Book Title: Vaidak Tuchka Sangraha
Author(s): Dinshaji Manekji Petit
Publisher: Bhalchandra Krishna

View full book text
Previous | Next

Page 460
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૪૪૦ ઈલાજ ૩ જે. સુંઠ, મરી કાળાં એને સરખે ભાગે લઈને વાટીને તેની ગેળી ગેળમાં મેટા બોર જેવડી વાળવી, અને દરરોજ સવારમાં ગાળી એક એમ દીન એકવીસ સુધી ખાવી. તેલ, મરચું, ખાટું તથા સરદીવાળી ચીજ ખાવી નહીં. ઈલાજ ૪ થે. અગન પતરીને સુકો લુકે અથવા તેનાં ડાંખળાં હોય તો તેનો કે વાલ ૧ ને આસરે લઈને માંડવાનાં પાનમાં મુકીને ચાવી ખાવ. જો એ દવાથી અંગમાં ગરમી માલમ પડે તો મરી કાળાં આખાં દાણા પાંચ ચાવી ખાવાં; તેથી ગરમીને જેસ નરમ પડશે. ' રાક-તેલ, મરચું, ખાટું તથા વાયડી ચીજ ખાવી નહીં. ઘઉંના આટાને લાડ બનાવીને ખાવા આપો, તથા ગેસ રેટલી ખાવી. ઈલાજ ૫ મે. તલા. પુશકર મુળ ..••• . ૧ સુંઠ .• • • • • કાયમી ... ... ... ... ૧ થીયર ... ... .. ૧ ભારંગ ... ... ... ... ૧ ભરી કાળાં .. .૧ - એ સઘળાં વસાણાંને છુંદી ખરાં કરી તેની પડી બે કરવી. તેમાંની પડી ૧ ને પાણી શેર ૧ માં ઉકાળવી ને પાણી નવટાંક રહે ત્યારે ઉતારી ગાળી કાઢી તેમાં સાકર તૉલે વા નાખીને દહાડામાં બે વખત પાવી. એજ પડી પાછી સાજે તેજ વાસણમાં ભીજવી મુકી તલા. For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 458 459 460 461 462 463 464 465 466 467