Book Title: Vaidak Tuchka Sangraha
Author(s): Dinshaji Manekji Petit
Publisher: Bhalchandra Krishna

View full book text
Previous | Next

Page 453
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૪૩૩ હરસની દવા. માણસના શરીરમાં વાયુ થવાથી માંસમાં બગાડ થઈ સકરાની જગાએ મસા થાય છે, ને તે માસમાંથી લોહી વહે છે, ને ઘણે અફરસાત થાય છે, તેના ઇલાજ. ઈલાજ ૧ લે. તલા. પાખનભેદ સંખજીરું, મુરદાલસીંગ લઈ તેને આળી રાખ કરવી ... 9 મલાખી કાથો સાબુ જેવો સફેદ આવે છે તે બ ઉપલી ચારે જણને વાટી ભુકી કરી માખણની અંદર મેળવી મલમ કર, ને સીસીસાં ભરી રાખવા. પછી હરસવાળાને સફરામાંથી લોહી જતું હોય તે જગા ઉપર એ મલમમાંથી આંગળી પર લઈ સથરા ઉપર લગાડયો ને નરમ પડતાં સુધી ચાલુ રાખો. ઈલાજ ૨ જે. શરમાઉ ઝાડ (જેને કાઠીયાવાડના લેકે રીસામણી કહે છે, તથા મરાઠીમાં “લાજા કહે છે તે) નાં પાંદડાં તથા તેની વચમાંની પાતળી ડાંખલીઓને છુંદીને હરસના મસા ઉપર લેપની માફક ઠંડી બાંધવાથી મસા નરમ પડશે. ૫૫ For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 451 452 453 454 455 456 457 458 459 460 461 462 463 464 465 466 467