________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તલા.
૪૩ ટંકણખારને તવામાં નાખી ચુલા ઉપર મુકો. તે કુલાઈને સફેદ ધાણી જે થાય એટલે ખલમાં નાખી ખલ કરો. પછી ગંધકને કે કરીને દુધમાં ઉકાળીને દુધ અરધાથી ઓછું રહે ત્યારે ઉતારીને તેમને ગલક કાઢી ખલમાં નાંખી ટંકણખાર સાથે ખલ, પછી બીજા સર્વે વસાણાંને છુંદી કપડછંદ કરીને તેને પણ ખલમાં નાખવાં ને ખલ કરી એકમેક સાથે બરાબર મેળવવાં. પછી એક સીસીમાં ભરી મુકવાં. પછી તેમાંથી વાલ પાંચને આસરે લઈ મધ સાથે મેળવી સવારમાં ખાવું. બપોરે તથા સાંજ પણ એ દવા ખાવી. તેલ, મરચું તથા ખાટું ખાવું નહીં,
ઈલાજ ૨ જે.
તોલા, મરી કાળાં .... ૩ વાવડીંગ ....... ૨ ગંધક ... ... ... ખસખસ... ... ... ૧ પીપર લીડી... . ૨ એલચીદાણ... ... ૧ લવંગ ... ... ... ૨ જેઠી મધની લાકડી ર
પ્રથમ ટંકણખારને તવામાં ફુલવી ધોળે ધાણી ન થાય એટલે ખલ કર. ગંધકને દૂધમાં ઉકાળી દુધ અરધું બળે એટલે ઉતારી તેમાંનો ગંધક પેલી ખેલમાં નાખી ખલ કરો. પછી બીજાં બધાં વસાણને કુટી કપડછંદ કરી ખલમાં નાખી લીંબુના રસમાં ખલ કરવાં, ને તેની ગેળી વટાણે જેવડી વાળવી ને ક્ષયવાળા માણસને ગેળી એક સાકરમાં આપવી. સંગ્રહણી વાળાને મધ સાથે આપવી. અજીરણવાળાને આદુના રસમાં આપવી. દમવાળાને ઠંડા પાણીમાં મેળવીને આ પવી. ઉપર તેલ, મરચું, તીખું, ખાટું ખાવું નહીં.
For Private and Personal Use Only