________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
४०४
ઈલાજ ૧૧ મે. ઈદ્રજવ શેર છે તેને કુટી કપડછંદ કરીને તે રણને એક સીસીમાં ભરી મુકવું. પછી તેમાંથી તેલા છા લઈને ઉના પાણી સાથે ફાકવું. જે કોઈ માણસ નહીં શકી શકે છે, તે ચૂરણને ઉના પાણીમાં મેળવી પાવું. એ પ્રમાણે દહાડામાં ત્રણ વખત શકવું.
બરાક-દાળ, ભાત, ચેખાની રેટલી આપવી, તેલ, મરચું, ખાટું ખાવા દેવું નહીં.
ઈલાજ ૧૨ મ. આમલીની છાલને બાળીને તેની રાખને કપડાંથી ચાળીને તેમાંથી તોલા લઇ તેને ઉના પાણીમાં મેળવીને દહાડામાં બે વખત પાવું.
તેલ, મરચું તથા બીજી કોઈ પણ વાયડી જણસ ખાવા આપવી નહીં.
ઈલાજ ૧૩ મો. હીંગ તલા એકને ચુલા ઉપર તવામાં મુકી શેકવી અને તેની સાથે, સીંધાલુણ તલા એક લઈ અને કુટી કડછંદ કરીને તેનું ચુરણ વાલ દશને અાશરે લઈને મધ સાથે મેળવીને થોડું પાણી નાખીને ઉતરતું નવું કરીને દહાડામાં ત્રણ વખત પીવા આપવું. એ પ્રમાણે દીન ૨૧ સુધી પીવાથી શયદા થશે.
ખોરાકમાં મછી, તેલ, મરચું. વાયડી તરકારી, કઠોળ એ ખાવા આપવું નહીં.
For Private and Personal Use Only