SearchBrowseAboutContactDonate
Page Preview
Page 256
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી ચંદ્રરાજ ત્રિ તે જ વખતે બધી મધ્યભાગમાં વશદ સ્થાપે છે. તે વખતે— ૨૩૩ સામગ્રી તૈયાર કરી રગભૂમિના गुणावली कंचणपंजरत्थं, पिय समादाय निए गवक्खे | नवं नवं नाडयमिक्खिउ सा, ठासी खण' दुक्खविणासणाय ॥५४॥ | “ ગુણાવલી પણ કાંચનના પાંજરામાં રહેલા પેાતાના પ્રિયને લઈને પેાતાના ગવાક્ષમાં નવાં નવાં નાટક જેવા માટે અને ક્ષણવાર દુ:ખ દૂર કરવા માટે બેઠી.” ૫૪ ' બીજા દિવસે પણ કટરાજનું દાન શિવકુમાર પણ ભરતનાટ્ય વગેરે જુદાં જુદાં નાટકો કરી, ‘ચંદ્રરાજા જયવંતા વ’એ પ્રમાણે ખેલતા વીરમતી પાસે આવ્યેા. તે પણ · ચંદ્રરાજા જય પામે ’ એ પ્રમાણે શબ્દ સાંભળી ઘણા ખેદુ પામી કાંઈપણ ન ખાલી. ઇનામ આપવા તેણે પેાતાના હાથ લાંએ ન કર્યાં તેથી નગરજન પણ વીરમતીનું મુખ જોતાં દાન દેવાની ઇચ્છા હેાવા છતાં તેમ જ ઊભા રહ્યા. શિવકુમાર પણ વીરમતીના આશયને ન જાણવાથી સ સભા તરફ ટ ફૂંકતાં— लवणेण विणा अन्न, सेणा य गयवज्जिया । पत्तहीणा जहा वल्ली, चंदहीणा तहा सहा ॥ ५५ ॥
SR No.023199
Book TitleChandra Raja Charitra
Original Sutra AuthorN/A
AuthorVijaykastursuri, Ranchoddas Baraiya
PublisherNemi Vigyan Kastursuri Gyanmandir
Publication Year1982
Total Pages444
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy