________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અલાઇ (ફાલી) અલાઈ ( લી) ઘણે ગરમ રાક ખાનારને ગરમીનાં દીવશોમાં થાય છે ને આખું શરીર
ભરાઇ જાય છે તેની દવા. ઈલાજ ૧ લે. તલ
તેલ સુખડ...... ૧ ધાણા.......... ૧ વાળા......... ૧ નાગરમોથ... ૧
એ સરવે વસાણાને ગલાબનાં પાણીમાં અથવા ઠંડા પાણીમાં ઘસીને (વાટીને) તે દવા શરીર ઉપર ચેપડવી તેથી અલાઈ નરમ પડશે.
ઈલાજ ૨ જે.
ચણાને આટો (લેટ). થોડે લઈને તેને ઠંડા પાણી સાથે મેળવી પાતળે કરીને શરીર ઉપર ચેયડ ને થોડીવાર શરીર સુકાવા દઈ પછી ઠંડા પાણીથી નાહવું. એથી અલાઈ નરમ પડશે.
ઈલાજ ૩ જે.
પીપળાની છાલ તથા ઈટ, એ બંનેને ઠંડા પાણીમાં ઘસીને શરીર ઉપર લેપ કરે. તેથી શોટલી નીકળેલી કરમાઈ જઈ સારું થશે.
ઈલાજ ૪ થે.
રતાં જળી તથા ખડી સફેદ એ અંધેને સરખે ભાગે લઈને વાટીને એક વાડકામા
For Private and Personal Use Only