SearchBrowseAboutContactDonate
Page Preview
Page 97
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી ચંદ્રરાજ ચરિત્ર અને પુત્રવધૂનું છેતરવું, તેમ જ પુત્રવધૂ સાથે વિમલાપુરીમાં આવવું, એ પ્રથમ ઉદ્દેશમાં આશ્ચર્યસંયુક્ત વૃત્તાંત. કહ્યું.” ૧-૨. આ પ્રમાણે તપાગચ્છાધિપતિ શ્રી કદંબગિરિ પ્રમુખ અનેક તીર્થોના ઉદ્ધાર કરનાર, આબાલબ્રહ્મચારી, સૂરીધરશેખર–આચાર્ય વિજ્યનેમિસૂરીશ્વરજીના પટ્ટાલંકાર, સમયજ્ઞ, વાત્સલ્યવારિધિ-આચાર્ય વિજયવિજ્ઞાનસૂરીશ્વરછના પટ્ટધર સિદ્ધાંતમહોદધિ અકૃતભાષાવિશારદ આચાર્ય શ્રી વિજયકસ્તૂરસૂરિએ રચેલ પ્રાકૃત શ્રી ચંદ્રરાજ ચરિતમાં વિરસેનરાજા અને ચંદ્રાવતીના પરમપદની પ્રાપ્તિસ્વરૂપ અને વીરમતીને વિદ્યાપ્રાપ્તિ અને પુત્રવધૂનું છેતરવું અને વિમલાપુરીમાં ગમનારૂપ પ્રથમ ઉદ્દેશને અનુવાદ સમાપ્ત થયો.
SR No.023199
Book TitleChandra Raja Charitra
Original Sutra AuthorN/A
AuthorVijaykastursuri, Ranchoddas Baraiya
PublisherNemi Vigyan Kastursuri Gyanmandir
Publication Year1982
Total Pages444
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy