Book Title: Vaidak Tuchka Sangraha
Author(s): Dinshaji Manekji Petit
Publisher: Bhalchandra Krishna
Catalog link: https://jainqq.org/explore/020863/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir છે .. .. . સર હીરાશાજી ઋા છે કે, , For Private and Personal Use Only Page #2 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir વૈદક ટચકા સંગ્રહ માટે મળેલા અભિપ્રાયો. Girgaum, December 26, 1898. Dear Sir, I have much pleasure in acknowledging the kind present of your work “ Vaidyak Tuchka Sangharaha." It is a very good collection and is calculated to be a book of household reference; in fact a Vademeccum for those who cannot afford to consult qualified medical men very frequently and for ordinary complaints. For the poorer families it will be a boon for it is written in simple and plain Gujarathi and will be intelligible to women and children of all classes who read and write Gujarathi. It is a wonder that with all your heavy work which must be engaging your attention, you have been able to compile such a very useful book. May the choicest blessings of the Almighty light on you for this noble work. Again thanking you for your kindness I Remain sir, Yours Sincerely, BHALCHANDRA KRISHNA. Sir Dinshajee M. Petit, Bart, For Private and Personal Use Only Page #3 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ર ગીરગામ તા૦ ૨૬ મી ડીસેમ્બર ૧૮૯૮, Acharya Shri Kailassagarsuri Gyanmandir સર દીનશા માણેકજી પીટીટ, આરોનેટ, મહેરબાન સાહેબ, તમારી કીમતી ચાપડી વૈજ્ઞક ફુચકા સંગ્રહની પહોંચ સ્વીકારતાં ભારે આનંદ થાય છે. આ તમારી ચેાપડીમાં ઘણી અગત્યની બાબા આમેજ કીધી છે, અને ગરીબ ગુરખાં કે જે ડાકટરોની મદદ મેળવવાને અશકત છે, તેવાંને અડીઓપટીના વખતમાં ઘણી કીમતી થઇ પડશે. વળી તેની સેહેલી ભાષાને લીધે નાના બાળકે તેમજ સ્ત્રીએ પણ સેહેલથી તેના ઉપયોગ કરી શકશે. તમારા એહેાલા કારમારના કામનાં રાકાણમાં આવી એક કીમતી ચાપડી લખવાની તમને નવરાસ કેમ મળી હશે તે સમજવું કઠણુ છે. આ તમારા પુન્યવાન કામને માટે ઇશ્વર તમને ઘણા આશીશ ખન્ને એવી મારી કુવા તમને આમીન. તમારી કીમતી ભેટને માટે ફ્રી એકવાર તમારા ઉપકાર માનું છું. લા॰ તમારે દુઆગા સેવક, ભાલચંદ્ર કૃષ્ણ. Girgaum, 15th Dec. 1898. DEAR SIM, 66 I am glad to acknowledge receipt of a copy of • વૈવા ટુવા સંમહ ”. I must congratulate you on the patient labour and carefulness with which you have been able to publish such a valuable collection of practical receipts for the treatment of common ail For Private and Personal Use Only Page #4 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ments by ordinary Indian drugs. I will be glad to see it translated into Marathi as well. Yours truly, M. G. DESHMUKH. ગીગામ, તા. ૧૫ મી ડીસેમ્બર ૧૮૮ પ્યારા સાહેબ, વિક ટુચકા સંગ્રહની એક નકલ મને મળી છે તેની પહાંચ ખુશી સાથે સ્વીકારું છું. સાધારણ દુઃખ દરદે સામાન્ય હિંદી કરિયાણુઓની મદદથી સાજાં કરવાના અજમાયશ કરેલા ટુચકાઓને આ બેમુલ સંગ્રહ પ્રસિદ્ધ કરવામાં તમે એ જે ધીરજ ભરેલી મહેનત અને કાળજી દેખાડી છે તે માટે હું તમને મુબારકબાદી આપું છું. એનું મરાઠીમાં ભાષાંતર થયેલું જેવાને હું ખુશી થઈશ. તમારે નેહાધિન એમ. જી. દેશમુખ, Monday 12.12-98. Prabhuram Jivanram Aushadhalaya; Bombay. Sir, Dinshaw Manekji Petit, C.I.E.; Bart. Sir, I went over with great pleasure your valuable collection of Arya Medical prescriptions and am glad to say that these prescriptions are very useful. Many of them I have tried with full success in many patients and am satisfied that they generally give very good results. The prescriptions generally are composed For Private and Personal Use Only Page #5 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir of several drugs which assist the actions of one another and that makes these prescriptions very effectual. It is a matter of congratulations that you take so much interest in such useful work at the expense of many other engagements. This little work, owing to the practicle bearing it has, is a boon to the public as well as the profession, I remain Yours &ca., POPAT P. VAIDYA, Supt. Ayurved Vidyalaya, સોમવાર, તા. ૧૨-૧૨-૯૮, પ્રભુરામ જીવનરામ ઔષધાલય. મુંબઈ. સર દીનશા માણેકજી પીટીટ, સી. આઈ. ઈ; બારોટ. સાહેબ, આર્ય વિદક ટુચકાઓના તમારા અમુલ્ય સંગ્રહનું પુસ્તક ભારે હર્ષ સાથે હું વાંચી ગયો છું અને જણાવવાને ખુશી છું કે, આ ટુચકાઓ બહુ ઉપયોગી છે. તેમાંના ઘણાક ટુચકાઓ મેં મારા દર્દીઓમાં અજમાવ્યા છે અને તેમાં પુરતી ફતેહ મળી છે, અને મારી ખાત્રી થઈ છે કે, તે ટુચકાઓ સામાન્ય રીતે સારાં પરિણામ લાવે છે. આ ટુચકાઓ સામાન્ય રીતે જુદા જુદા કરિયાણાઓના બનેલા છે, જે વળી એક બીજાના કામમાં મદદ કરે છે અને તેમ હાઈને એ ટુચકાઓ ઘણું અસરકારક બને છે. બીજાં ઘણાંક કામના ભેગે, આપ આવાં ઉપયોગી કામ પાછળ આટલે બધે લાભ લે છે તે For Private and Personal Use Only Page #6 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir મુબારકબાદી આપવા જોગ બાબત છે. આ નાનું પુસ્તક પ્રજાને તેમજ વિદેને ધંધા કરનારાને આશીર્વાદ રૂપ છે. હું છું સાહેબ, આપને ઈત્યાદિ. પોપટ પ્રભુરામ વૈદ, આયુર્વેદ વિદ્યાલયને સુપ્રિન્ટેન્ડે.. - ગોવાલીઆ તળાવ. મુંબઇ તા૨૭ મી ડીસેમ્બર ૧૮૮ સર દીનશાળ માણેકજી પીટીટ બારોનેટે સંગ્રહ કરેલી ઘણી એક ગામઠી દવાઓના નુશકાની છપાવી પ્રસિદ્ધ કરેલી ચોપડી મારા જેવામાં આવી અને એ ચોપડી ઘેર સંસારના રેજનાં ઉપયોગ માટે ઘણું કામની થઈ પડશે એમાં કશે સંદેહ નથી, બલકે જે દાકતરને દેશી દવાઓને ઉપ ગ કરવાની ખાતેશ તથા સોખ હશે તેને પણ એમાંથી ઘણુંએક કામના તેમજ અકસીર એલાજે મલી આવશે અને જે વાપરવા ઉપરથી તેની ખાતરી થશે. ઉપલો એલાન સંગ્રહ સર દીનશાજીએ પોતાના ગામઠી દવાઓ ઉપરના અતીશય શોખ અને વિસવાસને લીધે કરેલે છેઅને તે એનાંની એલખ પીછાનમાં આવેલાં ઘણાએક અનુભવી દાકતરો વઈ તથા યુનાની હકીમેને પુછીને એ સઘલી દવાઓની ખાતરી પુરવક વિગત મેલવેલી છે. દવાઓ કેટલા પ્રમાણમાં લેવી તેમજ તેની બનાવટ કેમ કરવી અને કયાં કયાં દર ઉપર વાપરવી તે સઘલું બારીકીથી એ ચેપડીમાં દરશાવેલું છે કે જેથી દવાઓની સહમજ નહી ધરાવનાર શખશેને પણ તેમાં કશી પ્રકારની મુશકેલી નહી નડે. આએ દવાઓ માંહેલી કેટલીએક દવાઓ મેં વાપરેલી હોવાથી મને લખવાને ખુશી ઉપજેચ કે તેઓ ઘણું ફાયદાકારક માલમ For Private and Personal Use Only Page #7 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir * * પડીચ અને આએ ચાપડી સર દીનશાજીએ કેટલાએક સ્ત આસનની તરફથી એલતેમાસ થવાથી છપાવીને બાહેર પાડી છે. અરદેસર પેસતનજી કામા. સોમવાર તા. ૧૨-૧૨-૯૮. પ્રભુરામ જીવનરામ ઔષધાલય-મુંબઈ, મેહેરબાન શેઠજી, સર દિનશાજી માણેકજી પિટિટ બેરોનેટ સી. આઈ. ઈ. આપના તરફથી મહેરબાનીની રાહે આપને બનાવેલ વૈદક ટુચકા સંગ્રહ મોકલવામાં આવ્યું તેને માટે અતિષય આભાર માનું છું. આ ટુચકા સંગ્રહ વાંચતાં તેની અંદર લખવામાં આવેલા દરેક ટુચકાઓ ઘણાક ઉપાગી અને દરેક માણસથી અજમાવી શકાય તેવા માલમ પડે છે અને એ સર્વ ટુચકાઓને ગુણ દેષ તપાસતાં તેની અંદર સમાયેલી ચીજો રોગીઓને અનુકુળ આવે તેવી રીતે ગોઠવવામાં આવેલી જોવામાં આવે છે. દેશી વિદેશમાં આવું પુસ્તક પહેલ વહેલુંજ છે અને તેનું વાંચન વિદેને તથા બીજા માણસને ઘણું જ ઉપચેગી થઈ પડશે એ મારો અભિપ્રાય છે. દેશી વૈિદકને કઈ પણ ગ્રંથ આવી સાધારણ તથા દરેક માણસ સમજી શકે તેવી ઇબારતમાં લખાયેલું ન હોવાથી આવા ઘરગતુ ટુચકાઓ વૈદ અથવા ડાકટરની ગેરહાજરીમાં બીજા માણસોને પણ ઘણાજ ઉપયોગી થઈ પડશે. મને આશા છે કે આ પુસ્તકને બેહેળે ફેલા જાહેર પ્રજાને ઘણજ લાભકારક નિવડશે. 1. લી. આભારી પ્રભુરામ જીવનરામ વિઘના માનપૂર્વક સલામ. For Private and Personal Use Only Page #8 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra રોજી સાહેબ, www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સર દીનશાજી માણેકજી પીટીટ મારેગેનેટ; For Private and Personal Use Only ૩૦ મુંખઇ. આપના તરફથી ટુચકા સંગ્રહ” યાને જાદા જૂદા રાગે ઉપર સાદા અને સહેલા અનુભવી ઉપાયાના સંગ્રહ એ નામનું પુસ્તક જે મારા અભિપ્રાય માટે માકલવામાં આવ્યું તે મળ્યું છે; એ પુસ્તક વાંચતાં મને ઘણેાજ આનંદ થયા છે; એટલા માટે કે શ્રીમાન ગૃહસ્થા, જેએ અનેક કામેામાં તલ્લીન રહેવા છતાં આયુર્વેદ જેવા મહત્વવાળા વિષયપર પણ લક્ષ આપવું એ પેાતાનું કર્તવ્ય સમજે છે. ગ્રંથ માટે મારે અભિપ્રાય આવે છેઃજ્યાં આગળ વૈદ્ય ન હેાય અને ઘરમાં કેાઇ મનુષ્ય એકા એક બીમાર થઈ પડયું હોય તે વખતમાં આ ગ્રંથ એક આશીર્વાદ રૂપ થઈ પડે તેવા છે; એટલુંજ નહી, પણ ગરીમ ગરખાંએ ડાકટરોના માટા ખર્ચ ઉઠાવવાન અસક્ત હાય છે તેવાઓને પણ મંદવાડની વખતે આપના વૈદક ગ્રંથ એક સારા વૈદની ગરજ સારે તેવા છે, એ ઉપરાંત આપના ગ્રંથમાં જે જે વસાણાં વાપરવાનાં લખ્યાં છે તે દેશીઓમાં જાણીતાં છે અને ગાંધીની દુકાનમાંથી સહજ મળી શકે તેવાં છે. એ વસાંણાંઓથી ઘણે ભાગે નુકસાન થવાને સંભવ નથી; વૈદ્ય વિદ્યાના આચાર્યોએ ઔષધ અને વૈદ્યનું લક્ષણ દર્શાવતાં કહ્યું છે કે “ જે રાગને મટાડે તે ઔષધ અને રાગનું યથાર્થ નિદાન કરે તે વૈદ્ય.” આજ કાલના લેાકેા માટી માટી રંગ મેરંગી આટલી તથા તેના ઉપર લખેલા મેટાં પ્રશંસાકારક નામા વાંચીને તેના ઉપર મેાહી પડે છે, અને દેશી વસાણાંએ તરફ અનાદર–અભાવ બતાવે છે, પરંતુ તેમાં તેએની ભૂલ છે, હિંદનાં તાજાં વસાણું રાગોને હટાડવા ઉપર જેવાં મળવાન Page #9 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org. Acharya Shri Kailassagarsuri Gyanmandir નીવડયાં છે તેવાં પરદેશી કેઈકજ નવડયાં છે. આસવ, ગોળ વિગેરે સીવાય સઘળી ઔષધીઓ જે તાજી વાપરવામાં આવે તેજ તે ફાયદે કરે છે અને પ્રાચીનકાળમાં તેવી તાજી - ષધીઓ જ વાપરવામાં આવતી હતી જે તક તમારા ગ્રંથની સહાયતા લીધાથી વધારે મળવાને સંભવ છે. ગ્રંથ માટે દળદાર અને બહુ ઉપયોગી છે. તેમ તેની છપાઈ પણ ઘણી સરસ કરવામાં આવી છે. આપ જેવા એક ગર્ભશ્રીમંત ગ્રહસ્થ પોતાના બહોળા કામમાંથી પણ વખત મેળવીને આવાં એક પરોપકારી કામમાં ભાગ લે અને પ્રાચીન ન વૈદ્યવિદ્યા તરફ માટે શેખ ધરાવો એ માટે આપને ધન્યવાદ આપું છું. તા. ૧૫ મી ડીસેંબર સો વિઘ જટાશંકર વીઠ્ઠલજીના ૧૮૮૮. મુંબઈ મહાજનવાડી દુવા સલામ સ્વીકારશે. For Private and Personal Use Only Page #10 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સાંકલિયું. અજીરણ - અજીરણ (એટલે ખાધું પચે નહીં ને બદપરેજીને લીધે પેટ ખેલાશે આવે નહીં ને પેટમાં પવન ભરાય તે) રોગના ઈલાજ ૧ થી ૮... ... ૧- ૫ અતીસારના ઈલાજ – ભુખ કરતાં વધારે ખાવાથી તથા પાચન થયા શીવાય ફરીથી ખાવાથી તથા કાચું અનાજ ખાવાથી તથા અતિ મદ્યપાન કરવાથી આ દરદ થાય છે. એથી માણસના હાથપગ ગળી જાય છે ને પેટ પુલે છે. અન્ન પાચન થતું નથી ને તેથી વારેવારે ઝાડે આવ્યા કરે છે તેના ઈલાજ ૧ થી ૧૩ ... ... ... ... ૬- ૧૦ અતીસારથી પેટમાં મરડાતું હોય અને ઝાડા વાટે લેહી પડતું હોય તેના ઈલાજ ૧૪થી ૧૫ ૧૦- ૧૧ અલાઇ (છેલ્લી)અલાઈ (ફેલ્લી) ઘણો ગરમ ખોરાક ખાનારને ગરમીના દિવસોમાં થાય છે ને આખું શરીર ભરાઈ જાય છે તેના ઈલાજ ૧ થી ૫... ... ૧૨- ૧૩ અગ્ની વાયુના ઇલાજ – ઈલાજ ૧ ••• .. ••• ••• • • ••• ૧૩ આમવાયુઃ— આમવાયુ કમરમાં તથા બરડામાં તથા પીડુમાં દુખતું હોય તેને કહે છે તેના ઇલાજ ૧ થી ૭ ... ••• .. ••• ૧૪- ૧૬ For Private and Personal Use Only Page #11 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir આમાણનું દરદ – આમણ જે માણસને નબળાઈથી અથવા તાપ આવવાથી તથા મરડાનું અગર ઝાડાનું દરદ થવાથી આમણ સફરામાંથી બહાર નીકળે છે ને તેથી ઘણું દરદ થાય છે તેને પાછું બેસા ડવાના ઈલાજ ૧ થી ૫ ... ... ... ૧૭– ૧૮ આધાસીસી – - અરધું માથું દુખે છે તેના ઈલાજ ૧ થી ૭ ૧૮- ૧૯ ઓડકાર અથવા અડગરી – માણસનાં મેહડામાંથી અવાજ નીકળે છે અને તે અવાજ છાતીમાંથી આંચકે ખાઈને આવે છે તેને (અડગરી) કહે છે. કોઈ માણસને અડગરી કુતરાંના ભુંકવાના અવાજના જેવી થાય છે તેના ઈલાજ. ૧ થી ૬ ... ... ૨૦- ૨૧ આંકડાંના ઈલાજ – પગના ટેટાંમાં અથવા નળામાં અથવા પાટલી માં અથવા હાથમાં નબળાઈથી અથવા સરદીથી અથવા નળામાં પવન ભરાયાથી આંકડાં આવતા હોય તથા પેટમાં વાનો બુક પકડે તથા બચીમાં દુખારો થાય તે ઉપર ભરવાની દવા. ઇલાજ ૧ થી ૧૫ ••• .. ••• ૨ - ૨૫ આંખનું દરદ– આંખનું તેજ ગરમીના સબબથી નરન થયું હોય અને તેથી બરાબર દેખી શકાતું નહીં હોય તેના ઈલાજ ૧ થી ૧૩ ... ... ... ૨૬- ૨૮ ગરમી અથવા કાંઈ પણ વાગ્યાથી આંખ લાલ થઈ હોય અથવા ડેળાની આસપાસ લેહી બંધાયું હોય તેને ઈલાજ ૧૪ મો... ... For Private and Personal Use Only Page #12 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir આંખમાં મેતીઆ થતા હોય તેને ઉપાય ૧૫ મે. ૨૮– ૩૦ આંખ લાલ થઈ આવી હોય, આંખમાં આગ બળતી હોય ને ગરમી થયેલી હોય, તેથી પાણી ગળતું હોય ને ઝાંખું દેખાતું હોય તેના ઈલાજ ૧૦ થી ૧૮ ... ... ... .. ૩૦-૩૧ આંખની અંદર પરું આવતું હોય જેને ભીચડકહે છે તેને તથા આંખ લાલ થાય તેને ઈલાજ ૧૪ મે ... •••••••••••• આંખમાં પુલું પડયું હોય તેના ઈલાજ ૨૦ થી ૨૧ ૩૧રતાંધળા (રાતના નહીં દેખાય) તેનો ઈલાજ ૨૨ મે. આંખમાંથી પાણી ગળતું હોય તેને ઈલાજ ૨૩ મે. આંખે ઝાંખ મારતી હોય ને દુરનું બરાબર દેખાતું નહીં હોય તેને સાફ દેખાવાનો ઈલાજ ૨૪ મો... ... ... ... ... ૩૨- ૩૩ આંખે ઝાંખ મારતી હોય તેને ઈલાજ ૨૫ મ. ૩૩ આંટણને ઈલાજ – એ દરદ પગના આંગળાં ઉપર ઘણા સાંકડા જેડા પહેરવાથી થાય છે તેને ઇલાજ ૧ લે. ઉપલિયું–તેનો ઈલાજ) ... ... ... ... ઉલટી અથવાઓકારી થતી હોય તેનેઇલાજઃ ઈલાજ ૧ લે... ... ... ... ... .... ઊંદરનાં વિષનું દરદ– ઉંદરના કરડવાથી જેને સોજો ચઢે છે, તે સોજો ઉતારવાનો ઈલાજ ૧ લે .. ... ..... ઉંઘ આવવાના ઇલાજઃકઈ પણ કારણથી ઉંઘ નહીં આવતી હોય તેણે સુવા આગમચ નીચે લખેલી દવા કરવાથી ઉંઘ આવશે ને તબીયત સારી રહેશે. ૧ થી ૩ ... ૩૫– ૩૬ ૩૩ ૩૪ ૩૪ For Private and Personal Use Only Page #13 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra કાચુના ઈલાજઃ— ઇલાજ ૧ થી ૧૬. www.kobatirth.org ... “કરમના ઉપાયઃ ઘણા મીઠા પદાર્થો ખાવાથી, ખાધેલું પાચન થયા આગમચ પાછું ખાધાથી તથા શાકર, ખાંડ, ગાળ ખાવાથી કરમ થાય છે. બચ્ચાંને કમ થાય છે ત્યારે પાણી ઘણું પીયે છે, તાવ આવે છે અને ઉલટી થાય છે તેના ઇલાજ ૧ થી ૨૫. સેવરી કરમ બચ્ચાંને થાય છે તેના ઇલાજ ૨૬ મે. કરમ થયા હાય ને તાપ આવતી હાય તેને ઇલાજ ૨૭ મે. ... ૪ ... કમરનાં દુરદાઃ કમર સરીથી દુખે ને રહી જાય જેને ગુજરાતીમાં ટચકી તથા અંગ્રેજીમાં LUMBAGO કહે છે તેના ઈલાજ ૧ થી ૩. ... ... ... કમળાના ઇલાજ: ઘણી તીખી તથા ખટાશવાળી ચીજો લેાહીમાં મગાડા થઇ ચામડી આંખ પીળાં થાય છે, અને નિર્બળતા છે, ખાધેલું પચતું નથી, અરૂચી રહે કમળા થયે જાણવા. ઇલાજ અથવા કરારી કાળી ઃ— મોઢાં ઉપર તથા મદનના મીજા કેાઈ ભાગની ચામડી ઉપર ધેાળા ધેાળા ડાઘ પડે છે તેને લાજ ૧ લેા. કંઠમાળ અથવા કંઠમાળાના ઇલાજ: ઇલાજ ૧ થી ૪ ... Acharya Shri Kailassagarsuri Gyanmandir ... ... For Private and Personal Use Only ખાવાથી તથા નખ થતી જાય છે, તેને થી ૮. ૩૬- ૪૫ ૪૫ ૪ .... ૫- પર ૪૬- ૫૦ પર- ૫૫ ૫૫ ૫૬ Page #14 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir મારકબાદી આપવા જોગ મામત છે. આ નાનું પુસ્તક પ્રજાને તેમજ વેદોના ધંધા કરનારાને આશીર્વાદ રૂપ છે. હું છું સાહેબ, આપને ઇત્યાદિ. પોપટ પ્રભુરામ વૈદ. આયુર્વેદ વિદ્યાલયના સુપ્રિન્ટેન્ડટ ગાવાલીઆ તળાવ. એલાોને ઉપરના મુંબઇ તા. ૨૭ મી ડીસેમ્બર ૧૮૯૮ સર દીનશાજી માણેકજી પીટીટ મારે નેટ સંગ્રહ કરેલી ઘણીએક ગામઠી દવાઓના નુશકાવાની છપાવી પ્રસિદ્ધ કરેલી ચેાપડી મારા જોવામાં આવીચ અને એ ચાપડી ઘેર સંસારના રાજનાં ઉપયાગ માટે ઘણી કામની થઇ પડશે એમાં કશે! સંદેહ નથી, અલકે જે દાકતરેાને દેશી દવાઓને ઉપચાગ કરવાની ખાહેશ તથા સામ હાથે તેવાને પણ એમાંથી ઘણાંએક કામના તેમજ સીર એલાજો મલી આવશે અને જે વાપરવા ઉપરથી તેવાની ખાતરી થશે. ઉપલેા સંગ્રહ સર દીનશાજીએ પેાતાના ગાંમઢી દવા અતીશય શાખ અને વીસવાસને લીધે કરેલા છે; એનાંવાની એલખ પીછાનમાં આવેલાં ઘણાએક અનુભવી દાકતા વઇદો તથા યુનાની હકીમેબે પુછીને એ સઘલી દવાઓની ખાતરી પુરવક વિગત મેલવેલી છે. દવાઓ કેટલા પ્રમાણમાં લેવી તેમજ તેની બનાવટ કેમ કરવી અને કયાં કયાં દરો ઉપર વાપરવી તે સઘલું ખારીકીથી એ ચાપડીમાંન્દરશાવેલું છે કે જેથી દવાઓની સહમજ નહી” ધરાવનાર શખશેને પણ તેમાં કશી પ્રકારની મુશકેલી નહી નડે. આએ દવાએ માંહેલી કેટલીએક દવાએ મેં વાપરેલી હાવાથી મને લખવાને ખુશી ઉપજેચ કે તેઓ ઘણી ફાયદાકારક માલમ અને તે For Private and Personal Use Only Page #15 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir કાન બેહેર થયે હેય તેના ઈલાજ ર૭ થી ૨૮ ૬૭– ૬૮ કાનમાં સોજો આ હોય તેને ઈલાજ ૨૮ મે. કાનમાં અંદર સોજો આવ્યા હોય ને ચસકા મારતા હોય તેને ઈલાજ ૩૦ મે.. કાનની બહારની બાજુએ સોજો ઘણે જે રમા હોય ને તેથી આસપાસને ભાગ લાલ થયો હોય તેને ઈલાજ ૩૧ મે...... ... ... કાન અંદરથી દુખતે હાય અને ચસકા મારતા હોય તથા પરૂ વેહેતું હોય ને તેથી બેહેરે થયું હોય તેના ઈલાજ ૩૨ થી ૩૩ ... ૬૯- ૭૧ કાનમાં કાનકચરે પેઠા હોય તેના ઈલાજ ૩૪ થી ૩૫ .. •••••••••••• કાનમાં બગાય પેસે તેને ઈલાજ ૩૬ મો .. કાનમાં માકડ જાય તેને ઇલાજ ૩૭ મો ... કાનમાં ચસકા મારતા હોય તેના ઈલાજ ૩૮ થી ૪૫ ૭રકાનમાંથી પરૂ વેહેતું હોય તેના ઈલાજ ૪૬ થી ૫૧ ૭૪– કાન દુખી અંદર ચસકા મારતા હોય તેને ઈલાજ પર મે..... •••••••••••• કીડના ઉપાયઃપગનાં તથા હાથનાં આંગળાંમાં અને શરીરના હરકેઈ ભાગ ઉપર પણ થતી કીડના ઇલાજ ૧ થી ૨૨ ... ... ... ... ૭૬- ૮૩ કીડનું દરદ લેહી બગડવાથી થાય છે તે લેહી સુધારવાના ઈલાજ ૨૩ થી ૩૬ ... ... ૮૪- ૯૮ કેલેરા (વીશુચીકા–કેગલઉ”)ના ઉપાયઃ ઈલાજ ૧ થી ૨૧ ... ... ... ....... .