________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૨૭ ઈલાજ ર૪ મે.
લેઅરમાની. કાળીજીરી. એ બેઉ સરખે વજને લઇ તેને બારીક મેરા જેવા કરવાં અને બંને જુદાં રાખવાં.
કાળી દાંડીના ધતુરાનાં પાંદડાંને રસ તથા સીજાનાં પાંદડાંને રસ એ બેઉ રસને સાથે મેળવીને તેમાં ઉપલી સુકી મેળવીને એકરસ કરવી, પછી દરદવાળા ભાગ ઉપર લગાડવી.
ઈલાજ ૨૫ મો. ચીખન નામનું ઝાડ (જે ખાંજણમાં થાય છે તેની ઉપર ફળ થાય છે તે ફળનું તેલ કહાડવું અને તેને કાચના બુચની સીસીમાં ભરી રાખવું, ખપ પડે તે વેળાએ તે તેલ લઈને દરદવાળા ભાગ ઉપર મસળી મસળીને લગાડવું. એમ અવારનવાર લગાડ્યાથી ફાયદો થશે.
ઈલાજ ર૬ મો. એક કલહ કરેલા વાસણમાં એક ઠંડું પાણી રેડ ને તેમાં ઘઉંનું થુલું ૧ શેર થી ૨ શેર સુધી નાખ વું. પણ એ થુલું નાખવા આગમજ ૪ ઈટ ચેહુલામાં મુકીને તૈને લાલચોળ કરવી ને એક પછી એક બહાર કહાડીને પાણીમાં ડુબાડવી ને તે વાસણ ઉપર ઢાંકણું ઢાંકવું, કે જેથી પાણીમાંથી વરાળ બહાર નીકળી રહી
For Private and Personal Use Only