________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૩ ઈલાજ ૮ મો. તાલા.
તાલા, દરાખ કાળી ..... ૪ અરડુસે .. .... ૧૦,
પહેલાં દરાખના ઠળીઓ કાઢી નાખીને તેમાં પાણી શેર ૧ નાખી રાખને હાથે હાથે ચેળવી. પછી તેમાં અરડુસાનાં પાંદડાંને નાખીને તેને ઉકાળવાં ને જ્યારે પાણી શેર મા રહે ત્યારે ઉતારીને ગાળી કાઢી તેના ત્રણ ભાગ કરી દહાડામાં ત્રણ વખત પીવું. એમ દીન દશ સુધી પીવાથી ફાયદો થશે.
ઈલાજ ૯ મે. હરણનું સીંગડું મળીને તેની રાખ કરી કપડાંથી . ચાળી એક સીસીમાં ભરી મુકવી, અને તેમાંથી વાલાએ ને આસરે લઈને ઘી સાથે મેળવીને દરરોજ ખાવી. એ મુજબ દીન ૩ સુધી ખાવી.
ખોરાકમાં ઘીવાળું ખાણું ખાવા આપવું, તેલ મરચું, તથા ખાટું બીલકુલ ખાવું નહીં.
ઈલાજ ૧૦ મે. સુંઠ તેલ ૧ તલ તલા ૧ ગેળ તેલા ૧
એ સર્વે વસાણાંને કુટીને તેમાં ગાયનું દુધ શેર ઠા નાખીને ચુલા ઉપર ઉકાળવા. ઉકળીને દુધ શેર છા રહે એટલે ઉતારીને ગાળી કાઢી તે દવાને સવારમાં પીવી. એજ પ્રમાણે બીજે દહાડે નવી દવા બનાવી પીવી. એ દવા દીન ૨૧ સુધી ખાવી.
ખોરાકમાં, ખાટું, તીખું, તેલ વગેરે આપવું નહીં.
For Private and Personal Use Only