૮૮-૧૦૩ કહેડના ઈલાજઃ ઈલાજ ૧ થી ૧૧ .. ... . ... .. ૧૦૩-૧૦૭ For Private and Personal Use Only Page #16 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ખરસાના ઇલાજ:– એ રોગ ઘણું કરી હાથ તથા પગ ઉપર છે, એથી માણસની ચામડી જાડી થઈ કાળારા મારે છે અને ઘણું ઘવડવા ગમે છે–તેના ઈલાજ ૧ થી ૪. ... .. ... ..... ૧૦૮-૧૦૯ ખીલના ઈલાજ – એ રોગ, માણસના ગાલ ઉપર કુલ્લાની પેરે અળાઈ જેવી થાય છે તેને કહે છે, અને નખ તથા ચીકાસ લાગવાથી એ વધી જાય છે અને માણસ હેરાન થાય છે-તેના ઇલાજ ૧ થી ૩ ૧૧૦-૧૧૧ ગરાંમડાં અથવા દ્વાને પકાવવાના તથા રૂઝાવવાના ઇલાજ – ઇલાજ ૧ થી ૪ ••• ••• ••• • ••• ૧૧૨-૧૧૩ ગુલમ વાયુની ગાંઠના ઇલાજ – ઈલાજ - ૧ થી ૭ ....••• ••• .. ••• ૧૧૪–૧૧૬ ગાળી મટી થઈ હોય તેના ઈલાજ – ઈલાજ ૧ થી ૩ ... ... ... ... ... ૧૧૭ ઘાટું પડ્યું હોય તેને ખુલ્લું કરવાના ઈલાજ – ઈલાજ ૧ થી ૧૦ ... ... ... ... ... ૧૧૮-૧૨૧ ગળામાં ખખરાટ થતો હોય ને જેમ કીડી ચટકા મારે તેમ થાય ને ગળું ખખરી આવે તેને ઈલાજ ૧૧ મો... .. ... ... ... ઘાંટુ પડયું હોય, કફ બરાબર નીકળે નહીં, ઠાંસે થયે હેય ને બરાબર બોલાય નહીં તેના ઈલાજ ૧૨ થી ૨૧ ... ... ... ... ૧૨૨-૧૨૫ ઘાંટું પડી ગળામાં ખખરાટ થતો હોય ને બરાબર સાફ બેલાય નહીં તેને ઈલાજ ૨૨ મે ... ૧૨૬ ૧ ૨૧ For Private and Personal Use Only Page #17 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ઘાંટું પડવાથી ગળામાં કીડી ચટકા મારે તે પ્રમાણે લાગે છે કે જેમ કફ બંધાયાથી થાય છે, ને તે કફ બહાર પાડવા સારૂ ખાંખારીને થુંક બહાર કાહાડવી પડે છે, જે બંધાયેલા બલખાની માફક બહાર પડે છે–તે કફ છુટા પાડવાનો ઈલાજ ૨૩ થી ૨૪... ... ૧૨૬-૧૨૭ ઘાંટું પડયું હોય ને ગળાની નળીમાંથી અવાજ સાફ નહીં નીકળે તેને ઈલાજ ૨૫ મે... ૧૨૭ સરદી લાગ્યાથી, ઠંડી જણસ ખાધાથી અથવા બીજા સબબથી ઘાંટું પડે ને બેલાય નહીં તેનો ઈલાજ ૨૬ મો ... ... ... ... ૧૨૭–૧૨૮ ચાંદી ઈઝી ઉપર તથા શરીરના કોઈ બીજા ભાગ ઉપર તથા તાલવામાં થઈ હોય તેના ઈલાજ – મરચાં તથા ઘણું તીખા પદાર્થો ખાધાથી તેમજ ગરમીવાળી સ્ત્રી સાથે સંગ કરવાથી પણ એ રોગ થાય છે તેના ઈલાજ ૧ થી ૪ ... ૧૨૯-૧૩૦ ચાંદુ ગમે તે જાતને પડે યા ભગદર થાય તેનો ઈલાજ – ગુદાની આસપાસ ફેલ્લી થાય છે, ને તે કુટીને વહે છે તેનો ઈલાજ ૧ ... .. ••• ૧૩૧ ચાંદુ પડે તેને રૂજ લાવવાનો ઇલાજ – ઈલાજ ૧. ... ... ... .. ••• ••• ૧૩૧ જખમ અથવા ઘા પડયા હોય તેના ઇલાજ – . શરીરના કોઈ પણ ભાગમાં કાંઈ પણ હથિયારથી, છરીથી કે કોઈ પણ પ્રકારથી ઘા પડયે હોય ને માસ કપાઈને લેાહી નીકળતું હોય તે રૂજ લાવવાના ઈલાજ ૧ થી ૭ ...... ... ... ૧૩૨-૧૩૩ For Private and Personal Use Only Page #18 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જલંદરના ઈલાજ – ઈલાજ ૧ થી ૪ ••• .. ••• .. ••• ૧૩૪–૧૩૫જુલાબ – કઈ માણસને બરાબર પિટ નહીં આવતું હોય ને તેથી શરીરમાં કાંઈ પણ રોગને ઉપદ્રવ જણાયતે મટાડવા માટે સાધારણ જુલાબ લેવાના ઈલાજ ૧ થી ૪ ... ... ... ૧૩૫-૧૩૮ ઝેર અફીણનું ઉતારવાના ઇલાજ – જે ધણુએ આપઘાત કરવા જાણુઈ અથવા ભુલથી અફીણ ખાધું હોય તેને ઈલાજ ૧ થી ૬ ૧૩૮-૧૩૮ ઝેર ધતુરાનું ઉતારવાના ઈલાજ – ઈલાજ ૧ ... .. ••• .. ••• ••• ૧૪૦ ઝેર સેમલનું ઉતારવાના ઇલાજ – ઈલાજ ૧ થી ૨ ... ... ... ... ... ૧૪૦ ઝેર હડપાયલું કુતરું કરડે તેનું ચહડે તે ઉ તારવાના ઉપાયઃઈલાજ ૧ થી ૩ ... ... ... ... ... ૧૪૧-૧૪રઝેર હડપાયલું કુતરૂં તથા કેહેલું કરડે તેના ઈલાજ ૪... ... ... ... ... ••• ૧૪૨ ઝેર નાગ અથવા સાપના કરડવાથી લાગુ હોય તેના ઇલાજ – ઈલાજ ૧ થી ૧૩ ... ... ... ... ... ૧૪૩–૧૫૦ સાપનું રહેઠાણ છોડાવવાને ઈલાજ ૧૪ .. ૧૫૦ તાપના ઈલાજ – ઈલાજ ૧ થી ૬ ... .. .. ••• ••• ૧૫૧-૧૫૩ ચંડી લાગીને તાપ આવતી હોય તેને ઈલાજ ૭મે ૧૫૪ ૧૪૦ For Private and Personal Use Only Page #19 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૫૭ ૧૫૭ જાથુક હાડમાં તાપ રહેતી હોય તેને ઈલાજ. ૮ મે ••• •••••••••••• ૧૫૪ સાધારણ તાપના ઈલાજ ૮ થી ૧૦ ••• ••• ૧૫૫ તાપ સાથે ઠાંસે હેય તેને ઈલાજ ૧૧ મે... ૧૫૫-૧૫૬ તાપ બધી જાતની અને ઘણી લાંબી મુદતની હોય તે ઉપર સુદરશણ ચુરણને ઈલાજ ૧૨ મો... ૧૫૬ તાપ બધી જાતનીને કા ઈલાજ ૧૩ મે.... તાપ કરમ વાતરાનીને ઈલાજ ૧૪ મે. ... હાડમાં ઝીણું તાપ હોય ને તે ઘણા લાંબા વખતની હય, તેથી ઉંઘ આવતી નહીં હોય તથા જીભ ઉપર સફેદ થડે બંધાયેલ હોય તેના ઈલાજ ૧૫ મે.... ... ... . ૧૫૮ બધી જાતના તાપના ઈલાજ ૧૬ થી ૨૮ ... ૧૫૯-૧૬૪ તાપ સાથે ઠાંસો થયેલ હોય તેને ઈલાજ ૩૦ મે. ૧૬૪ તાપ સાધારણના ઈલાજ ૩૧ થી ૩ર ... ૧૬૫ તાપ પિત્ત વિકારના ઈલાજ ૩૩ થી ૪૧ ... ૧૬૫–૧૬૮ તાપ સાથે ઠાસે થયે હોય તેને ઈલાજ ૪૨ મ. ૧૬૮–૧૭૦ તાપ સાધારણને ઇલાજ ૪૩ મો ... ... ૧૭૦ તાપ રજને, એકાંતરીઓ, ત્રીજીએ તથા ચે થીઓ આવે છે તેને ઇલાજ. ૪૪ થી ૫૩ ૧૭૦–૧૭૫ તાપ થીઆના ઇલાજ પ૪ થી ૫૫... ... ૧૫ તાપ એક દીવસને આંતરે આવતું હોય તેને ઈલાજ ૫૬ મે... ••• .. ••• ••• ૧૭૫–૧૭૬ તાપે ગરમી વાયુની આવવાથી છાતી બંધ થાય છે, શુળ મારે છે, પિત્ત થાય છે, અંગમાં કળતર થાય છે, તથા માથું દુખે છે તેના ઇલાજ, ૫૭ થી ૬૧ .. ••• .. ••• ૧૭૬-૧૭૮ તાપગરમીની આવતી હોય તેના ઈલાજ. ૨ થી ૬૩ ૧૭૮–૧૭૮ For Private and Personal Use Only Page #20 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir તાપ સાથે ઠાસે તથા સલેખમ થ હોય તેને ઈલાજ ૬૪ મે. .. ••• •••••• તાપ પીતની આવતી હોય તેને ઈલાજ ૬૫ મ. ૧૭૯–૧૮૦ તાપ સરદીની તથા પિતની આવતી હોય તેને ઈલાજ ૬૬ કે...... .... ••• • ••• તાપ આવતી હોય તે વેળા દિલમાં અગન બળે છે તેને ઈલાજ ૬૭ મે. ... .. તાપ વા તથા પિતની આવતી હોય તેને ઈલાજ ૬૮ મો... ••• •••••• તાપ હરકોઈ જાતની આવતી હોય તેને ઇલાજ ૬૯ મો... ... .. •••••• ૧૮૧ તાપ સનેપાતનીને ઈલાજ ૭૦ તથા ૭ર ... ૧૮૧-૧૮૩ સુવાવડી ઓરતને તાપ આવે તેના ઇલાજ ૭૧ મે તાપ સનેપાતનીમાંથી કાનની નીચે સેજે આવી ગુમડાં જેવું થાય છે જેને કરણમુળ કહે છે તેના ઈલાજ ૭૩ થી ૭૪ ... ..... ૧૮૩-૧૮૪ તાપહાડની જેનાથી ઘણા દીવસ શરીર રીબે છે જેને ઝીણે તાવ કરી કહે છે, તેના ઈલાજ ૭પ થી ૭૭ ૧૮૪–૧૮૬ તાપ આવતી હોય અને તેથી નબળાઈ થઈ ગઈ હેયને સુસ્તી લાગતી હોય તેને ઈલાજ ૭૮ ૧૮૬-૧૮૭ તાપ હમેશ દીલમાં રહેવાથી હાજરી નબળી થઈ દુખતી હોય તથા પાણીની તરસ ઘણું લાગતી હોય તેને ઈલાજ ૭૯ મે... .. તાપ તાઠીઓ અથવા જંગલી તાપ આવતી હોય જેને અંગ્રેજીમાં Malarious rever (મેલેરીઅશ ફીવર) કરી કહે છે તેના તથા Brain Fever (બ્રેન ફીવર) એટલે ભેજાંની તાપ આવતી હોય તેના ઈલાજ ૮૦ થી ૮૧ ••• •••••• ૧૮૭ ૧૮૮ For Private and Personal Use Only Page #21 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૮ ૧૮૩ તાપ હરકેઈ જાતની આવતી હોય તે ઉપર વાપરવાની ગેળી ઈલાજ ૮૨ . .••• તાપના દરદ ઉપર વાપરવાના સર દીનશાળ પીટીટવાળા ઝાડનાં પાંદડાં–એ પાંદડાં કેવી રીતે વાપરવાં તેની વિગત. રીત ૧ લી ... ૧૮૦ રીત ૨ જી-કાહાવાની માફક. ... ... ૧૮૧ રીત ૩ ઇ-શરબતની માફક. ... ... . ૧૯૧ રીત ૪ થી–તીકચર એટલે અરકની માફક ૧૮૨ રીત ૫ મી–ગળીઓ બનાવવાની ... ... તાપનાં દરદ ઉપર સર દીનશા પીટીટવાળાં ઝાડનાં પાંદડાં વાપરવાની વિગત તથા તે પાંદડાંના ગુણ સંબંધી ડાકટર ડીમકે આપેલ અભિપ્રાય....... . ... ... ... ... ૧૮૪–૨૦૧ ડાંસે થયો હોય તેના ઇલાજઃ ઈલાજ ૧ થી ૨૪ ... ... ... ... .. ૨૦૨-૨૦૧૫ ઠાંસે જેને ઉધરસ કહે છે તેના ઈલાજ ર૫ મે ૨૧૫ સ્તાન ઓરતને ઘણું જતું હોય તેના ઈલાજ – ઇલાજ ૧ થી ૨ ... ... ••• .. •• ૨૧૬ દસ્તાન બરાબર જતું નહીં હોય અથવા બંધ થયું હોય તેને ઈલાજ ૩ જો ... ... ૨૧૭ સુવાવડી ઓરતને આસરે દીન સાત સુધી - દસ્તાન જરૂર જવું જોઈએ તે જતું બંધ થયું હોય તેને ઈલાજ ૪ થે . ••• ••• ૨૧૭–૨૧૮ ઓરતને દસ્તાન એટલે અડકવાનું અથવા દુર બેસવાનું દરળ લાંબા દીવસ જતું હોય ને અનિયમીત હોય તેના ઈલાજે ૫ થી ૭ ... ૨૧૮-૨૧૮ For Private and Personal Use Only Page #22 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૩ કહરાજ (દાદર)ના ઈલાજ – ઘણા ગરમ ખોરાક ખાવાથી, તથા શરીરની ચામડી સ્વચ્છ નહીં રાખવાથી, શરીરના કેદ પણ ભાગ, ઉપર દહરાજ થાય છે અને ત્યાં ચામડી ખરબચડી લાલ થઈ જાય છે, અને ઘણું ખજવાટ આવે છે તેના ઈલાજ ૧ થી ૧૧ ૨૧૮-૨૨૧ દાઢ દુખતી હોય તેના ઇલાજઃ ઈલાજ ૧ થી ૧૦ ... ... ... ... ... ૨૨૨-૨૨૫ દાઝી (આતશ અથવાઆગથી) ગયેલાં માણ સને સારું કરવાના ઈલાજ – ઈલાજ ૧ થી ૪ ..... .. •••••• ૨૨૬, દાહ છાતી ઉપર બળે અથવા છાતી પર પિત્ત થયું હોય તેના ઇલાજઃ– ઇલાજ ૧ થી ર... ૨ ૨૭ દંત મંજન –... ••••••••••••••• ધનુરવાને ઇલાજ – ધનુરવા જેને અંગ્રેજીમાં “ટીટેનસ” કહે છે તથા દેશી લોક ચાવણ આં બેસી જાય કરી કહે છે તેના ઇલાજ ૧ થી ૪ .. ••• ••• ૨૨૮–૨૩૦ ધાત પીસાઇને રસ્તે જાય તેના ઇલાજ – એ રોગ ઘણો તીખે ખોરાક ખાવાથી તથા ઘણી નબળાઈ થઈ હોય તેથી તથા આંગમાં ગરમીનું જોર વધવાથી થાય છે. તેના ઈલાજ ૧૮થી ક... ૨૩૧-૨૩૩ નળ સુજી આવ્યા હોય અને ઝાડો કબજ થચા હોય જેથી આજ ઝાઝું ખવાય નહીં અને ભુખ લાગી ગઈ હોય તેના ઈલાજ – એ રેગ પેટના આંતરડામાં પવન ભરાયાથી તથા ખાધેલું પાચન નહીં થવાથી તથા પેટ કબજ રહેવાથી થાય છે. તેના ઈલાજ ૧ થી ૨ ૨૩૩-૧૩૪ ૨૨૮ For Private and Personal Use Only Page #23 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ૧૪ નમળાઇના ઇલાજ: મનુષ્યને હાજરી (stomach)માં દુખવાથી ઉપરા ઉપરી વામીટ આવતાં હાય, પેટમાં ગગડતું હાય, પવન નહીં છુટતા હાય, નખળાઈને લીધે ઉઠબેસ કરવાથી આંતરડાં તણાતાં હાય ને દુઃખતાં હોય અને એ કારણેાને લીધે ભૂખ નહીં લાગતી હોય તેનેા ઇલાજ ૧ લે નખળાઈ થઈ હાય ને સુસ્તી થતી હોય તે ભૂખ નહીં લાગતી હાય તેના ઈલાજ ૨ જો ―― નું કરવાના ઇલાજઃ— ... નસમાં લાહી ઇલાજ ૧ થી ૧૦ નાસુરના ઇલાજ: મનુષ્યને પ્રથમ ચરણુંમડું યા તેવું બીજું કાઈ દરદ થાય છે, ને તે પુટી અંદરથી ઝરે છે ને જો તેની ખરાખર સંભાળ નહીં રાખે તે ચામડી અને માસ સડી જઇ અંદર નાસુર પડે છે. તેના ઈલાજ ૧ થી ૪ નાકમાં મેલના પોયડા બંધાયા હોય અને તેથી દમ લેવાની હરકત થાય તેના ઈલાજ:ઇલાજ ૧ લેા. ... ... Acharya Shri Kailassagarsuri Gyanmandir ... ... For Private and Personal Use Only ... ... ... નેસ ગંઠાઇ ગઇ હોય તે નરમ કરવાના ઇલાજ:માણસને નખળાઇ થવાથી શરીરમાં લેહી એછું થઇ જાય છે તેથી, તથા દરદો થવાથી લેાહી ગંઠાઈ જાય છે તેનાં ઇલાજ ૧ થી ૨... પગની નેસમાં પવન ભરાઇનેસે તથા પગ દુઃખે તેના ઈલાજ ૩. ... ૨૩૫-૨૩૬ ૨૩૬ ૨૩૭–૨૪૨ ૨૪૨૨૪૩ ૨૪૩ ૨૪૪ ૨૪૫ Page #24 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૪૬ પડી જવાથી વાગે હેય તેના ઇલાજઃપડી જવાથી ઘણું વાળું હોય ને ત્યાં સુજી આવી અકસ્માત ઘણે થતા હોય અથવા હાડકું ભાગું હોય તેના ઇલાજ ૧ થી ૨ ... ... થથરીના દરદના ઈલાજ – જે કઈને એ દરદ થાય છે તેને પ્રથમ પીસાબને રસ્તે રેતી પડે છે અને તે પછી લાંબી મુદતે ગુરદાની હેઠેના ભાગમાં પથરી બંધાય છે. તેના ઈલાજ ૧ થી ૫ .. .. ... ૨૪૭–૨૪૮ થરમાને ઈલાજ – ઈલાજ ૧ ... ••• .. ••• ••• ••• ૨૪૮ પાઠાંના ઈલાજ – માઠાંનું દરદ શરીરના કોઈ પણ ભાગમાં થાય છે, પણ વિશેષ કરીને ચીની નીચે બરડાના ભાગ ઉપર એ દરદ થાય છે. તેને નરમ પા ડવાના ઈલાજ ૧ થી ૪ ... .... ૨૪૮-૨૫૦ પીત ગની દવા – એ રોગ છાતી ઉપર દાહે બળવાથી તથા ખાધેલું બરાબર પાચન નહીં થવાથી તે છાતી ઉપર રહે છે તેથી, તથા “ઘણે ખટાશવાળા ખેરાક ખાવાથી અને તે પાચન નહીં થવાથી એ રોગ થાય છે. તેના ઇલાજ ૧ થી ૮... રપ૧-૨૫૨ થીત સીતપીત – માણસનાં આગ ઉપર ચાંદા થાય છે ને તેથી ઘણીજ ચળ આવી ઘણું જ દુઃખ થાય છે અને અંદર બળતાં બળે એવી અગન થાય છે, તથા તરસ ઘણું લાગે છે તેના ઈલાજ ૧ થી ૫ ૨૫૩–૨૫૪ For Private and Personal Use Only Page #25 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પિત્ત અમલપીતઃવાયડું, ખરાબ તથા ઠંડુ અનાજ યા શાક ભાજી ઠંડુ અથવા વાસી ખોરાક ખાય તેથી શરી૨માં પિત જેર કરી આવે છે, તેના ઈલાજ ૧ થી ૬ ••• .. ••• .. ••. • ૨૫૫-૨૫૩ પિત્ત લેહીવાળું -- તીખું, ઉનું, ખારૂં, ખાટું, એવા પદાર્થો ખાવાથી તથા તડકો યા અગ્નિને તાપ ખમવાથી તથા મહેનત ઘણી કીધાથી છાતી ઉપર પિત ઉ. છાળે મારીને લેહીને ખરાબ કરી નાંખે છે, તે સર્વેના ઈલાજ ૧ થી ૧૦ ... ... ... ૨૫૭–૨૬૦ પીત હાથે પગે કેદરી એટલે રાઈના દાણું જેવું થાય ને ઘવડવાથી ખોડે નીકળે તેના ઈલાજ ૧૧ થી ૧૨ ... ... •••••• પીસાબ બંધ થઈ હોય તેને છોડવવાના ઈલાજઃ ઈલાજ ૧ થી ૧૩ .. .. ••• .. ••• ૨૬૧-૨૬૫ પીસાબ છોકરાંની બંધ થઈ હોય તેના ઈ લાજ ૧૪ થી ૧૫ ... ... .. ••• પીસાબ કોલેરાના રોગથી, તાવથી અથવા બીજાં કોઈ દરદથી બંધ થઈ હોય તેને છેડવવાના ઈલાજ ૧૬ થી ૧૮ ... ... ... . જે ધણીને પીસાબ કરતી વખતે અગન થતી હોય ને પીસાબ થેડી થેડી થતી હોય ? (જેને ઉનવા કહે છે, તેને ઇલાજ. ૧૮ થી ૨૧ ૨૬૧-૨૬૭ પેટમાં દુખતું હોય તેના ઇલાજ – ખેરાક વધારે ખાવાથી તથા વાયડે રાક ખાવાથી પાચન નહીં થઈ એ રોગ થાય છે અને પેટમાં શુળ મારે છે તેના ઇલાજ. ૧ થી " ''૮–૨૯૮ ૨૬૫ For Private and Personal Use Only Page #26 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ૧ પેટ અપ કરવાના ઇલાજ: પેટ ખાદીનાં, ગરમીનાં, ખદહેજમીનાં, પવન ચુકાના અથવા હરેક ખામદનાં, પાણી જેવાં આવતાં ડાય તે અંધ કરવાના ઇલાજ ૧ થી ૧૬ ૨૯-૨૭૬ પેટ કેરી ઘણી ખાવાથી આવતાં હોય તેના ... ... ઇલાજ ૧૭ મે ... પેઢ આવતાં હાય, પેટમાં પવન ભરાયે! હાય ... ... ને તેથી ખાટા ઓડકાર આવતા હાય ને વામીટ થાય તેની પેઠે પેટમાં ડાહેાવાય તેના ઇલાજ ૧૮ મે... પેટ પાતળાં પાણી જેવાં આવતાં હાય તથા સાથે ઉલટી થતી હોય તેના ઇલાજ ૧૯ મે પેટ મદહજમીને લીધે ઉપરાઉપરી આવતાં ડાય તેના ઇલાજ ૨૦ મે પેટ લાવવાના ઈલાજ: ... ... ... ... ... ... ... ... જે કાઇને પેટ કમજ થઈ ગયું હોય ને ખેાલાસેથી આવતું ન હેાય ને પેટમાં દુ:ખારા થયા ડાય તેવા ધણીનાં પેટ લાવવાના ઇલાજ ૧ થી ૫ જેના પેટના ફોટા કમજ હોય ને ધારા પ્રમાણે પેટ આવતું નહીં હાય તેને પેટ લાવવાના ઇલાજ ૬ થી ૭... પેટ અચ્ચાંને તથા મેાટી ઊમ્મરના માણસને કમજ રહેતું હાય તેમનાં પેટ દ્વાવવાનો ઇલાજ ૮ મે. ગાળીમાં આંતરડું ઊતરે છે. (જેને અંગ્રેજીમાં ‘હરની' તથા ગુજરાતીમાં અંતરગળ કહે છે) તેને લીધે પેટ કમજ રહે છે તે લાવ વાના ઈલાજ ૯. ... ... ... ... Acharya Shri Kailassagarsuri Gyanmandir ... For Private and Personal Use Only ... ... ૨૭ ૨૭૬ ૨૭૭ ૨૭૦ ૨૭૮-૨૭૯ ૨૮૦ ૨૩૦ ૨૧-૨૮૧ Page #27 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૮ છોકરાંને અથવા જેને અપસ્માર પણ કહે છે તેના ઇલાજ – ઈલાજ ૧ થી ૮ ... ... ... ... ... ૨૮-૧૮૫ અલગમી ખાંસીના ઈલાજ – એ રેગ ખટાસ તથા નબળું તેલ ખાધાથી તથા બીડી વધારે પીધાથી પણ થાય છે તેના ઈલાજ ૧... ... ... ... ... .. ૨૮૫-૨૮૬ બળને ઇલાજ – એ દરદ માણસને નબળાઈમાંથી ઉત્પન્ન થાય છે ને તે ધીમે ધીમે વધી વધીને આખા પિટમાં પથરાય છે તેને ઈલાજ ૧... ... લુખ ઉત્પન્ન કરવા તથા ખાધેલું પાચન કર વાના ઇલાજઃજે કઈને ભુખ નહીં લાગતી હોય, છાતી ઉપર દાહે બળતી હોય તથા ખાટા ઓડકાર આવતા હોય તેના ઈલાજ ૧ થી ૨ ... ૨૮૭–૨૮૮ ખાધેલું પાચન થવાને ઈલાજ ૩..... . ૨૮૮ મગજ ઠેકાણે નહી રહે તેનો ઇલાજ – ? ઠંડી વસ્તુ વધારે ખાવાથી તથા પાચન થયા સીવાય ફરીથી ખાધાથી એ રોગ થાય છે. તેના ઈલાજ ૧ થી ૩ :.. ••• .. ••• ૨૮૮–૧૮૦ મરચાં ખાવાની રીત રીત ૧ લી .. ... ... ... ... ... ૨૮૦-૨૮૧ મતક પવનથી કરી ગયું હોય અને દીવાન થયે હેય અને તરેહવાર અકારે કરે તેના ઇલાજ – ઈલાજ ૧ થી ૨ ... ... ર૯૧-ર૮ર મરડો થઈ લેહી સમત પડતું હોય તેના ઈલાજ - ૧ થી ૮ .... ... ૨૮-૨૯૬ For Private and Personal Use Only Page #28 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૯ સ૮૬ - ૨૧૧ સર દીનશાજી માણેકજી પીટીટ બારોનેટવાળી મરડાની ફાકી ઈલાજ ૧૦ મે. •••••• મરડાના સાધારણ ઈલાજે ૧૧ થી ર૮... ... ૨૯૭–૩૦૪ માથાનાં દરદ-- માથું દુખે છે ત્યારે કાંઈ સુજતું નથી ને માણસ બેચેન રહે છે, તેના ઈલાજ ૧ થી ૨૨ ... ૩૦૫-૩૧૦ માથું ઘણું જ દુઃખતું હોય, ફેર તથા ચકરી આવતી હોય, પેટ કબજ હોય, માથામાં તથા આખા શરીરમાં વાયુ ઘણા જ હોય, પેટમાં વાયુના સબબથી વારેવારે દુઃખતું હોય તેને ઈલાજ ૨૩ મો ... .. ... ... ૩૧૦-૩૧૧ માથું લાંબા દહાડાથી દુઃખતું હોય તેને ઈ લાજ ૨૪ મે ...... . •••••• માણસ આજારી પડવાથી માથું દુખતું હોય ને માથે પવન ચહડી લવારે બકારે કરે તેને ઈલાજ ૨૫ મે ... ••• .. • • • ••• માથું ગરમ થાય તેના ઇલાજ – - ઇલાજ ૧ થી ૩ ••• ••• .. ••• ... ૩૧૨–૩૧૩ માથામાં ઉંદરી, લુખરસ તથા કીડ ઘણી જ થઈ હોય તેના ઇલાજઃ ઈલાજ ૧ થી ૬... ... ... ... ... ... ૩૧૨–૩૧૫ મીઠી પીસાબના ઇલાજઃઈલાજ ૧ થી ૫ .. ••. ••• .. ••• ૩૧૨–૩૧૭ મીઠી પીસાબ, રેતી તથા પથરીના ઈલાજ ૬ થી ૭ ૩૧૭-૩૧૮ મેદવાયુ પેટ મોટું થયું હોય તેને નાનું કરવાના) ઈલાજ – આ ઈલાજ ૧ થી ૫ ... ... ... ... ... ૩૧૮-૩૨૦ મેદવાયુને લીધે અંગ વાસ મારે છે. તે વખતે પીવાની દવા-ઈલાજ છે, ઠે. : • • •••. '૩૨૧ ૨૧ . For Private and Personal Use Only Page #29 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir મરચીના ઇલાજ – ખાધેલે ખેરાક પચે નહીં અથવા બદીને ખોરાક ખાવાથી છારીઆ ઓડકાર આવે, પેટમાં ચુક મારે તેના ઈલાજ ૧ થી પ ... ૩૨૧- મહું વાસ મારતું હોય તેના ઇલાજ – ઈલાજ ૧ થી ૩ .. ••• • • • • ૩૩ રતાંધળાના ઇલાજ – ઈલાજ ૧ થી ૨ .. •• ••• .. ••• ૩૨૪ રગતપીત – ઈલાજ ૧ થી ૫ ... ... ... ... ... ૩ર૪-૩ર૬ પચર જેને અંગ્રેજીમાં હરનીઆ કહે છે તેના ઇલાજ જે કેઈને “ર૫ચર એટલે ગેળે ચડયો હોય જેને અંતરગળને અરજ કહે છે ને તેથી પેટ તથા પીસાબ બંધ થઈ ગયાં હોય તેને ઈલાજ ૧લે. ૩ર૬-૩ર૭ “રપચર” હેઠે ઉતર્યું હોય તેના ઇલાજ ૨ થી ૫ ૩૨૭-૩૨૮ હરની આ અથવા અંતરગળ એટલે આંતરડું - બીમાં ઉતર્યું હોય તેને તેની જગ્યાએ લાવવાના ઈલાજ. ૬ થી ૭ ... ... ... ૩૨૮-૩ર૮ જે કઈને અંતરગળ “ઉપર” એટલે મેળે ઉતર્યો હોય ને ચઢ ઉતર નહીં થતું હોય તેના ઇલાજ ૮ થી ૧૬ ... ... ... ૩૨૮-૩૩ર ગેળીમાં આંતરડું ઉતરે છે (જેને અંગ્રેજીમાં હરનીઆ તથા ગુજરાતીમાં અંતરગળ કહે * છે તે તેને લીધે પેટ કબજ રહે છે, તે લાવ વાને ઈલાજ. ૧૭ મો... ... ... ... ૩૩૩-૩૩૪ રેતીના ઉપાય – પીસાબને રસતે રેતી પડતી હોય તેના ઈલાજ ૧ થી ૨ • • ••• ••• .. • ૩૪-૩૩૫ For Private and Personal Use Only Page #30 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra સ પીસામને રસ્તે રતી પડતી હાય, ધાત જતી હાય, કમર ઘણી દુખતી ડાય ને દસ્તાન જતું હાય તેના ઇલાજ ૩ થી ૮ ઇલાજ ઈલાજ ૧ થી ૮ વાયુગાળેઃ ... www.kobatirth.org લકવાના ઇલાજ: – લકવા થયા હાય ને હાથ પગ રહી ગયા હાય તથા ખેંચાતા હાય ને છુટતા નહીં હોય તેના ઈલાજ ૧ થી ૩ ... ... ... ... લેહી પેટને રસ્તે પડતુ હોય તેના ઇલાજ લાજ ૧ થી ૨ લોહી સુધારવાના ઈલાજઃ--- હરકોઈ માણસનું લેાહી બગડયું હોય ને ગરમી ફુટી નીકળી કુલા કુલી થયા હોય ને ચામડી કાળાસ મારી ગઈ હાય તેના ઈલાજ ૧ થી ૨૩૩૯-૩૪૦ વસેાળી અથવા વસુરીના ઈલાજઃ— ઈલાજ ૧ થી ૨ વાયુ રોગઃ ફૅર આવે તથા વાયુના સમખથી ઉલટી આવતી હાય તેના ઈલાજ ૧ થી ૩ ... ... વાયુના સામે મગજ ઠેકાણે નહીં રહે તેના ... ... ... ... ... ... ... ... Acharya Shri Kailassagarsuri Gyanmandir ... ... ૩૩૫-૩૩૬ For Private and Personal Use Only ... ... ... ... ના ગાળા, અથવા જે માણસને પેટમાં વાયુ થઇ આવે ને ગાળેા ચહેંડે ઉતરે છે ( જેને સારંગ ગાંઠ પણ કહે છે) તેના ઇલાજ ૧ જેને ફ્રુટી ઉપર વાથી કરપાઇને દુખે તથા વાંસે ાટે તથા કમર ાટે તેના ઇલાજ ૨ એ .. 001 ૩૩૦ ૩૩૮ ૩૪૧ ૩૪૧-૩૪૨ ૩૪૩-૩૪૫ ૩૪ ૩૪: Page #31 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ४७ ૩૪૭ ૩૫૧ વાતપિત તથા અશી ઘણું થાય; છાતી ઉપર પિત થાય ને ઉલટી થાય અને કડવું પીળું પિત પડે તેને ઈલાજ ૩જે... ... ... વાતપિતને ઈલાજ ૪ થે... ... .... વાયુપિત-છાતી બંધ થઈ હોય, સુળ મારે, માથું દુખે, દીલ ભરાતું હોય તે ઉપર પીવાને - કાહડે ઈલાજ ૫ મે ••••••••••• ૩૪૮ વાયુના ઈલાજ ૬ થી ૮ . .. • • ૪૮–૩૫૦ વાયુથી માણસના સાંધા દુખતા હોય, પવનથી કમર દુખતી હોય તથા હરેક જગાએ સોજો ચહડયે હોય તે ઉપર લેપને ઈલાજ ૧૦ મે. ૩૫૦ વાયુગોળે,સારંગગાંઠ તથા જલંદરને ઇલાજ ૧૧મે. વાયુ થયે હોય, તથા ગળામાંથી કફ પડતું હાય, માથું દુખતું હોય તથા પિત થયું હોય તેને ઈલાજ ૧૨ મો. ••• • • • ૩૫૧ વાયુથી ચાવની તથા દાંત અંધ થઇ ગયા હોય તેના ઇલાજઃવાયુ થવાથી ચાવની આં તથા દાંત બંધ થઈ ગયા હાય તથા છાતી બંધ થઈ ગઈ હોય અને તાવ પણ આવતે હાય-જેને સનેપાત કહે છે–તેના ઈલાજ ૧ થી ૩ ... ... ... ૩૫-૩૫૩ વાઈના ઈલાજ – વાઈથી ચકર આવતી હોય તેને ઈલાજ ૧... ૩૫૩ વાયુના સબઇથી આખા આંગમાં ચસક તથા કળતર મારતી હોય તેના ઈલાજ – ઈલાજ ૧ થી ર ... . .. ... ... ૩૫૪ છાતી ઉપર ચસક(પેન) મારે તેના ઈલાજે ૩થી ૪ ૩૫ For Private and Personal Use Only Page #32 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ૨૩ વાળાનું દરદ ( મરાઠીમાં જેને નારૂ કહે છે) તેના લાર્જ ખરામ અન્ન ખાવાથી તથા નઠારૂં પાણી પીવાથી એ દરદ ઋણના કાઇ પણ ભાગ ઉપર તથા હાથ ઉપર થાય છે તેના ઇલાજ ૧ થી ૮ ૩૫૮-૩૫૮ વાના મુક પકડે તેની દવાઃઇલાજ ૧ થી ૪ વીઘુ કરડે તેના ઈલાજઃ-~ ઈલાજ ૧ થી ૧૧ સસણીની અથવા દુધવાવણીની દવાઃ— આ દરદ ઘણું કરીને નાનાં બચ્ચાંને થાય છે. અચ્ચાંની માના ખાવામાં કાંઈ ભારે પદાર્થ આવવાથી દુધમાં ખીગાડા થાય છે અને તે મીગડેલું દુધ બચ્ચાંને ધવાડયાથી અથવા બચ્ચાંને સરદી થવાથી એ દરર્દ થાય છે. તેના ઇલાજ ૧ થી ૧૮ સલેખન્ન થઇ ઢાંસા થયા હોય તેના ઈલાજ; ઠંડી હવા ખાવાથી, ઠંડા ખારાક ખાવાથી, ઠંડી હવામાં બંધાયેલું બરફ ખાવાથી તથા ઝાકળમાં રહેવાથી એ રાગ થાય છે. તેના ઈલાજ ૧ થી ૪ _૩૦ ... ... સલેખમ એટલે સરદી થઈને નાકમાંથી પાણી જેવું નીકળી આવે છે ને માથું દુ:ખે છે તેના ઇલાજ ૫થી ૮ ... .. Acharya Shri Kailassagarsuri Gyanmandir ... For Private and Personal Use Only ... શકતી: માણસને હરકેાઈ રાગના સમખથી અથવા ચીંતાથી અથવા હદ ઉપરાંત મેહેનત કરવાથી તથા ખીજાં કઈ પણ કારણથી શકતી ઓછી થઇ ને નબળાઈ થઇ હાય તેને શકતી લાથવાના ઇલાજ ૧ થી ર૪ ૩૫૯-૩૬૧ ૩૬૧-૩૬૩ ૩૬૩-૩૮ ... ૩૭૦-૩૭૧ ... ૩૭૧-૩૮૨ Page #33 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૭ વાસ–હાંપણના ઈલાજ – ગરમ તથા વાયડા પદાર્થો ખાવાથી, પિટ અને પીસાબનાં રોકાણથી તથા ભુખ સહન કરવાથી આ રોગ થાય છે. તેના ઈલાજ ૧ થી ૩૨ ૩૮૩-૩૮૬ સીતાન એટલે સરદીઘણાં ઠંડા પદાર્થ ખાવાથી, ઠંડીથી બંધાયેલું બરફ ખાવાથી, ભીનાશવાળી તથા ઠંડી જમાં રહેવાથી, ઘણું ગરમી થઈ હોય તેમાંથી, બદહજમીથી તથા બીજા કારણેથી એ રેગ થાય છે-તેના ઇલાજ ૧ થી ૨ ૩૬-૩૭ બદનમાં સરદી થઈને વાઈ થઈ હોય ને આંગ સુસ્ત થયું હોય તેને ઈલાજ ૩ જે.. ... ચીને ફરજદ થવાને ઇલાજઃ- ઈલાજ ૧... ૩૮૮ અનામેરી ઝગની એટલે અરધું તથા આખું અંગ સુન મારી જાય તેના તથા કેહેડ અને રગતપીતના ઈલાજ – ઈલાજ ૧ લો, ૩૮૮ સળ અથવા કુળતરના ઇલાજ – ઈલાજ ૧ થી ૨ •••••••••••••• ૩૮૮ શુળરોગ (લાનું દરદ) – ઘણી લાંબી મંજલ ચાલ્યાથી, તુરાં કડવાં તથા વાયડા પદાથોં ઘણુ ખાધાથી, ઠંડા પદાર્થ ખાવાથી, ઉજાગશે ઘણે કરવાથી, મીઠાસનું ખારું વારંવાર ખાવાથી એ રેગ ઉત્પન્ન થાય છે, તેના ઈલાજ ૧ થી ૧૫..... ....... ....... ૪૦૦-૪૦૫ ખારૂં, ખાટું, તીખું તથા ઉની વસ્તુઓ ખાવાથી - તથા ઘણે ભૂખ સહન કરવાથી પગ, હાથ તથા શરીરના બીજા કોઈ પણ ભાગ ઉપર જે ચઢે છે તેના ઈલાજ. ૧ થી ૧૨ . ૪૦૯-૪૧૧ For Private and Personal Use Only Page #34 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨', સોજો હાથીઓ જે માણસના પગ ઉપર થયે હોય તેના ઈલાજ ૧૩ થી ૧૮ ... ....... ૪૧૧–૪૧૨ જે રસને હાથપગ ઉપર ઉતર્યો હોય જેથી તે ઉપર સેજે આવી તે ભાગ જાડે થઈ આવે છે તેના ઈલાજ ૨૦ થી રર ... ૪૧૩-૧૪ પગ ઉપર રસ ઉતર્યો હોય ને તેથી પગ માટે થયું હોય તેના ઈલાજ ૨૩ થી ૨૫ .. ૪૧૪ સંસારી (પાણીની તરસ) ઘણી જ લાગતી હેય તેના ઇલાજઃ— ઘણું ભયથી શરીરમાં નીરબળતા થઈ પીતમાં બીગાડે કરી તરસને ઉત્પન્ન કરે છે તેના ઈલાજ ૧ થી ૬ ••• .. ••• .. .. ••• ૪૧૫-૪૧૧ સંગ્રહણી – એ રેગ માણસને અન્ન બરાબર પાચન નહી થવાથી, ખાધા ઉપર ફરીથી વધારે ખાવાથી, વાયુથી તથા કાચું અનાજ ખાવાથી થાય છે; તેના ઈલાજ ૧ થી ૩ ... ... ... ... ૪૧૭-૧૮ આપીવા એટલે રૂમેટીઝમ)ના ઇલાજ – એ રોગથી શરીરના સાંધાઓમાં કળતર થાય છે ને દુખે છે તેમાં વિશેષે કરી શીઆળાની મોસમમાં એનું જોર વધુ રહે છે. તેના ઈલાજ ૧થી ૩૫ ... .. ••• .. ••• ૪૧૮-૪૩૧ હથેલીનું દરદ– ઈલાજ. ૧... . . ••• .. ••• ૪૩ર હમેલના છુટકારાને ઈલાજઃહમેલદાર ઓરત કણાતી હોય ને હમેલ છુટતા નહીં હોય તેને ઇલાજ. ૧ ••• .. ••• For Private and Personal Use Only Page #35 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir હરસની દવા – માણસના શરીરમાં વાયુ થવાથી માંસમાં બગાડ થઈ સફરાની જગોએ મસા થાય છે, ને તે માસમાંથી લેહી વહે છે, ને ઘણો અકરસાત થાય છે, તેના ઈલાજ ૧ થી ૬ ... .. ૪૩૩૪૪૩૫ મસા ઉપર ચોપડવાને મલમ ઈલાજ ૭ ... ૪૩૫ હાડકું ભાગે તેના ઈલાજ – કે માણસનું હાડકું ભાગે અથવા કોઈ કારણથી હાડકું કચડાઈ જાય તેને ઈલાજ ૧ ... ૪.૬ હસટીરિયાના ઈલાજ – જે ધણને એ મરજ થાય છે તે બેહોશ થઈ જાય છે, છાતી તથા ચાવણીયાં બેસી જાય છે, ને ઘણીવાર બેસુધ પડી રહે છે, તેને હેશમાં (શુદ્ધીમાં) લાવવાના ઈલાજ ૧ થી ૨ ૪૩૭-૪૩૮ ક્ષયરોગ – ઘણું ભુખે રહેવાથી, ઝાડે પીસાબ અનીયમિત કાળે થવાથી, અતિ સ્ત્રી સેવનથી, વધારે ઓછું ખાવાથી, આ રોગ ઉત્પન્ન થાય છે. તેના ઈલાજ ૧ થી ૧૮ ... ... ... ૪૩૮-૪૪૬ For Private and Personal Use Only Page #36 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir વૈદક ટુચકા સંગ્રહ ins For Private and Personal Use Only Page #37 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir For Private and Personal Use Only Page #38 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી પાક દાદાર હેરમજદની મદદ લેજે, વિદક ટુચકા સંગ્રહ. અજીરણ. અછરણ એટલે ખાધું પચે નહીં ને અપહરેને લીધે પેટ ખેલાશે આવે નહીં ને પેટમાં પવન ભરાય તે) રેગ. કારણ બરાક વધારે ખાવાથી તથા વખત કવખત ખાવાથી તથા પાણી વધારે પીવાથી તથા ઝાડ પીલાબ અનીયમીત થવાથી તથા વારંવાર અપવાસ કરવાથી, એ રેગ થાય છે. એ રેગ થાય ત્યારે ખાટા તથા ખરાબ ઓડકાર આવે છે અને માથું પિત્તના સાથી કરી જાય છે તથા શરીરને ઘણી બેચેની માલમ પડે છે તથા પેટમાં તથા પાંસળાંમાં શુળે પણ મારે છે, તેના ઇલાજ. ઈલાજ ૧ લો. તાલા હરડાં . ૧ શુક... ૧ બેડાં..... ૧ આમળાં...' ૧ પીપર... ૧ For Private and Personal Use Only Page #39 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir - એ સર્વે વસાણને કુટી, કપડછંદ કરી, તે ચુરણ એક શીશીમાં ભરી મુકવું. પછી તેમાંથી સવાર સાંજ તોલા (વા) પા, પાણી સાથે ફાકવું. એ પ્રમાણે દીન ૬ ખાવાથી ફાયદો થશે. રાક–વાય પદાર્થ ખાવો નહીં. ઈલાજ ૨ જે. ઘી આંમળાંને રસ લે ... ૧ લીમડાનાં પાતરાંને રસ તિલે... ૧ એ અંધેને એકરસ કરીને તેમાં આદાને રસ તેલ ટા નાંખી, તેના બે ભાગ કરી, દહાડામાં બે વખત પીવો. બરે કુંવારને રસ તેલે ૧ વી. ખેરાક-ચાહે, જેટલી તથા સાબુખાની કાંજી પીવી. ઈલાજ ૩ જે. લીંબુ ૧ આખું લઈને તેની (૨) બે લાડ કરવી. તેમાંથી એક છેડમાં જરાક કોતરીને તેમાં સિંધાલુણ બે આનીભાર તથા સંચલની ભુકી સરખે ભાગે લઈને ભરવી, અને બીજી વાડમાં સાકર તથા સુંઠની સુકી ભરવી. પછી બેઉ ચીને જુદી જુદી અંગાર ઉપર મુકવી. તે ખૂબ ખદખદ થઈને પાડ્યા પછી કહાડી લઈ, પેલી સિંધાલુણવાલી ચીર થોડી ગરમ ગરમ ચુસવી અને તે ચુસી રહ્યા પછી, સૂંઠ તથા સાકરવાળી ચીચુસવી. એટલું કીધેથી જે પેટ નહેજ બંધ થાય તે સૂંઠ સાકરવાળી ચીર ઉપર આજરી અરેરે હીંગ તથા એટલુંજ અફીણ મુકી, અંગાર ઉપર મુકવી અને ખદખદ થયા પછી કહાડી લઈ જરા જસેહવાય એવી રીતે ચુસવી. એ પરમાણે દીન ૩ સુધી એ દવા ચાલુ રાખવી એટલે ગમે તેવાં પેટ આવતાં બંધ થશે. For Private and Personal Use Only Page #40 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ઈલાજ ૪ થે. ધાણ તલા ઃ એલચી દાણું તોલે ૧ એ અધે વસાણાંને ખરાં કરી, તેમાં પાણી શેર (તેલા ર૧) નાખીને ઉકાળવાં ને પાણી નવટાંક (તેલા ૭) રહે, ત્યારે ઉતારી ગાળી કાઢી અને ચમ ચમચા દહાડામાં ત્રણ વખત પાવું. મોટા માણસને તેની ઉમરનાં પ્રમાણમાં તિલા ૩ થી ૪ સુધી પાવું. એ પરમાણે બે ત્રણ દિવસ ચાલુ રાખવાથી અજીરણ મટી જશે. - ઇલાજ ૫ મ. ખસખસ ર પઇસા ભાર લઈ, તેને છુંદીને બારીક કરવી. પછી તેમાં દહીં ૩ પઈસાભાર નાંખીને મેલવવું. અને દહાડામાં બે વખત અચાને ચમચી ચમચી પાવું એથી અજીરણ દુર થશે. ઈલાજ ૬ ઠ્ઠો. તેલા તોલા નમકસંગ.. ૪ સીતાઅને સૂકો પાલે... ૩ શું......... ૩ દોરેલફીલ (પીપરીમૂળ) ૩ કાલાં મરી.. ૩ કુદીને સૂકો... ... ૩ શાહજીરૂં... ૭ હરડેદલી.... . ૩ પહેલા શાહજીરાંને એક કાચના વાસણમાં નાખીને તે ડૂબે એટલે અંગુરી શરકે નાંખો અને ત્રણ દહાડા ને ત્રણ રાત સુધી ભીજવેલું રહેવા દેવું. પછી તેને એક કપડાંથી ગાળી લેવું. પછી તે ગાળેલા શરકાને એક વાસણમાં નાંખીને, તેમાં તેનાથી ત્રણ ઘણી શાકરીઆ ખાંડ નાખીને ચુલા ઉપર ઉકાળવા મુકવું. ને જરા જરા For Private and Personal Use Only Page #41 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ચીકણું થાય એટલે નીચે ઉતારવું. અને ઠંડું થયા પછી એક શીશીમાં ભરી મુકવું. પછે તેમાંથી એક નાને ચમચો ભરીને તે દવા લઈ, તેમાં તેનાં કરતાં બમણું એટલે બે ચમચા પાણી નાંખીને, સવારના પાઈ દેવું એજ પ્રમાણે અરે તથા સાંજે પણ પીવું. એ પ્રમાણે થોડા દહાડા પીવાથી થાય નહીં થાય તો ઉપલી દવાને પાક નીચે પ્રમાણે બનાવી ખાવ. શાહજીરું અંગુરી શરકામાં ૩ દીવસ સુધી જવી રાખી, પછે તેને ગાળી લઈને એક છોકરાંના વાસણમાં નાંખીને જરા જરા શેકવું અને ભિનાશ નીકળી જાય એટલે હેઠે ઉતારી, તેને તથા બીજાં બધાં વસાણુને કુટીને કપડછંદ કરવાં. પછી એ બધાં વસાણાંથી તમણ મધ લઈ, એક વાસણમાં નાંખી, ચુલા ઉપર મુકવું ને નીચે ધીમી આંચ કરવી, ને હલાવતા જવું. જ્યારે બરાબર જેશ ખાઈને તિયાર થાય એટલે ઉતારી, તેમાં પેલે થોડો થોડો ભૂકો નાંખતાં જવું ને હલાવતાં જવું એ પ્રમાણે તૈયાર કરી, તે પાક હેડ પાડી, કાચના ચપુમાં ભર, ને તેમાંથી તોલે કા સવારે અટલેજ બપોરે તથા સાંજે ખા, એથી ફાયદો થશે. ઈલાજ ૭ મે. પીયર મેટી નંગ ૨ લઇ, તેને માટીનાં નવાં વાસણમાં પાણી શેર વા માં ભીંજવી એક રાત રહેવા દેવી. પછે સવારના તે પીપરને બહાર કહાડીને તેને થોડી થોડી બુંદી બારીક કરવી. પછે તેમાં ખાધા હનીમક) મી વાલ ૧૦ ને આસરે નાંખીને પાછું છે પછી તેની ગાળી એક વાળવી અને દરદીને દરે રોજ સવારે ખાવા આપવી. જે પિત્તનું જે ભણજ For Private and Personal Use Only Page #42 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir વધારે હોય તે સને ગાળી એક ઉપલા વજનની બનાવેલી ખાવી. એ પ્રમાણે થોડા દહાડા દવા ચાહ રાખવાથી અજીરણને વેગ મટી જશે. ઈલાજ ૮ મે. • તાલા તેલા મટી હરડે... ... ૨ આમળાંને હલ ૧ ગુલાબનાં કુલ ... ૧ સુનામાપી... ૧ ધાણા (છાલ કહાડી ઝીણી હરડે... ૧ સાફ કરેલા) ૨ બચીની ... ૧ વઘારનું જીરું... ૧ શુઝ ... ... ... ૧ વરીઆળી...... ૧ બહેડાંને દલ ૧ હરડાને હલ ... ૧ બદામનાં બીજ ૧૧ના ઉપલાં સર્વે વસાણાંને છુંદી ચુરણ કરી તો તે સુરણ તથા વા તાલે ખડી ચીની સાકરની ભુકી સાથે મેળવી, રાતના સુતી વખતે ઠંડા પાણીમાં શાકવી, પણ જે ગરમપાણીમાં શકે છે તેથી જલદી લાભ થાય યાને પટ આવે ને આરામ થશે. ઈલાજ ૯ મો. સાટે શુંક .. ... હા મરી.. . ... 9 પીયર ... ... 0ા અજમે.. ... આ કાજી ... બા શાધવ ... ... ના હગ ... ... ... ... ... ... . on આ સર્વેનું ચુરણ કરી દરરોજ સાંજના તોલે આમથી આણ મટી જખ લાગશે. For Private and Personal Use Only Page #43 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અતીસારના ઈલાજ, કારણભૂખ કરતાં વધારે ખાવાથી તથા પાચન થયા શીવાય કૅરીથી ખાવાથી તથા કાચું અનાજ ખાવાથી તથા અતિ મદ્યપાન કરવાથી આ દરદ થાય છે. એથી માણસનાં હાથપગ ગળી જાય છે પેટ ફુલે છે. અન્ન પાચન થતું નથી ને તેથી વારેવારે ઝાડો આવ્યા કરે છે. ઈલાજ ૧ લે. - કાકડાશગ તોલે ૧ થીયર તેલે ૧ અતીવી તોલે ૧ એ બધાં વસાણને ચાર ઘસરકા મધમાં ઘસીને ચમ ૧ સવારનાં તથા ચમ ૧ સાંજનાં પાવાથી શયદે થશે. ઈલાજ ૨ જે. નગેડની જડની છાલ તથા ઝૂઝેટાની છાલ તથા પીપરીમૂળની છાલ એ સર્વેને સરખે વજને લઈ છુંદીને તેમાંથી તેલે ૧ મેટા માણસને તથા તે મા નાનાં માણસને તથા તોલે વા અને પાણી સાથે દિવસમાં એક વખત દીન ૮ સુધી ખવરાવ્યાથી ફાયદો થશે. ઈલાજ ૩ જે. વાળ તાલે ૧ ધાવરીનાં કુલ તાલે ૧ બેલકાચરી તેલ ૧ ગજપીપર તોલે ૧ એ સરવે વસાણને કુટી, કપડછંદ કરી, તેનું ચુરણ એક શીશીમાં ભરી મૂકવું ને તેમાંથી માં માણસને For Private and Personal Use Only Page #44 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir બેની ભાર તથા મોટાં અને વાલ ૧ થી ૩ સુધી. તથા નાનાં બચ્ચાને વાલ મા થી ૧ સૂધી મધમાં મેલવી ચાટવું. એ પ્રમાણે દીન ૧૦ સૂધી એ દવા કરવાથી અતીસાર નરમ પડશે. ઈલાજ ૪ થે. શંઠ તિલે ૧ મોથ તાલે ૧. અતીવીખની વાળે તેલ ૧ કળી તલે ૧ ઈન્દ્રજવતિલે ૧ એ સરવે વસાણાને ખરાં કુટીને તેમાં પાણી શેર ૨ નાંખીને ઉકાળવાં ને જ્યારે પાણી શેર ૧ રહે ત્યારે ઉતારી ગાળીને તે કાવો એક બાટલીમાં ભરી મુક, તેમાંથી ગલાસ ૧ ના બે ભાગ કરી મોટાં માણસે દહાડામાં બે વખત પીવું તથા બચ્ચાઓને તેનાં કદ પ્રમાણે ગલાસ થી તે, ચમચી ૧ સૂધી દહાડામા બે વખત પાવું એ પ્રમાણે દીન ૪ સૂધી ચાલ રાખવું, ઈલાજ ૫ મે. તાલે તાલે ભ& ••• .. ૧' લેધર પીપર ......... ૧ - વાળે - નાગકેશર તોલે ૧ એ સરવે વસાણાને કુટી, કપડછંદ કરીને તેનું ચુરણ એકશીશીમાં ભરી મુકવું. પછી તેમાંથી ઉમરે પુગેલા માણ સને એક વખતમાં પાવલી ભાર તથા મેટાં બચ્ચાંને બે આની ભાર તથા નાનાં બચ્ચાંને ૩ થી પ ઘઉં ભાર મધ સાથે મેળવીને દહાડામાં ૩ વખત ચટાડવું. એ પ્રમાણે દીન ૧૫ સુધી એ દવા ચાલુ રાખવાથી અતિસાર નરમ પડશે. For Private and Personal Use Only Page #45 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ઈલાજ ૬ ઠ્ઠો. માજીક ધાવણી લેધર એ સરવે વસાણાને સરખે ભાગે લઈ શકહીને તેમાં પાણી શેર નાંખીને ઉકાળવાં, ને પાણી શેર રહે એટલે ઉતારીને ગાળી કાઢી ઉમરે પુગેલા માણસને ગાસતલા ૬) દહાડામાં એક વખત પાવું અને મરચાને તેના કદ પ્રમાણે આપવાથી એ દરદવાળાને યે થશે. ઈલાજ ૭ મે. તેલ સાલો ઇન્દ્રજવ .......... ૦૫ ગ્રીક (ગુંઠ, મરી, પીપર) ના કદીઆઈનું .તા કડા છાલ.......... મા એ સરને કુટી કપડછંદ કરીને ચૂરણ બનાવવું. ને દરદીએ ૫ થી હવાલને આસરે લઈને તે ગુરણ દીવસમાં એક વખત શકવું. અને ઉપર ગરમ પાણી થોડું પીવું. એ પ્રમાણે દીન ૧૬ સુધી એ દવા ખાવી ઈલાજ ૮ મે. તેવા તાલા ધાવડીલ અ. ૨ શેઠ બ.. ૨ - સતાવરીની છાલને રસર અજમે . ૨ એ સરવે વસાણાને કુટી કપડછંદ કરીને સતાવરીની છાલાના ફસમાં ખલ કરવા પછી સુકાઈને બુકે થાય તે જુકાએથી તોલે છે. સવારે તથા તેલ કા સાંજે ઠંડા પાણીમાં મેળવી, સાથે સાકર નાખી પીવું. એ પ્રમાણે હીન ૧૪ સુધી એ દવા ચાલુ રાખવી. ઉપર ખાવાની હજી સખી For Private and Personal Use Only Page #46 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ઈલાજ ૯ મો. કેરીના મરવા જણાં કરમદાં જવા લેવા અને તેને સુકવીને કુટી કપડછંદ કરી તેમાં સાકર છુંદેલી ભાભાર નાખીને તે દવા લેવા ને આસરે લઈને ઠંડા પાણીમાં મેળવી પીવી. એ પ્રમાણે દીન પ સુધી, હાડામાં બે વખત પીવાથી ફાયદો થશે. ઈલાજ ૧૦ મે. કડાછાલ અતીવીશ બીલી મેથે એ સરવે વસાણાને સરખે ભાગે લઈ વાટીને તેની સુકી તોલે ને અશિરે લઈને સવાર તથા સાંજના સાકર સાથે શકી ઉપર પાણી પીવું. ખેરાકની પહજી રાખવી, એથી તુરત સારું થશે. ઈલાજ ૧૧ મો. રાનનુલક્ષીનાં બીજ છ ખંબાતી મરી કાળાં એ સરવે વસાણાને સરખે ભાગે લઈને કુટી કડછંદ કરીને તેમાંથી તોલે લઈ તેમાં ગાયની છાશ તેલા છે મેલવવી. બાદ તેમાં ઠીકરી તપાવી લાલ કરેલી નાંખવી અને ઠંડી થએથી કાઢી લઈ તેના ત્રણ ભાગ કરી દીવસમાં ત્રણ વખત પીવું. ઉપર તેલ, મરચું, ખાટું તથા વાડુ ખાવું નહીં. ઈલાજ ૧૨ મો. તિલા તાલા અભીજ .. ... ૨ જાએલ ....... ૧ મેથ ... ... ... ૨ અતીવીખ ... ... ૨ For Private and Personal Use Only Page #47 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૦ એ સરવે વસાણાને કુટી પડછંદ કરવાં. ને તેની પડીકી વાલ ૫ એટલે બેઆની ભારની કરવી, તે તેમાંથી પડીકી૧ સવારે તથા પડીકી ૧ સાંને પાણી સાથે ખાવી. એ પ્રમાણે માસ ૧ સુધી ખાવાથી ફાયદો થશે. ખોરાકમાં વાલ, વટાણા, તેલ, મરચું, ખાટું તથા સછી મીલકુલ ખાવી નહીં. ઇલાજ ૧૩ મા. ખેરશાલ... તાલા ૨ માચરશ તાલા ૨ એ સરવે વસાણાને કુટી કપડછંદ કરીને તેને પાનનાં રસમાં દીન ૧ સુધી ખલ કરવી. પછી તેની ચણા જેવડી ગાળી વાળી હવામાં સુકવી એક શીશીમાં ભરી મુકવી. ને તેમાંથી ગાળી ૧ જીરાનાં ભુકા વાલ ૫ સાથે મેળવી સવારનાં ખાવી. અને અપોરનાં તથા સાંજના ૫ણ અજ પ્રમાણે ખાવી. એ દવા મહીના એક સુધી ચાલુ રાખવી. એટલા દીવસ તેલ, મરચું, ખાટું, વાએડી એવી ચીજો ખાવી નહીં. ... ઇલાજ ૧૪ મા. અતીસારથી પેંટમાં મરડાતું હોય અને ઝાડા વાટે લેહી પડતું હોય તેની દવા. For Private and Personal Use Only હીંગળા તાલા ૧ અફીણુ તાલે ૧ હીરાબાર તાલે ૧ પેહેલાં હીંગળાને ખલમાં નાંખીને મારી કરવા પછી તેમાં લીંબુના રસ નીચવવા અને ખલ કર્યા કરવી. ખલાઈને જરા જાડું નેવું થાય એટલે ફરીથી લીંબુના રસ નીચવવા અને ખલ કર્યાં કરવી. એ પ્રમાણે દીન Page #48 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧ી ર સુધી ખલ કર્યા પછી તે હીંગળાને કામમાં લે. પછી તેમાં અવિણ તથા હીરાબર નાંખવું અને બાબર ખલાને ગોળી વળે એવું થાય એટલે તેની ગોળી ચ ઠી જેવડી કરવી અને તેમાંથી ગોળી ૧ હાડામાં એક વખત મધમાં આપવી. ખાધાની પહજી રાખવી. તેલ, મરચું, ખાટું, મછી તથા વાયડા પદાર્થો ખાવા નહીં, ગેસને સેર અને ચાખાની રેલી ખાવા આપવી. ઈલાજ ૧૫ મ. સફેદ હરડે મોટી તલે ૧ પાણીમાં ઘસીને લેવી. હાથીના નખ પાણીમાં ઘસીને ને તેને ઘસા તોલો ના ઉપલાં અને વસાણામાં પાશેર પાણી નામી એક વાસણમાં ભરવું. પછી સુમારે એક ચીલસ સમરસ કેફ કપડું લેવું ને તેને જોઈ સાફ કરીને તેમાંની કાંજી કાઢી નાખી બરાબર સુકવવું પછી તેની ચાર ઘડી કરી ઉપલાં પાણીમાં ચાર દીવસ સુધી ભીજવી રાખવું ને ચાર દીવસ થયા પછી તે કટકે બહાર કાઢીને નીચવા ને તે નીચલું પાણી દરદીને પાઈ દેવું એથી એ દરદ દુર થશે. For Private and Personal Use Only Page #49 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અલાઇ (ફાલી) અલાઈ ( લી) ઘણે ગરમ રાક ખાનારને ગરમીનાં દીવશોમાં થાય છે ને આખું શરીર ભરાઇ જાય છે તેની દવા. ઈલાજ ૧ લે. તલ તેલ સુખડ...... ૧ ધાણા.......... ૧ વાળા......... ૧ નાગરમોથ... ૧ એ સરવે વસાણાને ગલાબનાં પાણીમાં અથવા ઠંડા પાણીમાં ઘસીને (વાટીને) તે દવા શરીર ઉપર ચેપડવી તેથી અલાઈ નરમ પડશે. ઈલાજ ૨ જે. ચણાને આટો (લેટ). થોડે લઈને તેને ઠંડા પાણી સાથે મેળવી પાતળે કરીને શરીર ઉપર ચેયડ ને થોડીવાર શરીર સુકાવા દઈ પછી ઠંડા પાણીથી નાહવું. એથી અલાઈ નરમ પડશે. ઈલાજ ૩ જે. પીપળાની છાલ તથા ઈટ, એ બંનેને ઠંડા પાણીમાં ઘસીને શરીર ઉપર લેપ કરે. તેથી શોટલી નીકળેલી કરમાઈ જઈ સારું થશે. ઈલાજ ૪ થે. રતાં જળી તથા ખડી સફેદ એ અંધેને સરખે ભાગે લઈને વાટીને એક વાડકામા For Private and Personal Use Only Page #50 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૩ RK નાંખી તેમાં થોડું પાણી રેડી ઉભું કરવું અને તે દવા શરીરને સેહેવાય તેવી ચોપડી કલાક ૪ સુધી રહેવા દઈ પછી જોઈ નાખવી એ પ્રમાણે એ દવા બે ત્રણ વખત લગાડવાથી સારું થશે. ઈલાજ ૫ મે. તાલે તાલે દાડમનું મુળીઉં... ... ૧ જીરું - ૧ ગોલાબના ઝાડનું મુળીઉ૧ શાકર ... ૧ ધાણા . ..... . ૧ એસઘળી ચીજને ખરી કરી પાણીશેર માં રાતે ભીજવી રાખવી ને સવારે તે પાણી ગાળી પાઈ દેવું. એથી બદન ઉપર ગરમી કુટી નીકળી હશે તે સારું થઈ જશે અગ્ની વાયુના ઈલાજ. ઇલાજ ૧ લો. તોલા તોલ રેવનચીની લાકડી ... ૨ શુ ખબર કલમી ... એલચી કાગદી... ... ૪ પાખણભેદ લકડીઓ ૧ ગોલાબનાં કુલ..... ૩ હીમજ હરડે ... ... ૧ એ સરવે વસાણને કુટી કપડછંદ કરી, કેળન રસમાં ખલ કરવાં. એ રસ શેર ૦૧ ખલ કરવામાં લે પણ કદાચ તેથી વધુ જોઈએ તે વાપરે, ને ગળ બધાય તેવું થાય એટલે ચણા જેવડી ગળી વાળ ને દરરોજ સવારમાં એક ખાવી. For Private and Personal Use Only Page #51 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૪. આમવાયુ આમવાયુ એટલે કમરમાં તથા બરડામાં તથા પીણાં દુખતું હોય તેને કહે છે તેના ઇલાજ. ઈલાજ ૧ લો. તલા તેલા રાસ્ના .. ૨ ગળે ... ... ૨ સુંઠ .. • • • ૨ દેવદ્યાર ... ૨ છે દ્રજવ ... ... ... ૨ વાવડીંગ ... ૨ એ સર્વે વસાણાને છુંદી ખરાં કરવાં ને તેનાં બે પડીકાં કરી તેમાનું પડીકું ૧ પાણી શેર ૧માં નાખીને ઉકાળવું ને જ્યારે પાણી શેર - રહે ત્યારે ઉતારી ગાળી કાઢી તેમાં એરંડG સ એટલે તાલે ૧ નાંખીને દહાડામાં ત્રણ વખત ગલાસ ગલાસ (તેલા ૬) પીવા આપવું. બીજી પડી અને દહાડે આપવી. એમ ૫) દહાડા પીવાથી આમવાણુ સારો થશે. ઈલાજ ર જે. તાલે. લે. ગળ... ... ..૧ સુંઠ ... ... ... ૧ એરંડમુળ... ... ૧ આસંધ ... ... ૧ એ સરવે વસાણુને ખરાં કરીને તેમાં પાણી શેર ૧ નાંખીને ઉકાળવું ને પાણી શેર મા રહે ત્યારે ઉતારી ગાળી કાઢી દહાડામાં બે વખત અકેક ગલાસ ભરી પીવું For Private and Personal Use Only Page #52 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૫ ઈલાજ ૩ જે. તા . તાલે. રાસ્ના ... ... ૧ ગરમાળાનો ગર... ૧ દેવદાર ••. ••• ૧ સુંઠ ••• .. ••• ૧ ગળ... ... ... ૧ સાટોડી ... ... ૧ ગેખરૂ ... ... ૧ એરંડમુળ... ... ૧ - એ સરવે વસાણાં ખરાં કરીને તેમાં પાણી શેર ૧ નાંખીને ઉકાળવું, ને પાણી શેર રહે ત્યારે ઉતારી ગાળી કાઢી તેના ૩ ભાગ કરી, તે દરેક ભાગમાં એરંડીઉં તાલે એક નાંખી દહાડામાં ૩ વખત પીવું. ખોરાકની પહજી રાખવી. ચેખાની રોટલી તથા ઘઉની રોટલી ગોશના સેરવા સાથે ખાવા આપવી. ઈલાજ ૪ થે. ગળો... ... તોલા ૨ સુંઠ... ... તલા ૨ એ બન્ને વસાણને ખરાં કરીને પાણી શેર ૧માં નાંખી ઉકાળવાં; ને પાણી શેર કો રહે ત્યારે ઉતારી ગાળી કાઢી, તેમાં સાજીખાર વાલ ૧ એટલે બે આની ભાર નાંખી તેમાંથી દહાડામાં ૩ વખત અકેક ગલાસ પીવું. ઈલાજ ૫ મો. તેલા. તલા. તેલા. ચીત્રક. ૨ કડું .. . ૨ પહાડમુળ.. ૨ ઈકજલ ૨ તીવીશની કળી ૨ દેવદાર ...૨ મેથ ... ૨ સુંઠ ... ... ... ૨ હીમજ ... ૨ For Private and Personal Use Only Page #53 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra ૧૬ એ સરવે વસાણાંને છુંદી કપડછંદ કરીને તે ચરણને એક શીશીમાં ભરી મુકવું. પછી તેમાંથી ચુરણ વાલ ૧૦ અથવા પાવલી ભાર ગરમ પાણી સાથે સવારમાં શકવું. ખારાક—વાયડી ચીજ ખાવી નહીં. ખજુર શેર ૧ ળીને દીન ૭ સુધી પીવું. o સુંઠ લી www.kobatirth.org તાલા. ખારાક-ગાસ, ચાવલ અપારે ખાવા, રાત્રે ગેાસના રસ નેચેાખાની રોટલી ખાવી, તેલ, મરચું, ખાટું, ખાવું નહીં. ઈલાજ ૭ મા. ... ઈલાજ ૬ ઠ્ઠો. ... લી કાઢેલું. ઠંડા પાણીમાં ચા Acharya Shri Kailassagarsuri Gyanmandir તાલા. ... તાલા. ૨ વરીઆળી.. શા ૨ માથ... ૨ વાળે... ૨ ધાવરીનાં કુલ ૨ લવંગ દાણા ૧૦ ... એ સઘળાં વસાણાને ખાખરાં કરીને તેની ૪ પડી કરવી. તેમાંથી પડી ૧ પાણી શેર ૧માં નાંખી ઉકાળવી ને પાણી શેર હા! રહે ત્યારે ઉતારી ગાળી કાઢી તેમાંથી દહાડામાં બે વખત ત્રણ ત્રણ તાલા પીવા આપવું. એજ કાવા ખીને દહાડે વાપરવા, ને પછી નવા લેવા. ખાધાની પહરેજી રાખવી. દાળ અને ભાત ખાવા. For Private and Personal Use Only Page #54 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૭ આમણનું દરદ. આમણ જે માણસને નમળાઈથી અથવા તાય આવવાથી તથા મરડાનું અગર ઝાડાનું દરદ થવાથી આમણ સામાંથી અહાર નીકળે છે ને તેથી ઘણુ દરદ થાય છે તેને પાછું બેસાડવાના ઈલાજ, ઈલાજ ૧ લેા. ગાયનાં છાણને ઉભું કરી, તેના એક આમણ ઉપર અવારનવાર કરવાથી આમણ સારામાંથી અહાર નીકળતું અટકી સારૂં થશે. ઇલાજ ૨ જો. કાટાસાવરીના ગુંદ ઍટલે તેને હગાર ચીકણી સેાષારીનું ચુરણ એ બન્નેને સરખે ભાગે લઇને તેને પાણી સાથે ખલ કરીને તેની લેષડી કરવી. તે લેડીને આમણ ઉપર મુકી દામી દેવું અને સવારે લગાડેલી લેડીને અપાર સુધી રાખી ધોઇ નાખવી ને અર્ મીજી તાજી લગાડવી તે સાંજ સુધી રહેવા દઈ સાંજે પાછી ધોઈ નવી લગાડવી અને તે સવાર સુધી રહેવા દેવી. એમ અવાર નવાર કરવાથી આમણુ સગ્રામાંથી બહાર નીકળતું બંધ થશે. ઇલાજ ૩ જો. વાંઝકંટાલી નામના વેલા જેના ઉપર ફળ થતાં નથી પણ તેનાં મુળમાં કંદ થાય છે તેમાંથી તેાલા ૫ લીલા કૈદ લઇ વાટી તેના સા (આમણ) ઉપર લેપ કરવા તેથી આમણ બેસી જશે. . 