________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૫૦ છે; ને કદાચ ફેર ચકર પણ આવી જાય છે. તે વેળા ઘભરાવું નહીં, પણ તરત દદીને ગાય અથવા બીજું ઘી ખવાડવું. ઘી નહીં હોય તો માખણ ખવાડવું, તેથી જીવ ઠરી જશે. જે અમથુ ખાઈ નહીં શકે તો ચેખાની કાંજી બનાવી તેમાં મેળવીને પાવું. જે કોઈ સાજા માણસનાં ખાધામાં ભુલથી આવ્યું હોય તો તેને પણ ઘી અથવા માખણ ઉપર લખ્યા પ્રમાણે ખવડાવવું.
ઈલાજ ૧૩ મો. ધડને સુરણના છોડને મલતેજ છોડ છે, ને ચેમાસામાં ખાતરવાળી જગા ઉપર થાય છે કે જેના થડમાં પટેટા ને કંદ થાય છે; તે ઝાડ ભાદરવા યા આમાં સુકાઈ જાય છે. જે માણસને સે કરો હોય તેને એને કી છુદી તે જગા ઉપર બાંધવાથી તુરત ઝર ઉતરી જાય છે; પણ એ કાંદો માસા પછી મેલવવા સારૂ એ છોડ જે જગાએ ઉગે ત્યાં નીશાની કરી રાખવી, કે કદે તરત મળે અને કરડયા પછી જેમ અને તેમ તાકીદે એને ઉપયોગ કરવાથી ઘણે ફાયદા થઈ ઝેર ઉતરી જાય છે.
ઈલાજ ૧૪ મે. સાપનું રહેઠાણ છોડવવાને ઈલાજ. સીસમના લાકડાંના છોડીઆ આતસ ઉપર મુકી તેને ધુમાડો તેનાં રહેઠાણ (દર) આગળ કરવાથી તે રહેઠાણ છોડી જાય છે.
For Private and Personal Use Only