________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૩૪
ઈલાજ ૩ જે. મુળાનાં પાકટ પાંદડાને ઉપરને અરધે ભાગ લઇ તેનો રસ ચમા એક કાઢી તેમાં થી અથવા માખણનાં બે ચાર ટીપાં નાખી, પાંચ દિવસ સવાર સાંજ પીવાથી હરસ જાશુકને જેતે રહેશે.
- ઈલાજ ૪ થે. કાચકાનું ઝાડ જેના ઉપર કાઠે થાય છે, તેનો પાલે લાવી તેને વાટી લુગદી કરી સકરાપર બે ત્રણ કલાક રાખવાથી બે ત્રણ દિવસમાં હરસના મસાને અકર સાત નરમ પડશે.
ઈલાજ ૫ મે. કડવી દેડકી (જેને કડવા તુરીઆં પણ કહે છે તે) નાં જ ના ત્રણ લઈ પાણી સાથે ઘસવી ને તેનો થશે હરસના મસા ઉપર સાત દિવસ સુધી લગાડો. તથી મસા નરમ પડશે.
ઈલાજ ૬ ઠ્ઠો. લીંબડાની લીમોળીની બીજ... ... તલા ૪ ગોળ જુને ... ... ... ... ... તલા શા શાજી ... ... ... ... ... ... તોલા શા
એ ત્રણે જણસને ખાંડી બારીક કરી તેની પાણી સાથે તેલા 2 ની વજનની ગોળીઓ વાળવી, ને તેમાંથી ગેળી ૧ દરજ સવારે પાણી સાથે માસ ૧ સુધી ખાવી, પછી રાતના નીચે મુજબ પાકી કરવી -
For Private and Personal Use Only