3 For Private and Personal Use Only Page #55 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧ ઈલાજ જ છે. મતલીના પાલાને ગરમ પાણીમાં ઉકાળી તે પાણીથી સોને બહાર નીકળી આવ્યો હોય તેના ઉપર ફડકા મારી ગરમ શેક કરા; અને જો એ દરદથી પેટમાં અને મરજીને ઘણું જ દુઃખતું હોય તે જ પાલાનાં પાણીને પેટ ઉપર શેક કરવાથી આરામ થશે. ઈલાજ ૫ મે. કેવડાની જડ અથવા મૂલી અને છુંદી તેને મા એક કપડાંમાં નાખી નીચેથી રસ કાઢ મૈં તેમાંથી ચમએ ૧ લઈ તેટલાંજ સેજ ઘી સાથે મેળવીને તેનો મલમ બનાવી આમાણને લગાડવાથી આમાણ ઉપર ચઢી જશે. આધાસીસી. એટલે અરધું માથું દુખે છે તેનો ઈલાજ.) ઈલાજ ૧ લે. ગળે કરી આતું હરડાં બેડાં આમળા હલદર દારૂહલદર આંબાહલદર કરું - એ સર વસાણાને સરખે ભાગે લઈને ખરાં કરવાં. ને તેમાં પાણી શેર ૧ નાખીને ઉકાળવ, ને જ્યારે પાણી શેર મા રહે ત્યારે ઉતારીને ગાળી કાઢી તેમાં જરા ગોળ નાખીને દહાડામાં ૩ વખત પીવું. એ પ્રમાણે પીધાથી આધાસીસી (અરધું માથું દુખતું) હશે તેને ફાયદો કરશે. રાણાને સાહલદર કર ને તેમાં For Private and Personal Use Only Page #56 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૯ ઈલાજ ર જે. વજ એટલે ઘોડાવજ તથા પીપર. પીપરીમુલ. સુંઠ એ સઘળાં વસાણને પાણીમાં ઘસીને કપાળ ઉપર દીન ૩ સુધી ચાપડવું. ઈલેજ ૩ જે. અરીઠાને ઠળીઓ કાપી નાંખી તેની છાલને પાણીમાં ઘસી તે ઘસારાને નાકમાં નાશ લેવો એથી માથું દુખતું નરમ પડશે. ઈલાજ ૪ થે. કડવી પંડળીનું મુલ પાણીમાં ઘશીને માથે લગાડવાથી નરમ પડશે. ઈલાજ ૫ મે. મરીના દાણા ૩ તથા તુલસીનાં પાતરાં ૩ ને વાટવાં ને તેની પોટલી ઝીણું કપડાંમાં બાંધવી. પછી તે પિટલી પાણીમાં બોળી શુંઘવાથી માથું દુખતું નરમ પડશે. ઈલાજ ૬ પ્રો વંશલેચન તથા પીપરને ગાયના ઘીમાં ઘસી નાકમાં શુઘવાથી આધાશીશી નરમ પડશે. ઈલાજ ૭ મો. નગોડના લીલાં પાતરાં. ૩ હીંગ ચેખી વાલ. ૨ એ બેઉને પાણી સાથે વાટી તેની કપડામાં પિટલી કરી નાકમાં ટીપાં પાડીએ તે આધાશીશી નરમ પડશે. For Private and Personal Use Only Page #57 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૦ ઓડકાર અથવા અડગરી. માણસનાં મહેડાંમાંથી અવાજ નીકલે છે અને તે અવાજ છાતીમાંથી આંચકો ખાઈને આવે છે તેને (અડગરી) કહે છે. કોઈ માણસને અડગરી કુતરાંના ભુકવાના અવાજના જેવી થાય છે. ઈલાજ ૧ લે. રેણુકીજ તેલા ૨ પર તોલા ર એ બંને વસાણાંને બે ખરાં કરી તેમાં પાણી શેર ૧ નાંખીને ઉકાળવાં ને પાણુ શેર છા રહે ત્યારે ઉતારીને તેમાં હીંગ વાલ ય નાંખીને દહાડામાં ૩ વખત અકેક લાઈન ગલાસ (તેલા ૬) પાવાથી તુરત નરમ પડશે. ઈલાજ ૨ જે. પર તોલા પને કુટીકપડછંદ કરી મેદાવી કરવી. તે ભુકીમાંથી વાલ ૩ ને આસરે લઈને સાકરનાં ૧ ચમચા શરબત સાથે દહાડામાં બે વખત ખવરાવવાથી ફાયદો થશે. ઈલાજ ૩ જે. મરનાં છિને બાળીને તેની રાખ તેલ ૧ તથા પીપર તેલે ૧, એ બંનેને એકઠા કરીને તેમાંથી સુરણ વાલ ૧૦ લઈ, મધ સાથે મેળવી દીવસમાં ત્રણ વખત ચાટવું. ઈલાજ ૪ થી. બીજોરાંનો રસ ગલાસ ... ... ... તલા રા મધ ચમ ૧... તાલે ૧ સંચળ વાલ... ૨ For Private and Personal Use Only Page #58 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir --- -- ૨૧ એ ત્રણે ચીજને સાથે મેળવી, તેના ત્રણ ભાગ કરી, દીવસમાં ત્રણ વખત પાવાથી ઓડકાર મટશે. ઈલાજ ૫ મો. ધમાશે શેર વા માં પાણી શેર ૧ નાખીને ઉકાળવું ને પાણ શેર છા રહે ત્યારે ઉતારી, તેમાં મધ ગલાસ એક નાંખીને તેનાં ત્રણ ભાગ કરી દીવસમાં ત્રણ વખત પીવાથી અડગરી નરમ પડશે. ઇલાજ ૬ ડો. ભાંગરાનાં મુળને છુંદી, કપડછંદ કરી, તેમાંથી તોલે 2ા શાકરનાં શરબત ચમચા ૧ માં મેળવી દીવસમાં એક વખત ખાવાથી સારું થશે. આંકડાંના ઈલાજ. પગના ટેટાંમાં અથવા મલામાં અથવા પાટલીમાં અથવા હાથમાં નબળાઈથી અથવા સરદીથી અથવા નળામાં પવન ભરાયાથી આંકડાં આવતા હોય તથા પેટમાં વાને બુક પકડે તથા બેચમાં દુખા થાય તે ઉપર ભરવાની દવા ઈલાજ ૧ લે. મીઠું તેલ... શેર ૧ રાઈ છુંદેલી શેર કપુર (આરતી કપુર) તેિલા ૨ છંદ. મીઠી બદામનાં બીજ દાણું ૩૦ ઇંદી આરીકકરવાં. For Private and Personal Use Only Page #59 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir એ ચારે જણસને કલઈ કરેલી તપેલીમાં તેલ સાથે હાથે ચેળી મેળવીને બાર કલાક ભીજવી રાખવી પછી ચુલા ઉપર મુકી ગરમ કરી ને પાંચ ઉભરા આવે ત્યાં સુધી ઉકાળી નીચે ઉતારી થંડુ પાડવું. પછી હાથેવતી એકરસ એળીને મેલવવું ને તે તેલ એક કાચનાં વાસણમાં કુંચા સાથે ભરી રાખવું એટલે ઠરીને તેલ ઉપર આવશે. તે તેલ જ્યારે કોઈને આંકડાં આવે અથવા પવનના સબબથી કમર દુખે અથવા વાની અસરથી પેટમાં કે કોઈ ભાગમાં દુખે ત્યારે તે ઉપર ખુબ મસળી ભરવું અને નરમ પડતાં સુધી ભર્યા કરવું. કોલેરાના હુમલા વખતે આંકડાં આવતાં હોય ત્યારે પણ એ તેલ શેરીરના તે ભાગ ઉપર ચેાળવાથી આંકડાં નરમ પડશે. ઈલાજ ૨ જે. તાલા, તાલા. સંહ .......... ૧ કંટોલ .............. ૧ ઉપલેટ......... ૧ પાનની જડ.... ૧ જાયફળ ........... ૧ લીંગ ............... ના કપુર.. ..... ના એ બધાને છુંદી બારીક આટ કરી સઘળાને દારૂ વેલાંતી બરાનડી અથવા રૂમ અથવા મેવડાના દારૂની બાટલી એકમાં મેળવી તેમાં બદામનું તેલ તેલ ૧ મેળવી એક કારની શીશીમાં ભરી રાખવું અને જ્યારે કામ પડે ત્યારે તેમાંથી થોડું કાઢી ગરમ કરી જ્યાં આંકડાં આવતાં હોય ત્યાં મસલી ભર , એથી આંકડાં આવતાં નરમ પડશે. For Private and Personal Use Only Page #60 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૩ ઈલાજ ૩ જે. માલકાંકણીનું તેલ. જ્યાં દુઃખતું હોય ને દરદ થતું હોય ને આંકડા આવતાં હોય તે પચતું પચતું કલાક કા સુધી ભરવું ને તે પછી ઉપર ગરમ પાણીને સેહેવાય તે સેક કરે. એથી આંકડાં બંધ થશે. ઈલાજ જ છે. શેર ઈટને સુકે સેપારી જે- ચેખા છાલાં સાથનાં વડે કરો ... .. ૧ (કરડ) ... . ૧ પાકાં મીઠાંના ગાંગડા ૧ લસણની કલી... ... ૧ એ ચારે ચીજોને ભેગી કરી લે ખંડના તવા ઉપર સેકવી ને તે ગરમ થયા પછી ખાદીનાં જાડાં કપડામાં તેની નાની નાની પોટરડીઓ બનાવી શેક કર એથી આંકડાં આવવાથી જે દુખારો થતો હશે તે નરમ પડશે. ઈલાજ ૫ મો. બકરીના દૂધનું માખણ અથવા ઘી ચેપડવું ને ખુબ પચાવવું જેથી આંકડાં આવતાં નરમ પડશે. વધુ વખત એ દવા ચાલુ રાખવાથી આંકડાં આવનાં નાબુદ થશે. ઈલાજ ૬ ઠ્ઠો. રાઈનું તેલ કલનવાર એ બેઉને સરખે ભાગે લઈ સાથે મેલવી ને ભાગ ઉપર સાંધા દુખતા હોય અથવા આંકડાં આવતાં હોય ત્યાં સારી પેઠે મસળી અવાર નવાર ભરવાથી આરામ થશે, For Private and Personal Use Only Page #61 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ઈલાજ ૭ મે. લવંગનું તેલ જુના આદુને રસ કપુર, -એ ત્રણ ચીજને સરખે ભાગે લઈ મેલવી નાખવી અને દરદવાળા ભાગ ઉપર ખુબ મસળવાથી તુરત ફાયદો થશે. ઈલાજ ૮ મે. ચલમેગરાનું તેલ તથા ચીનાઈ સુકી લીલા રેગની ચાહે તેલ. એ બેઉને સરખે ભાગે લઈ મેળવી આંકડાંનાં દરદ ઉપર પચાવવાથી સારું થશે, માટે આરામ થતાં સુધી ચાલુ રાખવું. ઈલાજ મે. જુના આદુના રસ તેલી ૪ ને, કેમલ તોલા ૨ માં મેળવી, આંકડાંવાળી જગાએ મસળી ભરવાથી આંકડાં આવતાં નરમ પડશે. ઈલાજ ૧૦ મો. પ્રાન્ડી આટલી ૧ તાલા તે તજસેલાનીનું તેલ. તો એસેન્સ ઓફ જીકાજુને દારૂ... ... ૧૦ નજર (સુંઠનો અરક) ... શા મીઠી બદામનું તેલ ૧૮ કડવી બદામનું તેલ... રા લવંગનું તેલ. ... કાયાકુટીનું તેલ ... ... ૧૦ અફીણને અરક. રાા પેપરમીટનું તેલ .. ... શા દિધીનું તેલ ... .. ૧૦ અજમાનોં દારૂ ... ... " જાયલનું તેલ . ૧ કપુર ચીનાઈ છુંદી મેળવેલ ઉપરની સઘળી ચીજ પ્રાંન્ડી દારૂમાં મેળવીને શીશીમાં ભરી રાખવી તે જ્યારે વાપરવું હોય ત્યારે ઘણું જોરથી હલાવી સફેદ જેવું થાય ત્યારે લગાડવું. For Private and Personal Use Only Page #62 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૫ ઈલાજ ૧૧ મે. કાજુને દારૂ તથા તાડનાં ઝાડની તાડીને દારૂ એ બેઉને સરખે ભાગે લઈને જ્યાં આંકડું આવ્યું હેય, તે ઠેકાણે ભરવું જેથી તુરત નરમ પડશે. નરક ઈલાજ અહી અશણનું તેલ પડવાથી આંકડાં આવતાં બંધ થશે. ઈલાજ ૧૩ મે. આદાને રસ લે ૧ કાંદાને રસ. તાલે શા હીંગ... વાલ ૫ (બેઆની ભાર) ત્રણે ચીજને સાથે મેળવીને તેના બે ભાગ કરવા અને દરદીને સવાર સાંજ બે વખત પાવા. એજ દવામાંથી થોડી લઈ આંકડાવાળા ભાગે ઉપર થડવી. એથી તુરત ફાયદો થશે. જે પાંચ વરસની ઉમરનાં બચ્ચાંને એ દરદ થાય તે એ દવામાંથી તોલે કા (પા) પાવું પણ પાંચ વરસની અંદરની ઉમરનાંને એ દવા આપવી નહીં. ઈલાજ ૧૪ મે. આંકડી નાનાં બચ્ચાને થાય તેને ઇલાજ. પાંચ વરસની અંદરનાં બચ્ચાંને એ દરદ થાય ત્યારે કુતરીનું દુધ તોલે વા (પા) લઈ દીવસમાં બે વખત પાવું એથી સારું થશે. ઈલાજ ૧૫ મે. પીપળાની વડવાઈ લઈ તે બચ્ચાંની માનાં દુધમાં અથવા હરેક બીજી ઓરતનાં દુધમાં ચાર ઘસરકા ઘસીને દિવસમાં એક વખત પાવાથી ફાયદો થશે. For Private and Personal Use Only Page #63 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir આંખનું દરદ. આંખનું તેજ ગરમીના સબબથી નરમ થયું હોય અને તેથી બરાબર દેખી શકાતું નહીં હૈયા તેના ૧ થી ૧૩ સુધી ઇલાજે. ઈલાજ ૧ લે. ચીનાઈ પાસાદાર શાકરને કટકે ૧લઈ તેને એક ચમચા પાણીમાં પીગળાવી તે પાણીનાં બે ચાર ટીપાં દરરોજ સાંજનાં સુતી વખતે આંખમાં નાંખી થોડીવાર આંખ બંધ રાખીને સૂઈ રહેવાથી આંખની ગરમી તુટી સારું દેખાશે. ઈલાજ ૨ જે. શાકર ચીનાઇ. રતાંજલી લાલ. હળદરનો ગાંઠીઓ. એ ત્રણ ચીજને સાફ કરેલા પથ્થરપર સરખે ભાગે સાથે ઘસી મેળવી આંખની આસપાસે સુતી વખત ભારી બે ચાર કલાક રહેવા દેવું. બીજે દહાડે બીજી દવા બનાવી પડવી અને થોડા દહાડા ચાલુ રાખવી, એથી આંખે ઝાંખ મારતી હશે તે મટશે. ઈલાજ ૩ જે. ટકી આતશ ઉપર શેકી તેને આટો કરી તેમાંથી વાલ પ બેઆની ભાર) લઈ, તેમાં, છ મહિનાની અંદરનાં બચ્ચાંની માનું દુધ ચમચી ૧ મેળવી રાત્રે સુતી વખતે આંખમાં એજન કરવું. એથી આંખની ગરમી મટી સાથે દેખાશે. For Private and Personal Use Only Page #64 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૭ ઇલાજ ૪ થા. એહેડાંની છાલને મધમાં ઘસી, તેમાં નીમક વાલ ૧ મેળવી આંખમાં અંજન કરવાથી આંખની ઝાંખ દુર થશે. ઇલાજ ૫ મા. ખેડ઼ેડાંની છાલને મધમાં ઘસી, દહાડામાં ૩ વખત આંખમાં અંજન કરવાથી આંખની ગરમી તુટી સારૂં થશે. ઇલાજ હું હો. કાગદી પાકું લીંમ્મુ હાથમાં રાખી, આંખનાં પોપચાં ઉપર ફેરવ્યા કરવું જેથી ગરમી દુર થશે. ઇલાજ ૭ મા. અરાસ કપુર ઉચા ચીનાઇ અરધા ઘઉં ભાર લઇ, તેને વાટી, આરીક કરી બેઉ આખમાં આંજવા. એ દવા મહીનામાં ત્રણ વખત દશ દીવસને આંતરે આંજવી. દરોજ આંજવી નહીં ઈલાજ ૮ મા. ચુ મધ ટીપાં ૧૫ એક વાઇન ગલાસમાં નાંખી તેને આંગળી વડે ખુખ હીલવી, આંખમાં રાત્રે સુતી વખતે આંજવું અને પા (હા) કલાક સુધી રહેવા દીધા પછી થંડા પાણીએ ધાઇ નાંખવું. એ પ્રમાણે ૫-૭ દીવસ દહાડામાં એક વખત આંજવાથી આંખ સારી થશે. ઈલાજ ૯ મે. ઝીણી હીમજી હરડે ૧ લઇ તેને સાર કરેલા કાળા પથ્થર ઉપર ચીનાઇ સાકરના ૧કટકા સાથે જરા મધમાં ઘસી આંખમાં આંજવી. For Private and Personal Use Only Page #65 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૮ એ અંજન દીવસમાં એક વખત આંજવું. પણ એક મહીનામાં લાગલગાટ ત્રણ દીવસજ જ્યાં પછી આંજવું નહીં. ઈલાજ ૧૦ મો. સફેદ મરીના દાણા ૭ (વાટી વસ્ત્રગાળ કરવા.) માખણ ગાયનું... ... ... ... તલા ૩ શાકર ..... ... ... ... ... ... તોલે ૧. એ ત્રણે ચીજને સાથે મેળવી દરોજ સવારમાં નરણે કોઠે ખાવાથી ગરમી દુર થશે ને આંખે દેખાશે. ઈલાજ ૧૧ મો. ખાટાં લીંબુ કાગદી પાકેલાં મોટાં નંગ ૪ લઇને, તે દરેક ઉપર માખણ તાજું ગાયનું તેલ વા કાચની સળી વડે ચેપડવું. પછી તે લીબુઓને, કાચના મોટા એક આટલામાં પાણી શેર ૫ નાંખી તરતાં મુકવાં ને બાટલાને બુચ મારી દિવસ ૯ સુધી લીબુ અંદર રહેવા દેવાં. નવમે દિવસે તે લીબુને પાણીમાંથી બહાર કહાડી, તે ઉપરનું માખણ કહાડી લેવું અને તે જ માખણ બીજાં પાકેલાં બીબુ નંગ ૪ ઉપર ઉપર મુજબ લગાડી પાણીનાં બાટલામાં મુકી ઓટલે બંધ કરો ને આઠ દીવસ રાખી નવમે દીવસે માખણ કહાડી લેવું. એ પ્રમાણે ૬ વખત જુદાં જુદાં લીબુ લઈ તેનું તેજ માખણું પડયા કરવું. છેવટે તે માખણ એક કાચના બુચની શીશીમાં ભરી રાખવું ને રાતે સુતી વખતે કાચની સળીવડે જરા જરા આંખમાં તે પેહચે તેટલા દિવસ આંજ્યા કરવું. એથી આંખમાં તેજ આવશે ને માણસ બરાબર દેખાતે થશે. For Private and Personal Use Only Page #66 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir a ૨૯ ઈલાજ ૧૨ મ. ટિકી ૨ ચણા જેટલી લઇ, તેને બે ગલાસ જેટલા પાણીમાં ભીજવીને તે બરાબર પીગળી જાય એટલે પાણી ગાળી કાઢી તે પાણીએ ખાંખ ટકાવીને અવારનવાર દેવી. ઈલાજ ૧૩ મો. માંથું બેડાવ્યા પછી નાહીને એડી (દવેલા)નાં પાંદડાં બે લઇ માથા ઉપર હમેશ મુકવાં. તે માથાની ગરમી ચુસી લેશે ને આંખને ઘણે ફાયદો થશે. ઈલાજ ૧૪ મે. ગરમી અથવા કાંઈ પણ વાગ્યાથી આંખ લાલ થઈ હોય અથવા ડોળાની આસપાસ લેાહી બંધાયુ હોય તેને ઇલાજ. તાલે તો લીલી હળદર ..... ૧) શેરડી સદ મીઠી ... ૧) ચોનાઈ સાકર .. ... ૧) જી ... . ... ... ... ૧) એ ચારે જણને ખરી કરી, તેની એક ક૫ડાંમાં પિટલી બાંધી, તે પિટલી બકરીનાં દુધમાં ભીજવી, આંખની આસપાસ લગાડવી, સહેજ આંખમાં જાય તે કાંઈ હરકત નહીં. એથી લેહીં તુટી આંખ સાફ થશે. ઈલાજ ૧૫ મે. આંખમાં મોતીઆ થતા હોય તેને ઉપાય. મટી હરડે જે વજનમાં તેલા ૨ થી ૪ સુધીની આવે છે ને એની છાલ કાળા રંગની હોય છે, તેમાંથી ઠળીઓ કાઢી નાંખી તેને છુંદી, તેમાંથી તેલ થી દરજ સારે સુતી વખતે મેઢામાં રાખી રસ ચૂસ્યા For Private and Personal Use Only Page #67 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir કર. જે હરડેને એકલે ભુકો ખાવા નહીં ફાવે તો થોડી સાકર નાખી ખાવે. એમ એ દવા એક માસ કરવાથી મોતીઓ થશે નહીં. ઈલાજ ૧૬ મે. આંખ લાલ થઈ આવી છે, આંખમાં આગ અળતી હેય ને ગરમી થયેલી હેય, તેથી પાણી ગળતું હેય ને ઝાંખું દેખાતું હોય તેના ઇલાજ ૧૮ સુધી. હમજી હરડેના ૧૦-૧૫ દાણું પાણીમાં જોઈ સાર કરીને મીઠાં પાણીમાં ભીજવવા ને તેને કલાક આર પંદર રહેવા દેવા. તેથી તે ઉપરની છાલ પીગળશે. તેને હાથે ચાળીને તેનાપરની છાલને થડે પાણીમાં એકઠો કરો. એ પ્રમાણે કીધા પછી તે થડા સાથે મળેલું પાણી હલવીને ઘાયલા મલમલના કપડાંથી બીજા વાસણમાં ગાળી કાઢવું. પછી તે ગાળી કાઢેલાં નીતરાં પાણીમાં મલમલનું કપડું બળી, તેનું પોળી બનાવી આંખનાં પોપચાં ઉપર મુકવું. તેથી આંખની ગરમી ચુસાઈને આંખમાં ઠંડક થશે. આરામ થતાં સુધી એ ઈલાજ ચાલુ રાખવે. ઈલાજ ૧૭ મે. કાળી મટેડી મીઠા પાણીની અંદર પીગળાવવી તેથી તેને મા થશે. તે માવાને મલમલના કટકા ઉપર મુકીને લેપડી કરવી ને તે બેઉ આંખનાં પચચાં ઉપર સુકવી ને તે સુકાય ત્યાંસુધી રહેવા દેવી. એથી આંખની ગરમી હશે તે ચુસાઈ જશે ને કંડક વળશે ને આંખ બોટલી થશે માટે નરમ પડતાં સુધી કર્યા કરવું. For Private and Personal Use Only Page #68 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૧. ઈલાજ ૧૮ મે. ફટકીને આતશ ઉપર કાદવનાં ઠીકરાંમાં કુલવવી, તે ફુલાયા પછી તેને છુંદી, તેને પાઉડર (આટો) અના ને તે આટાને અરધી આટલી મીઠા પાણીમાં મેળવી પીગળાવવો. પછી તે પાણી કપડાંથી ૫-૭ વખત ગાળી કાઢી, તેમાં કપડું ભીજવી પેળીઓ બનાવી, આંખનાં પિપચાં ઉપર મુકવાં ને પાણી સુકાય તેટલાવાર રાખવાં. એ પ્રમાણે ર-૪ વખત કરવાથી આંખમાં ઠંડક થશે ને ગરમી ચુસાઈ જશે ને સાફ દેખાશે. જે એ પાણી આંખમાં જાય તે કાંઇ હરકત થશે નહીં. ઈલાજ ૧૯ મે. આંખની અંદર પણું આવતું હોય જેને ભીચડ કહે છે તેને તથા આંખ લાલ થાય તેને ઇલાજ. ગલગોટાનાં પાતરાને શેજી પથ્થરની ખલમાં વાટી તેના માવાની એક મલમલના ઝીણું કપડાંમાં પટલી બનાવવી અને તેનું એક ટીપું આંખમાં સવાર સાંજ નીચોવવું અને પોટલીને આંખ ઉપર દબાવવી. એ પોટલી એક વખત વાપર્યા પછી બીજી વખત મુકવી હોય તે તાજા પાલાની પોટલી બનાવી મુકવી. ઈલાજ ૨૦ મે. આંખમાં કુલું પડયું હોય તેના ઈલાજ ચીનાઈ સાકર તથા સાબરશીંગડુના પાંચ સાત ઇશારા લબુના રસમાં ઘશી દરજ આંખમાં આંજ્યાથી કુલું કપાઈ જશે. For Private and Personal Use Only Page #69 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૨ ઈલાજ ૨૧ મે. ઘધેડાનાં દાંત શાકરના પાણી સાથે ઘણી આંજવાથી કુલું કપાઈ જશે. ઈલાજ ૨૨.મો. રતાંધલાં (રતના નહીં દેખાય) તેને ઇલાજ. ભુરાં કેરાના વેલાના મુળને રસ કાઢી, દીન , સુધી આંખમાં આંજવાથી રતાંધળાપણું મટશે. - ઈલાજ ૨૩ મે. આંખમાંથી પાણી મળતું હોય. તેને ઈલાજ. શાટેડીનું મૂળ પાણીમાં ઘશીને આંખમાં આંજવાથી આંખ ગળતી બંધ પડશે. આંખે ઝાંખ મારતી હોય ને દૂરનું બરાબર દેખાતું નહીં હોય તેને સાફ દેખાવાને ઈલાજ. ઈલાજ ૨૪ મે. કાગડાનાં ઇડા ર લઈને તે બે ઈડાને ભાંજીને તેની કાર આખી કાઢવી ને સદી તદન કાઢી નાખવી. પછી તે દારની ઉપરની પતરીને ટાંચણવતે શેડી નાંખવી ને અંદરને પીળા ભાગ રકાબીમાં કાઢો ને તેમાં ઘી ગાયનું તાલે એક મેળવી એ મેળવણી એક કેડીઆમાં સુકવી; ને તેમાં રૂને કાકડા સળગાવી તે કેડીઆને જમીન ઉપર ઈટ મુકી તે ઉપર મુકવું. તે પછી તે કોડીઆ ઉપર એક બીજું કેડીઉ ઢાંકવું ને તે ઉપર ગાયનું છાણ મશળીને લેપડી મુકવી. તેથી તે ઉપરનાં કોડીઆમાં મેસ અંધાશે તેને કાઢી લેવી. તથા નીચેનાં કોડીઆમાં જે For Private and Personal Use Only Page #70 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૩ કાકડાની ગળ બળેલી રહેલીને પણ પેલી મેશમાં મેળવી નાંખવી. પછી તે મેશને વાટવી ને તેની અંદર એક વાલ બરાશકર નાંખી તેને ખલમાં મેળવવી ને તે મેશ શીશીમાં ભરી રાખવી. પછી એક રૂપાંની શળી ગુલાબમાં ભીજવી તેને મેશમાં બળીને આંખમાં રોજ ૧ વખત આંજવી. એથી આંખે ઝાંખ મારતી હશે તે દુર થશે. આંખે ઝાંખ મારતી હોય તેને ઇલાજ. ઈલાજ ૨૫ મે. ટકી ૧ થી ૨ ચણા જેટલી લેવી ને તેને સારા સોજાં કુવાનાં પાણી ગલાસ ૨ માં ભીંજવીને તે બરાઅર પીગળી પાણી જેવી થયા પછી ગાળી લઈ તે પાણીએ આંખ ટકાવીને દેવી. એમ અવારનવાર કરવાથી આંખની ઝાંખ દુર થશે. આંટણનો ઇલાજ. એ દરદ પગના આંગળાં ઉપર ઘણા સાંકડા જોડા પહેરવાથી થાય છે. ઈલાજ ૧ લે. પિલેરીના ઝાડનાં પાંદડાંને રસ કહાડી તેમાં જરા સીંધવ નાંખી આંટણ ઉપર ઘસીને લગાડયા કરવું એટલે તે નાબુદ થશે. For Private and Personal Use Only Page #71 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૫ ઉઘ આવવાના ઈલાજ કઈ પણ કારણથી ઉંઘ નહીં આવતી હોય તેણે સુવા આગમચ નીચે લખેલી દવા કરવાથી ઊંઘ આવશે ને તબીયત સારી રહેશે. ઈલાજ ૧ લો. ભાંગ સારી સેજ તાલે ૧ લેવી ને તેમાં જે સફેદ બીઆં હોય તે કાઢી નાંખવાં. પછી તે ભાંગને પાંચ વખત પાણીએ જોઈને સાફ કરી ને તેને સૂકવી એક ખાંડણીમાં છુંદી જાજરાં કપડાંમાં ચાળી કડવી ને એક શીશીમાં ભરી રાખી જેને ઉંઘ નહીં આવતી હોય તેને નીચે મુજબ સાંજના સુતી વખતે આપવી વરસ ૨ થી ૫ નાને બે ઘઉં ભાર ૬ થી ૧૦ છેચાર છે ૧૦ થી ૧૫ છ છ ક ૧૫ થી ૫૦ આઠ 9 એ મુજબ આપવાથી ઉઘ આવશે સારી રહેશે. ઈલાજ ૨ જે. સંમદર (સનદર) લને બકરીનાં તાજા દૂધમાં ઘસીને આંખનાં તોપચાં જેને પાપણ કહે છે, તેના ઉપર ભરવું તથા કપાળ ઉપર પણ પાતળું ભરવું એથી ઊંઘ આવશે. For Private and Personal Use Only Page #72 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૬ ઈલાજ ૩ જે. તોલે. લે. અદામનાં બીજ વા ખસખસ... ... 9 ધીનાં બીજ કાતિલ એ ત્રણેને છુંદી પીસવાં ને તેને બે ગલાસ પાણીમાં મેળવી તે પાણી ગાળી કહાડવું. પછી તેમાં સાકર તલ ટા નાંખીને ગલાસ ૧ સુતી વખતે વિધાથી ઉઘ આવશે. કરમનાં ઉપાય. ઘણુ મીઠા પદાર્થો ખાવાથી, ખાધેલું પાચન થયા આગમચ પાછું ખાધાથી તથા શાકર, ખાંડ, ગેળ ખાવાથી કરમ થાય છે. અને કરમ થાય છે ત્યારે પાણી ઘણું પીએ છે, તાવ આવે છે અને ઊલટી થાય છે તેના ઇલાજ ઈલાજ ૧ લે. કુલીજન શાયશુન લેધર કરીઆ, વાયવરંણ ઉપલી દરેક જણસ ૧દોડીઆની ગાંધીની દુકાન ઉપરથી લાવવી ને તેને સાફ કરી દરેકને પાણીમાં જુદી જુદી ઘસવી. પછી તેને કલઈ કરેલા કાંસીઆમાં નાખીને ઈગાર ઉપર મુકી ગરમ કરવી, ને જરા સેહેતી સેહેતી અચના પેટ ઉપર ભરવી. એમ કીધાથી પેટ આવશે ને કરમ તુટી પડશે ને પેટનો દુખાવોબી દરે થાશે. For Private and Personal Use Only Page #73 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૭. ઈલાજ ૨ જે. કાચકાના છોડ ઉપર જીણાં પાંદડાં થાય છે તે વાંદડાં ર થી પાંચ લાવીને તેને પથરના આરસીઆ ઉપર મુકી થોડુંક પાણી નાંખીને માવા જેવાં પીસી નાંખવાં. પછી તે પીસેલે મા એક કપડામાં મુકીને તેને દાબીને તેનું પાણી કહાડવું ને એક ગલાસમાં ઝીલી લેવું. પછી બચ્ચાંને તેની ઉમર જોઈને એપાણીમાંથી બેઆનીભારથી તે પાવલીભાર સુધી લઈને સવારના પહોરમાં અથવા પાછલી રાતનાં પાવું. એવી રીતે એકજ વખત પાવું. બીજે દહાડે સવારનાં જ અગત્ય જણાએ તો પાવું. એથી કરમ હશે તે પડશે ને બચ્ચાંને ફાયદો થાશે. (ઉપલા કાચકાનાં ઝાડને સાગર ટાનાં ઝાડ પણ કહે છે-સાગરગેટા એ મરાઠી ભાષાને શબ્દ છે.) કરમને કહા છોકરાઓ સારૂ ઈલાજ ૩ જે. તોલા, કરમાણી. ... .. ૧ અજમેદ” ... વાવડીંગ ... ... ૧ એરોદશમ્ - ૧ વરીઆળી ધાણ. ... તજ ... લવંગ એલચી ... ... ૧ માલુંગાના બીજ... ૧ મરી ... ... ... વા શુંક . . . સબજે .. .. ૧ કુદને " . ૧ દાડમને પાલે .. એરંડાનું મુલ. • બા એ સર્વેને ખરાં કરી પાણી શેર ત્રણ નાખીને ઉકાળવાં ને પાણી શેર ૧ ને આશરે રહે ત્યારે ઉતારી તાલા, For Private and Personal Use Only Page #74 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir 30 તલા. م م م م ધડુ પાડી ગાળી કાડવું, ને તેમાં કપુરને ૧ ગાંગડો મોટે નાખવો ને તે કાહાવો બાટલીમાં ભરી રાખો. પછી છોકરાઓને તેની ઉમરના પ્રમાણમાં તોલે થી ૩ સુધી ત્રણ ત્રણ દહાડે દીવસમાં એક વખત પાવું. ઈલાજ ૪ . તલા. મોથ ... ... .... ૧ દેવદાર ... ... ૧ વાવડીંગ ફરમાંણ ... ઈદ્રજવ ત્રીપલા ... જટામાંસી ... ... ૧ યાષ... ... ... ૧ પીપરીમુળ ... ... કરીઆઇતુ... ... અજમાદ ... ... ૧ કાચકા અતીવીશની કળી.. ૧ થલપાપડે એટલે (કેશુડીનાં ઝાડનાં બી) ૧ પેહેલે પલપાપડાને તથા કાચકાને અંગાર ઉપર મુકીને ભેજ.પ છે કામમાં લે. પછી સઘળાં વસાણને ખરાં કરીને તેને પાણી શેર શા માં નાખીને ઉકાળવાં ને જ્યારે પાણી શેર તો રહે એટલે ઉતારીને ગાળી કાડીને મોટાં માણસને દહાડામાં ત્રણ વખત ગલાશ ૧એક પીવા આપવું ને અચાને દહાડામાં ત્રણ વખત ચમચી ચમચી પીવા આપવું. ઈલાજ ૫ મ. તોલા. મોથ ... ... ... ૧ યશપાપડો... ... ૧ અતીવીશ ... ... ૧ નીલની છાલ ... ૨ પીથલી ... ... . અજમો ... ... ના તા . For Private and Personal Use Only Page #75 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૯ પેહલાં પલપાડાને અંગાર ઉપર મુંજ; પછે કાંમામાં લે. પછી સંધા વસાણુને કુટી કપડછંદ કરીને એક સીસીમાં ભરી મુકવાં. પછી તેમાંથી વાલ છે એટલે બેઆનીભારને આસરે સુકી લઈને ઠંડા પાણી સાથે દહાડામાં બે વખત શકવી. ઈલાજ ૬ . તોલા તોલા એલચી ... ... ... ૨ ઇન્દ્રજવ.. ... ..... ૨ શુંક ... ... ... કરમાણી.. . .. અજમો ... ... ... ૧ દાડમની છાલ ... . ૨ મચરસ ... ... ... ૨ કાકડાશીગ ••• .. ••• ૨ કરીઆનું... ... ... ર દસમુળ ... ... ... ... ય એ સરવે વસાણાંને કુટી કપડછંદ કરીને સીસીમાં ભરી મુકવાં. પછી તેમાંથી તેલ ૧લઈને તેને દહાડામાં ત્રણ વખત ગરમ પાણી સાથે શાકવા આપવું. એ પ્રમાણે જ્યાં સુધી સારું થાય ત્યાં સુધી આપ્યા જવું. ઈલાજ મે. અજમેદ વાવડીંગ આવળની છાલ એ સરવે વસાણાંને સરખે ભાગે લઈને તેને કપડછંદ કરીને તેની ભુકીની ૪ વાલની પડીકી કરવી અને તે સવાર, બપોર તથા સાંજના અકેક પડીકી ઠંડા પાણી સાથે ખાવી અને એ જ સૂકી ઠંડા પાણી સાથે મેળવીને દરદીનાં કપાળ ઉપર લેપ ચેપડ. For Private and Personal Use Only Page #76 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ઈલાજ ૮ મે. તેલા, ખેરશાલ ... ... ... ૫ નીઅછાલ ... ... .. ૫ વખાણ... ... ... . ૫ સુંઠ .. ... .... . ૧ મરી ... .... પીપળી ... હરડાં... ... ... બેડાં ... ... ... આમળાં ... ... ૫ નીતર ... , કુલ કરી આવું... ... ૫ વાવડીંગ ... ... ... ૫ એ સરવે વસાણુને ખરાં કરીને પાણી શેર ૧ માં નાંખીને ઉકાળવા ને પાણી શેર છા રહે એટલે કરમવાળા માણસને સાંજ સવાર અગર દહાડામાં ૩ વખત ૧ એક તેલ પીવા આપવું, તથા નાના માણસને અકેક ચમચે આપવું. તથા છેક નાનાં બચ્ચાંઓને નાની ચમચી ચમચી પીવા આપવું. ઈલાજ ૯ મે. - કરૂદી મુળ કરંજની છાલ અતીવીશ કરીઆનું કીડામારી એ સરવે વસાણને સરખે ભાગે લઈને છુંદવાં. પછી તેમાં પાણી શેર ૧ નાખીને ઉકાળવું ને પાણી શેર રહે એટલે ઉતારીને ગળી કાઢી કરમવાળાં બચ્ચાંને દહાડામાં ત્રણ વખત ચમ ચમ પીવા આપવું. * ઈલાજ ૧૦ મો. ખાખરાના બી તલા ૪ કાઢી પાશેર પાણીમાં પલાળવાં ને તે પાણી ગાળી કાઢી તેમાં મધ સે ગલાશ નાંખવું. ને તે બરાબર મેળવીને દહાડામાં ૩ વખત ઉન્મરનાં પ્રમાણમાં તોલા ૩) સુધી પીવા આપવું. ખેરા-મીઠાશ તથા દુધ જહાજ આપવું નહીં. For Private and Personal Use Only Page #77 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra **** **** .... .... .... ખરની છાલ ઈન્દ્રજવ વજ ત્રીકટુ.... ૧ **** **** .... .... 3000 ૧ ત્રીજુલા એ સરવે વસાણાને ખાખરાં છુંદીને તેમાં પાણી શેર ૧ નાખીને ઉકાળવું ને પાણી શેર ા રહે ત્યારે ઉતારીને ગાળી કાડવું ને તેમાં (ગાપુત્ર) ગાયનું મૃતર તાલેા ૧ નાખીને દહાડામાં ત્રણ વખત મોટો ૧ ભરીને પીવા આપવા. નાનાં બચ્ચાને નાની ચમચી ભરીને દહાડામાં બે વખત પીવા આપવું. ચે ઈલાજ ૧૨ મેા. ત્રીકટુ કરીઓનુ 800. .... ૪૧ ઇલાજ ૧૧ મા. તાલા. www.kobatirth.org .... 9000 **** .... 1000 ... તાલા. નાગરમોથ ૧ દુરાની ... તાલા. ૧ ૧ .... ત્રીલાં વજ ... Acharya Shri Kailassagarsuri Gyanmandir .... કડાછાલ.... લીમડાનો છાલ નીશાતર.... તાલા. તાલા. ૧ ૧ ૧ દેવદાર ... ૧ સરગવાની છાલ ૧ એ સરવે વસાણાને ખાખરાં કરીને તેમાં પાણી શેર !! નાખીને ઉકાળવું, ને જ્યારે પાણી શેર ૦૫ રહે ત્યારે ઉતારીને તેમાં પીપર તાલા ૧ તથા વાવડીંગ તાલો ૧ એ અને વસાણાંને કુટીને તેનું ચુરણ કરીને તેમાંથી વાલ ૧૦ ને આશરે ભુકી ઉપલા કવામાં નાખીને દહાડામાં બે વખત તાલા ૩ સુધી પીયા આપવી. ઇલાજ ૧૩ મા. For Private and Personal Use Only **** 176 0000 0106 0800 તાલા ત્રીલાં ૧ તાલા. ૧ જવ... ૧ ૧ વાવડીંગ... ૧ તા. Page #78 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૪૨ એ સર વસાણાંને છૂંદી ખરાં કરીને તેમાં પાણી શેર ૧ નાખીને ઉકાળવું ને પાણી શેર રહે એટલે ઉતારીને તેમાં ગાયનું મુતર તોલે કા નાખીને દહાડાંમાં ૩ વખત તોલા ૩ સુધી પીવા આયવું. એ પ્રમાણે થોડા દહાડા પીધાથી શયદા થશે. ઈલાજ ૧૪ મે. વાવડીંગ તેલ અને ઉકાળ પાણી શેર ૧ નાખીને કર ને પાણી શેર રહે એટલે ઉતારી તેમાં ગેળ તેલા ૨ નાખને દહાડામાં બે ત્રણ વખત તોલા ૨ સુધી પીવા આપવું. ઈલાજ ૧૫ મો. કપુર તલા ૧ કેસર તલા એ બંનેને ખલ કરી ગાળમાં મેળવી વાલઝને આસરે સવારના ખાવા આપવું. એજ પ્રમાણે સાંજનાં પણ ખવરાવવું અને આરામથતાં સુધી એ દવા આપ્યા કરવી. ઈલાજ ૧૬ મો. કુદનાને રસ લે ૧, તેમાં ઈદ્રજવને બારીક કે વોલ ૫ નાખો અને તે રસ સાથે મર્યા પછી તેમાં હીંગ ત્રણ વટાણાને વજને નાખીને ખલમાં ખુબ મેળવવું અને દહાડામાં બે વખત મોટો ચમચો ૧ ભરીને ખાવું. અચાને નાની ચમચી ભરીને પાવું. ઈલાજ ૧૭ મે. સજાને સ તોલે ૧ ફુદનાનો રસ તોલે ૧ એ બંનેને એકવાત કરીને ચમ ૧ સવાર તથા સાંજ પાવે. રાક—મીઠાસ તથા દૂધ તથા તેલવાળા પદાર્થો ખાવા આપવા નહીં. For Private and Personal Use Only Page #79 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૪૩ ઈલાજ ૧૮ મો. બીજોરાંની છાલશેર લાવીને, તેને ખરી કરીને, તેમાં પાણી શેર ા નાખીને ઉકાળવું, ને પાણી શેર રહે એટલે ઉતારીને તેમાંથી એકથી ત્રણ તલા સુધી દીવસમાં બે વખત પાવું; એમ દીવસ ૧૪ સુધી પાવું. ઈલાજ ૧૯ મો. વાવડીંગનાં દાણું નંગ ૧૮ ઈદ્રજવ દાણુ નંગ ૧૦ અજમે તે .. .. હો એ સરવેને ઠંડા પાણી સાથે ખલ કરવાં. પછે મોટી હરડે-બેડું ઉંના પાણીમાં ઘસીને તેલા ર ને આશરે લેવું અને ઉપલાં ત્રણે વસાણાંની સાથે મેળવીને કપડાંથી ગાળી કડવું. તેમાંથી બચ્ચાંને નાની ચમચી ૧ સવાર સાંજ પીવા આપવી તથા મેટાં બચ્ચાને દહાડામાં ત્રણ વખત ચમચી ચમચી પાવું. એ દવા દીન ૧૦ સુધી કરવી ઈલાજ ૨૦ મે. મેટી હરડે-બેડું એ બંને વસાણાને સરખે ભાગે ઉના પાણીમાં ઘસીને તેને એક ગલાસમાં ભરી મુકવું. પછી તેમાં એક ચણાભાર સીધાલૂણો લુક તથા મધ ચમચા ૧ નાખીને બચ્ચાંને તે ને આશરે ચટાડવું. જે અચ સાટે નહીં તો તેમાં થોડું ઠંડુ પાણી નાખીને પાતલું જેવું થાય એટલે પાઈ દેવું. માટે અચાને તેલા 2 ને વજને પીવા આપવું; ને દહાડામાં બે વખત મળીને પુરું કરવું. એ પ્રમાણે થોડા દહાડા એ દવા આપ્યા કરવી. For Private and Personal Use Only Page #80 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ४४ જો ઇલાજ ૨૧ મા. એરંડીઊ' સાજું ચમચી ૧ ઉનાં પાંણીમાં પાવું. નજર પોંહોંચે તા એ એક ચમચી એરંડીઆના બે ભાગ કરવા અને તેમાંથી એક ભાગ સવારે તથા એક ભાગ સાંજે આપવા; અગર એકજ વખત ચમચી આપવી ઘટે તો આપવી. મોટાં બચ્ચાંને બેથી ત્રણ ચમચી ઉના પાણીમાં પીવા આપવું. ... Acharya Shri Kailassagarsuri Gyanmandir ઇલાજ ૨૨ મેા. કાચકાના પાન આસરે ૧૦ પીતષાપડીની ધાણા આસરે દાણા ૩૦ વાવડીંગ તાલે વાકુંમરૂ તાલા શ For Private and Personal Use Only જ ૧૦ દાણા ... શ એ સર્વે વસાણાને અધકચરાં છુંદીને તેને એક વાસણમાં ભરીને રાતે તેમાં થંડુ યાંણી શેર ॥ થી જરા વધારે નાખીને ભીજવી રાખવાં, સવારનાં તે વસાણાંને હાથે પાણી સાથે ચેાળીને કપડાંથી ગાળી કાડવાં અને તે પાણી એક શીશીમાં ભરી ચુકવું, અને તેમાંથી નાના અચ્ચાંને દહાડામાં બે વખત એક એક ચમચી જરા શાકર નાંખી પાવું, મારાં બચ્ચાંને એક ચમચા ભરીને માંહે શાકરના થોડા ભુકે નાંખી દહાડામાં ત્રણ વખત યાવું; અને એમ સારૂં થતાં સુધી પાયા કરવું. ઇલાજ ર૩ મા. કપુર ૧ વટાણા માઅર લઈને તેને આરીક કરીને ગાળના પાણીમાં અરાબર મેળવીને તેમાંથી ચમચી મા સવારે નાના બચ્ચાને પાવી, અને માટાં અચ્ચાંને ચમ્યા ૧ સવારે તથા ચમચા ૧ સાંજે આપવા, Page #81 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૪૫ ઈલાજ ૨૪ મે. ધાણા ૧ મુઠી અથવા થોડા વધારે લઈ તેને ખાખરા કરીને પાણી શેર માં રાત્રે ભી જેવી રાખવા અને સવારે કપડાથી ગાળી કડી તે પાણી એક શીશીમાં ભરી રાખવું. પછી તેમાંથી ચમ ૧ એક લઇ, તેમાં સીતાબનાં પાતરાંનાં રસનાં ટીપાં ૫ નાખી પાવું. ઈલાજ ૨૫ મ. સીતાબને પાલ-સુરપીણને પાલે અરડુસાને વાલા. એ ત્રણે જાતના પાલાને સરખે ભાગે લઈને છુંદીને તેને રસ કાઢી તેને કપડાંથી ગાળી કાઢ, અને એક ગલાસમાં ભરી મુકો. પછે તેમાંથી નાના બચ્ચાને ચમચી માં સાકરની ગાંગડી નાખી દહાડામાં બે વખત પાવો; તથા મેટાં અને ચમચ ૧ લઈ દહાડામાં બે વખત પાવે. એમ દીન સુધી એ દવા પાવી. એથી ફાયદો થશે. ઈલાજ ર૬ મો. સેવરી કરમ બચ્ચાંને થાય છે તેને ઇલાજ. અખટ અસરાઈ અથવા મસકતી નવી લઈ તેને ભાજી તેમાંનું એજ બીજ એક લઈ બચ્ચાંને એક વખત સવારે તથા એક બીજ બપોરે તથા એક સાંસ ખવરાવવું. એથી કરમ કરીને પડી જશે. જે અખરોટ ખાધા પછી ૪) ૫) કલાકમાં પેટ નહીં આવે તે એરંડીઊં તેલ ચમચી ૧) અમથું અથવા એક ચમ ચાહાના ગરમ પાણીમાં મેલવી પાવું. For Private and Personal Use Only Page #82 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૪૬ ઈલાજ ૨૭ મો. કરમ થયા હેય ને તાપ આવતી હોય તેને ઈલાજ. કાચકીના છોડને મરાઠીમાં સાગરગટાકહે છે અને તે ઉપર ફળ ટામાં રોપારી જેવડાં લીલાં થાય છે, તેને ભેભામાં હજી તેમાંની બીજ બેઆની ભાર વજનમાં લઈ તેટલાજ વજનનું નમક મેલવી, સવારમાં ખવરાવવું. એ પ્રમાણે બે ચાર દિવસ વાપરવાથી કરમ નીકળી જશે ને તાવ આવતો હશે તે નરમ પડશે. કફવાયુના ઇલાજ. ઈલાજ ૧ લો. લો તે પાન માંડવાનાં ખાવાનાં અજમો ... ... 0ા મોટાં નંગ ... ર રંગવાના હરડાં ... મા સોપારી... ... ... વા (તેમાંને ઠળીઓ કહાડી સુવા ... ... ... ૧ નાંખી કામમાં લેવાં) સંચળ .. ... ... . ' એ સર્વે વસાણાને પાણી સાથે ખુબ વાટીને તેને રસ કપડાંથી ગાળી લેવો. પછી તેમાંથી નાની ચમચી ૧ ભરીને દહાડામાં ૩ વખત પીવી. અચાને પાવાથી કફ તથા વાયુથી થનાર વિકારો દુર થશે. એ દરદવાળાએ તેલ, મરચું, આમલી ખાવી નહીં. For Private and Personal Use Only Page #83 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ઈલાજ ૨ જે. તોલે તાલે આદાને રસ ” ... વા મધ . . છા તાજું ઘી.... ... આ છે ખાંડ . • કા એ સર્વેને એકવાત કરીને તેનાં ૩ ભાગ કરી, જહાડામાં ૩ વખત પીવું. એમ દિન ૧૦ પીવાથી ફાયદો થશે. ઈલાજ ૩ જે. તાલા તોલા કુંવારને અંદરને ગર ... ૩ સીધાલુણ ... ના હળદર... ••• .. ••• એ ત્રણે ચીજને મેળવી એકરસ કરવી, અને તેના ૩ ભાગ કરી દહાડામાં ૩ વખત ખાવી; અને તે પછી પણ દીન ૭ સુધી એ દવા ખાવી. ઈલાજ ૪ થે. જેઠીમધની લાકડી તેલ ૨ બેડાં તલા ૨ એ બંને વસાણને ગાયનાં તાજ મુતરમાં ઘસીને એક ભાગ સવારે તથા એક ભાગ સંત પીવો; અને તે પછી પણ દીન ૧૦ સુધી એ દવા ખાવી. ઈલાજ ૫ મે. ગાયનું મુતર તાજા તાલે ૧ લઇ તેમાં હળદર ઘસીને વાલ ૧૦ ને વને નાંખી એકવાત કરવી. પછી કવાળાં માણસને સવારે તથા સાંજે પાવી અને પછી પણ થોડા દહાડા એ દવા ચાલુ રાખવી. For Private and Personal Use Only Page #84 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ઈલાજ ૬ છે. બેડા શેર ૧ ના ઠળીયા કાઢી નાંખી છે ખરાં કરવા, તેમાં સાકર શેર કો મેળવી પાણી શેર ૨ માં ઉકાળવાં, ને પાણી શેર કપ રહે ત્યારે ઉતારીને દહાડામાં ૩ વખત પાવું. દરેક વખતે વાઈન ગલાસ ૧ ભરીને પાવું. એ પ્રમાણે થોડા દહાડા ચાલુ રાખવું. ઈલાજ ૭ મે. લે તાલે સીધાલુણ ... ૧ એલચીદાણા ... કા એ એનેને છુંદીને બારીક કરવાં; પછી તેમાં મધ તેલ ૧ નાંખીને મેળવીને સવારમાં ખાવું. . ઈલાજ ૮ મે. તોલા તાલા સંહ ••• .. .. ૪ શાકર... ... ... ૧૦. જ એ બંનેને પાણી શેર હા માં ઉકાળવાં, ને પાણી શેર રહે ત્યારે ઉતારી ગાળી કાઢી તેના ૩ ભાગ કરી દહાડામાં ૩ વખત પાવા; અને એજ પ્રમાણે દીન ૧૦ સુધી પીવાથી કફ નરમ પડશે. * ઈલાજ ૯ મો. ગળ શેર કા લાવી બેખો કર ને પાણી શેર ૨ માં નાખી ઉકાળવે, ને પાણી શેર મા રહે એટલે ઉતારીને તેને કપડાથી ગાળી લેવું. પછી તેમાં સાકર સોલા ૫ નાંખી તેના ૩ ભાગ કરવા અને તે દહાડામાં ત્રણ વખત પીવા. એ પ્રમાણે દીન ૧૦ સુધી એ દવા કરવાથી ગાયદો થશે. For Private and Personal Use Only Page #85 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૪૯ ઈલાજ ૧૦ મે. જેઠીમધની લાકડી તલા ૬ ને ખરી કરીને તેમાં પાણી શેર ૧ નાંખીને ઉકાળવી, ને જ્યારે પાણી પા પાશેર જેટલું રહે એટલે, ઉતારી તેમાં મધ તેિલા ૨ નાંખીને મેળવીને દહાડામાં બે વખત પીવું. જે મધ નહીં મળે તે સાકર તલા ૩ નાંખીને પીવું. એ પ્રમાણે દીન ૨૦ સુધી એ દવા કરવાથી કફ નરમ પડશે. ઈલાજ ૧૧ મે. પીપરનું ચુરણ કરીને એક શીશીમાં ભરી મુકવું તેમાંથી વાલ ૪ લઈ મધમાં મેળવીને દહાડામાં ૩ વખત ચાટવું. એમ ઘણા દહાડા ચાટવાથી ઘણે શયદા થશે. ઈલાજ ૧૨ મ. ધાણા, વરીઆળી, સુંઠ, મરી કાળાં, પીપર, જેઠીમધ. એ સર્વે વસાણને સરખે ભાગે લઈને ખરાં કરીને તેને પાણી શેર ૧ માં ઉકાળે કરવો; ને જ્યારે પાણી શેર રહે ત્યારે ઉતારીને ગાળી કાઢી તેમાં સાકર તાલે ૧ તથા સીધાલુણ વાલ ર્ડ નાંખીને તેમાંથી દહાડામાં ત્રણ વખત એકેક વાઈન ગલાસ ભરીને પાવું. ઈલાજ ૧૩ મે. અરડુસાને રસ તોલે ૧ ઉની ચાહા ગલાસ ૧ માં નાંખીને તેમાં મધ તાલે તથા ૩ ચણોઠીભાર સંચળ નાંખી મેળવી પીવું. For Private and Personal Use Only Page #86 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૫૦ ઈલાજ ૧૪ મે. મુગલાઈ બેદાણા જેઠીમધ ધાણા એ એસડે રાતે જૂદા જૂદાં ઠંડા પાણીમાં ભીજવી મુકવાં; અને સવારે દાતણ કર્યા પછી તૈ ઓસડ હાથે ચેળી તેમાંનું પાણી ગાળી કાઢવું અને તે પાણીમાં ડી સાકર નાખી દહાડામાં ૩ વખત ગલાસ એક ભરીને પીવું. એથી યેદ થશે. ઈલાજ ૧૫ મે. જેઠીમધની લાકડી તલા ૨ ને ખરી કરી તેમાં પાણી શેર નાંખીને ઉકાળવી; ને પાણી શેર રહે ત્યારે ઉતારી ગાળી કઢી દહાડામાં ૨ વખત પીવું; અંદર થોડી સાકર નાંખવી. - ઈલાજ ૧૬ મે. બે પિસાભાર ઘી ઉંનાં પાણીમાં નાંખવું તેમાં મધ તેલ ૧ તથા શાકર તોલે કા તથા સીંધાલુણ તેલ on એ અધાં મેળવી પાવું. એ પ્રમાણે બેચાર વખત પાવાથી ઘેર પડશે. For Private and Personal Use Only Page #87 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૫૧ કમરનાં દરદો. કમર સરદીથી દુખે ને રહી જાય જેને ગુજરાતીમાં ટચકીઉં તથા અંગ્રેજીમાં LUMBAGO કહે છે તેના ઉપાય. ઈલાજ ૧ લે. યુકલીપતસ> (Eucalyptus ol.) એ નામે તેલ વેલાતથી આવે છે. એ અંગ્રેજી દવા વેચનારની દુકાને મળે છે. તે લાવી જે ઠેકાણે દુખતું હોય, તે ઠેકાણે ખુબ મસળીને લગાડવું, ને ત્યાર પછી કલાનલનાં કટકાથી ગરમ પાણીને શેક કરવો. એમ અવારનવાર તેલ લગાડી શેક કરવાથી દરદીને આરામ થાય છે.. ઈલાજ ર જે. તલા તાલા, સું.. . . ૧ તાલુને કંદ ... ૧ કાળાં મરી ... ... ૧ દાલચીની ... ૧ જેઠી મધ ... ... ૧ કુલીજન.. ૧ મેથી ... ... ... ૧ હલીમ ... ... ૧ ઉપલાં સઘળાં વસાણને સાફ કરી લોખંડની ખલમાં છંદવાં, ને મેદા જેવાં બારીક કરવાં, ને કપડાએ ચાળી લઇને એક શીશીમાં ભરી રાખવાં, ને જ્યારે ખપ પડે તે વખતે તો એક લઈ ને તેમાં વા તો શાકર ભેળીને ખાવું, ને ઉપરથી પાણી પીવું. એ પ્રમાણે દરરોજ સવારે 9 વખત ખાવું. એ દવા ૪ દીવસ ખાવાથી આરામ થશે, For Private and Personal Use Only Page #88 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પર ઈલાજ ૩ જે. એકટાની સીંગના ઝાડનું છોડું લીલું લેવું. જે લીલું નહીં મળે તે સુકું લેવું, ને તેને પ્રાંન્ડ દારૂમાં અથવા મેવડાંનાં દારૂમાં ઘસવું, ને ત્યાર પછી એજ છોડાના ઘસારામાં સાબર સીગડું ઘસવું, તે જે ઠેકાણે દુખતું હોય તે ઠેકાણે સારી પેઠે ચાળી વેળીને લગાડવું. એમ લગાડતાં જો ફરક નહીં લાગે તે એ ઘસારામાંથી ૪ આની ભાર જેટલું લઇ તેમાં પાણી ભેળી દરદીને ૧ વખત પાવાથી ફાયદો થશે. કમળાના ઇલાજ. કારણ ઘણી તીખી તથા ખટાશવાળી ચીજો ખાવાથી લેહીમાં બગાડો થઈ ચામડી, આંખ તથા નખ પીળાં થાય છે, અને નીર્બળતા થતી જાય છે. ખાધેલું પચતું નથી, અરૂચી રહે છે, તેને કમળ થયે જાણવો. - ઈલાજ ૧ લો. પાપડીઓ ખાર ૧ વાલ લઇ તેને આતસ ઉપર મુકી બરાબર કુલવીને પછી બહાર કહાડ. તે પછી ખાટાં લીંબુની એક ચીર લઈને તેની ઉપર એ કુલવેલી ભૂકી બધી ભભરાવવી, અને તે ચીર દરદીને એમની એસ ચુસવા આપવી. એ મુજબ ૩ દિવસ સુધી જ ૧ વખત ખાવા આપવી. રાકમાં તેલ, મરું, ખટાશ વગેરે કાંઈ ખાવું નહી. For Private and Personal Use Only Page #89 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૫૩ ઇલાજ ર જો. આપતા નામનાં ઝાડની છાલને દારાથી આંધવી નેતે દોરા કમરે આંધવા, તેથી કમળા આસ્તે આસ્તે ઉતરી જશે. જેમ જેમ કળા ઉતરતા જશે તેમ તેમ કમર ઉપરની દોરી ઢીલી થતી જશે. ઇલાજ ૩ જો. કડવાં તુરીમાં જે જંગલમાં થાય છે અને સુમારે ૫ થી છ ઇઇંચ જેટલા લાંમા થાય છે; અને તે ઝેરી છે. તેમાનું એક સુકું તુરી” ગાંધીને ત્યાંથી લાવીને અડધા ઇંચ જેટલું ભાંજી ખલમાં ખાખરૂં કરી તેનો ભુકો એક કોરીનાં અથવા કાચના વાસણમાં નાંખીને તેમાં (પા) ॥ શેર યાણી રેડી આખી રાત ભીંજવી રાખવું. સવારે એ પાણી કપડાંથી ગાળી લઇને અધુ. દરદીને પીવા આપવું. એ પાણી પીધાથી દરદીને ઉલટી થશે ને એ ચાર ઝાડા પણ ખખરીને આવશે તેની ચિંતા કરવી નહીં. ખાવામાં રકત આવેલા ચાવલ, માફેલી તુવરની દાળ, અથવા ચાખાની કાંજી વીગેરે આલુંજ ખાવું, પણ ચીકાશવાળું કાંઇ ખાવું નહીં. નીમક, હળદર અથવા કોઇ પણ જાતના મસાલે મુદલ ખાવેા નહીં, પણ હળદર તથા નીમક વગરનુંજ ખાવું. ઈલાજ ૪ થા. કાચી કીને છુંદી તેની મેદા જેવી ભુકી કરી તેમાંથી તાલા ૫(પા) લઈને એક વાઇન ગલાસ (તાલા) પાણીમાં મેળવીને દરદીને પાવું. ઉપલી ભુકી ખાધાથી ઉલટી થશે તથા કદાચ ત્રણ ચાર ઝાડા પણ થશે, તેની ચિંતા કરવી નહીં પ્રેમા ણે અમે દિવસને આંતરે આપવું. For Private and Personal Use Only Page #90 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૫૪ ઈલાજ ૫ મે. ઘઉંના થોડા દાણા એક સફાઈદાર ટેબલ પર મુકીને તે પછી એક લેખ તવાથી ગરમ કરી તેવડે એ દાણા ચોળવા, અમ ચેળવાથી તેલ નીકલશે. તે તેલ જમાવ કરીને એક ગલાસમાં ભરી રાખવું અને તે કમળાના દરદીની બંને આંખમાં આજવું. એ પ્રમાણે બે દીવસ સુધી કરવું. ઈલાજ ૬ ડ્રો. તુ ખસાનાં પાદડાં લાવીને તેને સુકવવા. સુકાયા પછી તેને મેદા જવાં બારીક વાટવાં ને તેની ભુકી કપડાથી ચાળી એક સીસીમાં ભરી રાખવી. ને ખપ પડે ત્યારે તે ભુકીમાંથી ૧ ચપટી જેટલી લઈને જે પ્રમાણે તપકીર સુંઘીએ તે પ્રમાણે દરદીને સુંઘવા આપવી. એ સુંઘવાથી સળેખમની માફક સરદી થઈને નાક ગળશે, તેની ચિંતા નહીં. પણ એમ થયા પછી નાકમાંથી પીળું પાણી નીકળશે ને કમળાનું દરદ મટી જશે. ઈલાજ ૭ મે. કરૂ શરવલ એને મરાઠી બેલીમાં “કરૂલ દેડકાં કહે છે ને એ કડવાં તુરી જેવાં આવે છે તેને સકે ગર ૧) કલાક સુધી પાણીમાં ભીંજવી રાખવે. અને તે પછી તે પાણી લઈ તેમાંથી ૪-૫ ટીપાં કમળાનાં દરદીનાં નાકમાં નાંખવાં, જેથી નાકમાંથી પીળું પાણી પડશે; ને દરદ નાબુદ થશે. અગર જો એ ટીપાં મુકવા પછી કમળાની કોઈ અસર રહી ગયેલી જણાય તે બે દિવસ પછી પાછાં ઉપલાંજ પાણીનાં ૪ ચાંચ ટીપાં નાંખવાં, પણ એક વખત પ્રથમ એ ટીપાં નાખવા પછી બીજાં ટીપાં એજ પાણીનાં જરૂર વગર નાકમાં નાંખવાં નહીં. For Private and Personal Use Only Page #91 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૫૫ ઉપલાં પાણીનાં ટીપાં દરદીનાં નાકમાં બે વખત નાખવામાં આવે તે વખતે કાંઈ પણ ચીજ દરદીને ખાવા આપવી નહીં પણ ઓછામાં ઓછા ૫) ૬ કલાક પછી તે દરદીને ખીચડીને ઘી ખવડાવવું. ઈલાજ ૮ મો. પીતથલ ( ગાંધીની દુકાને મળે છેતેને ૩ કલાક સુધી પાણીમાં ભીંજવી રાખવાં ને તે પાણીમાંથી ૪-૫ ટીપાં દરદીનાં નાકમાં નાખવાં. ઉથલે ઇલાજ કીધા પછી છે પાંચ કલાક પછી તે દરદીને ખીચડી ને ઘી ખાવા આપવું. તેની આગમચ કાંઈ પણ ખાવાની વસ્તુ મુદલ આપવી નહીં. કરોળીઓ અથવા કરારીઓ. મોઢા ઉપર તથા બદનના બીજા કોઈ ભાગની ચામડી ઉપર ધૂળ ઘળા ડાઘ પડે છે તેને ઈલાજ. ઈલાજ ૧ લે. તુલસીના છોડનાં મુલને વળગેલી મટેડી લઈ સવારના પહેરમાં વાસી મેહડે તે મટોડી કરેળીઆની જગા ઉપર દરજ પડવી એથી તે સારે થશે. For Private and Personal Use Only Page #92 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૫૬ કિંઠમાળ અથવા કંઠમાળાનો ઇલાજ. ઈલાજ ૧ લે. સખાના મુળને ગાયના મુતરમાં ઘસી અવાર નવાર પડવાથી નરમ પડશે.” ઈલાજ ૨ જે. હિંદુઓના બાર મહીનાની કોઈ પણ તિરસને દીવસે કાંસકી નામને છોડ થાય છે તેને તરી આવે; અને બીજ દીને દસ દીવસે) સવારના પહેરમાં તે કાંસકીની જડ લાવી તેના ૧૪ કટકા કરી કુંવારી છોકરી પાસે સુતર કંતાવી તે સુતરના ચઉદ તાર ભેગા કરી તે કટકા એ તારે બાંધી તેના હારો કરી ગળામાં પહેશવવાથી કંઠમાળ સારી થશે. ઈલાજ ૩ જે. તોલે તાલે તાલે ચાય ... ૧ સંચર ... ૧ સાપે પાપડીએ ૧ એ ત્રણેને આંકડાનાં દુધમાં ઘસી કડમાળના દરદ ઉપર પડવાથી પાકીને તેમાંનાકપાસીઆનીકળી જશે. ઈલાજ ૪ થે. 2. તાલે. લે. તાલે. સીર વા એલચી.. ... છા રહાલ... વા કપીલે છે સાપની કાંચરી હા તેલ કરંઝીઉં પેહલાં સીંદુર, એલચી, રાહાલ–કપીલે તથા સાપની કાંચરીને કુટી કપડછંદ કરી તેને કરંઝી તેલમાં કાંસાનાં વાડકામાં ઊકાળી મલમ જેવું બનાવવું; ને તે કંઠમાળ ઉપર ચોપડવાથી બેસી જશે. For Private and Personal Use Only Page #93 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પ૭ કાનનાં દરદના ઉપાય. જે કઈને કાનમાં સુઈ સુઈ અવાજ થતો જણાય, ને વરસાદના દિવસમાં ભારે વરસાદ પડવાને જે અવાજ થાય છે તે જ અવાજ કાનમાં લાગે છે તેના ઇલાજ. ઈલાજ ૧ લે. કુદનાને રસ પા ચમચે. (તબલ સ્યુન) નમક બે આની ભાર, મધ સેજ ૧ નાની ચમચી. એ ત્રણ જણસને એકરસ થાય તેમ સાથે મેળવવી, અને તડકામાં થોડો વખત ખુલ્લી મુકી રાખવી અથવા આતશના ઈગાર ઉપર જરા ગરમ થાય ને કાઢી લેવી, ને ઉપલા દરદવાળાના કાનમાં ૫ થી સાત ટીપાં નાખવાં ને અંદર ૩ બોસ કે જેથી ટીપાં બહાર નીકળે નહીં. ઈલાજ ૨ જે. સુંઠ ઘેડાવજ અથવા ગધારી વજની દાખલી. વજકાલીની દાખલો. લાલ ચીતરાની “દાખલી. ઉપલો ચારે જણસને થથરના પાટા ઉપર સરખે વજને પાણીમાં જ જાડું ઘસી, તેને સેજ ગરમ કરીને કાનની પછવાડે લગાડવું. એમ દહાડામાં ૧-૨) વખત જાડું જાડું લગાડવું. *ચીતરાની દાખલી ઘસવાને ઘણી મુશ્કેલી પડે છે તેથી છુટું ઘસીને ઉપલી ત્રણ જણસ સાથે મેળવશે તે ઠીક પડશે ને કેટલું ઘસાયું તે માલમ પડશે, For Private and Personal Use Only Page #94 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૫૮ ઈલાજ ૩જે. એરંડીઉં તેલ તેલા પ ખસખસના સિ તોલા ૨ સુકા લસણની લ્હાની કળી નંગ ૧. પ્રથમ ખસખસના પેસને તથા લસણની કળીને બારીક છુંદીને તેને એરંડીઊ તેલ એક કલાઈ કરેલી તપેલીમાં લઈ તેમાં નાંખીને તપેલી ચુલાયર મુકવી ને સારી પેઠે ઉકળ્યા પછી તે તપેલીને હેઠળ ઉતારી બે દીવસ સુધી એમની એમ રહેવા દઈ ત્રીજા દીવસે તે તેલ કપડાથી ગાળી લેવું, ને કાચના બુચની સીસીમાં ભરી રાખવું. જ્યારે વાપરવું હોય ત્યારે કાનમાં જેટલું સમાય તેટલું નામીને દરદીને પાંચ મીનીટ સુધી સુવા દેવું, ને કાનમાં રૂ બેસવો કે જ્યારે ઉઠે ત્યારે રેલોની માફક કાનમાંથી નીકળી પડે નહીં. ઈલાજ ૪ થે. ઘેડાવજને કટ લઈને તેને બેખ કરીને મીઠાં તેલમાં અથવા જેતુનના તેલમાં નાખીને ચહલાપર મુકીને સારી પેઠે કકડાવવું, ને કટકે બળી કાળે થયા પછી તપેલી ચહલા પરથી હેઠળ ઉતારીને તેને કપડાંએ ગાળી લેવું; ને એક કાચના બુચની સીસીમાં ભરવું, ને દરદીને બોચી આગળથી તે કાનની આજુ સુધી ભરવું. જે કાન પાકે હોય ને રસી વહેતી હોય તે ઉપલું તેલ લઈને તેનાં બે ટીપાં કાનમાં રેડવા, તેથી ફાયદો થશે. ઈલાજ ૫ મો. કાન દુખતે હેય ને આસપાસેથી ખેંચાય ને અંદર ચસકા મારે તેને ઉપાય. લીમડાનાં પાંદડાંને ચાળણીમાં નાખી તેમાં ખખળતું For Private and Personal Use Only Page #95 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૫૯ ગરમ પાણી રેડવું જેથી તે અશશે. પછી તેને એક કપડાંમાં મુકી સેતેં સેહતો તેને એક સારી પેઠે વારંવાર કર. ઈલાજ ૬ ઠો. કાન દુખતું હોય તેના ઉપાય. તુલસીનાં ઝાડનાં પાંદડાં લાવીને તેને છુંદીને રસ કહાવે ને તેનાં ૫) થી સાત ટીપાં કાનમાં નાંખવા, જેથી દરદ ઓછું થશે. ઈલાજ ૭ મે. મરને એક પગ તેનાં આગલાં તથા નખ સાથે લઈ તેને, મીઠું તેલ શેર ૧ એક તપેલીમાં લઈ તેમાં નાંખી હાડકાં વગર બધું ગળી જાય ત્યાં સુધી ખુબ કકડાવવું; ને જ્યારે એ તેલ મેસ જેવું કાળું થાય ત્યારે તપેલી ચુલા ઉપરથી હેઠળ ઉતારી તેને ઠંડું પાડી કપડાંથી ગાળી લઈ કાચના બુચની એક સીસીમાં ભરી રાખવું; જ્યારે જરૂર પડે ત્યારે બેથી ત્રણ ટીપાં દાહાડામાં બે ત્રણ વખત કાનમાં નાખવાં; તેથી આરામ થશે. - ઈલાજ ૮ મે. કાનમાં ચસકા મારતા હેય ને કાનની આસે પાસે તથા હેઠળ સોજો આવેલ હોય તેને ઉપાય. કડવી જીરી તેલ ર-કાળાં મરી દાણે ર૦ એ બેઉને બારીક મેદા જેવો લુક કરી તેને એક કલઈ કરેલા વાસણમાં નાખી તેમાં થોડું પાણી રેડી તે વાસણ આતસ (ચુલા)પર મુકી ગરમ કરવું પછી તેને કાનની આજુબાજુએ ગરમ ગરમ ચેપડવું. For Private and Personal Use Only Page #96 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ઈલાજ ૯ મે. ઘોડાવજનું મુળ. સુંઠ, એ બેઉને પાણીમાં ઘસીને તેને ગાળ જ્યાં દુઃખતું હોય ત્યાં અવારનવાર ભરવાથી નરમ પડશે. ઈલાજ ૧૦ મો. કાન પાકી ચસકા મારતા હોય છે પરૂ નીકળતું હોય તેના ઉપાય. ગલગેટાનાં કુલ લઈને તેની આસેપાસેનાં બધાં ફરતાં પાંદડાં કાહાડી નાખવાં, ને તેની વચ્ચેવચમાં જે બીજ ૨હે છે અને જેને ડીરી કહે છે, ને બચાઓ જેને ગોટાની કેરી કરી કહે છે અને જે ખાવામાં પણ તેઓ લે છે, તેવાં બીજ ૪૦-૫૦) કાહાડવાં. તે સઘળાં બીજને પીસી નાખવાં, અથવા ખલમાં છુંદી નાખવાં, પછી તેને એક કપડામાં મુકીને વલ દઈને જેમાં નીચવી તેને રસ ઝીલી લે, પછી તે રસનાં ટીપાં ર થી ૩ દહાડામાં એક બે વખત કાનમાં મુકવાં, તેથી પરૂ વેહેતું બંધ થશે અથવા ચસકા મારતા હશે તે મટી જશે. - ઈલાજ ૧૧ મે. અજમો .... ... ...તોલો છો લસણ .. .. . કાળી ૧ ધુપણું .. . .તલા ર અજમો તથા લસણ સાથે ખલમાં નાખી છુંદી તેને મા કરવા, પછી ધુપણને ફલઈ કરેલાં એક વાસણમાં રેડી For Private and Personal Use Only Page #97 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir તેમાં એ માવો નાખીને ચુલાયર મુકી કકડાવવું. પછી હેઠળ ઉતારી તે તેલ કપડાએ ગાળી લેવું, ને એક કાચના બુચની સીસીમાં ભરી મુકવું ને ખપ પડવે એનાં ૩ ટીપાં દહાડામાં ૧-૨ વખત કાનમાં મુકવાં. એ પ્રમાણે કીધાથી ફાયદો થાય છે. ઈલાજ ૧૨ મે. કાનમાં મેલ એકઠો થઈ સુકાઈ જઈ કઠણ થશે હોય, ને તેથી કાન દુખી અંદર ચસકા મારતા હોય તેને ઉપાય. તેલ મીઠું તાજાં ૧નવટાંક (તેલા ૫) લઈ તેને કલાઇ કરેલાં વાસણમાં રેડી તેમાં લસણની કળી ૧ નાખી તે વાસણ ચેહુલા પર મુકી તેલ કકડાવવું. પછી હેઠળ ઉતારી ડું પડયા પછી એક સીસીમાં ભરી રાખવું; ને ખપ પડવે તેમાંથી ૪ ટીપાં કાનમાં રેડી ને અંદર રૂ દાવો, કે બહાર નીકળી આવે નહીં. એ પરમાણે દરેજ દહાડામાં એક બે વખત મુકવાં, તેથી મેલ છુટ થશે. પછી સેજ ગરમ પાણું લઇ કાનમાં પીચકારી મારી કાન છે, તેથી મેલ જે ડુચે અંદર હશે તે બહાર નીકળી આવશે. પછી કાનને કપડાંથી તુછી સાફ કરે; ને ઉપલાં તેલનાં ટીપાં રેડવાં. કાનમાંથી મેલ કહાડવા કેબી જણસ લઈ કાન મુદલ કોતરવો નહીં. પણ ઉપર લખ્યા પ્રમાણે સેજ ગરમ પાણીની પીચકારી અંદર મારવી તેથી જ ફાયદો થશે. પીચકારી સીવાય બીજી કોઈ રીત વાપરવી નહીં. For Private and Personal Use Only Page #98 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra આંખા હળદ સુંઠ .. ર ઇલાજ ૧૩ મા. કાન ઘણા દુખીને અંદર ચસકા મારતા હોય અથવા વેહેતા હોય તેના ઉપાય. ... www.kobatirth.org ... તાલા. ૧ ન(પા) ટકી. ધોડાવા સુકી ... Acharya Shri Kailassagarsuri Gyanmandir ... તાલા. ૧ (પા) એ ચારે જણમાને પાણીમાં ઘસીને એકસ કરવી. પછી કલઈ કરેલી તપીલીમાં નાખી આતસ ઉપર સુકી ગરમ કરી જ્યાં મહારથી દરદ થતું હોય અથવા સુજેલું હોય, તે ઉપર સેહેતું સેહેતું જાડું જાડું લગાડીને સુકાવા દેવું તેથી સાજો ઉતરી જશે. ... ... થડાવાર પછી પીચેારીના યાલા ડાંખરાં ને મીજ સાથે લઇને તેને પાણીમાં ઉકાળવાં, ને તેની વરાળ કાનના વેહેમાં પાંહોચે તેમ આપવી, For Private and Personal Use Only અગર જો પીચારીનાં પાલાના માથી કાનના દુખાવા નરમ નહીં પડે તા નિચલા ઉપાય કરવાઃ— તાલા ૧ કાંસકીના પાલા મેથી એ બેઉને અસેર પાણીમાં નાખીને ઉકાળવાં, ને તેના આફ્ લેવા. અગર એ પાલા વજનમાં વધારે લઇ તેને ચાળણીમાં મુકી ખમળતું પાણી તેમાં રેડી તેના કાનમાં આર્ આપવા, ને પછી તેજ પાલાની લેડી મહાર આંધી લેવી. Page #99 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ઈલાજ ૧૪ મો. કાન અંદરથી પાકીને પરૂ વહેતું હોય અથવા અંદર ચસકા મારતા હેયઅથવા આહારથી સુજી આવેલો હેય તેને ઉપાય. ધારીને વેલે, જે હરએક મેટાં ઝાડ ઉપર ચાહડે છે ને જે વેલાને ) ધાર હોય છે અને જે ઈચ ૬ થી ૯ જેટલું લાંબો હોય છે અને જે ચઢયા પછી પાછો વચમાં ગાંઠ થઈ ચઢયા કરે છે તથા ને ખાધામાં આવતો નથી; તે ધારીને કટકે ૧ લે, ને તેને આતસ ઉપર થોડે વખત મુકી ગરમ કરવો, તેથી તે નરમ થાશે. પછી બહાર કહાડીને જરા (ઠંડ) કૂક પડે ને કાનના વેહ આગળ ધરી તેને હાથ વડે મરડી તેનાં રસનાં ૫-૭ ટીપાં કાનમાં નાખવાં. એ પ્રમાણે દહાડામાં ૨-૩ વખત ઉપલી રીત પ્રમાણેજ ૧ કટકો