Book Title: Vaidak Tuchka Sangraha
Author(s): Dinshaji Manekji Petit
Publisher: Bhalchandra Krishna

View full book text
Previous | Next

Page 454
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૪૩૪ ઈલાજ ૩ જે. મુળાનાં પાકટ પાંદડાને ઉપરને અરધે ભાગ લઇ તેનો રસ ચમા એક કાઢી તેમાં થી અથવા માખણનાં બે ચાર ટીપાં નાખી, પાંચ દિવસ સવાર સાંજ પીવાથી હરસ જાશુકને જેતે રહેશે. - ઈલાજ ૪ થે. કાચકાનું ઝાડ જેના ઉપર કાઠે થાય છે, તેનો પાલે લાવી તેને વાટી લુગદી કરી સકરાપર બે ત્રણ કલાક રાખવાથી બે ત્રણ દિવસમાં હરસના મસાને અકર સાત નરમ પડશે. ઈલાજ ૫ મે. કડવી દેડકી (જેને કડવા તુરીઆં પણ કહે છે તે) નાં જ ના ત્રણ લઈ પાણી સાથે ઘસવી ને તેનો થશે હરસના મસા ઉપર સાત દિવસ સુધી લગાડો. તથી મસા નરમ પડશે. ઈલાજ ૬ ઠ્ઠો. લીંબડાની લીમોળીની બીજ... ... તલા ૪ ગોળ જુને ... ... ... ... ... તલા શા શાજી ... ... ... ... ... ... તોલા શા એ ત્રણે જણસને ખાંડી બારીક કરી તેની પાણી સાથે તેલા 2 ની વજનની ગોળીઓ વાળવી, ને તેમાંથી ગેળી ૧ દરજ સવારે પાણી સાથે માસ ૧ સુધી ખાવી, પછી રાતના નીચે મુજબ પાકી કરવી - For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 452 453 454 455 456 457 458 459 460 461 462 463 464 465 466 467