SearchBrowseAboutContactDonate
Page Preview
Page 437
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૧૪ શ્રી ચંદ્રરાજ ચરિત્ર શીલ : जे केइ कम्ममुक्का, सिद्धासिज्झति सिज्झिहिंति तहा । - સતેિäિ વરું, વિસાઢલીટર્સ માણવું છે ?૭૧ | જે કઈ કર્મથી મુક્ત થઈ સિદ્ધ થયા છે, સિદ્ધ થાય છે અને સિદ્ધ થશે, તે સર્વનું બળ વિશાળ શીલનું માહાસ્ય છે. ૧૭૯ ત૫ . વિ વVII મgિy, ગં વક્સ વિ વવ વનવિ સુહા | दीसति भुवणमजझे, तत्थ तवो कारण चेव ॥ १८० ॥ વધારે કહેવાથી શું ? જે કઈને કઈ રીતે કઈ ઠેકાણે ભુવનમાં સુખ દેખાય છે તેમાં તપ જ કારણ છે. ૧૮૦ ભાવ : भावच्चिय परमत्था, भावो धम्मस्स साहगो भणिओ । सम्मत्तस्स वि बी, भावच्चिय बिति जगगुरूणा ।। १८१ ।। ભાવ એ જ પરમાર્થ–સત્ય છે, ભાવ એ જ ધર્મને સાધક કહેલ છે, જગદ્ગુરુ-જિનેશ્વરે ભાવને જ સમ્યકત્વનું બીજ કહે છે. ૧૮૧ આ પ્રમાણે અમૃતસમાન ચંદ્રરાજ કેવળીની દેશના સાંભળીને ઘણું ભવ્ય જી વ્રત-નિયમ ગ્રહણ કરવા વડે પોતાના જીવિતને સફળ કરે છે. તે પછી જંગમતીર્થ સ્વરૂપ શ્રી ચંદ્રકેવળી પૃથ્વીને પવિત્ર કરતા, બાળ-મધ્યમ અને ઉત્તમ વગેરે પ્રાણીઓને યથાગ્ય ઉપદેશ કરતા કેટલાક અગમ્ય-અગોચર ભાવેને પ્રકાશ કરતા અનુક્રમે વિહાર કરતા સિદ્ધાચલ તીથ ક્ષેત્રમાં આવ્યા.
SR No.023199
Book TitleChandra Raja Charitra
Original Sutra AuthorN/A
AuthorVijaykastursuri, Ranchoddas Baraiya
PublisherNemi Vigyan Kastursuri Gyanmandir
Publication Year1982
Total Pages444
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy