________________
va
શ્રી ચંદ્રરાજ ચરિત્ર
પૂર્વીના સંબંધીઓનુ' જે પરસ્પર સ્મરણ થાય તેમાં શું આશ્ચય' છે ? પરંતુ સંબંધ વિના પણ જેને યાદ કરવામાં આવે તે પ્રશસાને ચેાગ્ય છે. ચંદ્રના ઉયમાં અને સ’કટમાં સમુદ્રની વૃદ્ધિ અને હાનિ દેખાય છે. ત્યાં લેાકપ્રસિદ્ધ સબંધ છે. ` સબંધ વિના પણ ચ`દ્રના ઉપરથી કુમુદવન વિકાસ પામે છે. આ પ્રમાણે વિવિધ કપટપૂવકનાં વચનેાથી તેને લેાભ પમાડીને સિ'હુલરાજાએ પેાતાના સિહાસન ઉપર બેસાડયો અને પેાતે મીજા આસન ઉપર બેઠા.
>
પુણ્યશાળી જ્યાં જાય છે ત્યાં પગલે પગલે નિધાન પ્રગટ થાય છે. સ્નેહરહિત હાય તે પણ આ થાય છે. ચારે તરફ પુણ્ય ઘણા પ્રભાવવાળુ છે.
અધિક સ્નેહવાળા
જેથી પુણ્યવાન પુરુષાને વિપત્તિઓ દૂર જાય છે, સપત્તિએ સન્મુખ થાય છે, દેશ-વિદેશમાં ઉપદ્રવા થતા નથી. કહ્યું છે. કે.
...
•
बच्चा जत्थ सउण्णो, विदेसमउविं समुद्दमज्झे वा । नंदइ तर्हि तर्हि चिय, ता भो पुण्णं समज्जिणह ॥१॥
* પુણ્યવાન પ્રાણી વિદેશ, અટવી કે સમુદ્રમાં જ્યાં જ્યાં જાય છે ત્યાં ત્યાં આનંદ પામે છે, તેથી હું લેાકા! તમે પુણ્ય ઉપાર્જન કરેશ.” ૧
હવે સિહલનરેશ ચદ્રરાજાને કહે છે કે, ' હું મહારાજ ! તમે નીરાગી છે ને? તમે હંમેશા મારા હૃદયમાં રહેલા છે, તમે અમારા શિરામણિ છે, હું