Book Title: Chandra Raja Charitra
Author(s): Vijaykastursuri, Ranchoddas Baraiya
Publisher: Nemi Vigyan Kastursuri Gyanmandir

View full book text
Previous | Next

Page 405
________________ ૩૮ર શ્રી ચંદ્રરાજ ચરિસ્ટ તે પછી તે નમ્રતાપૂર્વક સાધીને કહે છે કે હે ભગવતી ! આ રાજકન્યા ધૂર્ત મિથ્યાત્વવાસિત જિનધમની વેષી છે, આથી તેને આવી દુબુદ્ધિ થઈ છે, તેથી આપે તેની ઉપેક્ષા કરવી. તેના તરફ ન જેવું. આ પ્રમાણે કહી તે બને પિત–પિતાને ઘેર ગયા. આ પ્રમાણે રાજપુત્રીને સાધ્વી ઉપર કલંક આપણ કરવાને પ્રપંચ નિષ્ફળ ગયે. હવે વિશુદ્ધ શીલવાળા તે સાધ્વી નિમિત્ત વિના પિતાના આત્માને કલંકિત થયેલ જાણી ગાઢ દુઃખમાં પડેલા ફરીથી વિચારે છે કે-મારી આ હકીકત આખા ય નગરમાં વિસ્તાર પામશે. રાજાની પુત્રીનું વચન કેણ ન માને, જેથી લોકમાં નિંદા થાય, આવી જાતના કલંકિત જીવિત વડે સર્યું. આ પ્રમાણે કલંક સહિત જીવિતને નહિ ઈચછતા તેણે દોરડા વડે ગળામાં પાશ બાંધે. अहे। चरित्तवता हि, रोसदोसपराजिआ । विहेइरे अकित्स्य पि, दुग्गइपायहेउय ॥ १३७ ॥ અહે! રોજરૂપી દેષ પરાજિત થયેલા ચારિત્રવંત આત્માઓ પણ પ્રાયઃ દુર્ગતિના કારણભૂત અકાર્યને કરે છે. ૧૩૭ તે વખતે ઉપાશયની નજીક રહેતી સુરસુંદરી નામની કેઈક શ્રાવિકા આ હકીકત જાણીને તરત જ ત્યાં આવીને

Loading...

Page Navigation
1 ... 403 404 405 406 407 408 409 410 411 412 413 414 415 416 417 418 419 420 421 422 423 424 425 426 427 428 429 430 431 432 433 434 435 436 437 438 439 440 441 442 443 444