५५ ॥ કર્મથી જોડાયેલા પ્રાણીઓ પોતે કરેલા કર્મને ભંગ છે, રજુપાશથી બંધાયેલ બળદ હંમેશા ભ્રમણ કરે છે. પપ Page #341 -------------------------------------------------------------------------- ________________ ૩૧૮ શ્રી ચંદ્રરાજ ચરિત્ર હે પિતા! આવા પ્રકારના ગુણગણુથી અલંકૃત ભર્તાર આપના પુણ્યપ્રભાવે મને મળે છે. હું તે ગુણ વગરની છું તમારે મનમાં કાંઈક પણ લાવવું નહીં. પૂર્વની હકીક્ત યાદ ન કરવી. કારણ કે કદાચ પુત્ર કુપુત્ર થાય તે પણ પિતા થતા કુપિતા થતા નથી. જે દુજેનેએ તમને ઠગ્યા, તેઓનું પણ કલ્યાણ થાઓ. જે તેઓએ એવું કર્મ ન કર્યું હેત તે લેકમાં આવી મારી પ્રસિદ્ધિ થાત નહિ. હે પિતા! તમારે મને હંમેશા અખંડિત નેહપૂર્વક જેવી; મારા ભતર ઉપર હંમેશા સારી દષ્ટિ ધારણ કરજે. હમણાં બધું સારું થયું છે. મકરધ્વજ રાજા કહે છે કે હે પુત્રી ! આ બાબતમાં તારે કઈ જાતની ચિંતા ન કરવી, આ વિમળાપુરીથી આત્માપુરીની વરચે જે દેશે છે, તેઓના અધિપતિ તરીકે મેં ચંદ્રરાજાને સ્થાપન કર્યા છે, તે સર્વ દેશેને તે રાજા થશે, એમાં તારે કઈ સંદેહ ન કરે. मम वसो तए पुत्ति ! सीलवईइ भूसिओ । पुण्णुदएण जामाया, संपत्तो मे गुण चिओ ॥ ५६ ॥ वच्छे ! ते चरिय लोगे, गाहिन्ति कविणो सया । सत्थेसु वि पहावो ते, वित्थार एस्सइ धुव ॥ ५७ ॥ હે પુત્રી ! શીલવતી એવી તે મારા વંશને શોભાવ્યો છે, પુણ્યદયથી મને ગુણયુક્ત જમાઈ મળે છે. ૫૭ પુત્રી ! લેકમાં હંમેશા તાર ચરિત્ર કવિઓ ગાશે, Page #342 -------------------------------------------------------------------------- ________________ શ્રી ચંદ્રરાજ ચરિત્ર ૩૧૯ આ પ્રમાણે કહીને તે ચંદ્રરાજાના નિવાસ માટે સર્વાંગભોગ સુંદર પ્રાસાદ આપે છે. તેમાં નિવાસ કરતે તે ચંદ્રરાજા પ્રેમલાલચ્છી સાથે દગંદક દેવની જેમ અનુપમ મનુષ સંબંધી ભેગેને ભેગવતે ગયેલા કાળને આ જગતમાં ચંદ્રરાજા સખે બીજે કઈ રાજા થયે નથી. ચંદ્રરાજાએ મકરધ્વજ રાજાની આગળ પિતાની પૂર્વ વાત કહેવી હવે એક વખત મકરદેવજ રાજા જમાઇને એકાંતમાં राय ! तु कुक्कुडो केण, हेडणा केण निम्मिओ ? । વિ નિમિત્તે વહ્યું જેહ, કાચું કામ તુવ? | ૧૮ | परिणीआ कह पुत्ती ? मम इत्तो कह गओ १ । सव्ववुत्ततमाऽऽइक्ख, सवणुक ठियस्स मे ॥ ५९ ॥ હે રાજન ! તમને કયા કારણે તેણે કૂકડો બનાવ્યું ? તમારું આગમન કયા નિમિત્તે અહીં થયું હતું ? ૫૮ મારી પુત્રીને તમે કેવી રીતે પરણ્યા? અહીંથી કેવી રીતે ગયા ? સાંભળવાની ઉત્કંઠાવાળા અને સર્વ હકીકત કહે. ૫૯ ચંદ્રરાજા કહે છે કે હે મહારાજા! મારી અપરમાતા વીરમતી નામે છે, તેણે મારી સ્ત્રી ગુણવળીને ભેળવીને તેની સાથે આમ્રવૃક્ષ ઉપર ચઢીને અહીં આવવાને મને રથ કર્યો. તે હકીકત જાણીને હું પણ પહેલેથી જ તે વૃક્ષના પિલાણમાં Page #343 -------------------------------------------------------------------------- ________________ ૩૦ શ્રી ચાજ ચરિત્ર ઘડી માત્ર કાળ વડે અનાયાસે અમે અહી' આવ્યા. નગરીની બહાર ઉદ્યાનમાં તે વૃક્ષને સ્થાપન કરીને તે અને તે વૃક્ષ ઉપરથી ઉતરીને નગરીમાં લગ્નમહત્સવ જોવા માટે આવ્યા. હું પણ તેઓની પાછળ નીકળ્યા. તે વખતે તે દિવસે તમારી પુત્રીના સિંહલરાજાના પુત્ર સાથે વિવાહ હતા. ત્યાં હિ સકમ ત્રીના પરિજનાએ મને ગ્રહણ કર્યાં. તેઓએ પેાતાના આવાસે લઇ જઇને વિવિધ પ્રકારે મને ભાળળ્યે, ખીન્ને ઉપાય ન મળવાથી ભાડાથી પરણવું સ્વીકારીને મેં તમારી પુત્રીનું પાણિગ્રહણ કર્યું. સારીસ્ક્રીડાના પ્રસ ંગે મેં જે જે ગૂઢ અવાળી સમસ્યા કહી તે સ તેણે સારી રીતે જાણી લીધી. હવે જલદી પાછા ફરવાની ઉત્કંઠાવાળા હું બહાનું કાઢી ત્યાંથી નીકળી આમ્રવૃક્ષના પેાલામાં પેઠો, પછી સાસૂ-વહુ પણ ત્યાં આવીને વૃક્ષ ઉપર ચઢયા, ત્યાંથી સુખપૂર્ણાંક અમે બધાં આભાપુરી આવ્યા. પરંતુ ખીજા દિવસે રાત્રિની હકીકત મારી અપરમાતાએ જાણી એથી ક્રોધ પામેલી તેણે મને કૂકડા બનાવ્યે. અનુક્રમે હું નટા સાથે અન્ય દેશેામાં ભમતા અહીં આવ્યા. સિદ્ધગિરિ તીર્થાધિરાજના અનુપમ પ્રભાવે હું મનુષ્યપણુ પામ્યા. આ પ્રમાણે ચંદ્રરાજાના મુખે સવવૃત્તાંત સાંભળીને પશ્ચાત્તાપમાં પરાયણ થઇ મકરધ્વજરાજા પાતાના મનમાં વિચારે છે કે અહા ! હું ચતુર હાવા છતાં કુષ્ટિવડે ઠગાયેા. જો બુદ્ધિશાળી મ`ત્રીએ પુત્રીના વધથી મને રોકયા ન હ।ત તે જિંદગીપયત મને દુઃખ થાત. આ પાપથી મારી શુદ્ધિ કેવી Page #344 -------------------------------------------------------------------------- ________________ શ્રી ચંદ્રરાજ ચરિત્ર ૩૧ રીતે થશે ? અહે! આ કુષ્ટિનું દુષ્ટપણું હું કેટલું કહું ? જેણે પિતાને દોષ છૂપાવીને નિર્દોષ એવી મારી પુત્રીને દેષવાળી કરી. આજે જ એનું કપટ પ્રગટ થયું. સાચી વાત બધે ફેલાઈ ગઈ. અત્યંત ગુપ્ત એવું પણ પાપકર્મ શું છાનું રહે? હમણાં એ પાપીઓને એગ્ય શિક્ષા કરું. મકરધ્વજ રાજાએ વધ માટે આદેશ કરેલા સિંહલરાજા આદિ પાંચેનું ચંદ્રરાજાએ છોડાવવું એ પ્રમાણે વિચારીને રાજા કેદખાનામાં રહેલા કુષ્ટિ વગેરે પાંચેયને પોતાની પાસે બોલાવીને ક્રોધ સંહિત કહે છે કે અરે દુષ્ટો ! આવા પ્રકારનું પાપકર્મ કરીને કયાં જશે ? હે સિંહનરેશ! તે ક્ષત્રિય થઈને આવું ખરાબ કામ કરીને મારી સાથે શા માટે વૈર બાંધ્યું ? હે મૂર્ખ !પિતાના વિનાશ માટે સૂતેલા સિંહને જગાડે છે. જે કાર્ય તારે હાસ્ય કરનારું હતું તે મારી પુત્રીને પ્રાણઘાત કરનારું થયું. પહેલાં તે તેં મને છેતર્યો પરંતુ પછી નિર્દોષ એવી મારી પુત્રીને અણઘટતુ કલંક આપવામાં તને ભય કેમ ન ઉત્પન થયે ? તારા વચનની મીઠાશ હું શું કહું ? એવું અકાર્ય કરવાથી હું તારુ જીવિત અલ્પ માનું છું તેવા પ્રકારે અધમ એવા તારા સલાહકાર અધમેનું મુખ પણ જોવું તે પાપને માટે થાય. આ પ્રમાણે તેણે કઠોર અક્ષર વડે અત્યંત તિરસ્કાર કરીને વધ કરનારા પુરુષોને બેલાવીને વધ કરવા માટે તે ચં. ચ. ૨૧ Page #345 -------------------------------------------------------------------------- ________________ ર શ્રી ચંદ્રરાજ ચરિત્ર પાંચને સોંપ્યા. પેાતાના પાપેાદયથી અંધ બુદ્ધિવાળા તેએ તે વખતે કાંઇ પણ ખેલ્યા નહિ એ સમયે પરોપકારમાં તપર ચંદ્રરાજા ઊભા થઈને કહે છે કે एए पंच नराहीस ! भवत सरणमसिआ । અબ તાળ ન વહત- સમુ અદ્દ || ૬૦ || दुज्जणेसु विनाऽणिट्ठ, सज्जणो चितए कया । सिया अण्णह को भेओ, सज्जणे दुज्जणे विय ॥ ६१ ॥ હે નરાધીશ ! આ પાંચે આપને શરણે આવ્યા છે, હવે તેઓને દેહાતદંડ કરવા ચેગ્ય નથી. ૬૦ આથી સજ્જન પુરુષ દુ નાનુ પણ કયારેય અનિષ્ટ ચિંતવતા નથી. અન્યથા સજ્જન અને દુનને ભેદ કેવી રીતે થાય ? ૬૧ વળી આ અમારા ઉપકારી જાણવા. જેથી તેઓના નિમિત્તથી જેનુ કુલ અને શીલ જાણવામાં આવ્યું ન હતુ એવા આપણા સંબંધ જોડાયા. ઉપકારીઓને વિષે ઉપકાર કરનારા જગતમાં ઘણા હાય છે, પરંતુ અપકારીને વિષે ઉપકાર કરનારા સજ્જનો વિરલા આદશ ભૂત હૈાય છે. વળી તેઓને અભય આપવાથી સર્વ ઠેકાણે આપના ઘણા યશની વૃદ્ધિ થશે. કદાચ તમે એમ વિચાર કરતા હૈા કે- આ અપરાધી હાવાથી અવશ્ય દંડ કરવા ચેાગ્ય તેઓએ કારાગૃહમાં ઘણું દુઃખ 'ર ,, છે. ” તાપણુ આજ સુધી અનુભવ્યુ છે. ખરેખર હવે પછી કયારે પણ આવું પાપ કરશે નહિ. વળી અહીં તમારી Page #346 -------------------------------------------------------------------------- ________________ શ્રી ચંદ્રરાજ ચરિત્ર પુત્રીના જ કર્મનો દોષ જાણવે. જેથી તેને અશુભ કર્મના ઉદયમાં આ બધા નિમિત્તભૂત થયા. ત્યાં બીજા શું કરે, આ કુષ્ટિકુમાર પણ દયાનું પાત્ર છે. આ પ્રમાણે બેધ કરનારુ ચંદ્રરાજાનું વચન પ્રમાણ કરીને તે મકરધ્વજ રાજાએ તે પાંચેયને બંધનમાંથી છોડાવ્યા. તે વખતે પ્રેમલાલચ્છી પિતાના સ્વામીની આગળ પોતાના શીલને પ્રભાવ પ્રકટ કરવા માટે સભામાં આવીને પિતાના પતિ ચંદ્રરાજાનાં ચરણે ધોઈને તેના જળ વડે કુષ્ટિના દેહને સિંચન કરે છે, તેથી તેના પ્રભાવે કનકધ્વજકુમારને કેઢ રેગ સર્વથા વિનાશ પામે. તે વખતે આકાશમાં રહેલા દેએ ચંદ્રરાજાને જય થાઓ, જય થાઓ, એ પ્રમાણે શબ્દ બેલીને તેના ઉપર પુષ્પવૃષ્ટિ કરી. કનકધ્વજકુમારે દિવ્યરૂપ પામી હે વીરસેનરાજાના પુત્ર ! તમે ધન્ય છે ધન્ય છે, એ પ્રમાણે બોલતે તે ચંદ્રરાજાના ચરણમાં પડીને પિતાને અપરાધ ખમાવે છે. સર્વ સભાજને મનમાં વિસ્મય પામી ચંદ્રરાજાના યશના ગુણગાન ગાવા લાગ્યા. આ પ્રમાણે ચંદ્રરાજાને યશ સર્વ ઠેકાણે પરમ વિસ્તાર પામે. સવે ચંદ્રરાજાના સેવક થયા. તે પછી ચંદ્રરાજાએ સત્કાર કરીને શિખામણ આપીને વિસર્જન કરેલા સિંહલરાજ વગેરે બધા તેની રજા લઈને ત્યાંથી અનુક્રમે પિતાના સિંહલપુર નગરે આવ્યા. Page #347 -------------------------------------------------------------------------- ________________ ૩૨૪ શ્રી ચંદ્રરાજ ચરિત્ર ચંદ્રરાજાએ ગુણુવલી ઉપર લેખ મોકલ્યો હવે એક વખત રાત્રિમાં જાગતા ચંદ્રરાજા ગુણવેલીને યાદ કરી પિતાના મનમાં વિચારે છે– ममाऽहो वासरा एत्थ, सुहेण वञ्चिरे पर। गुणावलीइ भजाए मे हो ही केरिसी ठिई ।। ६२ ॥ पयाणसमए पुव, भए पजरवासिणा। વિજ્ઞumi વયમાં તીખ, હૃા! વિસર શરું || દારૂ | અહો ! મારા દિવસો તો અહીં સુખપૂર્વક જાય છે, પરંતુ મારી ભાર્યા ગુણાવલીની કેવી રિથતિ હશે ? ૬૨ પહેલા પાંજરામાં રહેલા મેં પ્રયાણ કરતી વખતે તેને વચન આપ્યું હતું તે કેમ ભૂલી ગયે? ૬૩ તે આ પ્રમાણે जया ह' माणुसीभाव, पाविस्स पढम तया । भिलिस्सामि तुम खिप्प, नऽन्नहा वयण' मम ।। ६४ ॥ જ્યારે હું મનુષ્યભાવ પામીશ ત્યારે પ્રથમ જલદી તને મળીશ. આ મારું વચન અન્યથા થશે નહિ. આ વચન પ્રેમલાલચ્છીના સ્નેહરસમાં મગ્ન થયેલ હું ભૂલી ગયે. હવે તે કઈ પણ ઉપાયે તેને સમાગમ સાધુ તે જ મારા વચનને નિર્વાહ થાય. કારણે “જે નિર્મળ મનથી જેને ઈચ્છે, તે તેના વડે ક્યારેય ભૂલવા ગ્ય નથી” એ જગતનો ધર્મ છે, તેથી જીવનપર્યત તે પ્રિયતમાને મારે ભૂલવી ન જોઈએ. આ પ્રમાણે વિચાર કરતાં તેને પ્રાતઃ સમય થયે. Tહરિ તુમ શિવ યારે પ્રથમ ° Page #348 -------------------------------------------------------------------------- ________________ શ્રી ચંદ્રરાજ ચરિત્ર ૩૨૫ તે પછી સુખશય્યાને ત્યાગ કરી નિત્યકર્માનુષ્ઠાન કરી તે ચંદ્રરાજા પિતાના હાથે લેખ લખી પિતાના સેવકને આપી આભાપુરી મોકલે છે. તે લેખ આપતી વખતે સેવકને ચંદ્રરાજા કહે છે કે... હે ગુણના ઘર ! આ લેખ કેઈ ન જાણે તેવી રીતે તું મારી ભાર્યા ગુણાવલીને તેમજ મંત્રીને એકાંતમાં આપજે. કારણ કે જે મારી વિમાતા તારા આગમનના સમાચાર જાણશે તે તે કાંઈક વિપરીત કરશે. તેથી તા વિ જુત્તમ વેળ, વયિત્રે તહિં તહીં ! ___ जहा को विन याणेजा, तुवागमणवुत्तय ॥ ६५ ॥ ત્યાં તારે ગુપ્તભાવે રહેવું કે જેથી તારા આગમનની હકીક્ત કેઈ ન જાણે. ૬૫ આથી તું એકાંતમાં ગુણાવલીની પાસે જઈને મારા વચનથી કુશળ પૂછજે, અને આ પ્રમાણે કહે છે કે-હે દેવી! તું ચિંતારહિત રહેજે, અલ્પકાળમાં જ આપણે એક ઠેકાણે મળશું, અને આભાપુરીનું રાજ્ય આનંદપૂર્વક કરશું. દુર્જન કેનાં નેત્રે મસળાઈ જશે. વળી બીજું એ છે કે पुडरीयमहातित्थ', सव्वविग्धनिवारग । હું વડું મન્ના', વ્યથાળવાયાં | ૬૬ पवित्र गिरिरायत्थ-मुज्जकुडप्पहावओ ।। मणुअत्तं मए पत्तं, जुगाइप्पहुझाणओ ॥ ६७ ॥ संलद्धपरमाणंदा, सुहेणेत्थ वसामि हौं । तुव सीलगुणग्गामे, सुमर तो पइवासर ॥ ६८ ॥ सुहसायरमग्गस्स, हवइ माणस मम । તે સંપૂFi ટેવી !, સુહંસુ–સસા ! ! ! ! Page #349 -------------------------------------------------------------------------- ________________ ૩ શ્રી ચદ્રરાજ ચરિત્ર અહી પુ ડરીક મહાતીથ છે, તે સર્વ વિઘ્નાને નિવારણ કરનાર છે, અને ભયજનાને 'મેશા આનંદ આપનાર છે. ૬૬ પવિત્ર ગિરિરાજ ઉપર રહેલા સૂર્યકુંડના પ્રભાવે યુગાદિનાથના ધ્યાનથી હું મનુષ્યપણાને પામ્યા છું. ૬૭ પરમ આનંદ પામી હું. અહી. સુખપૂર્ણાંક તારી શીલગુણુના સમૂહને હંમેશા યાદ કરતા રહે છે. ૬૮ હું ચંદ્ર સમાન મુખવાળી ! સુખસાગરમાં મગ્ન એવા મારું મન તારા સંગમને ઉત્સુક છે. ૬૯ સાસુએ શિખવેલી તું કયારેય મને વિસરતી નહિ, હમણાં આપણા સમાગમમાં સ અંતરાય દૂર થયા છે. પરદેશના સુગંધી પુષ્પ કરતાં પણ પોતાના દેશનો કાંટો વહાલા હાય છે, પરંતુ તારા અમૃત સરખાં વચના સાંભળવા હું ગણુા ઉત્કંઠિત છું. જે દિવસે તું મળીશ તે જ દિવસને સફળ ગણીને હૃદયમાં રહેલી સર્વ હકીકત તે વખતે તારી આગળ કહીશ. નાના કાગળમાં કેટલું લખાય ? આથી વધારે લખ્યું નથી. આ પ્રમાણે વિશ્વાસપાત્ર સેવકને સારી રીતે સમજાવીને આભાપુરી મેકલે છે. તે પણ વિલ ખરહિત પ્રયાણ વડે આલાપુરી પહેાંચીને નગરીની શૈાભા જોઇને ષિત મનવાળા થયા. તે પછી ગુપ્ત રીતે તે મંત્રીના ઘરે જઇને તેના લેખ તેને આપે છે, તે પણ તે લેખ વાંચીને તેના સાર જાણી અત્યંત હર્ષોંથ ભરેલા ગુણાવલી Page #350 -------------------------------------------------------------------------- ________________ શ્રી ચંદ્રરાજ ચરિત્ર ૩૭ પાસે તેને એકાંતમાં લઈ જાય છે. તે પણ તે કાગળ ગુણાવલીના હાથમાં આપે છે. તે પણ તે કાગળ વાંચીને તેટલે આનંદ હૃદયમાં ધારણ કરે છે કે જે આનંદ હદયમાં નહિ સમાવાથી નેત્રોમાંથી આંસુઓના પ્રવાહરૂપે બહાર નીકળે. અત્યંત હર્ષ પામતી તે પિતાના પ્રિયની જેમ લેખને વધાવીને છાતી ઉપર રાખીને અત્યંત ભેટે છે. તે પછી તે ચાકર ચંદ્રરાજાના સંદેશાનાં વચને સંભળાવે છે. તે સાંભળી અત્યંત સંતુષ્ટ થયેલી તે આવેલા તે સેવકને કહે છે કે–હે ભૂલ્યવર! હું આ હકીકત કોઈની આગળ પ્રકટ કરીશ નહિ. તું પણ જેમ આવ્યું તેમ ગુપ્તપણે જજે, આ પ્રમાણે કહી તે ગુણાવલી તેનું સન્માન કરીને પિતાના સ્વામીને આપવા માટે લેખ લખી આપીને તેને વિસર્જન કરે છે. गयम्मि सुहडे तम्मि, कुसुमसारह पिव । पसरित्था पुरीमजझे, वत्ता सगोविया वि सा ।। ७० ॥ તે સુભટ ગયા પછી છૂપાવેલી એવી પણ તે વાત પુષ્પની સુગધીની જેમ નગરીમાં ફેલાઈ ગઈ. ૭૦ ચંદ્રરાજા કૂકડાના શરીરનો ત્યાગ કરી મનુષ્યદેહ પામ્યા છે.” આ પ્રમાણે કૌતુક માનતા મનુષ્ય દરેક સ્થાને તે જ વાત કરે છે. હવે ચંદ્રરાજા જલદી અહીં આવે એ પ્રમાણે મનથી પ્રાર્થના કરે છે. આખી નગરીમાં એક વીરમતી વિના સર્વના હૃદયમાં અપૂર્વ આનંદ થયે. Page #351 -------------------------------------------------------------------------- ________________ ૩૨૮ શ્રી ચંદ્રરાજ ચરિત્ર ચંદ્રરાજા કુકડાપણુને ત્યાગ કરી મનુષ્ય થયો તે વાત વીરમતીએ જાણું કૂકડો થયેલે ચંદ્રરાજા મનુષ્યપણું પામ્ય એ વાત પરંપરાએ વીરમતીએ સાંભળી, તેથી ક્રોધ રૂપી અગ્નિથી સળગતી વિચારે છે કે-કેણ એ શક્તિમાન છે કે મેં કૂકડારૂપે કરેલા તેને મનુષ્યરૂપ કરે ? અને બીજુ પણ સંભળાય છે કે તે અહીં આવવાને ઈરછે છે, પરંતુ તે મારી ભૂલ થઈ કે મેં તને જીવતે છે . કહ્યું છે કે નામેત્ત ને સતુ, રા ર પ્રસન્ન નg | મહાવ વિ તેવ, રૂઢિ gra સ હૃHT ૭ ||. ઉત્પનન થવા માત્રથી જે શત્રુને અને રોગને દબાવતો નથી, તે મહાબળવાળે હોય તે પણ વૃદ્ધિ પામીને તેના વડે તે હણાય છે. તે નાનો હોવા છતાં પણ અહીં આવવાને ઈરછે છે, પરંતુ તે મૂઢબુદ્ધિ જાણતા નથી કે મિષ્ટાન્ન ભજનની જેમ તે સહેલું નથી. જુઓ ! નાની બિલાડી મોટી બિલાડીને કાન કરડવા જાય છે, એ પ્રમાણે જગતમાં વિપરીત નીતિ અહીં પ્રવતી છે. આ અસંભવિત છે, પરંતુ પહેલાં જ હું ત્યાં જઈને, તેને રુંધીને તેના ગર્વનું ખંડન કરું, ત્યારે જ મારી શ્લાઘા થશે. ચંદ્ર આજથી માંડીને મને શિખામણ આપી કે-“જે શત્રુને જીવતે રાખે, તે મૂર્ખ ગણાય છે.” આ પ્રમાણે વિચારીને તે ગુણાવલીને બેલાવે છે, બોલાવીને કહે છે કે- ગુણવલી ! સાંભળ્યું છે કે–જે તારે ધણી Page #352 -------------------------------------------------------------------------- ________________ શ્રી ચંદ્રરાજ ચરિત્ર ૩૨૯ વિમલાપુરીમાં મનુષ્ય થયે છે, અને અહીં આવવા છે છે, ફરીથી પણ તે મારી સાથે સ્પર્ધા કરવા ઈચ્છે છે, મનુષ્ય થવાથી ગર્વિષ્ઠ થયેલ તે મૂર્ખ ખરેખર પિતાની શક્તિને જાણતા નથી. તું આ હકીક્ત જાણતી હોવા છતાં પણ મારી આગળ છૂપાવતી કહેતી નથી. પરંતુ તું તારા ધણને કાગળ લખીને જણાવ કે- જે તમારે અહીં આવીને રાજ્યની ઈચ્છા ન કરવી” મેં કહેલી આ વાત કેદની આગળ તારે કહેવી નહિ. મારી સાથે માયાપ્રપંચ ન કરો. જો તું કપટ ભાવે વતીશ તો મારા જેવી બીજી કઈ દુષ્ટ નથી. એ - તારે ન ભૂલવું. વળી તારા સ્વામીએ કાંઈ પણ લેખ આદિ મે કહ્યું હોય તે પાણીમાં ફેંકી દેવું. હે ભેળી ! હમણાં જ હું વિમલાપુરી જવાને ઈચ્છું છું. તું એકલી અહીં સુખપૂર્વક રહે. હું તે મંદબુદ્ધિવાળાને સમજાવીને જલદી પાછી આવીશ.” ગુણાવલી કહે છે છે- કે માતા ! આવી કલિપત વાત કરવી આપને એગ્ય નથી. तुव मतप्पहावेण, जो हासी चरणाउहो । तुम्ह किव विणा सेो हि, नरत्त कह पावए ॥ ७२ ॥ તમારા મંત્રના પ્રભાવે તે કૂકડો થયેલ છે, તમારી કૃપા વિના તે મનુષ્યપણું કેમ પામે ? ૭૨ નજરે જોયા વિના હું તે સાચું માનતી નથી. બીજી વાત એ છે કે – Page #353 -------------------------------------------------------------------------- ________________ ૩૬o શ્રી ચંદ્રરાજ ચરિત્ર तुभत्तो अहिगा सासु ! अण्णा का वि न विज्जइ । तुम्ह कजं मुहा काउ, कोऽण्णो पक्कला जगे ॥ ७३ ॥ कास वि दुजणस्सेय, विलसिय एत्थ नज्जइ । તફયા-તેરસીને, gamહિં દેન્ન દુજા | ૭૪ | नडाणं विहगो दिण्णा, दूरओ विमलापुरी । कह ते तत्थ गच्छेज्जा, स भवेज्जा कह तु त? ॥ ७५ ॥ તુ વિI નાથ સો ૧, વાવે તે નરત્તાં | जइ तुव किवा होज्जा, तया सो माणवो भवे ।। ७६ ॥ રંતુ તુ તથ ચિં તેણિ, સામુતે નિષ્પ તવ | वारिदसणओ पुवं, को चएज्ज उवाणह ।। ७७ ॥ હે સાસુ ! તમારી કરતાં બીજુ કઈ વધારે શક્તિશાળી નથી, તમારું કામ નિષ્ફળ કરવા માટે જગત બીજે કેણ, સમર્થ છે ? ૭૩ આ કઈ દુર્જનની ચેષ્ટા જણાય છે, ત્રીજા અને તેરશને યેગ એક જ સ્થાને દુર્લભ હોય છે. ૭૪ નટને કૂકડો આપે, વિમલાપુરી દૂર છે, ત્યાં તે કેવી રીતે જાય? અને તે કેવી રીતે સંભવે ? ૭૫ | હે માતા ! તમારા સિવાય તેને મનુષ્યપણું પમાડવા કેણું સમર્થ છે? જે તમારી કૃપા થાય તે તે મનુષ્ય થાય. ૭૬ હે સાસુ ! તમે ત્યાં જવા વિચારે છે તે નકામું છે પાણી જોયા પહેલાં મેજડીને કણ મૂકી દે. ૭૭ હું તમારા કરતાં વધારે ચતુર નથી કે જેથી તમને શિખામણ આપું. તોપણ જે કરે તે સારી રીતે વિચારીને Page #354 -------------------------------------------------------------------------- ________________ દવાન શ્રી ચંદ્રરાજ ચરિત્ર ૩૭૧ કરવું. એ પ્રમાણે કહીને ગુણાવલી પિતાના સ્થાને આવી તે વાતનો જ વિચાર કરે છે. ચંદ્રરાજાને મારવા માટે વીરમતીએ કરેલી દેવોની આરાધના આ તરફ વીરમતી પિતાનું કાર્ય સાધવાની ઈચ્છાવાળી સર્વ મંત્રવિદ્યાઓની આરાધના કરીને આરાધ્ય દેવને બેલાવીને “ચંદ્રરાજા મનુષ્યપણું પામ્યું છે, તેથી હમણું તમે તેને. મારી નાખે” આ પ્રમાણે તે દેવને આદેશ કરે છે. દેવે પણ સારી રીતે વિચારીને કહે છે કે બહેન ! સૂર્યકુંડના પ્રભાવે તે મનુષ્યપણું પામ્યા છે, એ સાચું છે. પ્રભાવથી શોભતા, ઘણુ પુણ્યદયવાળા તે રાજાનું કાંઈપણ વિપરીત કરવા માટે અમે શક્તિમાન નથી. તેના ઉપર તારો પણ પ્રયાસ નિષ્ફળ થશે. એ પુણ્યવંતની રક્ષા કરનાર અમારા કરતાં પણ બળવાન ઘણું છે. તેઓની આગળ અમારી કઈ ગણતરી તેથી આ અશુભ કર્મ અમે કરશું નહિ. આ સિવાય જે કામ હોય તે કહે. | હે મહારાણી! જે અમારું વચન તું માને તો તારે પિતાના પુત્ર સાથે વિરોધ ન કરે. આ આભાનગરીનું રાજ્ય તેને સોંપીને, તેનું સન્માન કરીને તું હમણું સ્વસ્થ ચિત્તે રહે. આ પ્રમાણે દેવેનું વચન સાંભળીને ઊલટી તે વીરમતી અત્યંત કોપાકુલ થઈ, ફરીથી તેઓએ સમજાવ્યા છતાં પણ Page #355 -------------------------------------------------------------------------- ________________ ૩૩૨ શ્રી ચંદ્રરાજ ચરિત્ર તે પિતાના હિતને ન જાણતી કદાગ્રહને છોડતી નથી, તેથી દુરાગ્રહથી વ્યાપ્ત તેને જાણીને તે દેવે પોતાના સ્થાને ગયા. હવે વીરમતી પિતાના મંત્રીને બોલાવીને કહે છે “હે મંત્રી હું વિમળાપુરી તરફ જાઉં છું. આ આભાપુરીનું રાજ્ય સારી રીતે પાલન કરજે. મંત્રી કહે છે કે “હે મહાદેવી! હું તમને કેવી રીતે અટકાવું? તમારું વચન મારે પ્રમાણ જ છે. આપ જાઓ, તમારી કાર્ય સિદ્ધિ થાઓ. આ પ્રમાણે મંત્રીને વચનથી પ્રસન્ન મનવાળી તે વીરમતી તેને વિશ્વાસપાત્ર માને છે. તે પછી પ્રચંડ રૂપવાળી તે ફરીથી મંત્ર શક્તિ વડે તે દેવેને આકર્ષણ કરીને તે બધાની સાથે હાથમાં તલવારને ધારણ કરી આકાશમાર્ગે વિમલાપુરી તરફ જાય છે. “મદોન્મત્ત પુરુષો ખરેખર કેઈના હિતવચનને માનતા નથી, તેઓ તે હાર્યા પછી જ ઊભા રહે છે.” કહ્યું છે કે जो अहिमाण) नेव, पासए हियमप्पणो । पराजय स पावेइ, वारिओ वि न चिट्ठइ ।। ७८ ।। જે અભિમાનથી પોતાના હિતને જેતે નથી તે પરાજય પામે છે, વાયા છતાં પણ તે “ઊભે રહેતો નથી. ૭૮ આકાશમાગે જતી વીરમતી મનમાં રેષપૂર્વક વિચારે છે કે- હું ચંદ્રરાજાને જીતીને અથવા મારી નાંખીને પછી આવીશ. પરંતુ “બીજાનું જે વિચાર્યું તે પિતાને નિશ્ચ Page #356 -------------------------------------------------------------------------- ________________ શ્રી ચંદ્રરાજ ચરિત્ર થાય” એ પ્રમાણે મૂઢ બુદ્ધિવાળી તે જાણતી નથી. પોતાની મેળે જ તે તેને રાજ્ય આપવા માટે જાય છે. જે ભવિતવ્યતા વિપરીત હોય તે બુદ્ધિ પણ વિપરીત જ થાય છે. ચંદ્રરાજાના પુણ્ય પ્રભાવે વીરમતીની દેની આરાધના નિષ્ફળ થઈ અહીં જ્યારે વિરમતી આભાપુરીથી નીકળી ત્યારે ચંદ્રરાજાના પુણ્યથી પ્રેરાયેલું હોય તેમ કેઈ દેવ ચંદ્રરાજા પાસે આવીને કહે છે કે- હે મહારાજઅમારા વચનને અવગણીને તમારે વિનાશ કરવાની ઈચ્છાવાળી તમારી વિમાતા અહીં આવે છે. આથી તમારે સાવધાન થઈને રહેવું. વળી– अन्ज पुण्णपहावा ते, गरिट्ठा वट्टए निव! । देव्वेण रक्खिओ पाणी, निहतु केण सक्कइ ? ॥ ७९ ॥ હે રાજન્ આજ તમારો પુણ્ય પ્રભાવ ઘણે મોટે. છે, જે પ્રાણીનું નસીબ રક્ષણ કરે છે, તેને હણવા માટે કઈ સમર્થ નથી. ૭૯ તેપણ રત્નો સારી રીતે રક્ષણ કરવા ગ્ય છે, એવી નીતિ છે. આ પ્રમાણે દેવની વાણી સાંભળીને અત્યંત હર્ષિત મનવાળે એકદમ વિમાતાની સામે જવા માટે તૈયાર થાય છે. વજીમય બખ્તર શરીર ઉપર ધારણ કરી, મજબૂત બાંધેલી કેડ ઉપર તલવાર બાંધી તે એક જાતિવંત ઘોડા ઉપર ચઢીને. આકાશમાં ઊડતા પક્ષીને પકડવામાં સમર્થ એવા ઘોડા ઉપર. Page #357 -------------------------------------------------------------------------- ________________ ૩૩૪ શ્રી ચંદ્રરાજ ચરિત્ર ચઢેલા ઘણું પરાક્રમથી શોભતા સાત હજાર સામે તેના સમૂહથી પરિવરેલે શિકાર કરવાના બહાને વિમલાપુરીની બહાર નીકળે. વીરમતીનું વિમલાપુરીમાં આગમન * કેટલેક દૂર જઈને ચારે તરફ નિરીક્ષણ કરતા તેણે આકાશમાર્ગે આવતી તે વિરમતને દૂરથી જોઈ. મુખમાંથી ક્રોધાગ્નિની જ્વાળા વમન કરતી અંગારાની સગડીની જેમ પ્રદીપ્ત દેહવાળી તેને જોઈને પ્રસન્ન ચિત્તવાળે ચંદ્રરાજા આ મને આભાપુરી આવવાનું નિમંત્રણ આપવા આવે છે? એમ જાણે છે. - વીરમતી પણ દૂરથી આવતા ચંદ્રરાજાને જુએ છે, જોઈને આકાશમાં જ રહી કહે છે, કે હે ચંદ્ર! સારું કર્યું કે તું અહીં આવ્યા છે, મેટાઈને પામેલે તું કૂકડાપણાને ભૂલી ગયું છે, તેમજ અહીં આવતા તને તારા કેઈ સાસરિયાએ કેમ અટકાવ્યું નહિ ? હું જીવતે છતે તું આભાપુરીમાં આવવાને ઈચ્છે છે પરંતુ તે નિષ્ફળ જ છે. કારણ કે ઊંટ નાગરવેલના પાન ચાવવા માટે ગ્ય નથી. અરે મૂર્ખ ! હવે મારી સામું શું જુએ છે? હું તને જીવતે છોડીશ નહિ તેથી તું જલદી પિતાના ઈષ્ટદેવને યાદ કર. હું પણ જોઉ કે તું યુદ્ધમાં કેવું ક્ષત્રિયપણું બતાવે છે ? તે પછી ચંદ્રરાજા પરમ સમતાભાવ ધારણ કરીને કહે છે Page #358 -------------------------------------------------------------------------- ________________ શ્રી ચંદ્રરાજ ચરિત્ર मायर ! तु मुहा काव, मा कुण नमिरे मइ । कया वि ते पमाएण, विरूद्ध न कय मए । ८० ॥ मए सम रण किच्चा, कह साह लहिस्ससि ।। તૂ fહ જ્ઞ વિધેયā, gઝ તે સુદું ૮૨ . मज्झ एहि हियट्ठाए, तए जौं उवदसियौं । न तुमसुमरिज्जाहि, जओ होउज सिव तव ॥ ८२ ॥ मण्णे तु नूयण कि पि, कज्ज काउ इहागया । चरिय' तव जाणामि, कहिउ त अस पय ।। ८३ ।। હે માતા ! નમ્ર એવા મારા ઉપર ફોગટ ફેધ ન કર. મેં ભૂલેચૂકે પણ કયારેય તારું વિરુદ્ધ કર્યું નથી. ૮૦ મારી સાથે યુદ્ધ કરીને તું કેવી રીતે શેભા પામીશ? તેવું કામ કરવું જોઈએ કે જે છેવટે સુખ કરનાર હેય. ૮૧ હમણાં મેં જે હિતને માટે તેને કહ્યું તે તું યાદ કર કે જેથી તારું કલ્યાણ થશે. ૮૨ - હું માનું છું કે તું કાંઈ નવીન કાર્ય કરવા માટે અહીં આવી છે, હું તારું ચરિત્ર જાણું છું પણ હમણું તે કહેવું બરાબર નથી. ૮૩ | હે ક્ષીણુપુષ્યવાળી ! તું આખા જગતને ભાર શા માટે વહે છે, પોતાની મોટાઈ ફેગટ પ્રકટ કરે છે. કારણ કે તારા મેળામાં છાણ જ છે. આથી વધારે અભિમાન ન કર. વીરમતીનું મરણ અને છઠી નરકમાં જવું આ પ્રમાણે ચંદ્રરાજાનું વચન સાંભળીને અત્યંત રેષ પામેલી પ્રચંડ સ્વરૂપ વાળી તે પાપણું દુષ્ટ વીરમતી પ્રથમ Page #359 -------------------------------------------------------------------------- ________________ ૩૩૬ શ્રી ચંદ્રરાજ ચરિત્ર જ તલવારથી ચંદ્રરાજાને પ્રહાર કરે છે, તે તલવાર ચંદ્રરાજાના પુણ્યપ્રભાવે પુષ્પપત્રની જેમ તેને બખ્તર ઉપર અફળાઈને ત્યાંથી ઉછળીને વીરમતીની છાતીમાં લાગી, તેના પ્રહારથી તે પૃથ્વી ઉપર પડી ગઈ. ફરીથી તે તલવાર ચંદ્રરાજા પાસે આવી. તે પણ તે ખડૂગને મોતી વડે વધાવીને ગ્રહણ કરે છે. તે પછી તે વિષ્ણુકુમાર અને નમુચિનું દષ્ટાંત વિચારીને દુર્જનને એગ્ય ફળ આપવું જોઈએ, એમ વિચારીને વીરમતી ની ઉપર દયા કર્યા વિના, તેને કેશપાશ વડે પકડીને આકાશમાં ચક્રની જેમ જમાડીને બેબી જેમ વસ્ત્રને શિલાતળ ઉપર અફળાવે તેમ અફળાવી. તેથી તે શ્વાસોશ્વાસ રૂંધાઈ જવાથી તરત જ મરીને છઠી નરક ભૂમિમાં ગઈ. अहो पाविट्ठलोगाण, पावकम्माणु भावओ । सुलहा दुग्गई मण्णे, दुल्लहा सुगई पुणो || ८४ ।। અહે પાપિચ્છકોની પાપ કર્મને પ્રભાવે દુર્ગતિ હું સુલભ માનું છું, વળી તેઓને સદ્ગતિ દુર્લભ હોય છે. ૮૪ તે વખતે ચંદ્રરાજાના મસ્તક ઉપર પુષ્પવૃષ્ટિ કરીને દેવે આકાશમાં જયજય શબ્દ કરે છે. વીરમતી ત્યાં અતિગાઢ નરકની વેદના અનુભવીને સંસાર સમુદ્રમાં દીર્ઘકાળ ભમશે. ખરેખર જે ધાર્મિક પુરુષ સાથે વેર રાખે છે, તે અત્યંત દુઃખ પામે છે. તે પછી ચંદ્રરાજા વૈરીરૂપ દુષ્ટ શલ્યને ઉદ્ધાર કરીને વાજિંત્રોના અવાજ પૂર્વક વિમલાપુરીમાં આવ્યું. મકરધ્વજ રાજા યદુંદુભિના અવાજને સાંભળતો ઘણે જ હર્ષ પામીને Page #360 -------------------------------------------------------------------------- ________________ શ્રી ચદ્રરાજ ચરિત્ર ૩૩૦ મહેાત્સવ પૂર્ણાંક પેાતાનું અધ રાજ્ય તેને આપે છે. અત્યંત આનંદ રસમાં મગ્ન પ્રેમલાલચ્છી હમેશા બે હાથ જોડી, મસ્તક નમાવી ક્ષણવાર પણ પેાતાના પતિના સાંનિધ્યને નહિ છેડતી પાંચ ઇન્દ્રિચાના વિષય સુખાના ભોગ વિલાસના રસમાં આસકત થઇ. હવે ચંદ્રરાજાના પુણ્યથી પ્રેરાયેલા કાઇ દેવ આકાશમાગે આભાપુરી જઇને ગુણાવલીની આગળ વીરમતીની મરણની વાત જણાવીને સ્વસ્થાને ગયા. અમૃત સમાન તે વચન સાંભળીને અત્યંત ષિ ત હૃદયવાળી ગુણાવલી જલદી પેાતાના મંત્રીને ખેલાવીને તે હકીકત કહે છે. તે મંત્રી પણ મનમાં આનંદ પામી કહે છે કે હે દેવી! જે લંગડી ખિલાડીની માફક તે આપણને પગલે પગલે અશુભ શકુન કરતી હતી, તે મરણ પામી એ સારું થયું. હવે સ ભય નાશ પામ્યા. ઘરમાં પરમ શાંતિ થઇ. તે પછી મંત્રી આ હકીકત પટઢુ વગડાવી આખી નગરીમાં પ્રગટ કરે છે. વીરમતીના મરણની વાત સાંભળી નગરજને મનમાં હું પામી ચંદ્રરાજાનું દશ ન કરવામાં આતુર થયેલા તેમના આમ ત્રણ માટે એક ચતુર પુરુષ સાથે જલદી વિમળાપુરીમાં પત્ર માકલે છે. તે પછી પ્રસન્નવદનવાળી ગુણાવલી પોતાના મનમાં વિચારે છે કે મારા મનને હરણ કરનારા પ્રિયતમ હમણાં સૌરાષ્ટ્ર દેશમાં રહ્યો છે, પ્રેમલાલચ્છીએ પેાતાનું ભગિનીપણું. યથાથ ચ. ચ. ૨૨ Page #361 -------------------------------------------------------------------------- ________________ ૩૮ શ્રી ચંદ્રરાજ ચરિત્ર સિદ્ધ કર્યું. કારણ કે તેના જ પ્રયાસથી મારે ભર મનુષ્યપણું પામે. તે પણ તેણીએ મને શકયભાવ બતાવ્યું છે. કારણ કે તેણે મારા ધણીને ભેળવીને ત્યાંજ રોકી દીધું છે. હમણાં કેઈ ત્યાં જઈને તેને કહે કે- “સાસરાના ઘરે નિવાસ કરવાથી પુરુષ લઘુતાને પામે છે, તે તે જલદી અહીં આવે. પરંતુ મારા એવા પ્રકારનાં વચને તેને કોણ કહે ? કેટલાક કહે છે કે પહેલી પરણેલી સ્ત્રી પુરુષને અત્યંત વહાલી હોય છે, વળી કેટલાક એમ પણ કહે છે કે જે નવું હેય તે પ્રિય હોય છે. જુઓ! પરિપૂર્ણ પ્રકાશ કરતા એવા પણ પૂર્ણિમાના ચંદ્રને કેઈ જેતા નથી, નાના એવા પણ બીજના ચંદ્રને સર્વ જુએ છે. તેવી રીતે મારે પ્રિય પણ પ્રેમલાલચ્છીને જ દેખે છે, સાસુના વચન પ્રમાણે ચાલનારી હું તેને અનિષ્ટ થઈ છું. તેમ જ જ્યાં કૂકડાપણું પ્રાપ્ત કર્યું ત્યાં આવવું તેને કઈ રીતે ગમે ? પરંતુ તે તે જાણતા નથી કે પ્રિયના દર્શનની અભિલાષાવાળી હું પ્રિય વિના અત્યંત કષ્ટપૂર્વક દિવસ પસાર કરું છું. મારી રાત પણ આંસુથી ભરેલા વસ્ત્રથી વ્યતીત થાય છે, મારું શરીર વિરહાગ્નિથી બળે છે, પ્રિયના સંગરૂપી પાણી વિના તેને શાંતિ કેવી રીતે થાય ? ગુણુવલીએ શુધારા ચંદ્રરાજા ઉપર પત્ર મેલ્યો આ પ્રમાણે વિલાપ કરતી તે ગુણાવલીની આગળ એક શુક આવ્યું, તે મનુષ્ય વાણીથી તેને કહે છે કે-હે મૃગનયના ! તું જેના વડે પીડા પામે છે? તું દીનમુખવાળી Page #362 -------------------------------------------------------------------------- ________________ શ્રી ચદ્રરાજ ચરિત્ર ૩. કેમ દેખાય છે? હું દેવતાધિષ્ઠિત પક્ષી છું તેથી તારા દુઃખની વાત મને જણાવ. જે સાંભળી તને જલદી દુઃખમુકત કરુ. શુકનું આવા પ્રકારનું વચન સાંભળીને આશ્ચય પામી ગુણાવલી કહે છે કે હે પક્ષીરાજ ! મારા સ્વામી વિદેશમાં છે, તે જ મને દુ:ખ છે. તેમજ મારા સંદેશા પણુ ત્યાં કોઈ લઇ જતુ નથી. અને ત્યાંથી પણ અહી કોઇ પ્રિયના સંદેશ લાવતું નથી, આ દુઃખથી હું દુઃખી છું. મારા હૈયાનાં દુ:ખની વાત ફક્ત કેવળી ભગવાન જ જાણે છે. શુષ્ક કહે છે કે હે મહેન ! તું ચિંતા ન કર. પત્ર લખીને મને આપ. હું તારા સ્વામીના હાથમાં પેાતાના હાથે જ તે આપીશ. આંખામાંથી નિકળતાં ઘણા આંસુઓથી ભરાઇ ગયેલા મુખવાળી, ચુદન કરતી તે ઉતાવળે-ઉતાવળે પત્ર લખીને મુદ્રાંકિત કરીને શુકને આપે છે. તે પણ પત્ર લઇ આકાશમાગે જતા અનુક્રમે વિમલાપુરીમાં આવીને ચંદ્રરાજાના હાથમાં પત્ર સાંપે છે, ચંદ્રરાજા પણ તે પત્ર ઉઘાડીને વાંચવા લાગ્યા :– " આભાપુરીથી તમારી ભાર્યાં ગુણાવલી પ્રેમપૂર્વક વિજ્ઞપ્તિ કરે છે કે હે વલ્લભ ! મને વચગદુઃખથી પીડિત જાણીને જલદી અહીં આવવા કૃપાદૃષ્ટિ કરવી ' આટલું' અથ થી જાણ્યું. બાકીનું આંસુ પડવાથી ભુ ંસાઈ ગયેલ કાગળ પૂરેપૂરા તેણે સારી રીતે ન વાંચ્ચા. : Page #363 -------------------------------------------------------------------------- ________________ ૩૪૦ શ્રી ચંદ્રરાજ ચરિત્ર ચંદ્રરાજાની આભાપુરી જવાની તૈયારી તે પછી પત્રને ભાવાર્થ જાણ તે વિચારે છે કે-હું અહીં રહ્યો છું. મારી પ્રિયતમા ગુણાવલી ત્યાં એકલી કઈ રીતે દિવસે પસાર કરે ? તેમ જ આભાપુરીની પ્રજાનું પાલન અને રાણીનું રક્ષણ મારે કરવું જોઈએ. કારણ કે તેની સાથે બાળપણથી અખંડિત નેહ છે. આ પ્રમાણે પત્ર જેવાથી રાજાને તેને મિલન સર આનંદ ક્ષણવારમાં વિષાદરૂપે પરિણમે. તે પછી ગુણવલીના વિયેગ દુખ વડે વિષાદ પામેલા ચિત્તવાળા પતિને જોઈને પ્રેમલાલચ્છી પૂછે છે કે-હે સ્વામિન ! શું વિચારે છે ? શું તમને પિતાને દેશ યાદ આવે છે? અથવા પ્રથમ પ્રિયા યાદ આવી છે? આ સોરઠ દેશ અને નવી આ સ્ત્રી શું તમને ગમતી નથી ? હે નાથ ! જે ગુણાવલી જ મરણપથમાં આવી હોય અને તે કારણે જ જે વિષાદવાળા થયા છે તે તેને અહીં બેલા. હું તેના આદેશનું પાલન કરનારી હંમેશા કિંકરીની જેમ તેની સેવા કરીશ. વળી બીજી વાત એ છે કે જે મારા પિતાએ આ સેરઠદેશનું રાજ્ય તમને સેપ્યું છે, તે સુખપૂર્વક તમે તે રાજ્યનું પાલન કરે. મુખમાં આવેલા કેળિયાને મૂકી દેવા કેમ વિચારે છે ? | ચંદ્રરાજા કહે છે કે–હે ચંદ્રાનને ! આજે મારી આભાપુરી નગરી રાજા વગરની શૂન્ય છે, નાયક વગરના દેશની વ્યવસ્થા કેવી રીતે સંભવે ? વીરમતીથી અત્યંત પીડાયેલા Page #364 -------------------------------------------------------------------------- ________________ શ્રી ચંદ્રરાજ ચરિત્ર ૩૪ સમાડાના રાજાઓ પણ હમણું પોતાના દેશને અત્યંત ઉપદ્રવ કરે છે, તેથી ત્યાં જઈને તેઓને પણ મારે અવશ્ય વશ કરવાના છે. ત્યાંથી પત્ર આવ્યું છે, આથી હે પ્રિયા ! અહીં હું કેવી રીતે રહું ? તેથી इअ पियवय सोच्चा, रहस्स तस्स वेयइ । बुद्धिमता हि जाणति, गूढवत्त पि सत्तर ।। ८५ ॥ આ પ્રમાણે પ્રિયનું વચન સાંભળીને તેનું રહસ્ય તે જાણે છે. બુદ્ધિમાન પુરુષો ગુપ્ત વાત તરત જાણે છે. ૮૫ - પતિભક્તિ પરાયણ તે પણ તેનું વચન માન્ય કરે છે. તેથી ચંદ્રરાજ મકરધ્વજ પાસે જઈને પિતાની બધી હકીક્ત જણાવીને કહે છે કે-હે રાજન ! આભાપુરીથી આવવા માટે આમંત્રણ આવ્યું છે, તેથી ત્યાં અવશ્ય જવાનું છે, તે રાજ્યની પણ રક્ષા કરવી જોઈએ. હમણું તે નગરી રાજા વિન શૂન્ય છે, આપ મને ઘણા પ્રકારે પરિપૂર્ણ સુખ અને અને મોટું પદ આપ્યું. તેથી આપને મૂકીને ત્યાં જવું મને રુચતું નથી, તમારે મારી ઉપર મેટો ઉપકાર છે, તમારા નેહપાશથી બંધાયેલે તમને કયારેય હું ભૂલીશ નહિ; આથી કૃપા કરીને હમણું ત્યાં જવા માટે અનુજ્ઞા આપે. જેથી ત્યાં પિતાના રાજ્યનું પાલન કરું. खेमपत्त किव किच्चा, पेसियव ममोवरि । समए सुहसमायार-प्पयाणाऽऽण दकारण ॥ ८६ ॥ मइ नेहो जहा अस्थि, धरियव्वा सया तहा । વિસરિત્સં યા હું ન, ૩યRI તુવ | ૮૭ | Page #365 -------------------------------------------------------------------------- ________________ ર શ્રી ચંદ્રાજ ચરિત્ર કૃપા કરીને સમયે સુખસમાચાર આપી આનંદના કારણ રૂપ કુશળપત્ર મારી ઉપર માકલજો. ૮૬ જેવા મારી ઉપર સ્નેહ છે, તેવા હ ંમેશા રાખો. હું તમારા ઉપકારગુણને કયારે ય ભૂલીશ નહિ. ૮૭ આ પ્રમાણે ચંદ્રરાજાનાં વચના સાંભળી મકરધ્વજ રાજાએ ત્યાં રહેવા માટે ઘણા ઉપાય કર્યાં. તેપણ તે પેાતાના વિચાર છેડતા નથી. તેથી મકરધ્વજ રાજા કહે છે કે-હ રાજેન્દ્ર !” મદોન્મત્ત હાથી હાથમાં રહેતા નથી. ખેડૂતને માંધી રાખ્યું ખેતી થતી નથી, માગેલા આભરણુ હુ ંમેશા રહેતા નથી, મહેમાનેા ઘરમાં હુંમેશા રહેતા નથી. પરદેશી સાથે સ્નેહ શુ' હુંમેશ સ્થિરતા પામે ? તમને રોકવા હું. અશક્ત છું, તેથી સુખેથી પેાતાની નગરીમાં જાઓ. તમે અહીંથી જશેા પર’તુ મારા હૈયામાંથી જો જાવ તે તમને હું પ્રશ’સા પાત્ર ગણુ, આ પ્રમાણે ઘણા યુક્તિયુક્ત વચના વડે સમજાવ્યા છતાં પણ ચંદ્રરાજા પેાતાના આગ્રહને છેડતા નથી, તેથી તે તેને જવા માટે રજા આપે છે. તે પછી તેના ગમન માટે પ્રયાણની સર્વ સામગ્રી તૈયાર કરવા માટે તે સેવકાને આદેશ કરે છે. ચંદ્રરાજા હર્ષિત ચિત્તવાળા પેાતાના આવાસે આવીને પેાતાના સામત વર્ગને તૈયારી કરવા કહે છે. ચ'દ્રરાજા સાથે જતી પ્રેમલાલચ્છીને માતપિતાની હિતશિક્ષા આ તરફ મકરધ્વજ રાજા પ્રેમલાલચ્છીને મેલાવીને કહે છે કે—હે પુત્રી ! તું અમને ગુણરત્નના કરડિયાની જેમ Page #366 -------------------------------------------------------------------------- ________________ શ્રી ચાજ ચરિત્ર અત્યંત પ્રિય છે, તારા સ્વામી પેાતાની આભાપુરી તરફ જવા માટે હમણાં ઉત્સુક થયા છે, ઘણું સમજાવ્યા છતાં પણ તે અહી રહેતા નથી, તેથી તારી ત્યાં જવા માટે શુ ઈચ્છા છે? અથવા અહીં રહેવા માટે તુ ઇચ્છે છે? પ્રેમલાલચ્છી કહે છે તાય ! તુ``િનયાનેત્તિ, સળ સયિ વર । छाहिव्व नियभत्तार, सई नेव विमुचइ ॥ ८८ ॥ . હે પિતા ! શું તમે સતીઓના શ્રેષ્ઠ ચરિતને જાણતા નથી ? સતી પેાતાના પતિને છાયાની જેમ છેાડતી નથી. ૮૮ તેથી હુ... પેાતાના પતિ સાથે જઇશ, પહેલાં પણ તેનાથી છેતરાયેલી મે' અસહ્ય પીડા અનુભવી. હવે તેના વગર ક્ષણવાર પણ અહીં રહીશ નહિ. એ પ્રમાણે વચન સાંભળી મકરધ્વજ રાજાએ ૮ આ પતિભક્તિ પરાયણ છે.' તેથી તેણે જવુ' એ જ સારુ, એ પ્રમાણે જાણ્યું. તેમજ પ્રેમલાલચ્છીની જવાની ઇચ્છા જાણીને તેની માતા વિચારે છે પુત્ત નાય. વર મળે, નિયñવિgસળ” | પુત્ત. કલમવિ મળે, વળેસ મ`ડળ' || ૮૨ || पुत्रीमता પરાયતા, पर गेहसुह करा । પુશ્તીન સયોનાવિ, મુળ àારૂ નિહ નિય || ૬૦ || परिणी सया पुत्ती, भत्तार चिअ पास | पिउहर न चि तेजजा, जणगवच्छला विसा ॥ ९१ ॥ ઉત્પન્ન થયેલ પુત્રને શ્રેષ્ઠ માનું છું, કારણ કે તે Page #367 -------------------------------------------------------------------------- ________________ ૩૪૪ શ્રી ચંદ્રરાજ ચરિત્ર પેાતાના ઘરના આભૂષણુરૂપ છે, ચતુર એવી પણ પુત્રીને હું પરગૃહના આભૂષણરૂપ માનુ છું. ૮૯ પુત્રીવાળા પ્રાધીન હેાય છે, પારકા ઘરને સુખ કરનારા છે, સા પુત્રી હોય તેપણ પેાતાનું ઘર શૂન્ય થાય છે. ૯૦ પરણાવેલી પુત્રી હ ંમેશા ભર્તારને જ જુએ છે, પિતા ઉપર પ્રેમવાળી હેાવા છતાં તે પિતાના ઘરના વિચાર કરતી નથી. ૯૧ સાસરાનું ઘર પુષ્કળ ધનથી ભરેલુ હોવા છતાં તે પુત્રી સામાન્ય ધનવાળા પિતાના ઘરેથી પણ ધન લઈ જવા ઇચ્છે છે. નીતિશાસ્ત્રમાં પણ કન્યાને સાક્ષાત્ ચિંતા કહી છે. કહ્યું છે કે कि लट्ठ लहिही वर पिययम, किं तस्स संपज्जिही, किं लाय' ससुराइयाँ नियगुणग्गामेण रजिस्सए । किं सील' परिपालिही पसविही, किं पुत्तमेव धुव चिता मुत्तिमई पिऊण भवणे, संवट्टए कन्नगा ॥ ९२ ॥ તે ઉત્તમ વરને શું પામશે ! તેને પ્રિય થશે ? સાસરા વગેરે લાકને પેાતાના ગુણના સમૂહથી શુ' આનંદ પમાડશે ? શીલને શું પાલન કરશે ? નિશ્ચે શીલવંત પુત્રને જન્મ આપશે ? આ પ્રમાણે પિતાના ઘરમાં કન્યા સાક્ષાત્ ચિંતા રૂપે હાય છે, ૯૨ આ પ્રમાણે વિચારતી મહાદેવી રાજાને કહે છે. સામિ ! પુત્તિ વિયાળાહિ, વિયસેાલાનુસારિનિ । નેાવળ' તુમ' મળે, જીવન' વિયં વિળા || ૧૨ || હે સ્વામિન્ ! પુત્રીને પ્રિયના સુખને અનુસરનારી જાણવી. Page #368 -------------------------------------------------------------------------- ________________ ૩૫ શ્રી ચંદ્રરાજ ચરિત્ર કારણ કે યુવતીઓને પ્રિય વિના યૌવન દુર્દમ્ય હોય એમ હું માનું છે. ૯૩ આથી તે તેના પ્રિય સાથે જાય. તે પછી પ્રેમલાલછીના માતા-પિતાએ તેને તૈયાર કરીને મનને આનંદ પમાડે તે દાસ-દાસી વર્ગ, શયન–આસન-વસ્ત્ર--રત્નાભૂષણ-શ્રેષ્ઠ વાહન અને મધુર ખાદ્ય પદાર્થો તેને આપે છે. તે પછી ચંદ્રરાજા અશ્વરન ઉપર ચડી ત્યાં આવી રાજાને પ્રણામ કરીને પ્રયાણની અનુજ્ઞા માગે છે. હવે શણગાર સજેલી પ્રેમલાલચ્છીને વાહનમાં બેસાડીને સ્ત્રી સહિત મકરવજ રાજા ચંદ્રરાજાને કહે છે કે-હે રાજન ! આજ સુધી તમારી થાપણની જેમ મેં આ પુત્રીને કલ્પવૃક્ષની જેમ રાખી અને મોટી કરી, આજે તે તમને સેંપું છું, જેવી રીતે તેની પ્રતિષ્ઠા વધે તેવી રીતે તેને સારી રીતે પાલન કરજો. ભેળી એવી આ બાલિકા કયારેય ઘરથી બહાર નીકળી નથી, કોઈ ઠેકાણે તેની ભૂલ થાય તે માફ કરજો. માત-- પિતાને પુત્રીને વિરહ શલ્યની જેમ અસહ્ય થાય, તેને મોકલવા માટે ચિત્ત ઉત્સાહ કરતું નથી, તે પણ પતિની સાથે જતી એવી તેને અમે રોકવા સમર્થ નથી. આ રાજ્ય તમારું જ છે, તેનું પાલન કરવા તમે જલદી આવજે, વડની શાખાની જેમ તમારા મનોરથ વિસ્તાર પામે. તે પછી પ્રેમલાલચ્છીને આલિંગન કરી તેની માતા કહે છે- હે પુત્રી ! સાસરાને ઘરે જઈને સદાચાર વડે પિતાના Page #369 -------------------------------------------------------------------------- ________________ ૨૩૪૬ શ્રી ચદ્રરાજ ચરિત્ર પિતાની પ્રતિષ્ઠા વધારજે. શાક્યને માટી બેનની જેમ માનીને વિનયથી નમ્ર થઈ તેના વચનનુ પાલન કરજે. સાસુ-સસરા ઘરમાં નથી, તેથી પ્રિયતમના ચિત્તને સંપૂર્ણ અનુસરજે. કોઇની સાથે ફાગઢ રાષ કરતી નહિ. तु दक्खा सित्ति जाणामि, पमाओ होज्ज ना तव । સદ્દવિ અમ્હાનમાયારો, તેળયિ. વયામિ હૈં || ૧૪ || समागयम्मि कट्ठम्मि, धम्मज्झाणपरा सया । તુમ' સદ્દષ્ટિવૈમુ, પમાય. મા વિદ્યુિમ્નમુ || o ૬ || धरियव्वं न मुद्वत्त, जत्थ तत्थ कया विहिं । दाणपुण्णाइ किंच्चेसु मा विग्धकारिणी भव ।। ९६ ।। તું ચતુર છે એ હું સમજું છું, તારી ભૂલ ન થાય, તાપણ અમારો આચાર છે, તેથી હું હિત વચન કહું છું. ૯૪ કષ્ટ આવે ત્યારે હંમેશા ધમ ધ્યાનમાં તત્પર થજે, તુ ઉત્તમ ધમ કાર્યાંમાં પ્રમાદ કરતી નહિં. ૯૫ જ્યાં ત્યાં કયારેય ભેાળપણુ રાખવું નહિ. દાન-પુણ્ય આદિ કાર્યમાં અંતરાય કરનારી થતી નહિં. ૯૬ યથાાગ્ય અને કુળની વૃદ્ધિ કરનારી સુખપૂર્વક રહેજે, એમ કહીને વિયેાગના દુઃખ વડે દુઃખિત એવી તે આંસુઓની ધારા વડે તેને હવરાવે છે. પ્રેમલાલચ્છી પણ માત-પિતાના વિયેાગમાં ઘણું દુઃખ ધારણ કરે છે, તેની ખાળપણથી સાથે ફરનારી સખીએ ચારે ખાજુથી એક ઠેકાણે મળીને તેના વિયેાગથી દુ:ખી થયેલી ત્યાં આવી. પ્રેમલાલચ્છીએ તેઓને સ્નેહગભિ ત વચના વડે શાંત કરી, તે વખતે આકાશમાં રહેલા ખેચરા પણ પેાતાના રથને અટકાવી ક્ષણવાર ત્યાં ઊભા રહ્યા. તે પછી સ્નેહ સહિત દૃષ્ટિથી સને ખેલાવીને પ્રેમલાલચ્છી પ્રયાણની દિશા ગ્રહણ કરે છે, Page #370 -------------------------------------------------------------------------- ________________ ૩૭, તાઓ અને આર્થિક અમે તમા શ્રી ચંદ્રરાજ ચરિત્ર - હવે સાસુ ચંદ્રરાજાના કપાળમાં કંકુ વડે તિલક કરીને હસ્તકમળમાં પૂર્વના પુણ્યના પૂંજ સમાન નાળિયેર ફળ આપે છે. તે પછી ચંદ્રરાજાએ આદેશ કરવાથી સૈનિએ તેની સાથે પ્રયાણ કર્યું. દુંદુભિના અવાજથી દિશાઓને ગજાવતે, મકરધ્વજ રાજા વડે અનુસરાયેલે ચંદ્રરાજા નગરીના મધ્ય માર્ગેથી નીકળતે ચતુષ્પથ-ચૌટામાં આવ્યું. ત્યાં નગરજને તેને મુક્તાફળ વડે વધાવે છે. તેના ગુણગાન કરતી યુવતીઓ અને પ્રેમલાલચ્છીની સખીઓ “ચંદ્રરાજા ચિરકાળ જી” એ પ્રમાણે આશિષ આપે છે. ફરી આ નગરીમાં તરત આવીને દર્શન આપજે, અમે તમારે મંગળદીપ કરશું. આ પ્રમાણે સર્વના શુભ આશીર્વાદ લઈને તે સર્વે આનંદ-મહત્સવ અને શભા સહિત જતાં સિદ્ધાચલ ગિરિવરની પાસે આવ્યા. વિમલગિરિની યાત્રા કરીને ચંદ્રરાજાનું પ્રયાણ ત્યાં તલેટી પાસે આવીને શ્વસુર આદિ પરિજનથી પરિવરેલા ચંદ્રરાજા શ્રી ષભદેવ જિનેશ્વરની સ્તુતિ કરતાં મહાતીર્થને વંદન કરે છે અને સ્તુતિ કરે છે. नमुक्कारसमो मतो, सत्तु जयसमा गिरी । સુન્નકુમ નીરં, સંતિ મુવUT | ૧૭ || किच्चा पावसहस्साई', हच्चा जंतुसयाणि य । इम तित्थ समासज्ज, तिरिया वि दिवंगया ॥ ९८ ॥ सत्तुजय हि झाइत्ता, नमिअ रेवयायल' । गयपए सिणाइत्ता, पुणो जम्मो न विज्जइ ।। ९९ ॥ जो दिठे। हरए पाव, णओ हणइ दुग्गइ । सिद्धगिरी जएउजेसा, अक्खयाण ददायगी ॥ १०० ॥ Page #371 -------------------------------------------------------------------------- ________________ ૩૪૮ શ્રી ચંદ્રરાજ ચરિત્ર નમસ્કાર સમાન મંત્ર, શ્રી શત્રુંજય સમાન ગિરિ અને સૂર્યકુંડનું પાણી ત્રણેય ભુવનમાં નથી. ૯૭ હજાર પાપ કરીને, સેંકડો જોને હણીને આ તીર્થને પામીને તિર્યંચે પણ સ્વર્ગમાં ગયા છે. ૯૮ શત્રુંજયનું ધ્યાન કરી, રૈવતગિરિ (ગિરનાર)ને નમસ્કાર કરી, ગજપદ કુંડમાં સ્નાન કરવાથી ફરીથી જન્મ લે પડતો નથી. ૯ જેનું દર્શન કરવાથી પાપ દૂર થાય છે, નમસ્કાર કરવાથી દુર્ગતિ નાશ પામે છે તે અક્ષય આનંદને આપનાર સિદ્ધગિરિ જયવંત વતે છે. ૧૦૦ આ પ્રમાણે સ્તુતિઓ બોલીને વિમલાચલ ગિરિવર ઉપર ચઢીને શ્રી ત્રાષભદેવ પ્રભુની પૂજા કરી અનુક્રમે સર્વ ચૈત્યોને વંદન કરીને પછી તલેટીએ આવ્યા. તે પછી ચંદ્રરાજા મકરધ્વજ રાજા વગેરે સર્વને પાછા મોકલીને આભાપુરી તરફ પ્રયાણ કરે છે. મકરધ્વજ રાજા તેની રજ લઈને વિમલાપુરી તરફ ગયા. પરિવાર સહિત શિવકુમાર પણ ચંદ્રરાજા સાથે નીકળે છે. તે માર્ગમાં હંમેશા નવા નવા નાટક કરતે તેના ચિત્તને આનંદ પમાડે છે. આ પ્રમાણે ચંદ્રરાજા નિરંતર પ્રયાણ કરતે, વિવિધ દેશને જેતે અનેક રાજાઓને પિતાને આધીન કરતે, Page #372 -------------------------------------------------------------------------- ________________ ૩૪૮ શ્રી ચંદ્રરાજે ચરિત્ર પિતાના સૈન્યમાં વૃદ્ધિ કરતે પગલે પગલે દરેક નગરમાં રાજકન્યાઓને પરણતે અનુક્રમે પિતનપુરમાં આવ્યું. તેના પરિસરમાં સંન્યસહિત તે નિવાસ કરે છે. આ તે જ નગર છે કે જ્યાં પહેલા ચંદ્રરાજા કુકડાપણે ત્યાં આવ્યું હતું અને તેના સ્વરને શકુન માનીને શ્રેષ્ઠિપુત્ર લીલાધર જે વિદેશમાં ગયે હતું, તે દેવગે તે જ દિવસે વિદેશથી ઘરે આવ્યો હતે. તેથી તેના આખા કુટુંબમાં આનંદ પ્રવર્યો હતે. પોતનપુરમાં આગમન તે લીલાધરની પત્ની લીલાવતીએ કૂકડાની સાથે પરમ સ્નેહ તે વખતે બાંધ્યું હતું. તે કૂકડાપણાના નેહને યાદ કરતી પિતાના પ્રિયની રજા લઈને ચંદ્રરાજાને પિતાના ઘરે ભેજન માટે આમંત્રણ આપે છે. ઘણા પ્રકારના સ્વાદિષ્ટ ભેજને વડે તેની ભક્તિ કરે છે તે ચંદ્રરાજા પણ તેને બહેન સમાન ગણતે વસ્ત્રાભરણ આદિથી તેને સત્કાર કરે છે. તે પછી તેની રજા લઈ પોતાના આવાસે આવ્યું. તે દિવસે રાત્રિની અંદર શું થયું તે સાંભળે. ઇ કરેલી ચંદ્રરાજાના શીલની પ્રશંસા આ તરફ દેવસભામાં રહેલ દેવેન્દ્ર દેવેની આગળ કહે છે કે જંબુદ્વીપમાં ભરતક્ષેત્ર છે, ત્યાં આભાનગરીમાં ચંદ્રરાજા રાજ્ય કરે છે, તેની અપરમાતા વીરમતીએ તેને ફેંકડે બનાવી Page #373 -------------------------------------------------------------------------- ________________ ૩૫૦ શ્રી ચંદ્રરાજ ચરિત્ર દીધું હતું, તે સિદ્ધાચળ ગયે હતું, ત્યાં મહાતીર્થના પ્રભાવે સૂર્ય કુંડમાં સ્નાન કરવાથી મનુષ્યપણું પામ્યું. સ્વદાર સંતોષી તે હમણું પોતનપુરમાં રહે છે. મેરુ પર્વતની જેમ તે રાજાને શીલથી ચલાયમાન કરવા માટે દેવ કે વિદ્યાધર કે સમર્થ નથી. દેવે વિદ્યાધરી રૂપે આવીને ચંદ્રરાજાના શીલની પરીક્ષા કરી આ પ્રમાણે ઈદ્રનું વચન સાંભળી, અશ્રદ્ધા કરતે કઈ દેવ તરત જ મધ્યરાત્રિએ પિતનપુરમાં આવ્યું. તે અત્યંત મનહર વિદ્યાધરીનું રૂપ વિક્વીને ઉદ્યાનની અંદર કરુણ સ્વરે રુદન કરે છે. નિદ્રારહિત થયેલે ચંદ્રરાજા રુદનને શબ્દ સાંભળીને વિચારે છે કે-અહો ! હમણુ અર્ધ રાત્રિના સમયે કઈ દુઃખી અબળા છે કે જે આ પ્રમાણે રડે છે, તેની તપાસ કરવી જોઈએ, એમ વિચારીને પરોપકાર કરવામાં તત્પર તે એકલે હાથમાં તલવાર લઈ તરત જ રુદનના શબ્દને અનુસાર તે ઉદ્યાનના નિકુંજ ભાગમાં આવ્યું. ત્યાં કામદેવની દીપમાળા જેવી દિવ્ય અલંકારોથી વિભૂષિત દેહવાળી તે વિદ્યાધરીને જોઈને વિસ્મય પામી તે પૂછે છે કે હે સુંદર અંગવાળી ! તું એકલી મધ્યરાત્રિએ કયા દુખ વડે અહીં રહી રડે છે ? તું કેણું છે ? મારાથી ભયની શંકા ન કર. તારે જે દુઃખ હોય તે નિશંક મનથી મને કહે, હું તારું દુઃખ દૂર કરીશ. Page #374 -------------------------------------------------------------------------- ________________ શ્રી ચંદ્રરાજ ચરિત્ર ૩૫૧ આ પ્રમાણે ચંદ્રરાજાનાં વચને સાંભળીને તે કહે છે કેહે આભાનરપતિ! હું વિદ્યાધરની દુખસાગરમાં ડૂબેલી પુત્રી છું. મારી હકીકત ન કહી શકાય એવી છે, મારે ક્રૂર સ્વભાવવાળે સ્વામી રેષ પામી મારી સાથે કલેશ કરી દીન એવી મને અહીં મૂકીને કેઈ ઠેકાણે ગયે છે, તેવા પ્રકારે ન કરવા ગ્ય અકાય તેણે કહ્યું કે, અનાથ એવી હું ક્યાં જાઉં ? અબળા એવી મારી કઈગતિ થશે ? તે કારણથી નિરાધાર અને દીન એવી હું રડું છું. સુબ્રેસ્ટલ્સ વર્લ્ડ રાય, વાચા રાય વસ્ત્ર | बल' मुक्खस्स मेोणत्तं, चोरस्स अणओ बलं ॥ १०१ ॥ દુર્બળનું બળ રાજા છે, બાળકોનું બળ રુદન છે, મૂર્ખનું બળ મૌન છે, ચોરનું બળ અનીતિ છે. ૧૦૧ હમણું તમે મારું આક્રંદ સાંભળીને અહીં આવ્યા છે, આથી મારી રક્ષા કરે. રુદન કરતી એવી મારે ત્યાગ કરે ગ્ય નથી. મને ભાયંપણે સ્વીકારીને તમે દુઃખસમુદ્રમાંથી મારો ઉદ્ધાર કરે. જગતમાં તમારે યશ વૃદ્ધિ પામશે. ક્ષત્રિય પુરુષ શરણાગત વત્સલ સંભળાય છે. આથી હે ક્ષત્રિયનરવૃષભ ! તમે મારી પ્રાર્થનાને ભંગ ન કરે. પરે૫કારમાં આસક્ત એવા પુત્રને કેઈક જ માતા જન્મ આપે .. नियउअरपूरणे विहु, असमत्था तेहि किपि जाएहि । सुसमत्था जे न परो-यारिणो तेहिं वि न कि पि ॥ १०२ ॥ परपत्थणापवनं, मा जणणि ! जणेसि एरिस पुत्तं । मा उअरे वि धरिज्जसु, पत्थिअभंगा कओ जेण ॥ १०३ ॥ Page #375 -------------------------------------------------------------------------- ________________ શ્રી ચંદ્રરાજ ચરિત્ર विहल जो अवलंबइ, आवइपडियां च जो समुद्धरइ । सरणाय च रक्खइ, तिसु तेसु अल किआ पुढवी ॥ १०४ ॥ કેટલાક પેાતાનું પેટ ભરવા પણ અસમર્થ હોય છે તેના જન્મ વડે શુ? વળી જે સમર્થ હોવા છતાં. પરોપકાર કરતા નથી. તેઓના જન્મથી પણુ કાંઇ લાભ. નથી, ૧૦૨ ઉપર હે માતા ! જે પારકા પાસે યાચના કરે છે, એવા પુત્રને તુ જન્મ આપીશ નહિ. વળી જેણે પ્રાર્થનાના ભંગ કર્યાં છે, એવા પુત્રને તે! તું ઉદરમાં ધારણ કરતી નહિ. ૧૦૩ જે દુઃખી માણસને આલંબન આપે છે, સ`કટમાં પડેલાના જે ઉદ્ધાર કરે છે, અને શરણે આવેલાનુ જે રક્ષણ કરે છે, તે ત્રણ વડે આ પૃથ્વી અલંકૃત છે. ૧૦૪ તમારી આકૃતિ જ પરોપકારીપણાનું સૂચન કરે છે. આથી મને તમારું જ શરણ છે. ચંદ્રરાજા તે સ્ત્રીનું વચન સાંભળીને કહે છે કે-હે ભદ્રે ! ઉત્તમકુળમાં ઉત્પન્ન થયેલી સ્ત્રીઓને આવું વચન ખેલવુ યુક્ત નથી. ક્ષત્રિયે! પરસ્ત્રીમાં આસક્ત થતા નથી. હું. સુભગા ! જે સ્ત્રી પરપુરુષને ઇચ્છે છે, તેનુ મુખ પણ જોવા લાયક નથી. અતિમધુર પણ પારકાનું એંઠું પકવાન્ન ઉત્તમ પુરુષા ખાતા નથી. એ ું અન્ન તેા કાગડા અને શિયાળ વગેરે ખાય છે, સિ’હુ તો પેાતે હણેલા હાથીને જ ખાય છે. આથી હું મુગ્ધા ! અયુક્ત વચન ન એલ. જો તું કહે તે તારા ધણી સાથે મેળાપ તને કરાવું, આ જગતમાં જે અકુલીન હાય છે, તે જ પરસ્ત્રીમાં આસક્ત થાય છે. કહ્યું છે કે Page #376 -------------------------------------------------------------------------- ________________ શ્રી ચંદ્રરાજ ચરિત્ર ૩૩ अलसा होइ अकज्जे, पाणिवहे पंगुला सया होइ । परतत्तोसु अ वहिरा, जच्चधा परकलतेसु ॥ १०५ ॥ जो वज्जइ परदार, सो सेवइ ना कयावि परदार । સસ્ટરો સંતુ, સાન્ટો સે ના રૂ! ૨૬ | ते कह न वदणिज्जा, रूव दळूण परकलत्ताण । धाराहयव्य वसहा, वच्चति महिपले अंता ॥ १०७ ।। सुविसुद्धसीवजुत्तो, पावइ कित्ति जस च इह लाए । सव्वजणवल्लहा चिय, सुहगइभागी अपरलेाए । १०८ ॥ वर अग्गिम्मि पवेसा, वर विसुध्धेण कम्मुगा मरणं ।। मा गहियव्ययभगो, मा जीअंखलियसीलस्स ।। १०९ ॥ (ઉત્તમ પુરુષા) અકાર્યમાં આળસુ હોય છે, જીવની હિંસા કરવામાં હંમેશા પાંગળા હોય છે, પારકાની નિંદા સાંભળવામાં બહેરા હોય છે. ૧૦૫ જે પરસ્ત્રીને ત્યાગ કરે છે, તે ક્યારેય પારકાના ધારને સેવતા નથી, જે પોતાની સ્ત્રીમાં સંતુષ્ટ હોય છે, તે મ ણસ સર્વનું રક્ષણ કરનાર થાય છે. ૧૦૬ જેમ ધારાથી હણાયેલા વૃષભે પૃથ્વી તરફ જતા ગમન કરે છે, તેમ પરસ્ત્રીનું રૂપ જોઇ નીચે જુવે છે તે કેમ વંદન કરવા લાયક ન થાય. ૧૦૭ | સુવિશુદ્ધ શીલથી યુકત હોય તે આ લોકમાં યશ-કીતિ ને પામે છે અને સજજનેને પ્રિય થાય છે અને પરલોકમાં સુખ ભેગવનાર થાય છે. ૧૦૮ ચં. ચ. ૨૩ Page #377 -------------------------------------------------------------------------- ________________ શ્રી ચંદ્રરાજ ચરિત્ર અગ્નિમાં પ્રવેશ કરવા સારા, વિશુદ્ધ કા વડે મરવું સારું, પણ ગ્રહણ કરતા વ્રતના ભંગ સારો નથી, શીભ્રષ્ટ થયેલાનું જીવિત સારું' નથી. ૧૦૯ અને આથી કુલીન માણસા પ્રાણાંતે પણ નિતિ કાય કયારે ય કરતા નથી. ૩૫૪ આ પ્રમાણે ચંદ્રરાજાનાં વચના સાંભળીને ઉત્કૃષ્ટ રાષવાળી તે વિદ્યાધરી તેને કહે છે-જો મારી પ્રાથનાને તમે સ્વીકારતા નથી તેા તમે ક્ષત્રિયકુળમાં ઉત્પન્ન થયેલા નથી. હમણાં જો તમે મારો સ્વીકારનહી કરો તે। હું તમને સ્રીહત્યાનું પાપ આપીશ તેથી કૃપા કરીને खत्तियकुलजाओ सि, परकज्जरओ जइ । તે મે સરળઠ્ઠીળા, વયળ અનુમન્ત્રનું ! શ્૰ || જો તમે ક્ષત્રિય કુળમાં ઉત્પન્ન થયા છે અને પરકા માં રત છે, તે શરણુ રહિત એવુ મારું' વચન કબૂલ કરો, ૧૧૦ ચંદ્રરાજા કહે છે કે હું સુંદરી ! સ્ત્રીહત્યાના પાપ કરતાં પણ શીલભંગનું પાપ વધારે કહેવાય છે; તું સાંભળ—પહેલા દશરથ રાજાના પુત્ર રામની પત્ની સીતાનું અપહરણ કરવાથી રાવણુ મૃત્યુ પામીને દુતિમાં ગયા. પાંડવાની સ્ત્રી દ્રૌપદીનું હરણ કરવાથી પદ્મોત્તર રાજા દુ:ખી થયા. અહલ્યાના સંગમ કરવાથી ગૌતમઋષિના શાપથી ઇંદ્ર હજાર ચેાનિપણાને પામ્યા. હિમાલયની પુત્રી પાર્વતીની અભિલાષા કરવાથી ભસ્માંગદ અસુર ભસ્મીભૂત થયે. આ પ્રમાણે પરસ્ત્રીના સંગમાં આસકત કોણ લેાકમાં સુખી થયા ? જે અખંડિત શીલવ્રત પાળે છે, તે અહી સુખ અનુભવીને શાશ્વત અવ્યાબાધ સુખ પામે છે, Page #378 -------------------------------------------------------------------------- ________________ ૩૫૫ શ્રી ચંદ્રરાજ ચરિત્ર સ્ત્રીએ સંસાર સમુદ્રમાં ડૂબવા માટે શિલા સમાન છે, તેથી તેને ત્યાગ કરીને અનેક ભવ્ય જીવે સંસાર સમુદ્ર પાર પામ્યા. લેહપુતળીની જેમ પરસ્ત્રીનું આલિંગન કરી કેટલાય પુરુષ સંસાર સમુદ્રમાં ડૂબી ગયા છે કે આજ સુધી તેઓ બહાર નીકળ્યા નથી. વળી– ललियांग कुमारे। वि, परित्थीस गमुस्सुओ । અસદુમાવને, મેવા ?| પરસ્ત્રીના સંગમાં ઉત્સુક, કામોમાં અંધ બનેલ, જડ લલિતાંગ કુમાર પણ અસહ્ય દુખેને પામ્યા છે. ૧૧૧ કહ્યું છે કે ससारे हयविहिणा, महिलारूवेण मडियौं पास । बज्झति जाणमाणा, अयाणमाणा वि बज्झति ॥ ११२ ॥ गगाइ वालुअ सायरे जल हिमवओ य परिमाण । जाणति बुद्धिमता, महिलाहिययन याणति ॥ ११३ ॥ उन्नयमाणा अखलिय-परक्कम सुप डिआ वि गुणकलिआ । महिलाहिं अंगुलीसु अ, नच्चाविज ति ते वि नरा ॥ ११४ ॥ હત્યારા વિધાતાએ સંસારમાં સ્ત્રીરૂપે જાળ પાથરી છે, તેમાં જાણુનાશ પણ બંધાય છે અને નહિ જાણનારા પણ બંધાય છે. ૧૧૨ ગંગામાં રેતી, સમુદ્રમાં પાણી, અને હિમાલયનું પરિમાણુ , બુદ્ધિમાન પુરુષો જાણે છે, પણ સ્ત્રીના હૃદયને જાગતા નથી. ૧૧૩ Page #379 -------------------------------------------------------------------------- ________________ ૩૫૬ શ્રી ચંદ્રરાજ ચરિત્ર ઉન્નત માનવાળા, અખલિત પરાકમવાળા, ઉત્તમપંડિત અને ગુણથી શોભતા મનુષ્યો પણ સ્ત્રીઓ વડે આંગળી ઉપર નચાવાય છે. ૧૧૪ હું એવી જાતને મૂર્ખ નથી કે જાણવા છતાં પણ સંસારમાં ભ્રમણ કરી અસહ્ય દુઃખનું પાત્ર થાઉં. સ્ત્રીહત્યાના ભયથી આ લેકમાં અગ્નિમાં બળેલે એક ભવમાં દુઃખ પામે છે, પરંતુ કામાગ્નિથી બળે મનુષ્ય ઘણું જેમાં હજાર દુઃખ પામે છે. તું મારી ધર્મબહેન છે અથવા ધર્મમાતા છે. તેથી ઉચ્ચકુળમાં ઉપજેલી તારે આવા પ્રકારના વચન વિકારે ગ્ય નથી. આ પ્રમાણે શીલવતમાં દઢ બુદ્ધિવાળા ચંદ્રરાજાને જોઈને તે દેવ વિદ્યાધરીના રૂપને ત્યાગ કરી, પિતાના રૂપે ત્યાં પ્રગટ થયે. સત્ય પ્રતિજ્ઞાવાળા ચંદ્રરાજાના મરતક ઉપર પુષ્પવૃષ્ટિ કરીને તે કહે છે કે તારા માતા-પિતાને ધન્ય છે. જેઓએ તેવા પ્રકારના શીલગુણથી યુક્ત ઉત્તમ પુત્ર મેળવ્યો છે. તું પણ જેવી રીતે ઇંદ્ર પ્રશંસા કરી તે શીલગુણથી સુશોભિત છે. જેથી મેં કપટપૂર્વક છેતર્યા છતાં પણ તું નિર્મળ શીલવત ધારણ કરવાના સ્વભાવવાળે જણું છે. એમ કહી તેને નમસ્કાર કરી દેવ સ્વસ્થાને ગયે. હવે ચંદ્રરાજા પણ ત્યાંથી પાછા ફરીને પ્રેમલાલચછીની પાસે ગયે. પ્રભાતસમયે સર્વની અનુજ્ઞા લઈને ચંદ્રરાજા પતનપુરથી પ્રયાણ કરે છે. માર્ગમાં અનેક રાજાઓને જીતતે અને Page #380 -------------------------------------------------------------------------- ________________ શ્રી ચંદ્રરાજ ચરિત્ર ૩૭ સાતસો રાજકન્યાઓને પરણી અનુક્રમે તે આભાપુરીથી પાસે આવ્યા. - તે વખતે તેનું આગમન સાંભળીને ગુણવલી, સુમતિ મંત્રી અને નગરજને ઘણે આનંદ પામ્યા. સર્વે તૈયાર થઈને ચંદ્રરાજાને મહોત્સવ પૂર્વક તેરણ-ધ્વજાપતાકાથી સુશોભિત નગરીમાં પ્રવેશ કરાવે છે. | સર્વ લોકોથી પ્રણામ કરાયેલ મહારાજા સર્વ પ્રજાવર્ગનું સારી રીતે સન્માન કરે છે. તે વખતે નગરીમાં પ્રવેશ કરતા ચંદ્રરાજાને જોવા માટે ઘણું માણસેના સમુદાય ત્યાં ભેગા થયા, દરેક ઘરે હર્ષના વધામણું થયાં. તે વખતે દરેક માણસના મનની અંદર ઘણે આનંદ પ્રગટ થયે. ભાટ-ચારણના સમૂહ ચંદ્રરાજાના ગુણગાણ ગાવા લાગ્યા. અસંખ્ય પ્રદેશવાળ જીવ જેમ શરીરમાં આત્મપ્રદેશો સાથે પ્રવેશ કરે છે, તેમ રાજા સંખ્યાતીત પરિવાર સાથે નગરીમાં પ્રવેશ કરે છે. પ્રવેશ સમયે તેની આગળ અનેક હાથી, ઘોડા, રથ, પાયદળ, ધવજ ધારણ કરનારા ચાલે છે, તે પછી તેની સાત પત્નીઓના સેંકડો રથે સાત નયના સે–સે ચક્રવાલની જેમ જાય છે. ત્યાં મન્મત્ત ભ્રમરના ઝંકાર શબ્દથી ચંદ્રરાજાના ચશને ગાતા હોય એમ મદઝરતા હાથીએ શોભે છે, અનેક જાતના અશ્વોના સમૂહ દિશાઓને ગજાવે છે, ચંદ્રરાજાની Page #381 -------------------------------------------------------------------------- ________________ ૩૫૮ શ્રી ચંદ્રરાજ ચરિત્ર કીતિરૂપી નદીના તરંગ સરખા ઉછળતા ઘોડાઓ તેમજ વિજયની નિશાની સરખી પાંચ વર્ણની વિજ-પતાકાઓ શેભે છે. પાયદળના સમૂહથી પરિવરેલે, લાંછન રહિત ચંદ્રરાજા જ્યોતિષ ચક વડે ચંદ્રની જેમ શેભે છે. બીજાં પણ મેઘના શબ્દનું અનુકરણ કરતાં મંગલ વાજિત્રે વાગે છે. પગલે પગલે નગરલેકે ચંદ્રરાજાને નમન કરતાં કહે છે કે-હે સ્વામિન ! ચાતકની જેમ તમારાં દર્શનને ઈચ્છતા અમે આજે તમને જોઈને કૃતાર્થ થયા છીએ. હે રાજન ! આપ દીર્ઘકાળ રાજ્ય કરે. હાથી ઉપર ચઢેલ ચંદ્રરાજા યાચક લોકેને બહુ દાન આપતા જાય છે. કેટલીક પુયુવતીઓ મોતીઓ વડે તેને વધાવે છે, કેટલીક સ્ત્રીએ પગલે પગલે ધવલમંગળ ગાય છે, સ્થીરવૃદ્ધાએ તેને શુભાશિષ આપે છે. ચંદ્રરાજા સર્વની તરફ અમૃત (મીઠી) દષ્ટિએ જેતે અનુક્રમે રાજમંદિર તરફ જાય છે. ગજરત્ન ઉપરથી ઊતરીને નિષધ પર્વત ઉપર સૂર્યની જેમ રાજ્યસભામાં સે છે. તે પછી તે મંત્રી વગેરેને, તથા સર્વ નગરજનેને પ્રસનદષ્ટિએ જોઈને વિસર્જન કરે છે. હવે સ્ત્રીઓ સાથે ચંદ્રરાજા પણ અંતઃપુરમાં આવ્યો. હર્ષિત થયેલી ગુણવલી મહાદેવી ચંદ્રરાજાનાં ચરણોમાં પ્રણામ કરે છે. સાત સ્ત્રીઓ તે ગુણાવલીના પગમાં પડે છે. આ પ્રમાણે સવે પરસ્પર મળીને કૃતકૃત્ય થયા અને પરમ પ્રસન્ન ચિત્તવાળા થયા. તે પછી રાજા સર્વ સ્ત્રીઓને નિવાસ માટે જુદા જુદા આવાસ આપીને પિતે ગુણાવલીના નિવાસમાં રહ્યો. Page #382 -------------------------------------------------------------------------- ________________ શ્રી ચંદ્રરાજ ચરિત્ર ૩૫. અત્યંત હર્ષિત મનવાળી તે ઉત્તમ રસવાળી રાઈ બનાવીને પોતાના પતિને જમાડીને અત્યંત ખુશ કરે છે. તેવી રીતે બીજી સર્વ પ્રિયાએ પતિભક્તિમાં લીનચિત્તવાળી થઈને ચંદ્રરાજા સાથે કીડા કરતી ક્ષીર નીરની જેમ જળ માછલીની જેમ સ્નેહ ભાવે રહેતી જ્યારે ય શોયભાવ બતાવતી નથી. જ્યાં ધણી અતિનિપુણ હોય ત્યાં વિષમતા થતી નથી, તેથી સાત સ્ત્રીઓ પણ એક ચિત્તની જેમ સાથે રહે છે, રમે અને વિવિધ ક્રીડા કરે છે. ચંદ્રરાજાએ ગુણુવલીને પટ્ટરાણી પદે સ્થાપી. બીજી રાણીઓ પણ તે જેઈ પરમસંતોષ પામી. આ પ્રમાણે ચંદ્રરાજા સુખપૂર્વક રાજ્ય કરતે નગરજનેને પણ ઘણે પ્રિય થયે. હવે એકાંતમાં રહેલી ગુણવલી હાસ્યજનક વચને વડે પિતાના સ્વામી સાથે ક્રીડા કરતી કહે છે કે હે નાથ! આપના વિરહમાં મેં મહાકટપૂર્વક સેળ વર્ષ કાઢયા, હું તે મારી બહેન પ્રેમલાલચ્છીને અત્યંત ઉપકાર માનું છું. તેનું કલ્યાણ થાઓ, સિદ્ધાચલ ગિરિવર પણ ચિરકાળ જયવંતે રહે. જેથી મને ફરીથી પણ તમારું દર્શન થયું તે પણ હે નાથ ! સાસુ સાથે હું વિમલાપુરી ન ગઈ હોત તે પ્રેમલાલચ્છીને કેવી રીતે પરણી શક્ત? તેથી તમારે મારે પણ ઉપકાર માનવે જોઈએ !” . . . Page #383 -------------------------------------------------------------------------- ________________ શ્રી ચદ્રરાજ ચરિત્ર ચંદ્રરાજ કાંઈક હસીને કહે છે કે- હું પ્રિયા ! આટલાં વર્ષ સુધી મેં પક્ષીપણું અનુભવ્યું, ત્યાં પણ તારા ઉપકાર માનીશ!’ ૩૬૦ ગુણાવલી કહે છે કે ‘હે સ્વામી! જો તમે કૂકડો ન થયા હોત તે તમારું વિમલગિરિ ઉપર ગમન અને મહાતી નુ સ્પન, વંદન અને આવા પ્રકારની સુખસંપત્તિ કેવી રીતે થાત? અને સ'સારસમુદ્રને કેવી રીતે તરી શકાત તેથી હું પ્રિય ! मम दे. से न पासाहि गुणग्गाही भवाहि तु ं । ઉત્તમપુરિસાળ હિં, સ મ સિયા સયા ભ્ || તમે મારા દોષોને ન જુએ, અને ગુણગ્રાહી થાઓ, કારણ કે ઉત્તમ પુરુષાના હુંમેશા આ મા હોય છે. ૧૧૫ કહ્યું છે કે अवगणइ दासलक्ख' इक्क मन्नेइ जे कयौं सुकयौं । સયળેા હૈં'સસદ્દાવા, વિઞરૂ ય વપ્ નીર... || ૬ || સજ્જન લાખ દોષાને અવગણે છે, એક જે સારું કાય કર્યું હોય તેને માન્ય કરે છે. સજ્જન હુસ સરખા સ્વભાવવાળા છે, હુંસ દૂધ પીવે છે અને પાણીને છાડી દે છે. ૧૧૬ મંદબુદ્ધિવાળી હું સાસુની શિખામણને અનુસરનારી થઇ, તેનુ ફળ પેાતાના કર્માનુસારે મેં ઘણુ મેળવ્યું. હે પ્રાણનાથ ! તમારા વિરહરૂપી અગ્નિથી પીડાયેલી મારા નેત્રોની અશ્રુઓની ધારા આજ સુધી સુકાઇ નથી, તેથી દેવ પાસે પ્રાર્થીના કરું છું કે-કેઈ ભવાંતરમાં આવી સાસુ મને મળો નહિ, તેણે Page #384 -------------------------------------------------------------------------- ________________ શ્રી ચંદ્રરાજ ચરિત્ર ૩૬૧ મને એવી રીતે દંડ કર્યો કે જીવનપર્યત તે ભૂલી શકીશ નહિ. જે દિવસે તમે શિવમાળાની સાથે ગયા, ત્યારથી માંડીને મારા જે દિવસે ગયા તે તે પરમાત્મા જ જાણે છે, હવે હું મનુષ્યભાવમાં આવી છું. હે સ્વામી! આ વાત તમને ખુશ કરવા માટે કહેતી નથી.” હવે ચંદ્રરાજા નેહપૂર્વક કહે છે. “હે પ્રિયા! તારું કહેલું બધું મેં જાણ્યું. તેને હું પ્રાણે કરતાં પણ અધિક માનું છું, તું મને બધી રીતે અનુકૂળ વર્તનારી છે, એ પ્રમાણે જાણીને હું પૂર્વના સનેહને યાદ કરતે, મકરધ્વજ રાજાએ વાય છતાં પણ વિમળાપુરીથી અહીં તરત આ છું. હવે આ બધે ઘરને કારભાર તું ચલાવ, હું તે ચિંતારહિત થઈ તારું જે આપેલું હોય તે ખાઈશ, અને ધર્મમાં બુદ્ધિ રાખી આનંદપૂર્વક ફરીશ.” આ પ્રમાણે સ્વામીનાં વચન સાંભળીને ગુણાવલી ઘણે આનંદ પામી. આ પ્રમાણે પ્રતિદિન આનંદષ્ટિ કરતાં તેઓના દિવસો જાય છે. એક દિવસ રાજસભામાં બેઠેલા ચંદ્રરાજા સકળ સામત અને વિદ્વદ્વર્ગથી લેવાયેલ નગરજનેને બોલાવીને પિતાનું સર્વ વૃત્તાંત કહેવા લાગ્યો, તે સાંભળીને વિસ્મિત મનવાળા તેઓ બધા તેના પુણ્ય પ્રભાવને વખાણતાં શુભઆશિષ આપે છે. ત્યારથી માંડીને નગરલકે યથાસ્થિત સુખ અનુભવવા લાગ્યા. તે સાતસે અંતઃપુરની સ્ત્રીઓ હંમેશા હાવભાવ-વિલાસ સહિત નવ-નવું નિપુણપણું બતાવતી ગીતિ, પ્રહેલિકા, ગાથા Page #385 -------------------------------------------------------------------------- ________________ શ્રી ચંદ્રરાજ ચરિત્ર દોધક, છંદ વગેરે કા વડે રાજાના ચિત્તને પ્રસન્ન કરે છે. ચંદ્રરાજા ઘણું પુણ્યદય વડે તેઓની સાથે ઘણું પ્રકારે ભેગે ભગવતે અખંડિત રાજ્ય પાળે છે. શિવકુમાર વગેરે નટના ઉપકારને યાદ કરી ચંદ્રરાજાએ પહેલાં ઘણું દ્રવ્ય આપ્યું હતું. હમણું તે ગામ વગેરે સારભૂત વસ્તુઓ તેઓને આપી વિશેષ કરીને તે બધાને ખુશ કરે છે. કારણ કે ઉત્તમ પુરુષો ઉત્કૃષ્ટ સંપત્તિ પામીને પણ ઉપકારને ભૂલતા નથી. અધમ પુરુષો ધન મળ્યા પછી કયારે ય તે ઉપકારને યાદ કરતા નથી. | દશેય દિશાઓમાં જેને યશ વિસ્તાર પામે છે એ ચંદ્રરાજા સર્વત્ર પ્રસિદ્ધિ પામ્યું. તેના રાજ્યમાં સર્વ પ્રજા સુખી હતી. મનુષ્ય, દેવ અને તિર્યંચે પણ તેને જય જય ઉચ્ચારે છે. ગુણાવલી અને પ્રેમલાલચ્છીને પણ પરસ્પર સ્નેહ તેઓના બે નેત્રની જેમ, ભારંડપક્ષીના દેહની જેમ અતિગાઢ થયે. જેથી ક્ષણ વાર પણ તેઓ વિગ સહન કરતી નથી. રાજા પણ તે બંને ઉપર સમાનભાવે જુએ છે. તેની દૃષ્ટિરૂપી તરું (છાશ)ને સંગ વડે તેઓને સ્નેહરૂપી ગેરસ (દૂધ) પરમ સ્નિગ્ધપણાને પાયે ગુણુવલી અને પ્રેમલાલચ્છીને પુત્રજન્મ આ પ્રમાણે સુખવિલાસમાં મગ્ન તેના કેટલાક દિવસો ગયે છતે અનુક્રમે કઈ દેવ દેવલોકમાંથી ચ્યવને ગુણવલીના Page #386 -------------------------------------------------------------------------- ________________ શ્રી ચંદ્રરાજ ચરિત્ર ૩૬૩ ઉત્તરમાં શુભસ્વપ્નથી સૂચિત પુત્રપણે અતયેર્યાં. ગર્ભના મહિના પૂર્ણ થયે છતે ગુણાવલી પુત્રરત્નને જન્મ આપે છે. ત્યારે आण दिया હા, તે નિવામિળી । નમ'સિત્તા નિવ વાસી, વુત્તનÇ' નિવેયફ | ૨૨૭ || રાત્રિનાસન તી, ધૂળ જ્વા નરીસશે ! ટ્વેન મૂરિળા હ્રાસી, પુત્તનમ્મમદૂવ || ૨૨૮ આનતિ મનવાળી અંતઃપુરમાં રહેનારી કઇ દાસી રાજાને નમસ્કાર કરી પુત્રજન્મ નિવેદન કરે છે, ૧૧૭ રાજાએ તેના દારિદ્રને નાશ કરનારા ઘણું ધન આપીને, ઘણા દ્રવ્યથી પુત્રના જન્મ મહાત્સવ કર્યાં. ૧૧૮ ચંદ્રરાજા પ્રશસ્ત લક્ષણ યુકત પુત્રને જોઇને મનમાં આનંદ પામી ખારમા દિવસે જન્મનક્ષત્રને અનુસાર ગુણથી ચુત ગુણશેખર એ પ્રમાણે નામ પાડે છે. સૂર્યની જેમ. દેદીપ્યમાન, કામદેવ સમાન રૂપવાળા તે કલ્પવૃક્ષની જેમ. માતા–પિતાના મનારથા સાથે અનુક્રમે વૃદ્ધિ પામે છે. તે પછી પ્રેમલાલચ્છી પણ રૂપના ભંડાર સરખા પુત્રને જન્મ આપે છે. રાજા તેનું મણિશેખર એ પ્રમાણે નામ સ્થાપે છે. તે બંને પુત્રો સાથે વધતા, ક્રીડા ચિત્તમાં ઉત્કૃષ્ટ આનંદ ઉત્પન્ન કરે છે. ને ખેાળામાં રાખીને માળીડા વડે રમાડતા પરમ હર્ષ પામે. છે. માનસ સરોવરના કાંઠે રાજતુંસની જેમ વિલાસ કરતા કરતાં માતા-પિતાના ચંદ્રરાજા અને પુત્રો Page #387 -------------------------------------------------------------------------- ________________ ૩૬૪ શ્રી ચંદ્રરાજ ચરિત્ર તે મને પુત્રો શાલે છે. શત્રુસમૂહને શલ્ય સમાન અને પેાતાના કુળના સ્તંભ સમાન તેએ મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાનની જેમ સાથે રહીને શસ્ત્રાસ્ત્ર વિદ્યાઓને અભ્યાસ કરે છે. અનુક્રમે યૌવન પામી અધરૂઢ અને ગારૂઢ થઇ સ્વેચ્છાએ નગરમાં અને ઉદ્યાનમાં પરિભ્રમણ કરતા વિવિધ ક્રીડા કરે છે. વિલાસ કરતા તે કુમારનુ` સ્વરૂપ જોવા માટે સૂર્ય પેાતાના રથને અટકાવીને ક્ષણવાર ત્યાં સ્થિર થતા હાય તેમ દેખાય છે. દેવેન્દ્ર પણ હાથી ઉપર ચઢેલા તેને જોઇને, આ મારા સિ’હાસનને અપહરણ કરશે ' એમ શંકા કરે છે. આ પ્રમાણે તુલના ન કરી શકાય એવા ખળવાળા, વાસુદેવ સરખા ચંદ્રરાજાના શીલ પ્રભાવ વડે ત્રણ ખંડ ભરતમાં તેની અખંડ આજ્ઞા વગર પ્રયાસે વિસ્તાર પામી, કૃતજ્ઞશેખર ચંદ્રરાજા વિમલાચલગિરિના ઉપકારને યાદ કરતા રાત્રિદિવસ તેનું જ ધ્યાન કરતા કાલ પસાર કરે છે. અનુક્રમે તે પેાતાના યશઃ પુજ સરખા અનેક નિર્દેલ જિનચૈત્યે અને નવીન જિનષિ` કરાવીને આચાય ભગવંતા પાસે વિધિપૂર્વક પ્રતિષ્ઠા કરાવે છે. एवं धम्मरओ भूवो, पेरतो अवरे जणे । સયા સદ્ધમ્મવિન્ચેસ, કુબેર સાતળુમ્ન | ૨૨૬ || આ પ્રમાણે ધર્મોમાં રકત રાજા, ખીજા લેાકાને પણુ ઉત્તમ ધમ કાર્યાંમાં પ્રેરણા કરતા હુ ંમેશા શાસનની ઉન્નતિ કરે છે. ૧૧૯ Page #388 -------------------------------------------------------------------------- ________________ શ્રી ચંદ્રરાજ ચરિત્ર ૩૬૫ શ્રી મુનિસુવ્રત સ્વામીનું આભાપુરીમાં આગમન અને સમવસરણ હવે શ્રી મુનિસુવ્રત તીર્થકર ગ્રામાનુગ્રામ વિચરતા અનુક્રમે આભાપુરીમાં આવ્યા. ત્યાં કુસુમાકર ઉદ્યાનમાં ચારે નિકાયના કે આવીને સમવસરણ રચે છે. પરમાત્મા પૂર્વ દ્વારે સમવસરણમાં પ્રવેશ કરીને, ચૈત્યવૃક્ષને ત્રણવાર પ્રદક્ષિણા કરતા. ન તથટ્સ (તીર્થને નમસ્કાર થાઓ) એમ બોલીને પૂર્વાભિમુખ સિંહાસનમાં બેસી પ્રભુ ભજનના સંદેહને દૂર કરનારી, દેવ મનુષ્ય અને તિર્યંચની ભાષાને અનુસરનારી, મેઘની ગર્જનાનું અનુકરણ કરનારી, સંસારના દુઃખથી સંતપ્ત પ્રાણું સમુદાયના સંતાપને અપહરણ કરનારી, જન પ્રમાણુ ભૂમિમાં વિસ્તાર પામતી મધુર વાણી વડે દેવ, મનુષ્ય અને તિર્યંચની પર્મદામાં ધર્મદેશના કરે છે. આ તરફ દ્વારપાળ વડે નિવેદન કરાયેલ ઉદ્યાનપાલક રાજસભામાં આવીને પ્રણામ કરી સિંહાસન પર બેઠેલા ચંદ્રરાજ નૃપતિને પ્રણામ કરી જણાવે છે કે સામ! મન્નાન કઝાળે, વિદ્યાવાય | मुणिसुब्बयतित्थेसो, अन्ज इह समागओ ॥ १२० ॥ હે સ્વામી ! આજે અહીં આપણુ ઉદ્યાનમાં ઉત્કૃષ્ટ આનંદને આપનારા શ્રી મુનિસુવ્રત તીર્થંકર પધાર્યા છે. ૧૨૦ ચંદ્રરાજા શ્રી જિનેશ્વર ભગવંતનું આગમન સાંભળીને મનમાં ઘણે હર્ષ પામી, વનપાલકને પ્રીતિ દાન આપીને Page #389 -------------------------------------------------------------------------- ________________ 388 શ્રી ચંદ્રરાજ ચરિત્ર નગરીની અંદર આ ઘેષણ કરાવે છે કે “હે લોકો ! લેકાલેકને મુનિસુવ્રત જિનેશ્વર ભગવંત નગરીના ઉદ્યાનમાં સમેસર્યા છે. પ્રભાતે ચંદ્રરાજા સર્વાદ્ધિથી તેમને વંદન કરવા માટે જશે તેથી તમારે પણ તે તીર્થકર ભગવંતને વંદન કરવું. પરિવાર સાથે ચંદ્રરાજાનું વંદન માટે ગમન અને જિનેશ્વરની દેશનાનું શ્રવણ રાજા સવારે હય-ગજ-રથ અને પાયદળ સૈન્ય સાથે ચતુરંગી સેનાને તૈયાર કરીને ધ્વજ પતાકા વડે નગરીને અલંકૃત કરીને વાજિંત્રેના નાદપૂર્વક અંત:પુરની સ્ત્રીઓ, પુત્રે વગેરે પરિવાર સહિત ઉત્તમ હાથી ઉપર ચઢી સર્વઋદ્ધિથી શ્રી મુનિસુવ્રત તીર્થકરને વંદન કરવા માટે નીકળે. તેવી રીતે પરિવાર સહિત નગરીના લેકે અલંકારોથી વિભૂષિત થઈ નીકળ્યા. દુરથી દેએ રચેલા ત્રણ ગઢથી સુશોભિત સમવસરણને જેઈને રાજા ઘણે પ્રમુદિત ચિત્તવાળે થે. નજીક જતાં તે વાહનને ત્યાગ કરી પાંચ અભિગમપૂર્વક શિવમંદિરમાં ચઢવા સરખા સમવસરણની સોપાન પંકિતમાં ચઢતે અનુક્રમે શ્રી જિનેશ્વર ભગવંતને જુએ છે. જઈને પરિવાર સહિત ત્રણ પ્રદક્ષિણા કરીને તીર્થકરને વંદન કરે છે. પછી સર્વ સાધુઓને વંદન કરીને પરમાનંદ પામે. તે વખતે પોતપોતાને ગ્ય આસન ઉપર રહેલી જિનેશ્વરના મુખકમળ ઉપર દૃષ્ટિ સ્થાપન કરી બાર પર્ષદા જિનેશ્વરની દેશના સાંભળવામાં તત્પર થઈ. Page #390 -------------------------------------------------------------------------- ________________ શ્રી ચ`દ્રરાજ ચરિત્ર ૩૩૭ તીથ કર લેાકાલેાકના ભાવને દર્શાવતી, સંસારરૂપી વૃક્ષને એઢવામાં કુહાડા સરખી દેશના શરુ કરે છે હું ભવ્યો! આ જીવ સત્તાવન ઉત્તર ભેદ્યથી ભેદવાલા મિથ્યાત્વ, અવિરતિ, કષાય અને ચેાગરૂપ હેતુએ વડે કમ આંધે છે. તેની મૂળ પ્રકૃતિએ જ્ઞાનાવરણીય વગેરે આઠ છે, અને ઉત્તર પ્રકૃતિએ એકસો અઠ્ઠાવન ભેદ્યવાળી છે. અનાદિકાળથી કર્માધીન જીવ પેાતાના સ્વરૂપને ભૂલી જઇને વિભાવદશામાં રમે છે. તેથી તેની ઉપર કમ` રાજાનુ મળ અતિશય વધારે વતે છે, આ જીવન અસખ્યાત પ્રદેશ છે, તેમાંના આઠ પ્રદેશ ઉપર કર્માં હાતા નથી, આથી તે પ્રદેશેા કર્માથી અનાવૃત હાય છે. તેથી આ જીવનું ચૈતન્ય સ્વરૂપ નિર ંતર રહે છે. જો તે પ્રદેશ કર્મોથી ઢંકાયેલા હોત તે જીવ અજીવપણું પામત. અનાદિકાળથી દૃઢકમ ખળથી આવરણ પામેલેા વિમૂઢ જીવ પેાતાના જ્ઞાનાદિ ગુણાને જોતા નથી, મિથ્યાત્વ ભાવથી વાસિત થયેલે અશુદ્ધ માંમાં પડેલા, પરવસ્તુને પેાતાની માનતા માહથી અંધબુદ્ધિવાળા કામલેગની પિપાસાવાળા સ`સાર સાગરમાં ભ્રમણુ કરે છે. મદઝરતા હાથીના ગંડસ્થળના મૂળમાં મદોન્મત્ત ભ્રમરશ્રેણીની જેમ પૌદ્ગલિક સુખના રસાસ્વાદમાં આસક્ત વારંવાર ત્યાં ને ત્યાં જ ભમે છે. જીવાનું મૂળ સ્થાન સૂમ નિગેાદ છે. અને તે અવ્યવહાર રાશિ કહેવાય છે. ત્યાં વાલાગ્ર પ્રમાણે આકાશ ક્ષેત્રમાં અસ`ખ્યાત ગેાળા છે. દરેક Page #391 -------------------------------------------------------------------------- ________________ ૩૬૮ શ્રી ચ‘દ્રાજ ચરિત્ર ગાળામાં અસખ્યાતા શરીરરૂપ નિગાદો હોય છે અને એકેક નિગેાદમાં અન ંત જીવા હોય છે, કહ્યું છે કે गाला य असं खिज्जा, असं खनिगोयओ हवइ गोला । इक्किम्मि निगाए, अण तजीवा मुणेयव्वा ॥ १२१ ॥ ગાળા અસંખ્યાતા છે, એકેકે ગેાળા અસંખ્ય નિગેાદમય છે. એકેકે નિગેાદમાં અનંત જીવા જાણવા. ૧૨૧ અત્ય ́ત સૂમભાવને પામેલા એ જવાનું સ્વરૂપ વિશિષ્ટઃ જ્ઞાનીએ જ જાણે છે. અનાદિકાળથી જીવા સૂક્ષ્મ નિગેાદમાં રહેલા હોય છે. કહ્યું છે કે अत्थि अता जीवा, जेहि न पत्तो तसाइपरिणामा | उप्पज्जति चय'ति य पुणो वि तत्थेव तत्थेव ॥ १२२ ॥ એવા અન તા જીવા છે કે જેએએ ત્રાસ આદિ પરિણામ પ્રાપ્ત કર્યા નથી. વારંવાર ત્યાં ને ત્યાં જ ઉત્પન્ન થાય છે. અને વ્યવે છે. ૧૨૨ તેમાંથી કાઈક ભાગ્યયેાગે તથા ભવ્યત્વ આદિ ભાવથી આદર પૃથ્વીકાય આદરૂપ વ્યવહાર રાશિમાં આવે છે, ત્યાંથી નીકળેલા જીવ વિકલેંદ્રિયપણાને પામે છે, ત્યાંથી પાંચેન્દ્રિય તિય ચામાં આવે છે, ત્યાંથી ક્રમે કરીને મનુષ્યપણું પામે છે. મનુષ્યપણુ પામ્યું છેતેપણુ સદ્ધર્માંને નહિ પામેલે, મહાર'ભ અને મહાપરિગ્રહ આદિ પાપકમાં આસકત મૂઢ જીવ નરકમાં જાય છે, ત્યાં અનેક પ્રકારનાં કષ્ટો સહન કરે છે, દુરંત દુઃખાનું કારણ તે વિષય-કષાયા જ જાણવા તેમાં આસકત જીવ વિવેક વગરના કૃત્શ અકૃત્ય જાણતા નથી. આથી જ પેાતાના હિતને સાધી શકતે નથી. Page #392 -------------------------------------------------------------------------- ________________ શ્રી ચંદ્રરાજ ચરિત્ર ૩૬૯ મમતારૂપી ગણિકા વિષયાસકત જીવને વશ કરીને ઈચ્છા મુજબ નચાવે છે, પરવશ પડેલ મેહાંધ પ્રાણ સર્વ વિનાશ કરાવનારી સંસારભ્રમણ કરનારા તેનું સ્વરૂપ જાગતો નથી, પિતાના સ્વરૂપને ભૂલી, પાંચ ઈદ્રિના વિષયસુખમાં આસક્ત થયેલે, શુદ્ધ દેવ-ગુરુ ધર્મના સ્વરૂપને ન જાણવાથી કુદેવકુગુરુ અને કુધર્મને આરાધવામાં તત્પર થયેલે તે સુદેવ આદિની ઉપેક્ષા કરે છે, ફરીથી પણ તૈજસ-કાર્માણ શરીરરૂપી નાવમાં બેસી તે રાગ દ્વેષ વડે સંસાર સમુદ્રમાં તેવી રીતે ભ્રમણ કરે છે કે જેથી મેક્ષફળ આપનાર જિનાગમરૂપી કાંઠે પહોંચતો નથી. આ પ્રમાણે લાંબે વખત સંસારમાં ભટકતે જ્યારે શુભ નિમિત્તને સંગ થાય ત્યારે એકાંત હિતકર સમ્યકત્વને પામે છે, અનુક્રમે દેશવિરતિને પામે છે. તે વખતે તેને ત્રમાં અને પચ્ચકખાણમાં અતિતીવ્ર રુચિ થાય છે, એથી ધીમે ધીમે પૂર્વે બાંધેલાં કમે ક્ષય પામે છે, અહીં બાર વ્રતનું પાલન કરતાં કોઈને પુણ્યદયથી સર્વવિરતિનો પરિણામ ઘાય છે, કહ્યું છે કે सम्मत्तम्मि उ लध्धे, पलियपुहुत्तेण सावओ हेाजा । चरणोवसम-खयाण, सागरस खतरा हुतिं ।। १२३ ॥ સમ્યકત પ્રાપ્ત થયે છતાં પલ્યોપમ પૃથક ( ૨ થી ૯ પપમે) શ્રાવક થાય, ચારિત્રમેહનીયને ઉપશમ અને ક્ષય કરવામાં સંખ્યાત અસંખ્યાત સાગરેપમ થાય છે. ૧૨૩ તે પછી તે ચારિત્ર ગ્રહણ કરીને અપ્રમત્તભાવે તેનું પાલન કરતે રેચક–પૂરક આદિ કરવા વડે પાંચ પ્રકારનાં પ્રાણે ચં. ચ. ૨૪ Page #393 -------------------------------------------------------------------------- ________________ ૩૭૦ શ્રો ચંદ્રરાજ ચત્રિ (પ્રાણ, અપાન, સમાન, ઉદ્યાન અને વ્યાન ) ની સિદ્ધિ કરીને અનુક્રમે અષ્ટાંગ (યમ-નિયમ–આસન પ્રાણાયામ-પ્રત્યાહાર ધારણા-ધ્યાન-સામાધિ ) વૈગને સાધે છે. તારા દૃષ્ટિથી માંડીને નિયમ વગેરે ચેાગના અગાની આરાધનામાં તત્પર થયેàા અમૃતાનુષ્ઠાન વડે અનુક્રમે જીવ શુદ્ધ આત્મસ્વરૂપને મેળવીને અનંત કાળથી આવરણ પામેલા કેવળ જ્ઞાનને પ્રકટ કરે છે. કેવળજ્ઞાન પામેલા જીવ છેવટે ત્રણ યાગનેા રાધ કરી લેશ્યા રહિતપણાને પામેલા એરંડખીજના દૃષ્ટાંતે દેહના ત્યાગ કરી પાંચમી ગતિ-માક્ષને પામે છે. જ્યાં ગયેલા જીવની સાદી અનંત સ્થિતિ છે. વળી સંસારના કારણભૂત કર્મોના અત્યંત વિનાશ થવાથી ત્યાંથી જીવને પાછું આવવાનું થતુ નથી. તેથી હું ભળ્યો! જો તમે અવ્યાખાય, અક્ષયસુખવાળા જરામરણુ રહિત શાશ્વતપદ્મ-માક્ષને ઇચ્છતા હૈ। તે અહિં સારૂપી મૂળવાળા સદ્ધર્માંની આરાધના કરે. જીવહિંસા સથા કરવા યોગ્ય નથી. કહ્યું છે કે— जीवके डीओ । हं तूण परपाणे, अप्पाण जो करेइ सप्पाण' । અચ્વાળ... ગિદ્દાળ, મે ઞ નાસેફ અન્વાળ || ૨૨૪ || किं ताए पढियाए, पयको डीए पलालभूआए । ગસ્થિત્તિયન નાય, વરસ પીડા ન ાયક્વા || શ્ર્、 || इक्क्क्स कए निअजीविअस्स, बहुआउ તુવે અતિ ને ર, તાળ વિ 'સાસય નાગ || ૨૬ ન સાવિયા નરસા મિત્રના, નતા ન સ તા ! ન તે શાળ નત માળ, દ્યા નહિ ન વિજ્ઞરૂ || ૧૨૭ || પારકાના પ્રાણેાના વિનાશ કરીને જે પેાતાને પ્રાણ સહિત કરે છે, તે ચાઠા દિવસ માટે પેાતાના વિનાશ કરે છે. ૧૨૪ Page #394 -------------------------------------------------------------------------- ________________ શ્રી ચંદ્રરાજ ચરિત્ર ૩૭૧ પ્રલાપભૂત કરેડે પદભણવા માત્રથી શું ? જ્યાં એટલું પણ ન જાણ્યું કે “પારકાને પીંડા ન કરવી જોઈએ.” ૧૨૫ ઍક પિતાના જીવિત માટે ઘણું કરે ને જે કંઈ ખમાં સ્થાપન કરે છે તો શું તેઓનું જીવિત શાશ્વત છે ? ૧૨૬ જ્યાં જીવદયા ન હ તે દીક્ષા નથી, તે ભિક્ષા નથી, તે ઘન નથી, તે તપ નથી, તે ધ્યાન નથી, તે મૌન નથી. ૧૨૭ તેથી દયામૂળ સર્વજ્ઞપ્રણીત ધર્મારાધન વિના પ્રાણીઓ મેક્ષસુખ પામતા નથી. આથી सासयसुहमिच्छता, भव्वा ! विसुद्धभावओ । जिणि दकहियं धम्म, सम्म सइ निसेवह ॥ १२८ ।। संतरससुहामग्गा, होह तसनिरिक्खगा। जएह कम्ममोक्खट्ठ, होज सिद्धिसुह जओ ।। १२९ ॥ હે ભ! જે તમે શાશ્વત સુખને છે, તે વિશુદ્ધ ભાવે જિનેશ્વરે કહેલા ધર્મને હંમેશા સારી રીતે સે. ૧૨૮ શાંતરસરૂપી અમૃતમાં મગ્ન બની, તત્વ જેનારા થાઓ, કર્મને ક્ષય કરવા યત્ન કરે, જેથી સિદ્ધિસુખ થાય. ૧૨૯ અહીં હાથના કંકણ જેવા માટે અરીસાની જરૂર નથી તેમ અન્ય દષ્ટાંત બતાવવું નકામું છે. મારું જ સ્વરૂપ જુઓ. ક આ પ્રમાણે શ્રી મુનિસુવ્રત ભગવાનની અમૃતમય દેશના સાંભળીને ચંદ્રરાજા વગેરે પર્ષદા અત્યંત પ્રભેદ પામી. વૈિરાગ્યવાસિત મનવાળા કેટલાક યથાશક્તિ વ્રત-નિયમ ગ્રહણ . કરવા તત્પર થયા. Page #395 -------------------------------------------------------------------------- ________________ ૩૭૨ - - - - - શ્રી ચંદ્રરાજ ચરિ૪ શ્રી મુનિસુવ્રત સ્વામીએ કહેલ ચંદ્રરાજા વગેરેના પૂર્વભવે તે વખતે ચંદ્રરાજા બે હાથ જોડી ઊભા થઈને પ્રભુને નમસ્કાર કરીને પૂછે છે કે હે ભગવંત! ક્યા કર્મથી અપરમાતાએ કૂકડો બનાવ્યું? ક્યા કર્મથી હું નટો સાથે ભર્યો? પ્રેમલાલચ્છીના હાથમાં હું કેવી રીતે આવ્યું ? કયા કર્મથી વિમલાચલ ગયેલો હું મનુષ્યપણું પામે? શા માટે હિંસક મંત્રીએ આવા પ્રકારની પ્રબળ ઠગાઈ કરી ? કનકધ્વજકુમાર કયા કર્મ વડે કુષ્ટિપણું પામે ? ગુણાવલિ સાથે ફરીથી સંગ કયા કમ વડે થયે હે ત્રણેય કાળના સર્વ ભાવને જાણનાર! ત્રિલોકનાથ ! સંસારસમુદ્રમાં નાવ સમાન ! વિતરાગ ! ભગવંત! તમારે કાંઈ પણ અજ્ઞાત નથી. આથી મારા સર્વ સંશાને છેદ. આ પ્રમાણે ચંદ્રરાજાની વિજ્ઞપ્તિ સાંભળીને જગતના નાથ તેને પૂર્વભવનું સ્વરૂપ કહેવાની શરૂઆત કરે છે. જબૂદ્વીપના ભરતક્ષેત્રમાં વિદર્ભ નામે દેશ છે. ત્યાં જગતના તિલકભૂત મનોહર તિલકાપુરી નામે નગરી છે. ત્યાં શત્રુ સમૂહને જીતનાર મદનભ્રમ નામે રાજા રાજ્ય કરે છે. તેને વીજળીની પ્રભા સરખી કમલમાલા નામે સ્ત્રી છે, તેને કલ્પવૃક્ષની મંજરી સરખી તિલકમંજરી નામે પુત્રી છે. તે બાળપણાથી મિથ્યાત્વવાસિત મનવાળી ભસ્યાભઢ્યના વિવેક વગરની પાદિયથી હંમેશા જિનધર્મ ઉપર દ્વેષ રાખે છે. Page #396 -------------------------------------------------------------------------- ________________ શ્રી ચ`દ્રરાજ ચરિત્ર ૩૭૩ જેવી માખીને ચંદનવૃક્ષ ગમે નહિ તેથી ચંદનવૃક્ષને હાનિ નથી પરંતુ તે તેની સુગધના લાભથી વંચિત થાય છે, તેમ જિનધમ ને હાનિ નથી પરંતુ તે પોતાની જાતે જ અત્યંત દુઃખના પાત્ર થાય છે. મદિરા વડે સિ ચન કરાયેલ વિષવલ્લીની જેમ તે રાજપુત્રી માત-પિતા વડે પાલન કરાતી અનુક્રમે વૃદ્ધિ પામે છે. તાપણુ તેના હૃદયમાં લસણમાં કસ્તૂરીના સુગ’ધની જેમ મેાક્ષસુખ આપનાર જિનધમ આવાસ કરતા નથી. હવે તે રાજાને સુબુદ્ધિ નામે મંત્રી છે. તેને રૂપલાવણ્ય સંપન્ન રૂપમતી નામે પુત્રી છે, સા માળપણાથી માંડીને જિનલ થી વાસિત હૃદયવાળી જિનાગમના તત્ત્વરૂપ અમૃતનુ પાન કરવામાં તત્પર અમૃતરસથી સિંચાયેલા કલ્પવલ્લીની જેમ વૃદ્ધિ પામી, સાધ્વીઓના સમાગમથી શાસ્ત્રાભ્યાસ કરવાથી નવ તત્ત્વાનુ સ્વરૂપ જાણનારી એવી તે હુંમેશા જિનપૂજન આદિ સદ્ધ કૃત્ય કરતી, સાધુ-સાધ્વીઓને દોષરહિત આહાર આદિ આપીને પછી પાતે જમે છે. હવે એક વખત પૂર્વભવના સ``ધથી રાજપુત્રી અને પ્રધાનપુત્રીને પરસ્પર મળવાથી અતિગાઢ પ્રીતિ તેવી જાતની થઇ કે જેથી અભેદભાવને પામેલી તે મને ક્ષણવાર પણુ વિરહ સહન કરી શકતી નથી. એક વખત તેઓ એકાંતમાં વિચારે છે કે- આપણે એવા પ્રકારના અનુપમ સ્નેહ છે કે જો આપણે જુદા જુદા પતિને વશુ' તેા તે સ્નેહ કેવી રીતે રહેશે ? તેથી આપણે એક જ પતિને પરણવું, આ પ્રમાણે તેઓએ નિશ્ચય કર્યાં. ‘રાજપુત્રી Page #397 -------------------------------------------------------------------------- ________________ શ્રી ચતરાજ ચરિત્ર જિનમતની હેષિણી ને એ પહેલા તે તેણે ન જાણ્ય, જ્યારે તે જાણ્યું ત્યારે અતિચતુર એવી તે રૂપવતી નેહભંગના ભયથી જાણતા છતાં પણ મૌન રહી મંત્રીપુત્રીના ઘરે સાધ્વીઓ પ્રતિદિન આહાર નિમિત્તે આવે છે. ગુરુ શંક્તિમાં તત્પર એવી તે વંદન કરીને વિનય પૂર્વક તેઓને આહાર પાણી આપને કેટલાક પગલા તેની પાછળ જઈને પાછી આવે છે. - હવે એક વખત તેના ઘરે આવેલી રાજપુત્રી તેવા પ્રકારની ભક્તિમાં તત્પર મંત્રી પુત્રીને જોઈ, તીવ્ર રોષ પામી તેને પિતાની પાસે લાવીને કહે છે કે હે સખી! તું રોષ પામતી નહિ, હું સાચું કહું છું કે આ આર્યાએ લજજા વગરની મલીન દેહ અને વસવાળી, બકધ્યાન કરતી બીજા લેકોને ઠગે છે, આ ધૂતારીઓનું દર્શન અમાંગલિક છે, તેની સંગત સુખાવહ નથી, તેને ઘરમાં પ્રવેશ અશુભ કરનાર છે, એ મંત્રેલું ચૂર્ણ મસ્તકમાં નાખીને ભદ્રિકજનોને ઠગે છે, અસત્ય વાત કહીને લેકમાં કલેશ ઉપજાવે છે, સુખશાતા પૂછીને મીઠા વચન વડે લોકોને વશ કરે છે, “સેકડો ઉંદર મારીને બિલાડી પાટ ઉપર બેસે તેમ પેટ ભરવામાં અશકય એવી માથું મુંડાવીને આ આર્યા થઈ છે, મધુરપાન-ભેજનની લાલસાથી તને ભણાવવા માટે આવે છે, કુલ બાલિકાઓને તેઓની સેમત સારવાર પણ ઉચિત નથી. ક્કાને કોણ કુવામાં પડે છે. આ ચાર ભેગી થાય તે શહેર ઉજજડ કરે, જે યાત્રાની એળીઓ લઈ ઘરે ઘરે ક્ષમી ઈચ્છા મુજબ Page #398 -------------------------------------------------------------------------- ________________ શી સકસજ ચરિત્ર ભેજન મેળવી ઉદરને સ્પર્શ કરતી રહે છે. હે મહેન! પૂજ્ય ભાવે આવી આર્યાઓને તું ગુરુ તરીકે માને છે અને ચણૂકમળમાં વાંદે છે તે સારું નથી, જે એક દિવસ પણ તેઓને આહાર-પાછું આપીશ નહિ તે તે વખતે તારી પણ તર્જના કરશે. આથી તેઓની છાયામાં રહેવું એ પણ પાપને માટે થાય. તેઓનું અહીં આગમન પણ મને ગમતું નથી. એ આર્યાએ કેઈને આધીન થતી નથી અને થશે નહિ, આથી તેઓને સંસર્ગ હું નિવારે છું, હું તો તેમાંથી દૂર આ પ્રમાણે તિલકમંજરીના મુખેથી સાધ્વીનિંદાગર્ભિત વચને સાંભળીને રૂપમતી કહે છે કે હે બહેન! વિચાર ક્યાં વિના આવા પ્રકારનું શું બોલે છે? નિરતિચાર પાંચ મહાવ્રતનું પાલન કરવામાં રત, લોભ અને શાહને જેણે જીતી લીધું છે એવી, સંવેગરૂપી સરોવરને કાંઠે રાજહંસ સરખી, પવિત્ર આશયવાળી સદૈવ રમે છે, મહાન ઉપકાર કરવામાં તત્પર એવા તેઓના ઉપકારને ક્ષણવાર પણ વિસરવા હું સમર્થ નથી, એ તેઓના અવગુણેને હું સમર્થ ઉં તે મારે નરકમાં વાસ થાય. જે તું તેઓની નિંદા કરે છે, તે તો તું ખરેખર તેઓના પાપનું પ્રક્ષાલન કરે છે, એમ જણછું. જેઓએ જિનમતનાં તત્ત્વોના શુભ ઉપદેશ વડે માટે સંસ્કર સમુદ્રથી ઉદ્ધાર કર્યો, તેનું અહર્નિશ કલ્યાણ થાઓ. જેના પ્રભાવે પશુજાન ત્યાગ કરી હું સથાર્થ અનુભાવને માની, Page #399 -------------------------------------------------------------------------- ________________ ૩૭૬ શ્રી ચંદ્રરાજ ચરિત્ર પસિં સર મશ, સયા અલ્થ gg I. નર્માતામિ શનિ, તાસિં સેવં પ્રભુત્તમ | રૂ ૦ છે. હંમેશા પગલે પગલે મને તેઓનું શરણ છે. જન્માંતરમાં તેઓની સર્વોત્તમ સેવા ઈચ્છું છું. ૧૩૦ હંમેશા તેઓ નમસ્કાર કરવા લાયક છે, ઉત્તમ શીલવડે શોભતા આ ઉત્તમ સાધ્વીઓની આભવ અને પરભવમાં દુઃખ આપનારી નિંદા કયારેય ન કરવી જોઈએ. તેઓની નિંદાથી માણસ પાપનું ભાજન થાય છે. તેનો સુકૃતત સુકાઈ જાય છે. આ પ્રમાણે મંત્રીપુત્રીનાં વચને સાંભળીને રાજપુત્રી મૌન ધરીને પિતાના સ્થાને ગઈ. બીજે દિવસે તેવી જ રીતે તિલકમંજરી રૂપમતીને મળવા માટે આવી. તે વખતે તે ઘરના આંગણામાં મોતીને હાર ગૂંથે છે. તે સમયે ભિક્ષા માટે એક સાધ્વી તેને ઘેર આવ્યા. તે વખતે તે પિતાના કાનનું આભૂષણ પરેવતી હતી, સાધ્વીને આવેલા જોઈને તે કાનનું આભૂષણ થાળીમાં મૂકીને અત્યંત હર્ષિત ચિત્તવાળી ઊભી થઈને પકવાન આદિ શુદ્ધ આહાર સાધવીને આપીને ઘી લેવા માટે ઘરની અંદર ગઈ. તે વખતે સાધ્વીષિણી તે રાજપુત્રી થાળીમાં રહેલા તે કાનના આભરણને કઈ ન જાણે તેવી રીતે લઈને સાધ્વીના ઉત્તરીય વસ્ત્રમાં બાંધે છે, ભક્તિના સમૂહથી ભરેલા ચિત્તવાળી મંત્રીપુત્રી ઘી લાવીને સાધ્વીને આપતી પિતાને ધન્ય માને છે. જે વસ્તુ આવા પ્રકારના સુપાત્રમાં અપાય તે જ સફળ છે. જે Page #400 -------------------------------------------------------------------------- ________________ શ્રી ચંદ્રરાજ સરિત્ર ૩૦૭ અજ્ઞાનીએ આવા પ્રકારના સાધુ-સાધ્વીઓના ગુણાને ઉવેખે છે, તેઓના જન્મ નિષ્ફળ જ છે, એમ તે વિચારે છે. તે પછી તે રૂપમતી દરવાજા સુધી સાધ્વીની પાછળ જઇને નમસ્કાર કરી પાછી આવી. તે કાનના આભરણુ વગરની માતીના હારની થાળી જોઇ કહે છે કે હું સખી! આ થાળીમાંથી તે મારું કાનનુ ભૂષણુ ગ્રહણ કર્યું" જણાય છે, તે જલદી આપ. તુ શું આ રીતે મારી હાંસી કરે છે? જો તેનાથી જ તારે કામ હોય તેા ખીજું પણ લે, તારાથી મારે કાંઇ વધારે નથી. તું મને છેતરે છે, પરંતુ હું છેતરાઇશ નહિ. આ રીતે જીવતી માંખ ગળી જવાય નહિ. રાજપુત્રી કહે છે કે—બહેન ! જેમાં તને ભેદ્ય થાય તેવા ઉપહાસ હું કચારે ય ન કરું, તારું ક ભૂષણ મેલી નથી, પરંતુ જ્યારે તું ઘી લેવા માટે ઘરની અંદર ગઈ ત્યારે તારી ગુરુણીએ તે લીધું છે. એ રીતે મેં પ્રત્યક્ષ જોયુ છે. પરંતુ તને દુઃખ થાય, તેથી મેં એ વાત પ્રગટ ન કરી. કહ્યું છે કે— म्यासणे जेसि, દુનિયા માસ । તસ્સાડમુન્નાર છેને, સમય' સાવલાયન || ૨૨ || જેના મમ ત્રકાશ કરવામાં મન દુ:ખી થાય, તેને ઉંચ્ચાર ન કરવા એ લેાકમાં તે સુખદાયક મનાયુ છે. ૧૩૧ તેં મારી ઉપર ચારીનુ કલંક આપવા વિચાર કર્યાં. પરંતુ અહીં ચારી કરનાર બીજો છે અને પકડાય છે બીજો, Page #401 -------------------------------------------------------------------------- ________________ શ્રી સદ્રરાજ ચરિત્ર • છુ કે મે તારુ કણુ ભૂષણ 94 એવુ થયું. હુ` સામનપૂર્વક કહુ લીધું નથી. મારી ઉપર સવથા શઢ્ઢા ન કરવી. ન રૂપમતી ન સંભવી શકે એવું તેનું વચન સાંભળીને તરત રોષ પામી કહે છે કેš સખી! મારુ કાનનું ભરણુ તે જો ન લીધુ. ડૅાય તો સારું, પરંતુ મારી ગુરુણી ઉપર તું જૂઠા કલંકનું આરોપણ શા માટે મૂકે છે? આવા પ્રકારના પાપ-વચન કરતાં મૌન રહેવું સારું, કારણ વિના તને મારી ગુણી સાથે વિદ્વેષ કેમ થયા? મેશા ધર્મોંમા માં રહેલા શુદ્ધ એવા મારા સાવીના અવણુ વાદમાં તત્પર તારી જીભ કેમ સ્ખલના ન પામી? જે આપ્યા વિના તરણું પણુ ગ્રહણ કરતા નથી, તે મારા કર્ણાભરણને કેમ ગ્રહણ કરે? ગ્રહણ કરીને તેને શુ કરે ? તેણે તે મણિમાણેક—રત્નાદિથી ભરેલા ઘરને છેાડીને દીક્ષા લીધી છે, તેમ જ પાંચ મહાવ્રતથી યુક્ત, પાંચ પ્રકારના આચાર પાળવામાં રક્ત, પ્રશાંત ગંભીર મનવાળા, ધ્યાન અને અધ્યયનમાં જોડાયેલા, સાવઘયેાગથી અટકેલા, સદા ધ-કમાં લીન છે. શીલરૂપી અલંકારને ધારણ કરનાર એની ઉપર કાઇને શકા ન હોય, અને દરિદ્ર ભિખારી સરખા ન જાણુવા, એમને ઉપશમ–સ વેગ આદિ અધ્યાત્મરૂપી આભૂષણે ની આગળ આ આભૂષણની કઇ ગણતરી नेक्खति धगसंपत्ति, अदिष्ण नेव गिहिरे । निरिक्खित्ता सया भूमि, पय ठवति उत्तमा ॥ १३२ ॥ મુદ્રા વસતિ, સમમમુળપેસન । :મહાપડ, મતિ, હ્યુગ્માને ન“વિજ્ઞરૂ| ૧૯૨૨ || Page #402 -------------------------------------------------------------------------- ________________ - . ચી વ્યાજ ચરિત્ર ઉત્તમ એવા જે આમ ધનસંપત્તિને નેતા તાથી, આપ્યા વિના લેતા નથી, હંમેશા ભૂમિને જોઇને પગ મૂકે છે. ૧૩૨ સંયમ ગુણવિક શુદ્ધ આહાશ્મી ગવેષણ કરે છે, એ મહાસતીઓને તુચ્છાવ હોતું નથી. ૧૩૩ આથી એ મારું ક ણસ કેવી રીતે અપહરણ કરે, તારું વચન અસત્ય છે. રાજપુત્રી કહે છે કે હે ધમધવધારે ન બેલ, મારે વચનમાં જે તેને સંદેહ હોય તે તેના ઉપાશ્રયમાં જઈએ. તેના વસ્ત્રમાં બાંધેલ તે કાનની વાળીને જે બતાવું તે મને સાચું બોલનારી માનજે, તેનું વચન સ્વીકારીને અશ્રદ્ધા કશ્તી તે રૂપમતી જમુત્રી સાથે ઉપાશ્રમમાં આવી. તે વખતે તે આર્યા ઇર્યા પથિકી પ્રતિકમીને ગોચરીને આવે છે, તે વખતે ઉપાશ્રયની અંદર જઈને ભક્તિના સમૂહથી નમ્ર મસ્તકવાળી મંત્રીપુત્રી તેમને વંદન કરીને મૌન રહી. આર્યા મુખ ઉપર મુહપત્તી રાખીને કહે છે કેઆજે અમારે ગોચરીને વિલંબ થયે છે, તેથી ક્ષણવાર બહાર ઊભા રહે, જે ગાથા શીખવી હશે તે પછી આપીશ. - આ પ્રમાણે ગુરુણીનું વચન સાંભળીને ઉપાશ્રયમાંથી બહાર જતી રૂપમતીને શેકીને રાજપુત્રી કહે છે કે કેમ Page #403 -------------------------------------------------------------------------- ________________ ૩૮૦ શ્રી ચંદ્રરાજ ચરિત્ર બહાર જાય છે? કામ તે અહીં જ છે, એ પ્રમાણે બોલતી તે તેને હાથથી પકડીને અંદર લાવે છે. આ પ્રમાણે વિવાદ કરતી તે બંનેના કલહને અવાજ સાંભળીને તે સાધ્વી મનમાં શંકા પામી વિચારે છે કે–આજે આ આમ કેમ કરે છે? આજે અહીં કેઈ નવીન દેખાય છે. તેટલામાં રાજપુત્રી કહે છે કે હે આય! આવી જાતનું ભિક્ષાટન કયા ગુરુણીએ તમને શિખવ્યું છે કે ભિક્ષાની સાથે ચોરી પણ કરવી. આ મારી સખી તમારા માટે ઘી લેવા માટે ઘરની અંદર ગઈ, ત્યારે તમે એના કાનનું ભૂષણ ગુપ્તપણે લઈ લીધું. મેં તમારું એ કામ નજરે નજરે જોયું હતું, પરંતુ મારી સખીને દુઃખ થાય તેથી મેં તે વખતે કાંઈ પણ ન કહ્યું. જે આ કામનું પરિણામ જાણતી હેત તે તે વખતે જ તેને તરત કહેત, તેથી હમણાં એના કાનનું આભરણ આપી ઘો, કારણ કે તમારી શિષ્યાએ મારી ઉપર ચરીનું આળ આપ્યું છે, તેથી અનિચ્છાએ મેં કહ્યું છે, તેથી જે તેણીનું આભૂષણ જલદી આપી દેશે તે આ વાત કઈ જાણશે નહિ, અન્યથા તો આખા ય નગરમાં તમારી ચેરીને પ્રગટ કરીશ. તે આય રાજપુત્રીના આવી જાતના દોષારોપણનાં વચને સાંભળીને વ્યાકુળ મનવાળા કહે છે કે- હે રાજપુત્રી! રાજકુળમાં ઉત્પન્ન થઇને આવા પ્રકારનું અસત્ય કેમ બેલે છે? હું કાંઈ પણ લાવી નથી, જે તને સંશય હોય તે મારા પાત્રા-તરપણ-ળી વગેરે ઉપકરણે જઈને નિર્ણય કર. Page #404 -------------------------------------------------------------------------- ________________ શ્રી ચંદ્રરાજ ચરિત્ર ૩૮ કેવી જાતનું તારું કર્ણભૂષણ છે? તે હું જાણતી નથી, પરિગ્રહથી રહિત અમારે સાધ્વીઓને તેનાથી કાંઈ પણ પ્રયેાજન નથી. - રાજપુત્રી રેષપૂર્વક કહે છે કે પાત્ર વગેરે જેવાથી મારે કામ નથી. સરળ થઈને તે આપી દ્યો. તે આર્યા તેનું સ્વરૂપ ન જાણુતા દીનમુખવાળા મૌન રહ્યા. તે પછી રાજપુત્રી પિતે જ પાસે જઈને તેના ઉત્તરીય વસ્ત્રમાં બાંધેલા કર્ણભૂષણને છેડીને રૂપમતી આપે છે. આપીને સાધ્વીની હીલના કરતી કહે છે सहि ! मुद्धा सि नूण तु, धम्माऽधम्म न याणेसि । इआ पारष्म अजाणं, न कज्जा संगई तए । १३४ ॥ હે સખી! તું ખરેખર ભેળી છે, ધર્મ-અધર્મ જાણતી નથી, હવેથી તારા આર્થીઓની સેબત ન કરવી. ૧૩૪ તેને માયાપ્રપંચ જાણીને રૂપમતી કહે છે– भूवपुत्ति ! तुव-च्चेसा विजईकूऽप्पणा । अउजेसा सन्वहाऽकजं, न कुज्जा धम्मसालिणी ॥ १३५ ॥ महासई इमा अस्थि, साहुणी सरलासया ।। कयांवि चोरिय नेव, विहेजा वयधारिणी ॥ १३६ ॥ હે રાજપુત્રી ! આ તારી જ કૂટ કલ્પના છે, ધર્મથી શોભતા આ આયં સર્વથા અકાર્ય ન કરે. ૧૩૫ આ સરળ આશયવાળા સાધ્વી મહાસતી છે, વ્રત ધારણ કરનાર તે ક્યારે ય ચોરી ન કરે. ૧૩૬ . Page #405 -------------------------------------------------------------------------- ________________ ૩૮ર શ્રી ચંદ્રરાજ ચરિસ્ટ તે પછી તે નમ્રતાપૂર્વક સાધીને કહે છે કે હે ભગવતી ! આ રાજકન્યા ધૂર્ત મિથ્યાત્વવાસિત જિનધમની વેષી છે, આથી તેને આવી દુબુદ્ધિ થઈ છે, તેથી આપે તેની ઉપેક્ષા કરવી. તેના તરફ ન જેવું. આ પ્રમાણે કહી તે બને પિત–પિતાને ઘેર ગયા. આ પ્રમાણે રાજપુત્રીને સાધ્વી ઉપર કલંક આપણ કરવાને પ્રપંચ નિષ્ફળ ગયે. હવે વિશુદ્ધ શીલવાળા તે સાધ્વી નિમિત્ત વિના પિતાના આત્માને કલંકિત થયેલ જાણી ગાઢ દુઃખમાં પડેલા ફરીથી વિચારે છે કે-મારી આ હકીકત આખા ય નગરમાં વિસ્તાર પામશે. રાજાની પુત્રીનું વચન કેણ ન માને, જેથી લોકમાં નિંદા થાય, આવી જાતના કલંકિત જીવિત વડે સર્યું. આ પ્રમાણે કલંક સહિત જીવિતને નહિ ઈચછતા તેણે દોરડા વડે ગળામાં પાશ બાંધે. अहे। चरित्तवता हि, रोसदोसपराजिआ । विहेइरे अकित्स्य पि, दुग्गइपायहेउय ॥ १३७ ॥ અહે! રોજરૂપી દેષ પરાજિત થયેલા ચારિત્રવંત આત્માઓ પણ પ્રાયઃ દુર્ગતિના કારણભૂત અકાર્યને કરે છે. ૧૩૭ તે વખતે ઉપાશયની નજીક રહેતી સુરસુંદરી નામની કેઈક શ્રાવિકા આ હકીકત જાણીને તરત જ ત્યાં આવીને Page #406 -------------------------------------------------------------------------- ________________ શ્રી ચંદ્રરાજ ચરિત્ર - - - સાધ્વીના કંઠપાશને છેદીને તેને શીતલ ઉપચારથી સાવધાન કરીને ઉપશમના વચને વડે પ્રશાંત મનવાળા કરીને ભેજન કરાવ્યું. હવે આ પણ પ્રશાંત રેષવાળા થઈ, પિતાના આચારને ચાદ કરી, સમતાગુણથી વિભૂષિત નિરતિચાર ચારિત્ર પાળવા લાગ્યા. રાજપુત્રી તિલકમંજરીએ તેવા પ્રકારના અવર્ણ વાદથી ઉત્પન્ન થયેલ દુષ્કર્મ વડે અત્યંત ચીકણું કર્મ બાંધ્યું. તે પછી તિલકમંજરી અને રૂપમતીને ક્યારેક ક્યારેક જૈનમત અને શૈવમતનાં તમાં વિવાદ થાય છે. બંને ય પિત–પિતાના ધર્માનુષ્ઠાનમાં તત્પર બીજાના ધર્મને માનતા નથી. હવે એક વખત વિરાટ દેશને અધિપતિ જિતશત્રુ નામે રાજા પિતાના પુત્ર સૂરસેન માટે સમાનરૂપ ગુણવાળી તિલકમંજરીના “માગા માટે પિતાના મંત્રીને તિલકાપુરી મોકલે છે. તે પણ નિરંતર પ્રયાણ વડે ત્યાં જઈને મદનભ્રમ રાજાને પ્રણામ. કરીને પિતાની હકીકત જણાવે છે. રાજા તેનું વચન સાંભળીને એકાંતમાં પિતાની પુત્રીને પૂછે છે. તે પણ લજજા ધારણ કરી કહે છે કે-હે પિતા! મારી સખી મંત્રી પુત્રી જે તે વરને છે, તે અમે બને તે વરને વરીએ, કારણ કે આળપણથી જ અમે બન્ને એ “એક વર વર’ એ પ્રમાણે, સંક્ત કર્યો છે. જેથી અમારે વિયેગ ન થાય. મદનભ્રમ રાજા તે સમયે જ પિતાના મંત્રીને બેલાવીને તે વાત જણાવીને કહે છે કે- હે મંત્રી ! જે તારી પુત્રી એ વરને પસંદ કરે તે બંનેને સાથે વિવાહ નક્કી કરીએ. Page #407 -------------------------------------------------------------------------- ________________ ૩૮૪ મત્રએ કહ્યું કે રાજન ! વિરાધ નથી. આપને જો ગમે તે આ માન્ય છે. શ્રી ચંદ્રરાજ ચરિત્ર વિષયમાં મારો કોઈ મને પણ એ સંબધ તે પછી વિરાટ દેશના મંત્રીને પેાતાની પાસે મેલાવીને મદનભ્રમ રાજાએ પેાતાના અભિપ્રાય કહ્યો કે- અમે મારી પુત્રીના અને મંત્રીપુત્રીના વિવાહ તમારા રાજપુત્ર સૂરસેન કુમાર સાથે કબૂલ કરીએ છીએ. તે સાંભળી હર્ષિત ચિત્તવાળા વિરાટદેશના મંત્રીએ શ્રેષ્ઠ જ્યાતિષીને મેલાવીને લગ્નને દિવસ નક્કી કર્યાં. ત્યાર પછી મનભ્રમ રાજાની અનુજ્ઞા લઈ વિરાટનગર ગયેા. પેાતાના સ્વામીની આગ વિવાહની વાત તે જણાવે છે, વિરાટ નરપતિ તે સાંભળી પરમપ્રમેાદ પામ્યા. તે પછી લગ્નના દિવસ નજીક આવ્યા ત્યારે માટા આડખર વડે શ્રેષ્ઠ વાહૂના તૈયાર કરી વિરાટ નૃપતિ સૂરસેનકુમાર સાથે તિલકાપુરી આણ્યે. મેાટા મહોત્સવપૂર્વક તેના વિવાહ થયા. કરમેાચન સમયે મદનભ્રમ રાજાએ તથા મ`ત્રીએ હાથી, ઘેાડા, રથ, વસ્ત્ર, આભરણ વગેરે ઘણું આપ્યુ. અન્ને સ્ત્રી સાથે સૂરસેનકુમાર પેાતાના પિતા આદિ પરિવાર સાથે પેાતાની નગરીમાં આવ્યો. બન્ને ય વહુએ સાસુ-સસરાની મર્યાદા ધારણ કરતી, ગૃહકાર્યાં કરતી, પેાતાના પતિ સાથે બહુ પ્રકારે કામભોગે ભાગવતી અત્યંત સુખપૂર્વક કાળ પસાર કરે છે, સાસુ ઘરના ભાર ઉપાડવામાં સમ અને વહુને જાણી તેઓની ઉપર ઘરના કામના ભાર નાખી પાતે ચિંતારહિત થઈ. Page #408 -------------------------------------------------------------------------- ________________ શ્રી ચંદ્રરાજ ચરિત્ર - ૩૮૫ તે પછી તે બંને સખીઓ સમય પ્રમાણે ઘરનાં કાર્યો કરતી, પિત–પિતાના ધર્મનું આરાધન કરતી સુખપૂર્વક રહે છે. કુલવધૂઓને એ જ કરવા લાયક છે. તેઓને સુખ ભોગવતાં કયારેક કયારેક પરસ્પર ધર્મમાં વિવાદ થાય છે, તે કારણથી તે બંને એક મનવાળા ન થઈ. તેમ જ પરસ્પર શક્યભાવથી વિશેષ કરીને વિભિન્નતાનું બીજું કારણ પણ ઉપસ્થિત થયું. કારણ કે લોકમાં કહેવાય છે કે શોક્યપણું કરતાં શૂળી સારી. કારણ કે શૂળીથી એક પગલે જ પીલાય છે, શક્ય તો પગલે પગલે બાળે છે. સગી બહેન પણ જે સમાન પતિવાળી થાય તો તેઓ પરસ્પર ઘણે દ્વેષ ધારણ કરે છે. તો આમનું શું કહેવું ? કોઈ એક વસ્તુમાં એકી સાથે તેઓને અભિલાષ થાય, ત્યારે અવશ્ય વૈરબુદ્ધિ થાય છે. કારણ કે એક જ સમયે બંનેના ઉપભેગનું સાધન થતું નથી તેથી ઉપજતે કલેશ પ્રતિદિન વધે છે જ જે કારણથી કહ્યું છે કે सवक्कित्तसम दुक्ख, नऽन्न लोगम्मि विजइ । बहिणि त्ति जणा तम्मि, ववहारपरा मुहा ।। १३८ । લેકમાં શેકયસમાન બીજુ દુખ નથી. જોકે તેમાં બહેન” એ વ્યવહાર કરવામાં તત્પર નકામા થાય છે. તેઓ પરસ્પર અસત્ય કલંક અને ઉપાલંભ આપે છે. અસત્ય વચન બેલીને વિષ વધારે છે. તેમજ બે ભાયંવાળા પુર્ષનું સુખ તે સુખાભાસ જ છે, તેને અવતાર જ નકામે છે, જેવી રીતે અર્ધાગમાં ગૌરીને, અને મસ્તક વડે ગંગાને ચં. ચ. ૨૫ Page #409 -------------------------------------------------------------------------- ________________ ૩૮૬ શ્રી ચંદ્રરાજ ચરિત્ર ધારણ કરતો શંકર પણ પરિભ્રમણ પામ્યા. તો ખીજાનુ તો શું કહેવુ' ! સૂરસેન કુમાર તો પેાતાના કામમાં હાશિયાર તખેાળી ત ખેલની જેમ સમાન દૃષ્ટિએ તેને મનને સભાળે છે. હુવે એક વખત બીજા દ્વીપમાંથી કાઇ પારધીએ શ્યામ શિખવાળી, રક્ત નેત્રવાળી, સેાના જેવી ચાંચવાળી, શ્વેતકૃષ્ણવર્ણ યુક્ત પાંખના મધ્યભાગવાળી, અમૃત સમાન વાણીવાળી, કાવ્ય-કથા અને આલાપ વડે લોકોને ચિત્તને આનă પમાડતી સુંદર અંગવાળી એક સારિકા પક્ષિણીને મેળવી, તેણે વિચાર્યું કે- ‘આ અતિઅદ્ભુત રૂપવાળી પક્ષિણી રાજદ્વારે શેાલે’ એમ વિચારીને તેણે તે તિલકમ જરીના પિતા મદનભ્રમ રાજાને ભેટ કરી. તેના મધુર વચન સાંભળવાથી તુષ્ટ થયેલા રાજાએ તેને સુવર્ણ ના પાંજરામાં રાખીને પાતાની પુત્રીને રમવા માટે વૈરાટનગરમાં મોકલી, તિલકમંજરી પણુ સુંદર રૂપવાળી અને મધુરવાણીવાળી તેને જોઇને પરમ પ્રમેાદ પામી. તે હુંમેશા તેને જ રમાડતી નવા નવા ખાદ્ય પદાર્થા વડે તેનું પાષણ કરતી એકલી જ આનંદ અનુભવે છે, પાતા શાય રૂપમતીને રમવા માટે ક્ષણ માત્ર પણ આપતી નથી, રૂપમતી તે માગે છે, ત્યારે તિલક મજરી ગવ સહિત કહે છે કે– પેાતાના પિતાના ઘરેથી તુ પણ કેમ મંગાવતી નથી, સ્નેહથી ભરેલા મારા પિતાએ આ પક્ષિણી માકલી છે, તને પેાતાના પિતા પાસે તે માગવામાં શું શરમ થાય છે? Page #410 -------------------------------------------------------------------------- ________________ શ્રી ચંદ્રરાજ ચરિત્ર ૩૮૭ તિલકમ જરીના તેવા પ્રકારનાં કર્કશવચન સાંભળીને મનમાં ખેદ પામી સરળ સ્વભાવવાળી રૂપમતી તે વખતે ‘રાષ એ કાર્ય ને વિનાશ કરનાર છે' એમ જાણીને રાષ કરતી નથી. હવે એક વખત રૂપવતીએ તેવા પ્રકારની સારિકા ઇચ્છતી પોતાના પિતાની ઉપર પત્ર મેાકલ્યા. મત્રો પણ પુત્રીને પત્ર વાંચીને શેયના કારણે આ પત્ર લખાયે છે’ એ પ્રમાણે નિણ ય કરે છે. તે પછી તેણે વન, પર્વત, નગરના ઉદ્યાન વગેરે અનેક પ્રદેશામાં તપાસ કરાવી, પરંતુ તેવા પ્રકારના રૂપાદિર્ગુણુથી ચુત પક્ષિણી કોઈ ઠેકાણે ન મળી, તેથી ખિન્ન ચિત્તવાળા તેણે વિચાયુ કે -જો હમણાં પક્ષિણી નહિ મેાકલું તે મારી પુત્રીને ઘણું દુઃખ થશે. તેથી સેંકડા યત્ન કરીને પણ તેને મનાથ પૂરો કરવા જોઇએ, એમ વિચારતા તેણે એક સારિકા સરખી કાશીતિની નીલવણુ વાળી કોઇ પક્ષિણી મેળવી. તેને સુવ ના પાંજરામાં રાખીને તે પેાતાની પુત્રીને મેાકલે છે. તે પણ તેને ખેાળામાં રાખીને રમાડે છે, અને તેને પાળવા માટે એક પુરુષને રાખે છે. પેાતે તેનું રક્ષણ કરવામાં સારી રીતે હુ ંમેશા સાવધાન ચિત્તવાળી થાય છે. ' એક વખત દાસી તેનું સ્વરૂપ તિલકમ જરીને કહે છે. તે સાંભળી તેને ઘણા રાષ ઉત્પન્ન થયા. તેણે વિચાયુ કે મારી ઉપર ઇર્ષ્યા ધારણ કરતી એણે પાતાના પિતાના ઘરેથી આ પક્ષિણીને મગાવી છે. Page #411 -------------------------------------------------------------------------- ________________ ૩૮૮ શ્રી ચંદ્રરાજ ચરિત્ર અહો ! શક્યની પ્રવૃત્તિ વિલક્ષણ હોય છે, કારણ કે એ સુખની અભિલાષાવાળી હોવા છતાં પણ ઈર્ષ્યાથી બળેલી એક એકના સુખના લેશને પણ સહન કરતી નથી. હવે એક વખત બંનેય શક્ય પિત પિતાની પક્ષિણીને લઈને સાથે બેઠેલી પરસ્પર વિવાદ કરે છે. જેથી રૂપમતીએ આ કેશી પક્ષિણી મંગાવી નથી, પરંતુ છાણમાં નાખીને વીંછી લવાયે છે. તેઓમાંની એક કહે છે કે- મારી પક્ષિણ સુંદર છે, બીજી કહે છે કે- મારી જ સુંદર છે, આ પ્રમાણે પરસ્પર વિવાદ કરતી તેઓએ પ્રતિજ્ઞા કરી. સમાનરૂપવાળા આ બંનેમાં જે પક્ષિણી મધુર અવાજ કરે તે ઉત્કૃષ્ટ જાણવી. આ રીતે અહીં પરીક્ષા હે. તે પછી તિલકમંજરી પહેલા જ પિતાની પક્ષિણને બેલવા માટે પ્રેરણા કરે છે. તે પક્ષિણ સર્વ ગીત કાવ્યકળામાં કુશળ મધુર વચને વડે સર્વને પ્રસન્ન કરે છે, એથી તિલકમંજરી પ્રમુદિત ચિત્તવાળી થઈ. હવે રૂપમતી પિતાની પક્ષિણીને બોલવા માટે આદેશ કરે છે, પણ તે મનુષ્યની ભાષા જાણતી નથી. તેથી મધુર ક્યાંથી બોલે? આથી ઘણે ખેદ પામી રૂપમતી વિચારે છે કેઆ મારી પક્ષિણ બાહ્યથી રૂ૫માત્ર વડે જ રમણીય છે, પરંતુ એનામાં કોઈ ગુણ દેખાતો નથી. - હવે વિજય પ્રાપ્ત કરી, તિલકમંજરી રૂપમતીને કઠોર અક્ષર વડે રૂપમતીને તર્જના કરે છે કે– હે અસત્યવાદિની ! Page #412 -------------------------------------------------------------------------- ________________ - શ્રી ચંદ્રરાજ ચરિત્ર - ૩૮૯ અસત્ય પ્રલાપ વડે નકામી તું અમારા જેવા લોકોને પડે છે? કયાં મધુર બેલનારી સુંદર અંગવાળી મારી પક્ષિણી? અને કયાં કટુ શબ્દ બોલનારી તારી પક્ષિણ? મારી પક્ષિણીની આગળ તારી કશી પક્ષિણી હજારમા ભાગને પણ ચગ્ય નથી. આ પ્રમાણે તિલકમંજરીના અભિમાન ભરેલાં વચને સહન કરવાને અસમર્થ રૂપમતી જિનમતમાં કુશળ અને દક્ષ હોવા છતાં પોતાની પક્ષિણી ઉપર અત્યંત કેપ કરે છે, ત્યારે તેને રક્ષક પુરુષ તેને સમજાવે છે કે-“હે સ્વામિની! દીન એવી આ પક્ષિણે ઉપર રેષ ન કરો. અહી એને કયે દોષ છે ? આ પ્રમાણે અનેક વચનની યુક્તિ વડે નિવાર્યા છતાં પણ તે ઉતાવળે પક્ષિણીની પાંખોને મૂળમાંથી ખેંચી કાઢે છે, ત્યાં નિરપરાધી પક્ષિણીનું શું બળ ચાલે? તે પક્ષિણી સેળ પહેર સુધી ગાઢ પીડા અનુભવીને આર્તધ્યાનમાં તત્પર મરીને દાસીએ આપેલા નવકારના મહાપ્રભાવે મનુષ્યાયુષ્ય બાંધી વૈતાઢય પર્વત ઉપર ગગનવલ્લભ નગરના રાજા પવનવેગ રાજાની વેગવતી ભાર્યાની કુક્ષિમાં પુત્રીપણે ઉત્પન્ન થઈ. ગર્ભસમય પરિપૂર્ણ થયે વેગવતી તેને જન્મ આપે છે, આરમા દિવસે રાજાએ તેનું વીરમતી નામ સ્થાપન કર્યું. ચૌવનવયને પામેલી તેને આભાપુરીના રાજા વીરસેન રાજા સાથે પરણાવે છે. અપ્સરાઓ પાસેથી પ્રાપ્ત થયેલી વિદ્યાના અને તે પિતાના પતિ સ્વર્ગમાં ગયે છતે પોતે જ આભાપુરીનું રાજ્ય કરવા લાગી. રૂપમતીની દાસીએ અંતિમ સમયે કેશી પક્ષિણને પંચનમસ્કાર મહામંત્ર સંભળાવ્યો તેથી તેના પ્રભાવે એ વીરમતીને વિવિધ વિદ્યા અને રાજ્યસમૃદ્ધિથી યુક્ત માનવભવ મળે. Page #413 -------------------------------------------------------------------------- ________________ ૩૯૦ શ્રી ચંદ્રરાજ ચરિત્ર હવે રૂપમતી કોશી પક્ષિણના દેહને એગ્ય સ્થાને પરિઠવીને જિનમતના તત્વને સાર જાણતી એવી તેણીને પાછળથી પક્ષિણના વધથી ઘણું દુઃખ ઉત્પન્ન થવાથી અત્યંત પશ્ચાત્તાપ કરે છે કે- અવિચારી કાર્ય કરનારી મને ધિક્કાર થાઓ. જે અનુપમ લકત્તમ જિનધર્મને પામીને પણ નિર્દય એવી મેં નિરપરાધી પક્ષિણને મારી નાખી, મારી કઈ ગતિ થશે? હવે મિથ્યાત્વથી હણાયેલા ચિત્તવાળી, ગર્વિષ્ઠ દુષ્ટ આશયવાળી તિલકમંજરી પક્ષિણના વધને સાંભળીને જિનમતની નિંદા કરતી રૂપમતીને કહે છે કે આજે જ તારે જિન ધર્મ મેં જોયે, જ્યાં મુખમાં દયા-દયા એમ. પિોકાર કરાય છે કાર્ય તે આવા પ્રકારનાં થાય છે. હે પાપિણી ! તને દીન એવી નિરપરાધી આવી જાતની પક્ષિણને વધ કરવામાં દયા કેમ ન થઈ? તેને હણવા માટે તારા હાથ કેમ ખલના ન પામ્યા ? હું પ્રાણોના નાશમાં પણ આવા પ્રકારના અનાથ જીવની હિંસા ન કરું. આ પ્રમાણે શેક્યના એવા પ્રકારનાં વચનો વડે રૂપમતીને ઘણો ખેદ ઉત્પન્ન થયે. પ્રતિદિન વિવાદ કરતાં તેઓને ધર્મ કલેશ પરમવૃદ્ધિ પામ્યું. પિતાના ભર્તાર વડે હિતશિક્ષાથી નિવારવા છતાં પણ તે બન્ને અટકતી નથી. પરંતુ અગ્નિમાં નાંખેલા ઘીની જેમ તેઓની વિદ્વેષની જ્વાલાઓ વૃદ્ધિ પામી. કેમેય કરીને શાંત થતી નથી. પક્ષિણને હણને રૂપમતી વારંવાર પિતાને નિંદતી. પશ્ચાત્તાપ વડે તે કર્મને શિથિલ કરે છે. “આથી ચતુર Page #414 -------------------------------------------------------------------------- ________________ ૩૯ શ્રી ચંદ્રરાજ ચરિત્ર પુરુષે વિચાર કર્યા વિના ક્યારે ય કાર્ય કરતા નથી. વગરવિચાર્યું કરેલું કાર્ય મોટા અનર્થને માટે થાય છે.” - તે આત્માને કહે છે કે રે જીવ! તું સમજ! જે કાંઈ કરવાને તું છે, તે તારે વિચારીને કરવું જોઈએ. અન્યથા જાણતા-અજાણતાં કરેલું અશુભ કાર્ય ભગવ્યા વિના ક્ષય પામતું નથી, કરેલા તે કર્મ વડે નવા કર્મને બંધ અશુભકર્મ વિપાકરૂપી ફળ આપનાર થાય છે, તે અશુભ કમેને ભગવતે જીવ ફરીથી બીજા અશુભ કર્મો બાંધે છે, તેથી ફરીથી તે કર્મો વડે કાશી કરવતની જેમ બંને પ્રકારે વિડંબના પામત જીવ સંસારમાં ભમતે દુઃખના અંતને પામતે નથી. આ પ્રમાણે પિતાના આત્માની નિંદા કરતી રૂપમતી. અકૃત્ય કરનાર હોવા છતાં પણ જિનેશ્વરે કહેલા તત્વજ્ઞાનના વિચારમાં પ્રવીણ પશ્ચાત્તાપમાં તત્પર અશુભ કર્મોને શિથિલ કરીને પુરુષવેદ બાંધે છે. તે પછી આયુષ્ય પૂર્ણ કરી તે મરીને વીરસેન રાજાની ચંદ્રાવતી રાણીની કુક્ષિમાં પુત્રપણે ઉત્પન થઇ. ગર્ભના દિવસો પૂર્ણ થયે તે પુત્ર રત્નને જન્મ આપે છે. રાજાએ “ચંદ્રરાજ' એ પ્રમાણે તેનું નામ સ્થાપન કર્યું હે રાજન ! તે જ તું છે. વિધિ વડે આચરેલે ધર્મ નિષ્ફળ થતું જ નથી. કહ્યું છે કે धम्मेण कुलपसूइ, धम्मेण य दिव्वसूवस पत्ती । धम्मेण धणसमिद्धी, धम्मेण सवित्थरा कित्ती ॥ १३९ ॥ ધર્મ વડે ઉત્તમકુળમાં જન્મ થાય છે, ધર્મ વડે દિવ્યરૂપની પ્રાપ્તિ થાય છે, ધર્મવડે ધન સમૃદ્ધિ થાય છે, ધર્મ વડે વિસ્તારવાળી કીતિ પ્રાપ્ત થાય છે. ૧૩૯ Page #415 -------------------------------------------------------------------------- ________________ ૩૮ર શ્રી ચંદ્રવાજ ચરિત્ર તેમજ કેશી પક્ષિણીને જે રક્ષક હતું તે પણ મરણ પામીને તારો સુમતિ નામે પ્રધાન થયે. જેથી મરણ અવસ્થામાં કેશીની ઉપર એને દયા આવી હતી તેથી તેને ફળ મળ્યું. તેમજ સાધ્વીના ઉપાશ્રયની પાડોશી જે સુરસુંદરી હતી, જેણે સાવીને કંઠ પાશ દૂર કર્યો હતો, તે મૃત્યુ પામીને તારી સ્ત્રી ગુણાવલી થઈ, રાજપુત્રી તિલકમંજરી જે મિથ્યાદષ્ટિ હતી તે અહીં પ્રેમલાલચ્છી થઈ છે. સાધ્વીને જીવ કાલધર્મ પામીને કનવજ કુષ્ટિ થયે. મેહરૂપી અંધકારથી અંધ થયેલા પ્રાણીઓ કર્મોની ગહન ગતિને જાણતા નથી. પરિણામે તે ગાઢ દુઃખને ઉત્પન્ન કરનારા થાય છે. તેમજ તિલકમંજરીની પક્ષિણને જીવ મરીને કપિલા નામે ધાવમાતા થઈ જે પક્ષિણીના ભાવમાં પરસ્પર કલેશનું નિમિત્ત પામી હતી તે પ્રમાણે જ આ ભવમાં પણ વૈરિણી થઈ. જે રાજપુત્રીને તેમજ મંત્રી પુત્રીનો સ્વામી સૂરસેનકુમાર હતો તે મરીને શિવકુમાર નટ થયે. રૂપમતીની જે દાસી હતી તે મરોને નટપુત્રી શિવમાળા ઉત્પન્ન થઈ. સારિકાપક્ષિણીને પાલક કાળ કરીને હિંસક નામે મંત્રી થયે. ઉદયે આવેલાં કર્મોના પ્રવાહને રોકવા કોઈ પણ સમર્થ નથી. આ પ્રમાણે શ્રી મુનિસુવ્રત તીર્થકર સર્વેના પૂર્વભવે કહીને ચંદ્રરાજાને કહે છે કે હે રાજન ! તને વધારે શું કહું Page #416 -------------------------------------------------------------------------- ________________ શ્રી ચંદ્રરાજ ચરિત્ર ૩૯૩ પિતે પૂર્વભાવમાં કરેલાં કર્મોના વિચિત્ર સ્વરૂપને જાણ -જેની તે પાંખ કાપી નાખી હતી તે કશી પક્ષિણએ વિરમતી થઈને પૂર્વભવના વૈરથી બંધાયેલી તેણે આ ભવમાં તને કૂકડો કરીને વિવિધ પ્રકારે દુઃખ આપ્યું. કરેલાં કર્મો જ્યારે ઉદયે આવે છે ત્યારે તે અવશ્ય જોગવવાં જ પડે. શક્તિશાળી પુરુષ પણ તેને અટકાવવા સમર્થ થતું નથી. તેમજ તિલકમંજરીના ભાવમાં સાધ્વીની ઉપર ચેરીનું કલંક આપવાથી પ્રેમલાલચ્છીને કનકધ્વજ થયેલા સાધ્વીના જીવે “આ કોઢ કરનારી છે” એ પ્રમાણે કલંકસહિત કરાઈ. અને “આ વિષકન્યા છે એ પ્રમાણે પ્રસિદ્ધિ પામી. પૂર્વજન્મમાં રૂપમતીની પાસે કોશી પક્ષિણના રક્ષકનું બળ નિષ્ફળ ગયું, તેમ વીરમતીની પાસે તેના વચનને અનુસરનારી ગુણાવલી ભર્તારના રક્ષણમાં અશક્તિમાન રેતી તેમજ વીરમતીએ કરેલા કૂકડા સ્વરૂપ તને જોતી અત્યંત દુઃખી થઈ. રૂપમતીના દાસીએ કેશીક્ષિણને મૃત્યકાળે નવકાર આપી નિર્ધામણા કરાવી તે નેહથી આ જન્મમાં શિવાળાએ કૂકડાને લાવીને પ્રેમલાલચ્છીને આપે તેણે પણ તેનું આત્માની જેમ રક્ષણ કર્યું. આ પ્રમાણે સુર-અસુર અને મનુષ્યએ જેમના ચરણકમળની સેવા કરી છે એવા પરમાત્માએ બતાવેલા પોતપિતાના પૂર્વભવના સ્વરૂપને સાંભળીને ચંદ્રરાજા વગેરે સર્વે પ્રતિબોધ પામ્યા. Page #417 -------------------------------------------------------------------------- ________________ શ્રી ચ`દ્રરાજ ચરિત્ર ચ'દ્રરાજાના સ`વેગ અને પેાતાની સ્ત્રીઓને પાતાના અભિપ્રાય જણાવવા ૪ હવે પરમપકારી ત્રિલેાકનાથના ચરણકમળને પ્રાપ્ત કરીને ચંદ્રરાજા ભક્તિબહુમાનપૂર્વક જિનેશ્વરને નમસ્કાર કરીને વિજ્ઞપ્તિ કરે છે કે હું નાથ! તમારા જેવા તારક મળ્યા છતાં પણ જો હું સંસારસમુદ્રને પાર કરનારા ન થાઉં તે પછી મારા ખીજો કચેા આધાર? હું ત્રિલેાક દિવાકર ! સંસારના ભયથી ત્રાસ પામેલા મને તમારાં ચરણકમળ શરણુ હા. ભક્તિના સમૂહથી નમ્ર મને પેાતાના જાણી આપે મારી ચારે ય ઉપેક્ષા ન કરવી. મદોન્મત્ત હાથીએ પાણીના પૂરને જોઇને ખેંચાઇ જવાના ભયથી પાછા ફરે છે, પણ તે પાણીનાં પૂરમાં સન્મુખ ચાલતા છતાં મત્સ્ય વગેરે પાણીને પેાતાનુ શું નથી માનતા ? તેથી હે જગત્પ્રèા! મારી ઉપર દયા કરીને ઘણાં દુ:ખના સમૂહથી ભરેલા સ ંસાર–સમુદ્રથી મારા ઉદ્ધાર કરો. ત્રિલેાક ગુરુ જિનેશ્વર કહે છે કે- હે દેવાનુપ્રિય ! જો તને સુખની ઇચ્છા કેાય તે ઉત્તમ કાર્યમાં તરત જ ઉદ્યમ કરવા. પ્રતિમધ ન કર. ચંદ્રરાજા તેમ થાએ' એમ કહીને પરવાર સહિત જિનરાજને વંદન કરીને પેાતાના નગરમાં આણ્યે. હવે મુનિસુવ્રત તીથંકરની દેશનારૂપી અમૃતના પાન વડે અને પેાતાના પૂર્વભવનુ વૃત્તાંત સાંભળવા વડે સંસારથી Page #418 -------------------------------------------------------------------------- ________________ શ્રી ચંદ્રરાજ ચરિત્ર વિરક્ત ચિત્તવાળે ઇદ્રિના વિષયના સમૂહને વિષ સમાન માનતે એકાંતમાં ગુણાવલી અને પ્રેમલાલચ્છીને બેલાવીને પોતાને અભિપ્રાય જણાવે છે કે- હે પ્રિયાઓ! જિનેશ્વરની શ્રેષ્ઠ દેશના વડે પ્રતિબંધ પામેલો હું શ્રી મુનિસુવ્રતસ્વામીની. ચરણ સમીપે સંસારરેગને વિનાશ કરવામાં ઔષધિરૂપ સંયમને હું ગ્રહણ કરીશ, આ સંસાર દુઃખમય છે. કહ્યું છે કે जम्मदुक्ख जरादुक्ख, रागा य मरणाणि य । अहो दुवखे। हु ससारा, जत्थ कीसति जतूणो ॥ १४० ॥ संसारो दुहहेऊ, दुक्खकलो दुसहदुक्खरूवो य । न चयति त पि जीवा, अइबद्धा नेहनिअलेहि ॥ १४१ ॥ (સંસારમાં જન્મનું દુઃખ છે, જરાનું દુઃખ છે, રેગે. છે, માણે છે, અહો ! આ સંસાર દુઃખરૂપ છે, જેમાં પ્રાણીઓ કલેશ પામે છે. ૧૪૦ સંસાર એ દુઃખને હેતુ છે, દુઃખરૂપ ફળવાળે છે. દુસહ દુઃખરૂપ છે, તે પણ નેહરૂપી બેડીથી બંધાયેલા. જીવો તે સંસારનો ત્યાગ કરી શકતા નથી. - જિનવચનરૂપી અમૃતથી સિંચન પામેલું મન રાજ્ય સુખ અને કામગ આદિમાં વૃદ્ધિ પામતું નથી. વળી રૂ૫ અશાશ્વત છે, જીવિત વીજળી જેવું ચંચળ છે, યૌવન સંધ્યાના રંગની જેમ ક્ષણવાર રમણીય છે, લદ્દમી હાથીના કાનની જેમ. ચંચળ છે, અને ઈન્દ્રધનુષ્ય સમાન વિષયસુખને જાણીને તેઓમાં મને આનંદ થતો નથી. હમણા શુભધ્યાનમાં મગ્ન મારી ચિત્તવૃત્તિ ઉદાસીન ભાવને પામી છે. પ્રાણીઓનું Page #419 -------------------------------------------------------------------------- ________________ શ્રી ચંદ્રરાજ ચરિત્ર આયુષ્ય અંજલિમાં રહેલ પ્રાણીની માફક ક્ષણે ક્ષણે એણું થાય છે, પાણીના પરપોટાની માફક વિનાશ પામે છે, આ શરીરનું રક્ષણ કરવા છતાં કુલટા સ્ત્રીની જેમ હંમેશા અવિશ્વાસ કરવા લાયક છે. હે ચંદ્રમાન મુખવાળી ! માંસ અને લેહીના કાદવ વડે રચેલ હાડપિંજર રૂપી ભીંતવાળું નસરૂપી કાટવડે મંડિત છે. ઉપરને ભાગ જેને એવી, કેશરૂપી ઘાસથી ઢંકાયેલ, શ્વાસોચ્છવાસરૂપી થાંભલાના અગ્રભાગથી ટેકાવાળી, સ્નાન વિલેપન આદિ વડે સંસ્કાર કર્યા છતાં પણ ક્ષણ વિનશ્વર આ દેહરૂપી ઝૂંપડીને નિરંતર અશન-પાન આદિ વડે પૂરતાં છતાં અપૂર્ણની જેમ ખાલી જ થાય છે. મર્યાદા પૂર્ણ થયા પછી ક્ષણ વાર પણ તે રહેતું નથી. તેવા પ્રકારના અસ્થિર પાંદડા સરખી કાયારૂપી નાવ વડે અપાર એવા સંસાર સમુદ્ર કેવી રીતે કરી શકાય? દેહ અને જીવનો સંગ અનંતીવાર થયું છે, તો પણ તત્ત્વજ્ઞાનથી વિમુખ પ્રાણીઓ યથાસ્થિત લાભ પામતા નથી. આ સંસારસમુદ્રમાં ગાંડી સ્ત્રીના મસ્તક ઉપર રહેલા ઘડાની જેમ સર્વ પદાર્થોને સમૂહ અસ્થિર છે, તેમ જ આ સંસારમાં પ્રાણીઓ ઘણા પરિશ્રમથી મણિ, માણેક, મોતી, રાજ્ય ભૂમિ, સ્ત્રી, પુત્ર આદિ સમૃદ્ધિને મેળવે છે, તો પણ તે સર્વ અહીં જ રહે છે, સાથે કાંઈ પણ આવતું નથી, આ જીવ એકલો જ ખાલી હાથે ભવાંતરમાં જાય છે, ધર્મ જ જીવને શરણભૂત થાય છે. કહ્યું છે કે जयसिरिवाछियसुहए, अणिट्ठहरणे य तिवग्गसारम्मि । इह-परलायहियट्ठ, सम्म धम्मम्मि उज्जमह ॥ १४२ ॥ Page #420 -------------------------------------------------------------------------- ________________ ૭ શ્રી ચંદ્રરાજ ચરિત્ર धम्मो बधु सुभित्तोय, धम्मो य परमो गुरू । मुक्खमग्गपबन्नाण, धम्मो परमसौंदणी ॥ १४३ ॥ जिणधम्मोऽय जीवाण, अपुव्वा कप्पपायवो । सग्गापवग्गसुक्खाण, फलाण दायगे। इमो ।। १४४ ॥ · अथिरेण थिशे समलेण निम्मला परवसेण साहीणो । देहेण जइ विढप्पइ, धम्मो ता कि न पज्जत्त ॥ १४५ ॥ જ્ય, લક્ષમી અને વાંછિત સુખ આપનાર, અનિષ્ટને દૂર કરનારા, ત્રણ વર્ગ (ધર્મ-અર્થ-કામ) માં સારભૂત એવા ધર્મમાં આલોક અને પરલોકના સુખ માટે હંમેશા ઉદ્યમ કરે. ૧૪૨ ધર્મ એ બંધુ છે, ધર્મ એ ઉત્તમ મિત્ર છે, ધર્મ એ પરમ ગુરુ છે, મોક્ષમાર્ગે પ્રયાણ કરનારાઓને ધર્મ એ શ્રેષ્ઠ રથ સમાન છે. ૧૪૩ જિનધર્મ એ જીવેને માટે અપૂર્વ કલ્પવૃક્ષ છે, એ ધર્મ સ્વર્ગ અને મોક્ષના સુખરૂપ ફલોને આપનાર છે. ૧૪૪ અસ્થિર વડે સ્થિર, મલીન વડે નિર્મળ, પરવશ વડે સ્વાધીન દેહ વડે ધર્મ મેળવાય તે શું પર્યાપ્ત નથી? ૧૪૫ આ પ્રમાણે સંસારનું સ્વરૂપ જાણીને મારું મન ઉદ્વેગ પામ્યું છે, સંસારવાસ મને રુચતું નથી, તેથી હમણાં મને રજા આપે તો હું સંસારરૂપી રેગને શાંત કરવામાં ઔષધરૂપ ચારિત્ર ગ્રહણ કરું. દુર એવા રાગાદિ શત્રુઓને દૂર કરનાર, પરોપકાર કરવામાં તત્પર વીતરાગ ભગવંત તીર્થકરના વચનમાં મને સંપૂર્ણ શ્રદ્ધા થઈ છે. આજ સુધી Page #421 -------------------------------------------------------------------------- ________________ ૩૯૮ શ્રી ચંદ્રરાજ ચરિત્ર મા જન્મ નિષ્ફળ ગયે. આથી તમારી જે અનુજ્ઞા હોય તે હું ચારિત્ર સ્વીકારું. કયે ભૂખે માણસ મુખ સમીપ રહેલા અમૃત જેવા રસયુક્ત ઘેબરને ખાવા માટે ઉદ્યમ ન કરે? આ પ્રમાણે પિતાના પ્રિયનાં વચન સાંભળીને ગુણાવલી અને પ્રેમલાલચ્છી બને સ્ત્રીઓએ તેને સંસારમાં રહેવા માટે ઘણું ઉપાય કર્યા, પણ વૈરાગ્યવાસિત ચિત્તવાળા રાજાને જાણીને ચલાયમાન ન કરી શકી, ત્યારે તેઓએ ચારિત્ર ગ્રહણ કરવા માટે અનુજ્ઞા આપી. તે પછી હર્ષિત મનવાળે ચંદ્રરાજા ગુણુવલીના પુત્ર ગુણશેખરને આભાપુરીને રાજ્ય ઉપર સ્થાપીને મણિશેખર વગેરે બીજા કુમારને જુદા જુદા દેશે વહેંચી દઈને તે સર્વને સંતેષ પમાડે છે. શ્રી મુનિસુવ્રતસ્વામી પાસે ચંદ્રરાજા વગેરેનું દીક્ષા ગ્રહણ તે પછી ચારિત્ર ગ્રહણ કરવાની ઉત્કંઠાવાળા ચંદ્રરાજાને જોઈને ગુણાવલી વગેરે સાતસે રાણી, સુમતિ મંત્રી, શિવકુમાર નટ, એ સર્વે વિનયપૂર્વક કહે છે કે- હે નાથ ! આ અસાર સંસારનું સ્વરૂપ જાણનારા એવા અમે પણ તમારી સાથે દીક્ષા ગ્રહણ કરશું. એ પ્રમાણે તેઓનું વચન સાંભળીને ચંદ્રરાજા પ્રસન્ન મનવાળે થયે. - હવે પિતાની ભક્તિ કરવામાં રક્ત ગુણશેખર અને મણિશેખર પિતાના વૈભવના અણસારે મોટા આડંબરથી Page #422 -------------------------------------------------------------------------- ________________ શ્રી ચંદ્રરાજ ચરિત્ર ૩૯૯ -દીક્ષામહેન્સવ કરે છે. ચંદ્રરાજા પરિવાર સહિત દીન–અનાથ આદિને દાન આપતે મેટા ઉત્સવ વડે મુનિસુવ્રત સ્વામીની પાસે જાય છે, પરમાત્માને વંદન કરીને યથાસ્થાને તે સર્વ -બેઠા. જિનેશ્વરદેવ સંસારસાગરથી ઉતારનારી દેશના આપે છે : स'सार'भि असारे, नत्थि सुह' वाहिवेयणापउरे । जाणतो इह जीवो, न कुणइ जिणदेसिय धम्म ॥ १४६ ॥ बधवा सुहिणो सव्वे, पियमायापुत्तभारिया । पेअवशाउ निअत्तति, दाऊण सलिल जलि ॥ १४७ ॥ अऽकम्मपासबद्धो, संसार चारए ठाइ । अऽकम्मपासमुक्को, आया सिवम दिरे ठाइ ।। १४८ ॥ विहवा सज्जणसगो, विसयसुहाई विलासललि आई ।। नलिणीदलग्गघोलिर-जललवरिच चल सव्व ॥ १४९ ॥ अणिच्चाइ सरीराइ', विहवा नेव सासओ। . निच्च सनिहिओ मच्चू, कायव्वा धम्मस गहा ॥.१५० ।। दुलही पुण जिणधरमो, तुम पमायागरे। सुहेसीय । दुसह च नरयदुक्ख, कह हे।हिइ तन याणामा ॥ १५१ ॥ लोगे सारा धम्मो, धम्मपि य नाणसारय बिति । नाण' संजमसार, संजमसार च निव्वाण ॥ १५२ ।। ઘણું વ્યાધિ અને વેદનાવાળા આ અસાર સંસારમાં સુખ નથી એમ જાણવા છતાં પણ અહીં જીવ જિનેશ્વર કહેલા धमन ४२ते। नथी. १४६ मांधवा, पिता, भात, पुत्र, श्री वगेरे सव स्वाना oreirle मापीन भानमांथा छ। ३२ छ. १४७ .. આત્મા આઠ કર્મરૂપી પાશથી બંધાયેલે સંસારરૂપી Page #423 -------------------------------------------------------------------------- ________________ - hદ ના = " કામ ૪૦૦ શ્રી ચંદ્રરાજ ચરિત્ર કેદખાનામાં રહે છે, અને આઠ કર્મરૂપી પાશથી મુક્ત થયેલ આત્મા મોક્ષમંદિરમાં રહે છે. ૧૪૮ વૈભવ, સજજનને સંગ, વિલાસથી મનોહર વિષયસુખે, કમળપત્રના અગ્રભાગ ઉપર કંપતા પાણીના બિંદુ સમાન સર્વ ચંચળ છે. ૧૪૯ શરીર અનિત્ય છે, વૈભવ શાશ્વત નથી, મૃત્યુ હંમેશા નજીક રહેલ છે, માટે ધર્મને સંગ્રહ કરે જોઈએ. ૧૫૦ આ જિન ધર્મ દુર્લભ છે, તું પ્રમાદની ખાણરૂપ અને સુખની ઈચ્છાવાળો છે, નરકના દુઃખ દુઃસહ છે, કેવી રીતે થશે તે અમે જાણતા નથી. ૧૫૧ લેકમાં ધર્મ સાર છે, ધર્મ પણ જ્ઞાન રૂપી સારવાળો છે, જ્ઞાન એ સંયમના સારવાળું છે, અને સંયમને સાર નિર્વાણ-મેક્ષ છે. ૧૫ર આ પ્રમાણે જગપ્રભુની દેશનારૂપી અમૃતરસના પાન વડે તેઓને વૈરાગ્યભાવ વધારે વૃદ્ધિપણને પામે. ઇંદ્રાદિ, દેવે પણ ચંદ્રરાજાની ઘણી પ્રશંસા કરે છે. તે પછી ચંદ્રરાજાના પુત્ર ગુણશેખર રાજા શ્રી મુનિસુવ્રત તીર્થકરને પ્રાર્થના કરે છે કે હે ભગવંત ! મેક્ષસુખની અભિલાષાવાળા. અમારા પિતા વગેરેને ચારિત્ર આપવા માટે કૃપા કરે. શ્રી જિનેશ્વરદેવ આ પ્રમાણે જાણે છે કે જેમ કાંસાના. પાત્રમાં જળબિંદુ રહેતા નથી, તેવી રીતે જ ચંદ્રરાજાના ચિત્તમાં વિષયને રાગ રહેવા માટે શકય નથી, તે પણ, દીક્ષાનું દઢપણે પાલન કરવા માટે ચંદ્રરાજાને પિતાની પાસે બેલાવીને કહે છે કે- હે ચંદ્રનરેશ! તું સંયમ લેવા તૈયાર Page #424 -------------------------------------------------------------------------- ________________ શ્રી ચંદ્રરાજ ચરિત્ર - ૪૦૧ થયે છે, તે શ્રેષ્ઠ છે, પરંતુ સંયમ ગ્રહણ અત્યંત દુષ્કર છે, ખગધારા સરખું છે, મહાકષ્ઠ ત્યાં જવાય છે, મણના દાંતે વડે લોઢાના ચણા ચાવવા જેવું છે, રેતીના કેળિયાની જેમ કષાયને ત્યાગ અને પરીષહ તેમજ ઉપસર્ગોને સહન કરવા તે અત્યંત દુષ્કળ છે. કહ્યું છે કે कसाया जास नोच्छिन्ना, न सिया मणनिग्गहो । इंदियाई न गुत्ताइ, पव्वज्जा तास निप्फला ॥ १५३ ॥ अन्नाण' खलु कट्ठ, कोहाईओ वि सव्वपावाओ । जेणावरिआ लेोगा, हियाहिय तेव जाणति ॥ १५४ ॥ જેઓના કષાય દૂર થયા નથી, જેઓને મનને નિગ્રહ થયું નથી. જેઓએ ઇદ્રિને કાબૂમાં રાખી નથી, તેઓની દીક્ષા નિષ્ફળ છે. ૧૫૩ ક્રોધ આદિ સર્વ પાપો કરતાં પણ અજ્ઞાન વધુ કષ્ટરૂપ છે, જે અજ્ઞાનથી આવરણ પામેલા લોકો હિત અને અહિતને જાણતા નથી. ૧૫૪ વળી અશુભ થાનગ વડે જ્યારે વ્રતરૂપ પર્વતના શિખર ઉપરથી જીવેનું પતન થાય છે, ત્યારે તેઓની કઈ ઠેકાણે શુદ્ધિ થતી નથી, તેથી, તેઓ દુર્ગતિમાં જ પરિભ્રમણ કરે છે. આથી તારે જે કાંઈ કરવું હોય તે સારી રીતે વિચારીને કરવું. આ પ્રમાણે શ્રી જિનેશ્વર દેવનું વચન સાંભળીને ચંદ્રરાજાએ કહ્યું કેહે સ્વામી ! આપે યથાર્થ જ કહ્યું છે. ચં. ચ. ૨૬ Page #425 -------------------------------------------------------------------------- ________________ ૪૦૨ શ્રી ચંદ્રરાજ ચરિત્ર એમાં કઈ સંદેહ નથી, અને ચારિત્રનું પાલન અતિ દુષ્કર છે, પરંતુ તે કાયર કઠિન નથી. આ પ્રમાણે ચંદ્રરાજાને ચારિત્ર ગ્રહણ કરવામાં દઢ ભાવ જોઈને ભગવંતે તેને ચારિત્ર આપવાનું સ્વીકાર્યું. તે પછી પ્રમુદિત ચિત્તવાળો ચંદ્રરાજ જેમ સાપ કાંચળીને ઉતારે તેમ શરીર ઉપરથી સર્વ આભારણને ઉતારે છે, તે પછી કર્મરૂપી વૃક્ષના મૂળને ઉખેડી નાંખતો હોય તેમ મસ્તકના કેશોને ઉખેડતે તે પંચમુષ્ટિ લેચ કરે છે. તે પછી શુદ્ધ અનુષ્ઠાન સ્વરૂપ મહાવતેને ગ્રહણ કરવા માટે તૈયાર થયે. તે વખતે પરમાત્મા તેને ધમ ધવજ (એ) અને મુહપત્તિ આદિ મુનિશ સમર્પણ કરીને મસ્તક ઉપર શિવવધૂને વશ કરવા માટે જાણે શ્રેષ્ઠ સુગંધથી ભરેલા વાસચૂર્ણને નાંખે છે, પછી ઇંદ્ર આદિ દેવે પણ તેની ઉપર વાસક્ષેપ કરે છે. તે પછી ત્રિલેકપ્રભુ તેને મહાવતે ઉશ્ચરાવે છે, અને તે રાજર્ષિ થયા. તે પછી દેવેન્દ્ર, અસુરેન્દ્ર અને રાજાઓ તે ચંદ્રરાજર્ષિને વંદન કરે છે, સુમતિ મંત્રીએ પણ તે વખતે જ દીક્ષા ગ્રહણ કરી. તેણે પણ ચંદ્રરાજર્ષિ નું યથાર્થ મંત્રીપદ મેળવ્યું. તે પછી શિવકુમાર નટ પણ સંસારસંબંધી નટપણાને ત્યાગ કરીને લોકરૂપી વાંસના અગ્રભાગ ઉપર ચઢવાને દુષ્કર ચરણક્રીડા કરવા માટે નવીન સંયમરૂપી નાટકની ક્રિયાને અંગીકાર કરે છે, અથવા તે પણ નટપણું છોડીને ચારિત્ર ગ્રહણ કરે છે. Page #426 -------------------------------------------------------------------------- ________________ ૪૦૩ શ્રી ચંદ્રરાજ ચરિત્ર એ પ્રમાણે તે વખતે ગુણવલી, પ્રેમલાલચ્છી, શિવમાળા તેમજ બીજી અનેક ચંદ્રરાજાની પત્નીએ પોતાના પતિના માર્ગને અનુસરી ચારિત્ર ગ્રહણ કર્યું. તે પછી સંયમ ગ્રહણ કરવામાં અશક્ત બીજા લોકેએ પ્રભુના ચરણ સમીપે વિવિધ વ્રત નિયમ લીધાં આભાપુરીથી વિહાર અને હિતશિક્ષા હવે મુનિસુવ્રત તીર્થકર ચંદ્રરાજર્ષિ વગેરે ગણુથી પરિવૃત થઈ આભાપુરીથી વિહાર કર્યો. ગુણશેખર વગેરે રાજાએ દૂર સુધી તેની પાછળ જઈ, પાછા ફરતી વખતે તે સર્વે પરિવાર સહિત પ્રભુને વંદન કરીને પિત–પિતાના નામ ગ્રહણપૂર્વક બોલ્યા કે હે પ્રભુ! અહીંથી નીકળેલા તમે અમારા ઉપર સર્વથા સ્નેહ રહિત થશે. પરંતુ અમે સંસારી આપને વિશે નેહ કેવી રીતે છોડશું ? આપ તે અમને ભૂલી જશે પણ અમે આપને ભૂલવામાં અસમર્થ છીએ, આપે તે તૃણની જેમ રાજ્ય છેડી દીધું, પરંતુ મૂઢ એવા અમે તે કેવી રીતે છેડી શકીએ ? હે રાજર્ષિ! તમે તે શરીરના મેલની જેમ સર્વનો ત્યાગ કરીને શાશ્વત સુખના કારણભૂત અનુપમ સંયમમાર્ગ સ્વીકાર્યો છે, હવે પછી અમને હિતકારી ઉપદેશ કેણ આપશે પરંતુ અમે આપની આગળ એક જ પ્રાર્થના કરીએ છીએ કે હંમેશા આપના ચરણકમળના ધ્યાનમાં રક્ત અમે ઉપેક્ષા કરવા લાયક નથી, ફરીથી કયારેક અહીં આવીને અમને દર્શનનો લાભ આપશે. Page #427 -------------------------------------------------------------------------- ________________ શ્રી ચંદ્રરાજ ચરિત્ર સર્વને “ધર્મલાભ રૂ૫ આશીષ આપતાં ચંદ્રરાજર્ષિએ કહ્યું : अणिच्चाई सरीराई, विहवो नेव सासओ । निच्च स निहिओ मच्चू, कायव्वा धम्मस गह। ॥ १५५ ॥ धम्म करेह तुरिय, धम्मेण य हुति सव्वसुक्खाई। सो अभयपयाणेण, पचि दिय-निग्गहेण च ॥ १५६ ॥ मज विसयकसाया, निद्दा विगहा य पंचमी भणिया । एए पंच पमाया, जीव पाडति संसारे ॥ १५७ ॥ बाला पाओ रमणासत्तो, तरूणो पाओ रमणीरत्तो । वुड्ढो पाओ चिंतामग्गो, तमहो ! धम्मे का वि न लग्गा ॥ १५८ ।। असासय जीवियमाहुलाए, धम्म चरे साहुजिणोवइट्ठ। धम्मो य ताण' सरण गईय, धम्म निसेवित्तु सुह लहति ।। १५९ ।। શરીર અનિત્ય છે, વૈભવ શાશ્વત નથી, મૃત્યુ હંમેશા નજીક રહેલું છે, તેથી ધર્મને સંગ્રહ કરવો. ૧૫૫ ધર્મ જલદી કરે, ધર્મથી સર્વસુખ થાય છે, તે ધર્મ અભય આપવાથી અને પાંચ ઇંદ્રિયોને વશ કરવાથી થાય છે. ૧૫૬ મદિરા, વિષય, કષાય, નિદ્રા અને વિકથા એ પાંચ પ્રમાદ જીવને સંસારમાં પાડે છે. ૧૫૭ બાળક પ્રાયઃ રમવામાં આસક્ત હોય છે, યુવાન પ્રાયઃ સ્ત્રીમાં આસક્ત હોય છે, વૃદ્ધ પ્રાયઃ ચિંતામગ્ન હોય છે, તેથી આશ્ચર્ય છે કે કેઈ ધર્મમાં લાગ્યા નથી. ૧૫૮ આ લોકમાં જ્ઞાનીઓ જીવિતને અશાશ્વત કહે છે, માટે જિનેશ્વરે કહેલા ધર્મને સારી રીતે આચરે. ધર્મ એ રક્ષણ Page #428 -------------------------------------------------------------------------- ________________ શ્રી ચંદ્રાજ ચરિત્ર ૦૫ છે, ગતિ છે, શરણ છે. જીવા ધર્મોનું સેવન કરીને સુખી થાય છે. ૧૫૯ આ પ્રમાણે ક્ષણે ક્ષણે વિનાશ પામનારા આ સસારના સ્વરૂપને જાણીને તમે હુંમેશા ધમ કાય માં ઉદ્યમ કરો, પ્રમાદ કરવા લાયક નથી, એમ કહીને ચંદ્રરાજર્ષિ એ બીજી તરફ વિહાર કર્યા. ગુણશેખર આદિ સકળ સ્વજના આંસુ સહિત નેત્રવાળા વાર વાર તે મુનિવર વગેરેને દૃષ્ટિમાગ સુધી જોતાં ઊભા રહે છે, જ્યારે સાધુ-સાધ્વીએ અદૃશ્ય થયા ત્યારે તેઓ કષ્ટથી પાછા ફરીને સ્વસ્થાને આવ્યા. ચંદ્રરાજના શાસ્ત્રાભ્યાસ તે પછી ચંદ્રરાષિ` પ્રમાદને ત્યાગ કરીને મેાક્ષમાગને સાધતા સ્થવીર મુનિવર પાસે વિનયપૂર્વક સિદ્ધાંતના અભ્યાસ કરતા, અનુક્રમે ચારિત્રની ક્રિયાના સમૂહ સાથે પરમ નિપુણુપણાને પામ્યા. હવે સુમતિ અને શિવકુમાર મુનિ પણ ચંદ્રરાષિની અહુમાનપૂર્વક વિનયથી સેવા કરતાં શાસ્ત્રાભ્યાસ કરે છે. ગુણાવલી વગેરે સાધ્વીઓ પણ પ્રતિનીની પાસે સાધુ સમાચારીની શિક્ષા ગ્રહણ કરતી સિદ્ધાંત જ્ઞાનના અભ્યાસ સાથે ધ્યાન, તપ અને સયમ ક્રિયાના અનુષ્ઠાનામાં પણુ રક્ત થઇ. તેઓ પણ સિંહની જેમ સંયમ ગ્રહણ કરીને 1 Page #429 -------------------------------------------------------------------------- ________________ tag શ્રી ચ`દ્રરાજ ચરિત્ર તેવી જ રીતે નિરતિચારપણે તેના પાલનમાં તત્પર સુશ્રદ્ધા અને સવેગથી ભરેલી અખંડિત જિનાજ્ઞાનું આરાધન કસ્વામાં રત થઇ. અગાધ શ્રતસાગરનું અવગાહન કરતા, રાગ-દ્વેષ રહિત હુંમેશા સ ંયમક્રિયામાં આસકત તે સર્વને અધ્યાત્મરત્નની પ્રાપ્તિ વિશેષપણે પ્રગટ થઇ. તેથી તેએ આત્મપ્રશંસા અને પરિના આદિ દોષોના સર્વથા ત્યાગ કરીને પ્રમત્તઅપ્રમત્ત નામના ગુરુસ્થાનમાં રહી, અધ્યાત્મમાગ માં વિહરવા લાગ્યા. હવે ચંદ્રરાજર્ષિ અતિચારરહિત ચારિત્રની આરાધના કરતા, નિર્મળ તત્ત્વજ્ઞાનમાં રત, અપ્રમત્તભાવે છ જીવનિકાયની યા કરતા, સકલ પ્રાણીગણને આત્મસમાન જોતા, પુદ્દગલ દ્રવ્યમાં આસકત ચેતન દ્રવ્યને આધ્યાત્મિક વિશુદ્ધ ભાવ વડે ઉદ્ધાર કરતા, વિવેક જ્ઞાન વડે જડ અને ચૈતન્યના યથાસ્થિત ભેદ જાણતા, સમતા વગેરે ગુણેાને જ પેાતાના આત્મસ્વરૂપ પ્રગટ કરવામાં તત્ત્વથી હેતુપણે માનતા, અષ્ટ પ્રવચન માતાના ખેાળામાં હુંમેશા રમતા, ક્ષમારૂપી ખડ્ગ વડે માહુરાજાને પરાજય પમાડતા, અંતર ગતિ સવેગરૂપી ગંગાનદી વડે પરમાન દમય પેાતાના આત્માને સ્નાન કરાવતા, દેહરૂપી ને દર્શન–જ્ઞાન આદિ ત્રણ રત્નના સુયેાગરૂપે સન્માર્ગમાં ચલાવતા, જિનધમ'ના વિવેકરૂપી પતમાંથી પ્રાપ્ત કરી છે. અનુભવરૂપી રસકૂપિકા જેણે એવા, સૌભાગ્યથી વિભૂષિત સાષરૂપી ઘરમાં રહેલા ક્ષાયિકભાવને સાધતા, પાંચ મેરુ Page #430 -------------------------------------------------------------------------- ________________ શ્રી ચંદ્રરાજ ચરિત્ર ૪૦ સરખા પાંચ મહાવ્રતને ઉલ્લાસ પામતા પિતાના વીર્ય વડે વહન કરતા, પાંચ ઈદ્રિયરૂપી હરણને સિંહની જેમ સંવરરૂપી વાડમાં રુધતા, સમભાવ વડે દેવ, અસુર અને મનુષ્યએ કરેલા ઉપસર્ગોને સારી રીતે સહન કરતા, ક્ષમા વગેરે દશ પ્રકારના યતિધર્મની ભાવનાથી વાસિત ચિત્તવાળા પૃથ્વીતળ ઉપર વિચરે છે-આવા પ્રકારે તે पडिलोमेऽणुलामें य, सहमाणो परीसहे । गुणे अत्तगए सव्वे, लहए भोक्खसाहगे ॥ १६० ॥ जहग्गितावाइगय' सुवण्ण, સુદ્ધિ પુરં વડું મૂસળાય | तहावसग्गाइरिउस्स जेआ, નિયuસુદ્ધિ ત્રણ વર્ષમં | ૬ | जहा जहा सतरसेण सिप्पाई, પ્રજ્વવિદ્ય નિદ્રયમાં હિ ગાયT / तहा तहा सुद्धफ्लप्पदाइणी, નવમુવઇUT 4 ૪ સા રેહંફ | ૨૬૨ ૧. होइ सुद्धो जया अप्पा, सयणुट्ठाणतप्परे। । तएव तस्स साहुस्स, सुलहा सिवस पया ॥ १६३ ॥ भवसेक्विविरत्तो जो, हाद्द अप्पगवेसगो। तस्स नाणाइजुत्तस्स, निच्चाण दो न दुल्लहो ॥ १६४ ॥ પ્રતિકૃળ અને અનુકૂળ પરિષહેને સહન કરતા, માક્ષસાધક આત્મગુણોને તે મેળવે છે. ૧૬૦ જેમ અગ્નિથી તપેલ સોનું આભૂષણ માટે શ્રેષ્ઠ શુદ્ધિને પામે છે, તેમ ઉપસર્ગ આદિ શત્રુઓને જીતનાર પિતાની આત્મશુદ્ધિને સારી રીતે મેળવે છે. ૧૬૧ Page #431 -------------------------------------------------------------------------- ________________ ૪૦૮ શ્રી ચંદ્રરાજ ચરિત્ર જેમ જેમ આત્મારૂપી પૃથ્વી શાંત રસ વડે સીંચાય છે તેમ તેમ તે વધારે સ્નિગ્ધ થાય છે, શુદ્ધ ફળને આપનારી જાતિવ ́ત સુવણુ ની જેમ તે અત્યંત શોભે છે. ૧૬૨ જ્યારે શુદ્ધ આત્મા ઉત્તમ અનુષ્ઠાનમાં તત્પર થાય છે, ત્યારે તે સાધુપુરુષને મેાક્ષની સપતિ સુલભ થાય છે. ૧૬૩ સંસારના સુખથી વિરક્ત અની જે આત્માને શેાધનાર થાય છે, જ્ઞાનાદિ ગુણુથી યુક્ત એવા તેને નિત્યાનંદ-માક્ષ દુલ ભ નથી. ૧૬૪ ચંદ્રરાજ`િને કેવળ જ્ઞાનની પ્રાપ્તિ આ પ્રમાણે ચંદ્રરાજષિ નિમ`ળ સયમની આરાધનાની વિશુદ્ધિ વડે વધતા પરિણામવાળા અનુક્રમે ક્ષપશ્રેણી ઉપર ચઢીને નવમા-દશમા ગુણસ્થાને સથા માહરાજાની પ્રખલ સેનાને જીતી વીતરાગ થઈ ખાકી રહેલા ઘનઘાતી કર્મોના વિનાશ કરવા તૈયાર થયા. અહીં અગ્યારમા ચીકણા ઉપશાંતમાડુ ગુણસ્થાને ગયેલા પ્રાણીએ પતન પામે જ છે, તેથી તે અપ્રતિપાતી વધતા વિશુદ્ધ પરિણામ વડે તે ગુણસ્થાનને નહિ સ્પર્શ કરતા બારમા ક્ષીણુમેહ નામના ગુણસ્થાનકને પામીને ત્રણ બાકીના ઘાતિકાને સથા ખપાવીને શાશ્વત સુખના કારણરૂપ લેાકાલાક પ્રકાશક કેવલ જ્ઞાન અને કેવલદેનને પ્રાપ્ત કરે છે, તે વખતે આત્માના જ્ઞાનાદિ ગુણાને રોકનારા કાય રૂપ જે કમ પુદ્ગલા હતા તે કારણુભાવને પામ્યા. અથવા તે આત્મપ્રદેશેાથી જુદા થયેલા Page #432 -------------------------------------------------------------------------- ________________ શ્રી ચંદ્રાજ ત્રિ ૪૦૯ અક્રમ ભાવને પામ્યા. તે પછી યથાખ્યાત ચારિત્રને પામેલા તે કેવલજ્ઞાનરૂપી સૂર્યના ઉદય થવાથી લેાકલાકના ભાવાને પ્રકાશ કરનારા થયા. કહ્યું છે કે— नाण मोहमह ं धयारलहरी - सहा सूरूग्गमा, નાળ વિદ્ય-વિટ્ટ-ફટ્ઝઘડા-સ'ધ્વન્તુમે।। नाण दुज्जयकमकु ं जरघडा-पं चत्तपचाणणो, નાળ. નીય-મનીવ-વઘુ વિસસાયો છેાયળ || ૨૬ ૯ । જ્ઞાન એ મેહરૂપી અંધકારના તર ંગાના નાશ કરવામાં સૂર્યના ઉદય જેવું છે, જ્ઞાન એ જોયેલા અને નહી જોયેલા ઇષ્ટને પ્રાપ્ત કરવા માટે સંકલ્પરૂપ કલ્પવૃક્ષ જેવું છે, નાન એ દુય એવા કÖરૂપી હાથીઓની ઘટાના વિનાશ કરવા માટે સહુ જેવું છે, જ્ઞાન એ જીવ અને અજીવરૂપ વસ્તુના સમૂહને જોવા માટે નેત્રરૂપ છે, ૧૬૫ साच्चा जाणइ कलाण, सोच्चा जाणइ पावगं । સમય. પિ નાળફ સાન્ના, ન' સેય ત સમાયરે || ૬૬ ॥ સાંભળીને કલ્યાણ (પુણ્ય)ને જાણે છે, સાંભળીને પાપને જાણે છે, અનેયને સાંભળવાથી જાણે છે, જે કલ્યાણુરૂપ હાય તે આચરવુ જોઇએ. ૧૬૬ . त नाणमेव न हवई, जम्मिय उदिए विभाइ रागगणा । तमस्स कुओथि सत्ती दिणयर किरणग्गओ ठाउ ं ।। १६७ ।। તે જ્ઞાન જ નથી કે જેના ઉડ્ડય થયે છતે રાગના Page #433 -------------------------------------------------------------------------- ________________ ૪૧૦ શ્રી ચંદ્રરાજ ચરિત્ર સમૂહ પ્રકાશ કરે, સૂર્યના કિરણ આગળ રહેવા માટે અંધકારની શકિત કયાંથી હોય ? ૧૬૭ તે પછી તે સકળ જેની ગતિઆગતિ વગેરે સર્વ ભાવેને હાથમાં રહેલાં આમળાની જેમ જેવા લાગ્યા. સમસ્ત જીવ-અવગત સર્વ ભાવમાં સર્વથા ભ્રાંતિરહિત થયા. તે વખતે નજીક રહેલા સમ્યગૃષ્ટિ દેવે ઘાતકર્મના ક્ષયથી કેવળ જ્ઞાન પામેલા તેને સર્વજ્ઞ જાણીને તેમને કેવલ. જ્ઞાનને મહત્સવ કરે છે, હર્ષિત થયેલા દેએ અપૂર્વ સુવર્ણકમળની રચના કરી. ત્યાં બેસીને ચંદ્રકેવલી મેહતિમિરને દૂર કરનારી ધર્મદેશના આપે છે – શ્રી ચંદ્રકેવલીની ધર્મદેશના આ સંસારમાં જીવ અનાદિ છે, જીવને સંસાર અનાદિ છે, એ સંસાર અનાદિ કર્મ સંગથી બનેલે, દુઃખરૂપ, દુઃખના ફળરૂપ અને દુઃખના અનુબંધવાળે છે. કહ્યું છે કેजम्म' दुक्ख जरा दुक्ख, रोगाणि मरणाणिय । ટુ દુ સંસા, ગરથ વિસંતિ ગંતુ | ૧૬૮ / જન્મ એ દુઃખ છે, જરા એ દુઃખ છે, રેગ અને મરણ દુઃખરૂપ છે, અહો આ સંસાર દુ:ખરૂપ છે, જેમાં પ્રાણુઓ કલેશ પામે છે. ૧૬૮ તે સંસારને વિચ્છેદ શુદ્ધધર્મથી થાય છે, શુદ્ધધર્મની પ્રાપ્તિ પાપકર્મને વિનાશ થવાથી થાય છે, પાપકર્મનો વિનાશ Page #434 -------------------------------------------------------------------------- ________________ શ્રી ચંદ્રરાજ ચરિત્ર મનુષ્ય જન્મમાં જ થાય છે, અત્યંત દુર્લભ મનુષ્ય જન્મ આદિ સામગ્રી ઘણા પુણ્યના ઉદયથી થાય છે. કહ્યું છે કે संपुण्ण-इदियत्तं, माणूसत्तं च आरिअखित्तं । કાર્યુ નિમ્ન, મૅતિ મૂયપુણોfહં || ૨૬૬ सुद्धो बाहो सुगुरूहि, संगमो उवसमो दयालुत्तं ।। दक्खिण्ण करण जौं, लष्मति पभूयपुण्णेहि ॥ १७० ॥ સંપૂર્ણ, ઈદ્રિયપણું, મનુષ્યપણું આર્યક્ષેત્ર, ઉત્તમ. જાતિ, ઉત્તમ કુળ એ સર્વ ઘણું પુણ્યવર્ડ પ્રાપ્ત થાય છે. ૧૬૯ શુદ્ધ બોધ, સુગુરુએ સાથે સંગમ, ઉપશમ, દયાળુપણું, દાક્ષિણ્ય કરવું, એ ઘણું પુણ્ય વડે પ્રાપ્ત થાય છે. ૧૭૦ પાપકર્મના વિનાશનું અને પુણ્યદયનું નિમિત્ત તેમ જ પરમપદ--મોક્ષને પમાડનાર દાનાદિ ચતુષ્ક (દાન-શીલ-તપભાવ) રૂપ શુદ્ધ ધર્મ જ પ્રધાન સાધન છે. શુદ્ધધર્મની પ્રાપ્તિ ચાર ગતિમાં પણ મનુષ્યભવમાં જ છે. આ મનુષ્યભવ પ્રબલ પુણ્યદયથી મળે છે કહ્યું છે કે देवा विसयपसत्ता, नेरइया विविहदुक्खस तत्ता । तिरिया विवेगविगला, मणुआण धम्मसामग्गी ।। १७१ ॥ દેવે વિષયમાં આસક્ત હોય છે, નારકીઓ વિવિધ દુઃખથી સંતપ્ત હોય છે. તિર્યએ વિવેકરહિત હોય છે. મનુષ્યને ધર્મની સામગ્રી છે. ૧૭૧ મનુષ્યભવ મળે છતે ઇન્દ્રિયના વિષયે અને કષાયને. ત્યાગ કરીને હંમેશા દાન–શીલ-તપ અને ભાવ ધર્મોમાં Page #435 -------------------------------------------------------------------------- ________________ ૧૨ શ્રી ચંદ્રરાજ ચરિત્ર ઉદ્યમ કરવું જોઈએ. કારણ કે જે વિષયમાં મૂઢ પ્રાણીઓને અનંત દુઃખ આપનારા વિષય-કષાયે નરક-નિગદરૂપ ભવસમુદ્રમાં અનંતવાર ભમાડે છે, તેમાંથી ફરીથી મનુષ્યભવ અનંતકાળે પણ મેળવાતું નથી. કહ્યું છે કે- ૧૭૨ अच्छिनिमीलणमेत्तं, नत्थि सुह दुक्खमेव पडिबद्ध । नरए नेरइयाण', अहानिस पच्चमाणाणं ॥ १७२ ॥ ज नरए नेरइया, दुक्ख पात्र ति गोअमा ! निच्न । त पुण निगाअमज्झे, अणतगुण मुणेयव्व ॥ १७३ ॥ નરકમાં રાત્રિ દિવસ રંધાતા નરકના જીવને આંખ મીંચે એટલા કાળ સુધી પણ સુખ નથી, દુઃખ જ જોડાયેલું હોય છે. ૧૭૨ હે ગૌતમ! નારકીમાં નારક જીવે જે દુઃખ પામે છે, તેના કરતાં નિગદની અંદર અનંતગણું દુઃખ જાણવું. ૧૭૩ તેથી મિથ્યાત્વ, અવિરતિ, કષાય અને યોગરૂપ ચાર કારણોથી પીડાયેલા, અનાદિકાળથી મોહવાસના વડે નિદ્રા, ભય, મૈથુન અને પરિગ્રહ આદિ સંજ્ઞામાં આસક્ત, અનેક પ્રકારના દુઃખસાગરમાં નિમગ્ન અશરણ પ્રાણી સમુદાયને જોઈને દુર્ગતિના નાશ માટે શાશ્વત સુખસંપત્તિને આપવામાં સમર્થ ધર્મનુષ્ઠાનમાં વિશેષે કરીને યત્ન કરી જોઈએ. કહ્યું છે કે जाएण जीवलोगे, दो चेव नरेण सिक्खियव्वाइ । कम्मेण जेण जीवइ, जेण मओ सुग्गइ जाइ ॥ १७४ ॥ Page #436 -------------------------------------------------------------------------- ________________ શ્રી ચંદ્રરાજ ચરિત્ર ૪૧૩ જીવલેકમાં ઉત્પન્ન થયેલ મનુષ્ય બે વાત શીખવી જોઈએ. જે કામ વડે જીવે અને મર્યા પછી સગતિમાં જાય. ૧૭૪ जत्थ य विसयविरागो, कसायचाओ गुणेसु अणुरागा। किरियासु अप्पमाओ, सो धम्मो सिवसुहोवाओ ॥ १७५ ॥ .. જ્યાં વિષયે પ્રત્યે વિરાગ હેય, કષાયને ત્યાગ હોય, ગુણો ઉપર અનુરાગ હોય, ક્રિયાઓમાં અપ્રમાદ હોય, તે ધર્મ મોક્ષસુખને ઉપાય છે. ૧૭૫ दाणेण लष्मए लच्छी, सीलेण सुहस पया । तवा कम्मविणासाय, भावणा भवनासिणी ॥ १७६ ॥ દાનથી લક્ષમી મળે, શીલથી સુખસંપત્તિ થાય, તપ એ કર્મના નાશ માટે છે. અને ભાવના ભવને નાશ કરનારી છે. ૧૭૬ दालिद्दनासण' दाण, सील दुग्गझ्नासण । अन्नाणनासिणी पण्णा, भावणा भवनोसिणी ॥ १७७ ॥ દાન એ દારિદ્રને નાશ કરનાર છે, શીલ એ દુર્ગતિને નાશ કરનાર છે, પ્રજ્ઞા-બુદ્ધિ એ અજ્ઞાનને નાશ કરનાર છે અને ભાવના એ સંસારને નાશ કરનારી છે. ૧૭૭ દાન : पढमाइपारणाई अकरि सु करिति तह करिस्सति । अरिहता भगवता, जस्स घरे तेसि धुवसिद्धी ॥ १७८ ॥ અરિહંત ભગવંતેએ જેઓના ઘરે પ્રથમ પારણા કર્યા છે, કરે છે અને કરશે તેઓની નિ. સિદ્ધિ-મેક્ષ થાય છે. ૧૭૮ Page #437 -------------------------------------------------------------------------- ________________ ૪૧૪ શ્રી ચંદ્રરાજ ચરિત્ર શીલ : जे केइ कम्ममुक्का, सिद्धासिज्झति सिज्झिहिंति तहा । - સતેિäિ વરું, વિસાઢલીટર્સ માણવું છે ?૭૧ | જે કઈ કર્મથી મુક્ત થઈ સિદ્ધ થયા છે, સિદ્ધ થાય છે અને સિદ્ધ થશે, તે સર્વનું બળ વિશાળ શીલનું માહાસ્ય છે. ૧૭૯ ત૫ . વિ વVII મgિy, ગં વક્સ વિ વવ વનવિ સુહા | दीसति भुवणमजझे, तत्थ तवो कारण चेव ॥ १८० ॥ વધારે કહેવાથી શું ? જે કઈને કઈ રીતે કઈ ઠેકાણે ભુવનમાં સુખ દેખાય છે તેમાં તપ જ કારણ છે. ૧૮૦ ભાવ : भावच्चिय परमत्था, भावो धम्मस्स साहगो भणिओ । सम्मत्तस्स वि बी, भावच्चिय बिति जगगुरूणा ।। १८१ ।। ભાવ એ જ પરમાર્થ–સત્ય છે, ભાવ એ જ ધર્મને સાધક કહેલ છે, જગદ્ગુરુ-જિનેશ્વરે ભાવને જ સમ્યકત્વનું બીજ કહે છે. ૧૮૧ આ પ્રમાણે અમૃતસમાન ચંદ્રરાજ કેવળીની દેશના સાંભળીને ઘણું ભવ્ય જી વ્રત-નિયમ ગ્રહણ કરવા વડે પોતાના જીવિતને સફળ કરે છે. તે પછી જંગમતીર્થ સ્વરૂપ શ્રી ચંદ્રકેવળી પૃથ્વીને પવિત્ર કરતા, બાળ-મધ્યમ અને ઉત્તમ વગેરે પ્રાણીઓને યથાગ્ય ઉપદેશ કરતા કેટલાક અગમ્ય-અગોચર ભાવેને પ્રકાશ કરતા અનુક્રમે વિહાર કરતા સિદ્ધાચલ તીથ ક્ષેત્રમાં આવ્યા. Page #438 -------------------------------------------------------------------------- ________________ શ્રી ચંદ્રરાજ ચરિત્ર ૪પ શ્રી સિદ્ધાચલતીથમાં ચંદ્રકેવલીને મોક્ષ જે આ પવિત્ર તીર્થ પહેલા પણ તેમને મનુષ્યપણું પમાડવામાં પરમ ઉપકારનું કારણ થયું હતું, ફરીથી પણ જ્ઞાન વડે જાણ્યું કે જે આ તીર્થ પર્યતે પણ મને સિદ્ધિપદ આપનાર થશે, અહી અનંત મુનિવરે સિદ્ધિ પદ પામ્યા છે, આ ગિરિરાજના સ્મરણમાત્રથી પ્રાણીઓના સર્વ કર્મોને વિનાશ થાય છે. એ પ્રમાણે જાણતાં તેમણે તે જ મહાતીર્થમાં એક માસની સંખના કરી. તે ચંદ્રરાજમહષિ એક હજાર વર્ષ દીક્ષા પર્યાય પાળીને, ત્રીશ હજાર વર્ષનું સર્વ આયુષ્ય ભેગવીને, છેવટે રોગનિરોધ કરીને ચૌદમા અગી ગુણસ્થાનકે પાંચ હસ્વાક્ષર ઉચારસમય પ્રમાણ રહીને તે વખતે વેદનીય, આયુષ્ય, નામ અને ગેત્ર એ ચાર અઘાતી કર્મોનો સર્વથા ક્ષય કરીને અનંતવીર્ય, અમેદત્ય, અતીંદ્રિય અને અક્ષયપણું મેળવીને એક સમય માત્ર ઊર્ધ્વગતિ કરીને સિદ્ધિપદ પામ્યા. સર્વાર્થસિદ્ધ વિમાનની ઉપર બાર જન ગયા પછી ઉત્તાન છત્રના આકારે રહેલી ઈષપ્રશ્નારા નામે પૃથ્વી છે, તે પિસ્તાલીશ લાખ જન વિસ્તારવાળી છે, પરિધિવડે સાધિક ત્રણગુણી છે, તેની ઉપર એક પેજને લોકનો અંત ભાગ છે, તે જનનો ઉપરનો જે કેશ (ગાઉ) છે. તે કેશના છઠ્ઠા ભાગે સિદ્ધોની અવગાહના જીવના પ્રદેશથી બનેલા આકારવાળી છે. ત્યાં જન્મ-જા-મરણથી મુક્ત, કર્મકલંકથી રહિત, પીડા રહિત, કેવળજ્ઞાન અને કેવળદર્શન વાળા, નિરુપમ સુખથી વ્યાપ્ત સર્વથા-કૃતકૃત્ય સાદિ અપર્ય વસિત અક્ષયાનંદ સ્વરૂપ તે ઉત્પન્ન થયા. કહ્યું છે કે – Page #439 -------------------------------------------------------------------------- ________________ શ્રી ચંદ્રરાજ ચરિત્ર अलोए पडिहया सिद्धा, लोयग्गे य पइट्ठिया । इह बुदिचइत्ताण, तत्थ गतूण सिंज्झइ ॥ १८२ ॥ ईसि पष्माराए, सीयाए जायणम्मि लोग तो । बारसहि जोयणेहि, सिद्धी सव्वट्ठसिद्धाओ ॥ १८३ ॥ સિદ્ધ ભગવંતે અલોકમાં પ્રતિહત, લોકના અગ્રભાગે. પ્રતિષ્ઠિત છે, આ શરીરને ત્યાગ કરીને ત્યાં જઈને સિદ્ધ થાય છે. ૧૮૨ વેત ઈષપ્રામ્ભારા નામની પૃથ્વીથી લોકેના અંત એક પેજને છે, સર્વાર્થ સિદ્ધ વિમાનથી બાર એજને સિદ્ધિસ્થાન છે. ૧૮૩ સિદ્ધશિલાનું સ્વરૂપ - निम्मल-दगरयवण्णा, तुसार-गोखीर-हारसरिवण्णा । उत्ताणय-छत्तयसठिया उ भणिया जिणवरेहिं ॥ १८४ ॥ बहुमज्झदेसभागे, अठेव य जोयणाई बाहल् । મિતે, તળુ, મંગુ–સંવિર્ડ મા || ૨૮૬ || ईसी पष्भाराए, उवरि खलु जायणस्स जो कोसो । कोसस्स य छष्भागे, सिद्धाणोगाहणा भणिया ॥ १८६ ॥ . નિર્મળ પાણું, રૂપું, બરફ, ગાયનું દૂધ અને હાર સરખા વર્ણવાળી, ઉત્તાન છત્રના આકારે રહેલી સિદ્ધશિલા જિનેશ્વરેએ કહી છે, ૧૮૪ તે સિદ્ધશિલા મધ્યભાગમાં આઠ જન જાડી છે. અને છેલ્લા અંતભાગમાં અંગુલના અસંખ્યાતમા ભાગ જેવી પાતળી છે. ૧૮૫ ઈષપ્રાગભારા નામની તે સિદ્ધશીલાની ઉપર એક જનને ઉપરને જે કેશ, તે કેશના છઠ્ઠા ભાગે ( ૩૩૩ ૩ Page #440 -------------------------------------------------------------------------- ________________ શ્રી ચંદ્રરાજ ચરિત્ર - ૪૧૭ ધનુષ્ય) માં સિદ્ધોની અવગાહના કહી છે. ૧૮૬ - હવે સુમતિ અને શિવકુમાર સાધુ તથા ગુણાવલી અને પ્રેમલાલચ્છી સાધવી પણ અનુક્રમે આઠ કર્મો ખપાવીને સિદ્ધિપદ પામ્યા. શિવમાળા પ્રમુખ સાધ્વીને પરિવાર સર્વાર્થ સિદ્ધ વિમાનમાં ગયે, ત્યાંથી ચવીને મહાવિદેહ ક્ષેત્રમાં મનુષ્યપણે ઉત્પન્ન થઈને તે સર્વ સિદ્ધિસુખ પામશે. આ પ્રમાણે શીલરત્નના પ્રભાવે જેવી રીતે તેઓના આવા પ્રકારની ઈષ્ટસિદ્ધિ થઈ, તેવી રીતે હે ભવ્ય છે ! ચંદ્રરાજાની જેમ બીજા પણ જે બ્રહ્મત્રત પાળે તે મુક્તિ સુખ મેળવે છે. જે નવ બ્રહ્મચર્યની ગુપ્તિ વડે વિશુદ્ધ શીલવાળે વિમલગિરિવરને સ્પર્શ કરે છે તે ચંદ્રરાજાની પેઠે પરમ શાંત સુધારસનો આસ્વાદ કરનાર થાય છે. चदस्स पयऽभावो, सत्तुवही य गमण च आभाए । संजमगहण सिवपयलाहो कहिया चउत्ण मि ॥ १८७ ॥ આ ચેથા ઉદ્દેશામાં ચંદ્રરાજાનું પ્રકટ થવું, શત્રુનો વધ, આભાપુરીમાં ગમન, સંયમનું ગ્રહણ, અને મોક્ષપદની પ્રાપ્તિ કહ્યા છે. ૧૮૭ પ્રશસ્તિ एवं निम्मलसीलावरि चरित हि चदरायस्स । सेोच्चा तहा सुसीले, जत्तों भविएण क.यव्व। ।। १ ।। ચં. ચ. ૨૭ Page #441 -------------------------------------------------------------------------- ________________ ૪૧૮ શ્રી ચંદ્રરાજ ચરિત્ર આ પ્રમાણે નિર્મળ શીલ ઉપર શ્રી ચંદ્રરાજાનું ચરિત્ર સાંભળીને, ભવ્ય જીવેએ ઉત્તમશીલને વિષે યત્ન કર. ૧ एवं चदनिवइणो निम्मलयरगुणगणे हि गाइत्ता । મત્રાળ સીત્રા, મણ મુસિવ વર વિMI || ૨ | આ પ્રમાણે ચંદ્રરાજના નિર્મળ શ્રેષ્ઠ ગુણના સમૂહને કહીને ભવ્ય જીવોને શીલરત્ન પાલન માટે મેં શ્રેષ્ઠ શિખામણ આપી. ૨ एवं चरिय साच्चा, उवहसियब न केण विबुहेण । इह जाया जा खलणा, बुहसिट्ठः त विसाहतु ॥ ३ ॥ આ ચરિત્ર સાંભળીને કેઈ પંડિત પુરુષે હાંસી કરવી નહિ, અહીં જે કઈ ખલના થઈ હોય તે શિષ્ટ એવા પંડિત પુરુષે શુદ્ધ કરજો. ૩ . एत्थ न पयलालित्त, उत्तमकविसारिसी न पयरयणा । म दमइवोहणटठ, तह वि मम उजमे। स्हलेा ॥ ४ ॥ અહીં પદલાલિત્ય નથી. ઉત્તમ કવિ સરખી પદરચના નથી, તોપણ મંદબુદ્ધિવાળો જીવોને બંધ કરવા માટે મારે આ ઉદ્યમ સફળ છે. ૪ सोआ भवइ पवित्तो, जइया गुणगाणआ सुपुरिसाण । तइया तस्स पणेआ, कह न होज पवित्तयमा ।। ५ ।। સુપુરુષોના ગુણગાનથી જ્યારે શ્રેતા પવિત્ર થાય છે, ત્યારે તેના પ્રણેતા-રચનાર પવિત્રતમ કેમ ન થાય? અર્થાત થાય જ. ૫ सिरिसेणसूरिराओ, सपरसमय रयणरासिपारीणो । आसी जिणवरसासण-पहावगे तवगणाहिबई ॥ ६ ॥ Page #442 -------------------------------------------------------------------------- ________________ શ્રી ચદ્રરાજ ત્રિ ૪૧૯ સ્વ-પર-સિદ્ધાંત સમુદ્રના પારગામી શ્રી સેનસૂરિરાજ જિનેશ્વર શાસનની પ્રભાવના કરનાર તપગણના અધિપતિ થયા. દ. उज्झायत्तिविजओ, स जाओ तस्स पंडिओ सीसेा । તત્ત્વ સિરિમાળવિના, સીતા સેહા નામા || ૭ || તેમના શિષ્ય ઉપાધ્યાય ક્રીતિ`વિજય થયા, તેમના શિષ્ય પુડિત માનવિજય કવિ શેખર થયા. ૭ सीसेा उ रूपविजओ सभूओ तस्स नाण लद्धिजुओ । तस्स वि सीसवरा, मोहणविजओ बुहेो जाओ ॥ ८ ॥ તેમના શિષ્ય જ્ઞાનલબ્ધિથી યુક્ત રૂપવિજય થયા, તેમના શિષ્યપ્રવર પંડિત માહન વિજય થયા. ૮ ते विहेण रम्मा, र सो सिरिच दरायनिवइस्स | માવહિયય-મારા, યિવયા વિના રા || ‰ !! તે પ`ડિત માહનવિજયે શ્રી ચંદ્રરાજ નૃપતિના રાસ ભવ્યજીવાના હૃદયને આન ંદ કરનારો, મનોહર પદેથી અલ કૃત ચે. ૯ सिरिथ भतित्थनयरे रइय रासानुसारिचरियमिमं । થ મળવાવિાહ, આસિસૂર ન થવુ | શ્ શ્રી સ્થંભતી નગરે ( ખભાત નગરે) રાસને અનુસારે આ ચરિત્ર શ્રી સ્તંભન પાર્શ્વનાથની કૃપાથી રહ્યું, તે ચાવઐન્દ્ર દિવા કરી જગતમાં જયવંતુ વ. ૧૦ सिरिणेमिसूरिरायौं, पगुरूपणमामि घारब' भवय ं । पोह कलिय તથા છાત્રસહદઃ || o o|| Page #443 -------------------------------------------------------------------------- ________________ ૨૦ શ્રી ચદ્રરાજ ચરિત્ર ધાર મજબૂત બ્રહ્મવ્રતધારી પ્રૌઢ પ્રભાવથી વ્યાપ્ત તપગચ્છરૂપી આકાશમાં સૂર્ય સમાન પ્રગુરુ શ્રી નેમિસૂરિરાજ ને હું પ્રણામ કરું છુ. ૧૧ पारि ति गंथरयणे, जस्स पसाएण मारिसा मंदा | समयण्णु गुरुराय, नमिमा सिरिसूरिविन्नाणं ॥ १२ ॥ જેમની કૃપાથી મારી જેવા માં પણ ગ્રંથ રચવામાં પાર પામે છે, તે સમયજ્ઞ ગુરુરાજશ્રી વિજ્ઞાનસૂરિ મહારાજને નમસ્કાર કરું છુ. ૧૨ सीसेण तस्स रहय, नखइसिरिच' दरायचरियमिमं । ત્પૂરાયરળ, વરસે મુથ-નહિ-નેTM ॥ ?રૂ || તેમના શિષ્ય આચાય કસ્તૂરસૂરિએ આ નરપતિ શ્રી ચંદ્રરાજાનું ચરિત્ર ૨૦૨૨ ની સાલમાં રચ્યું. ૧૩ એ પ્રમાણે તપાગચ્છાધિપતિશ્રી કદુખગિરિ વગેરે અનેક તીર્થાના ઉદ્ધાર કરનાર શાસન પ્રભાવક આ માલ બ્રહ્મચારી સુરીશ્વરશેખર આચાય શ્રી વિજય નેમિસૂરીશ્ પટ્ટાલ કાર સમયજ્ઞ વાત્સલ્યવારિધિ આચાર્ય વિજયવિજ્ઞાનસૂરીકર પટ્ટધર સિદ્ધાંત મહેદધિ પ્રાકૃતભાષા વિશારદ આચાય શ્રી વિજયકસ્તૂરસૂરિએ રચેલા પ્રાકૃત શ્રી ચંદ્રરાજચરિત્રમાં ચ દ્રરાજાનુ' પ્રગટ થવું, વીરમતીના વધ, આભાપુરીમાં પ્રયાણુ, સયમ-ગ્રહણ, મુકિત પદ ગમન સ્વરૂપ ચતુર્થાં ઉદ્દેશન અનુવાદ સમાપ્ત થયે. Page #444 -------------------------------------------------------------------------- _