લઈ ગરમ કરી, તેનાં ટીપાં નાખવાં, એથી કાનને દુખાવો નરમ પડશે, તથા સેજે પણ નરમ પડી પરૂ હેતુ અંધ થશે. ઈલાજ ૧૫ મે. ગલગેટાનાં કુલનાં છોડનાં પાંદડાંને છુંદી રસ કાહાડ, ને કપડાંથી ગાળી લઈને સેહેજ ગરમ કરીને તેનાં ટીપાં બેથી ચાર દહાડામાં ૨-૩ વખત મુકવાં. ઈલાજ ૧૬ મે. સબજાનાં પાંદડાંને રસ કહાડી એક કલઈ કરેલાં વાસાણમાં રેડી ને સેહેજ ગરમ કરો, પછી તેનાં ૨-૪ ટીપાં દહાડામાં ૨-૩ વખત કાનમાં મુકવા. For Private and Personal Use Only Page #100 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ઈલાજ ૧૭ મે. બદામનું તેલ ... ... તોલા ૨ લસણની કળી... ... નંગ ૧ એ બંનેને કકડાવવી ને તેલ ઠંડું પાડી તેમાં બે વાલ અફીણ ભેળવું ને બરાબર એકરસ કરવું. પછી તેનાં ટીપાં ૨-૩ કાનમાં દહાડામાં ર-૩ વખત નાંખવાં. ઈલાજ ૧૮ મે. કાળું નીમ લઈ તેને ઠીકરાં ઉપર નાખીને એક ને કપડાંમાં મુકી જ્યાં બહાર કાન આગળ સેજે હોય ત્યાં સેક કરો અથવા સેનાપર બાંધી લેવું. ઈલાજ ૧૯ મો. કપુરનું તેલ લઈને કાનની આજુબાજુ જ્યાં સેજે હેય ત્યાં બહાર લગાડવું. ઈલાજ ૨૦ મે. કાન દુખીને અંદર ચસકા મારતા હોય ને હારથી અથવા અંદરથી સેજે આવેલ હોય તેને ઉપાય. ખસખસના પાસ લાવી તેને છુંદી બારીક ગંદા જેવી તેની સુકી કરવી, પછી કપડાએ ચાળી એ લુકામાંથી આસરે ૨ તોલા સુકી લઇ એક કલાઇ કરેલા વાસણમાં નાખી, તેમાં સે ગામઠી અથવા વેલાતી For Private and Personal Use Only Page #101 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir એરંડીઉં તેલ તોલા ૫ રેડીને, તે વાસણ સુહુલાયર મુકવું, ને ખુબ ખદખદાવવું, ને ત્યારપછી હેઠળ ઉતારી ૨૪ કલાક સુધી રહેવા દેવું. પછી તે તેલને એક જાડા કપડાંનાં કટકામાં રેડીને નીચવી ગાળી લેવું, અને કાચના બુચની સીસીમાં ભરી રાખવું. જ્યારે ખપ પડે ત્યારે એ તેલમાંથી લઈને દરદીનાં કાનમાં કાન ભરાઈ જાય તેટલું સુવાડીને અંદર રેડવું, ને ૧૦ મીનીટ સુધી દરદીને સુવાડી રાખવું, પછી કાનમાં રૂ દાબીને તેને ઉઠવા કહેવું જેથી તેલ બહાર નીકળી પડે નહીં. ઈલાજ ર૧ મે. કાનની બહાર ફરતી બાજુએ જે ચહડેલ હોય તેને ઉપાય. આંબાહળદ. રસમતી. ઉપલી બેઉ વસ્તુને જુદી જુદી પથરના આરસીઆ ઉપર પ્રાંન્ડી દારૂ રેડીને તે સાથે ભાર દઈ ઘસવી પછી બેઉને મેળવી નાંખવાં. (ઘસવું તે છેક પાતળું ઘસવુિં નહીં પણ જાડું ઘટ રહે તેવું ઘસવું) પછી કાનની આ સેવાસે લગાડવું તેથી સેજો ઉતરી જશે. એ લગાડયાથી ૨ કલાક ચચરશે તથા ખેંચાશે તેની ચીંતા કરવી નહીં. આમ થવાથી ફાએજ થશે. પણ લગાવ્યા પછી ૪ કલાક સુધી ઘેવું નહીં, ને જો ઘણુંજ જેર કરે તે કાચા પ્રાંડી દારૂમાં કપડું બેથી તે ફેરવવું, પણ પાણી જરાખી ભેળવું નહીં તેમજ અમથું (પાણી) લગાડવું નહી, જે લાગશે તો રસમતી પીગળશે નહીં, તે ઘવાશે નહીં, તેથી પાણી મુદલ લગાડવું નહીં. For Private and Personal Use Only Page #102 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ઈલાજ ૨૨ મો. કાન પાકી અંદરથી પરૂ વેહેતું હોય ને સુજી આવી અંદર ચસકા મારતા હોય તથા આજુ આજુથી દુખતે હેય તેના ઉપાય. આરતનું દુધ ચમ ૧ લઇ તેને ગલાસમાં રેડી તેમાં ગામઠી નમક આરીક કરેલું ૧ ચમટી નાખી મેલવવું, પછી ત્રણથી પાંચ ટીપાં કાનમાં નાંખવાં, તેથી શય થશે ઈલાજ ૨૩ મે. ઘેડાવજ તેલે... ... ... ... ... ના કડવા લીમડાના પાલાને રસ વાલ ... શા ઘેડાવજને છુંદી બારીક મેદાનેવી કરી, એકલાઈ કરે. લાં વાસણમાં નાખવી, પછી લીમડાના પાલાને રસ અને મીથું તેલ લૈલા ૩ તેમાં રેડી ચુલા ઉપર મુકીને રસ ત મામે મળી જાય ને ફકત તેલ અંદર રહે ત્યાં સુધી ઉકાળવું પછી હેઠળ ઉતારી ઠંડું પડ્યા પછી કપડાંએ ગાળી લઈને કાચના બુચની સીસીમાં ભરવું; ને ખપ પડે ત્યારે ? ટાપાં કાનમાં નાંખવાં. એમ દહાડામાં બે વખત મુકવા ઈલાજ ૨૪ મે. તોલા ૬ તાલા તોલા ઉપલેટ... ર ઘેડાવજ... ૨ સુવા... ૨ ઉપલી તરણે જણાને સાફ કરી લોખંડની ખલમાં ઢી આરીક મેરા જેવી કરી તેને કલઈ કરેલાં વાસણમાં નાખીને તેમાં તેલ મીડું શેર વા (પા) રેડીને ખુબ ઉકાળવું પછી હેઠળ ઉતારી ઠંડું પાડી એક કપડાંએ ગાળી લેવું ને તેને કાચના બુચની સીસીમાં ભરી રાખવું ને ખપ પડે છે વખત એતેલનાં ટીપાંદડાડામાં બે વખત કાનમાં નાંખવાં, For Private and Personal Use Only Page #103 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ઈલાજ ૨૫ મ. જવ તાલે... ... ... ... ... ... ... ના કડવા લીમડાના પાલાને રસ શેર ઠા(પા) તોલા ૭ મીથું તેલ (શેર વા (પા) ) તેિલા ... ... ૭, જવને બારીક મેદા જેવા કર્યા પછી એ ત્રણે ચીજને કલાઈ કરેલા વાસણમાં નાંખી, તે વાસણ સુહુલા ઉપર મુકીને લીમડાને અધે રસ બળીને ફકત તેલ રે ત્યાં સુધી કકડાવવું, પછી હેઠળ ઉતારી ઠંડુ પડે ને કષડાંએ ગાળીને કાચના બુચની સીરીમાં ભરી રાખવું, ને જ્યારે ખપ પડે ત્યારે એ તેલનાં ૩ ટીપાં દહાડામાં ૨ વખત કાનમાં મુકવાં. ઈલાજ ર૬ મે. રીંકચર બેનઝાઇન કમપાઉન્ડ રીંકચર આલસમ કમપાઉન્ડ એ બે દવામાંથી જે તે એક દવા એક સ મંગાવી તેમાંથી ૩ ટીપાં દરરોજ દહાડામાં બે વખત કાનમાં મુકવાં ને અંદર રૂ દાબ. ઈલાજ ૨૭ મે. કાન બેહેરે થથે હેય તેના ઉપાય. મીઠું તેલ શેર વા (તેલા ) સમુદર પીન વાલ ૪ લવંગ લાલ ૪ સમુદર શિીન તથા લવિંગને છુંદી આરીક મેદા નથી કરી, તેને લઈ કરેલાં વાસણમાં નાખી અંદર તેલ રેડી, સુહલાપર મુકી ખુબ કકડાવવું, ને પછી હેઠળ ઉતારી ઠંડુ પાડી કપડાંએ ગાળી કાચનાં બુચની સીસીમાં ભરી રાખવું. તે તેલનાં ટીપાં ૩ દહાડામાં બે વખત કાનમાં મુકવાં. For Private and Personal Use Only Page #104 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ૬૮ ઈલાજ ૨૮ મા. ગાયનું સુતર શેર... અજમા શેર ... *** Acharya Shri Kailassagarsuri Gyanmandir ... ... ૧ ૧ એ બંનેને એક વાસણમાં મેળવી ઉકાળવાં ને જ્યારે શેર ન રહે ત્યારે તેને કપડાંથી ગાળીને એક સીસીમાં ભરી રાખવું, પછી બેહેરાં માણસના કાનમાં ટીપાં ૨ થી ૩ સુધી નાખવાં. એ પ્રમાણે આરામ થતાં સુધી નાખ્યા કરવાં. For Private and Personal Use Only ઇલાજ ર૯ મા. કાનમાં સાજો આબ્યા હોય તેના ઉપાય. નગાડના અથવા કડવા લીમડાનાં ઝાડના પાલાને લાવીને પાણીમાં ઉકાળવા. પછી તે પાણીના સેક પ્લાનેલનું કપડું તે પાણીમાં ભીંજવી નીચવીને કાનની આજીમાજીએ જ્યાંથી સાજો હોય તે ભાગ ઉપર કરવા. તેથી સાજો ઉતરી જશે. ઈલાજ ૩૦ મા. કાનમાં અંદર સાજો આવ્યા હોય ને ચસકા મરતા હોય તેના ઉપાય. કડવા લીમડાનાં પાંદડાંને છુંદીને તેના રસ તાલા ૨ કાણાડવા, ને તેમાં મધ તાલા થા મેળવી સેહેજ ગરમ કરી તેમાંથી ચાર પાંચ ટીપાં કાનમાં નાંખવાં, એથી કાન દુખતા નરમ પડશે. Page #105 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ઈલાજ ૩૧ મે. કાનની બહારની બાજુએ જે ઘણે જેરમા હેય ને તેથી આસપાસને ભાગ લાલ થી હોય તેને ઉપાય. લે અરમાનીને લાવી છુંદી આરીક મેદાનની કરી ઠંડા પાણીમાં મેળવવી ને તે કાનની આસેવાસે જ્યાં સેજે હોય લાલ થયું હોય તે જગા ઉપર ભરવું. ઈલાજ ૩ર મે. કાન અંદરથી દુખતો હોય અને ચસકા મારતા હોય તથા પરૂ વેહેતું હેય ને તેથી બેહેરે થયે હોય તેને ઉપાય. ઘોડાની તાજી લીંદ રાતે પડેલી હોય તે સવારનાં એકઠી કરી તેને હાથવડે ભાંજી કે કરી જાડાં કપડાંમાં નાંખી દાબી નીચલી કાઢી તેમાંથી જેટલું પાણી નીકળે તે ઝીલી લેવું, ને તે પાણીમાંથી બે શેર પાણી લઈ તેમાં સદ તલનું તેલ કા શેર રેડીને કલાઈ કરેલા વાસણમાં નાંખી ચેહુલા પર મુકવું ને લીંદનું પાણી બળી રહે ત્યાં સુધી રાખી પછી તે વાસણ સુહુલા ઉપરથી હેઠળ ઉતારવું; ને કપડાએ ગાળી લઈ એક કાચનાં બુચની શીશીમાં તે તેલ ભરી રાખવું ને જ્યારે ખપ પડે ત્યારે એ તેલનાં ૨ ટીપાં કાનમાં નાંખવાં. For Private and Personal Use Only Page #106 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ૭૦ ઇલાજ ૩૩ મેા. સાલીડ તેલ સ મણુ સાજામાંનું શેર નગાડનાં ઝાડની કુમળી પાંદડી શેર મીંઢળ લીલું (હીંદું લોકો પરણતી . વખત હાથે આપે છે.) તે નંગ સુકા મેવડાં દાણા ઝીણી કોડી રંગે જરા લીલી ભંગ એ સઘળાં વસાણાં મધેથી કોડીને વાટી મેદા જેવી કરી સીસીમાં ભરી રાખવી. ♦ ૪ ... ... Acharya Shri Kailassagarsuri Gyanmandir For Private and Personal Use Only ... ... ... ... ૪ ૦૧ (પા) ss સાલીડ તેલને કાઈ કરેલાં વાસણમાં નાખી તેમાં પણુ તથા નગાડની પાંદડી, તથા મીંઢળ, તથા · સુકાં ચાવડાં, (માવડાં તથા મીંઢળને છુંદવા નહીં) તથા કોડીની ભુકીમાંથી ચાયા ભાગ આ સરવે બેલી તે તપીલીને લેઢાંની આરણી (માચી) ફુટ મા થી ૧ ઉંચાઈવાળી હોય તે ઉપર મુકવી. પછી સારૂં સાજું ઘી સુરતી શેર ા કલઇ કરેલા કાંસીઆમાં લઇ કપડાંના એક કાકા એ અંગાઠા જેવડા જાડા વાંસની સળીમાં વીટીને મનાવવા અને તેને શ્રીના કાંસીઓમાં ઉભા રાખવા સારૂં કાદવનાં વાસણની ઠીકરી રૂષિ જેવડી ગાળ મનાવી તેમાં વચ્ચે એક છેદ પાડી તેમાં તે કાકડો ખાસી કાંસીઆમાં મુકવા અને તેને સળગાવી ને તમીલી લેાઢાની આરણી (માચી) ઉપર મુકી છે તે નીચે તીલીનાં તળીઆંથી એક આંગળ નીચે ધીમી આંચ લાગે તેમ ઘી અળી રહે ત્યાંસુધી સુકી રાખવા કે જેથી તપીલીને તાપ લાગી તેમાંનું પૂર્ણ તથા બીજાં વસાણાં ઉકળે. Page #107 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧ એથી તપીલીમાં ધુપણ બળી અરજો ભાગ રહેશે, તે હેઠળ ઉતારી ઠંડુ પડયા પછી તેમાંથી ચમચાવડે મીંઢળ ને મેવડાં કહાડી લઈને તે તેલ કપડાંએ ગાળી કાચનાં બુચની સીસીમાં ભરી રાખવું, ને ખપ પડે ત્યારે એ તેલમાંથી ૨ ૩ ટીપાં દહાડામાં બે વખત કાનમાં નાંખવાં. ઉપલાં તેલથી ઘણે શયદે થાય છે, અને જે બેહેરમણ હશે તે તે પણ મટી જશે. ઈલાજ ૩૪ મે. કાનમાં કાનકજી પેઠે હેય તેના ઉપાય. ગેસ્ત (માંશ) સારૂં સે લાવીને તેને ખીમો કરવો, પછી તેમાં સારે ખુશબોદારે ગરમ મસાલો નાખીને તેમ ખાવાને સારૂ ખીમે પકાવે છે, તે જ મીસાલે પકાવે, પછી એ ખીમે રાંધેલી તપીલી પેલા માણસનાં કાન આગળ ધરવી એવી રીતે કે, પેલી બધી ગરમ ગરમ વરાળ કાનમાં પેસે. એમ કીધાથી પેલે કાનમાં ગયેલ કાનકશુ ખુબઈના સબબથી બહાર નીકળી આવશે. એ ખીમે કેળા ખાધામાં લે. નહીં પણ જમીનમાં ખાડો ખોદીને તેમાં દાટ. ઈલાજ ૩૫ મે. ગાયનું ઘી સેનું તાજું લઈ જરા ગરમ કરીને કાનની અંદર ર થી ૩ ટીપાં મેલવાં, જેથી કાનકશુ બહાર નીકળશે. For Private and Personal Use Only Page #108 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૭ર ઈલાજ ૩૬ મિ. કાનમાં આગાઇ પેસે તેને ઇલાજ. લીંબુના રસનાં કાનમાં ટીપાં મુકવા તેથી બગાઇ બહાર નીકળી જશે. ઈલાજ ૩૭ મો. કાનમાં માકડ જાય તેને ઈલાજ. મધ સેજું લઈને તેનાં ટીપાં ૪થી ૫ અંદર નાંખવાં. ઈલાજ ૩૮ મે. કાનમાં ચસકા મારતા હોય તેના ઈલાજ. તોલે. તાલે. વાવડીંગ ... ... ૧ વાક્બા ... ... ... ૧ અજમોદ ... ... ૧ વજ ... ... ... ૧ લસણુકળી... ... વા લીમડાનાં પાંદડાં... ૩ તેલ મીઠું ... શેર ઠા એ બધાં વસાણાંને ખરાં કરી, તેલ શેર વા માં ચુલા ઉપર ઉકાળવાં, ને જ્યારે તેલ નવટાંક રહે, ત્યારે ઉતારી તેને સારાં ઝીણાં કપડાંએ ગાળી કહાડી તે તેલમાંથી ટીપાં કાનમાં નાંખવાં. ઈલાજ ૩૯ મો. કોડી બળીને રાખ કરવી, પછી ટકણખાર કુલવી વાટીને બેઉને સરખે ભાગે લઈને, તે લકે કાનમાં છેડે નાંખી ઉપર લીંબુના રસનાં ટીપાં ૫ રેડવાં. એ રીત દીન છે દવા નાંખવી. For Private and Personal Use Only Page #109 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૭૩ ઈલાજ ૪૦ મે. મરી ગયેલે વી-મીઠું તેલ તેલા ૧૦ માં નાખી, તે તેલ ઉકાળવું. પછી તેલ અરધું રહે, ત્યારે ઉતારી ઠંડું પડવા દેવું, અને તેને કપડાંથી ગાળી લેવું, ને એક સીસીમાં ભરી મુકવું, પછી તે તેલનાં બેથી ત્રણ ટીપાં કાનમાં નાખવાં. એ પ્રમાણે બે ત્રણ વખત નાખવાં એથી ચસકા મારતા તુરત બંધ થશે. ઈલાજ ૪૧ મો. આંકડાનાં પાકેલાં પાનને ઘી લગાડીને અગની ઉપર સેકવાં, પછી તેને છુંદા રસ કહાડી કપડાંથી ગાળી લઈ તે રસનાં ટીપાં ૨ થી ૩ કાનમાં નાંખવાં. એ પ્રમાણે થોડા દહાડા નાખ્યા કરવાં. ઈલાજ કર મે. સુંઠ..દેવદાર..... હીંગ..... વિજ એ સરવે વસાણાંને અકેક તાલે લેવાં, ને તેને ભુકો કરી તેને તેલ મીઠું–તેલા ૩૦ થી ૪૦ માં નાખીને ધીમી આંચે ઉકાળવું. ઉકાળીને કા ભાગ રહે એટલે ઉતારીને કપડાથી ગાળી લેવું, ને કાચની શીશીમાં ભરી રાખવું ને તેમાંથી ૨-૩ ટીપાં દીવસમાં એક વૃખત કાનમાં નાખવાથી ચસકા મારતા બંધ થશે. ઈલાજ ૪૩ મે. બકરીનાં મુતર શેર ૦ માં સીંધાલુણ તોલા ૨ નાખીને તેને એકવાત કરીને કપડાંથી ગાળીને કાનમાં ટીપાં ૩ થી ૪ દહાડામાં એક વખત નાખવાં, For Private and Personal Use Only Page #110 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ७४ ઈલાજ ૪૪ મો. ટંકણખાર કુલવી તેને ભુકો કરી થોડો કાનમાં નાખવો. ઈલાજ ૪૫ મ. બદામનું તેલ કહાડીને તેનાં ટીપાં કાનમાં ૩ થી ૪ દવસમાં એક વખત નાખવાં. ઈલાજ ૪૬ મે. કાનમાંથી પરૂ વેહેતું હોય તેના ઇલાજ. કેડીને બાળીને તેની રાખ કાનમાં નાખીને ઉપર લીમડાનાં રસનાં ટીપાં ૪ નાખવાં એથી પરૂ બંધ થાય છે. ઈલાજ ક૭ મે. સીર વાલ ૫ એટલે બેઆની ભાર મધ તાલી....................... ૧ એ બંનેને મેળવીને કાનમાં ૪ થી ૫ ટીપાં દીવસમાં એક વખત નાખવાં. એથી પરૂ નીકળતું બંધ થાય છે. ઈલાજ ૪૮ મે. ટકીને ઝુલવી તેની ભકી કરીને તેને પાણીમાં મેળવીને તેની પિચકારી કાનમાં મારવી, તેથી કાન સાફ થશે. ઈલાજ ૪૯ મો. સમુદ્ર ફળ તથા સમુદ્ર શિક્ષણ એ બધે મળીને વાલ ૧ લેવું ને તેને આરતનાં દુધમાં મેળવીને કાનમાં ૪ થી ૫ ટીપાં મુકવાથી કાન દુખતે તથા વેહેતે હેય તથા પરૂ નીકળતું હોય તે સર્વેને ફાયદો કરે છે. For Private and Personal Use Only Page #111 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ૭૧ ઈલાજ ૫૦ મા. ગલગાટાનાં ફુલને છુંદીને તેનાં રસનાં ટીપાં ય કાનમાં નાખવાં અથી પરૂ નીકડ્યું અંધ થાય છે. Acharya Shri Kailassagarsuri Gyanmandir ઇલાજ઼ ૫૧ મેા. જાઇના પાલાના રસકાનમાં ૩ થી ૪ ટીમાં નાખ વાથી પરૂ નીકળતું બંધ કુશે. ઇલાજ પર મે. કાન દુઃખી અંદર ચસ્કા મારતા હોય તેના ઈલાજ. મીઠું તેલ શેર હા લીંબડાનાં પાંદડાંના રસ ઘેાડાવજ તાલે ભા તાલા રા પ્રથમ ધોડાયને ખાંડી ભૂકો કરવા પછી એ ત્રણેને સાથે મેળવી ચુલા ઉપર મુકી ઉકાળવું ને લીંમડાનાં પાંદડાના રસ મળી રહે ત્યાં વેર ચુલાપર રાખી પછી હેઠે ઉતારી તેલ કપડાંમે ગાળી કાઢવું ને એક સીસીમાં ભરી રાખવું; અને ઉપલાં દરદવાળાને ખેંચાર ટીયાં કાનમાં અવાર નવાર ચુકવાથી સારૂં થશે. For Private and Personal Use Only Page #112 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૭૬ કીડના ઉપાય. કારણ એ ગપગનાં તથા હાથનાં આંગળાંમાં અને શરીરના હરકોઈ ભાગ ઉપર પણ થાય છે, તથા પગ આખો દિવસ ઘણે વાર બેરની જુલિત રાખ્યાથી હાથ ને પગને લેહી ઉપરથી હેઠે ઉતારી જમાવ થાય છે તેમાંથી થાય છે તથા પગના વિરામાં પરસેવે પડશે હેય ને સાફ નહીં કીધે હેય તેથી તેમાં જીણા જંતુઓ પેદા થઈ વીરા શટી કીડ થાય છે ત્યારે એટલું ખજવાય છે કે લેહી પણ નીકળે છે ને ત્યાંથી ચામડી ઉખડી જાય છે અને અગન બળે છે. એ રેગ ઘણું કરીને મરચાં, ખટાશ વધારે ખાનારને થાય છે, તેને ઉપાય. ઈલાજ ૧ લે. ખાનાવરખી જેને સતાનારી અથવા ઉતકંતારી અથવા ફરંગી ધતુ અથવા દારૂરી પણ કહે છે, તેની સીંગનાં કાળાં સુકાં બી રાઈના દાણા જેવાં થાય છે તે બી ૧ તલાને આસરે લઈ છુંદી બારીક મેદા જેવી ભુકી કરવી. પછી એરંડીઉ તેલ તેલ ૫૦ એક કલઈ કરેલી તમીલીમાં લઈ તેમાં એ સુકી મેળવી બે દીવસ સુધી બળી રાખવી; પછી એ તપીલી ચહલા ઉપર ધીમા આતસની આંચે આઠ કલાક રાખવી, તેટલે વખત અવારનવાર લાકડીને કાકાએ એ તેલ હીલ હીલવા કર્યા કરવું, પછી ચહલા ઉપરથી હેઠળ ઉતરી ઠંડું પાડી કપડાંએ ગાળી લેવું ને એક બાટલીમાં ભરી રાખવું, ને જે જગપર કીડ થતી હોય તે ભાગપર રાત્રે અથવા બીજ વખતે એ તેલ થોડું લઈને ચાળી ચાળીને લગાડવું. For Private and Personal Use Only Page #113 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ઈલાજ ૨ જે. તોલા અમલસાડો ગંધક ... ... ૩ શાકર... ... ... ... ... ૧ એ બેઉને બારીક મેદા જેવાં કરીને પાણીમાં મેળવી, શરીરના જે ભાગ ઉપર કીડ થતી હોય તે ભાગને પહેલા જરા ઘવડી એ મેલવણીવાળું પાણી લગાડવું, તેથી દરદીને ફાયદો થશે. ઈલાજ ૩ જે. તેલા તેલ સુખડનું ઉચુ ... કમદા ન કરે... ૧ હરડું ઘસી તેને ગાળ .. ... ... ૧ ગંધક ... ... ... ... ....... ... ... ૪ ઉપલી જણસેને સુખડના તેલ સાથે બરાબર મેળવી, ને ચણ અથવા આટલીમાં તેલ ભરી રાખવું ને એ ભાગ ઉપર કીડ થતી હોય તે ભાગપર લગાડવું ને સારી પેઠે મસળવું. ર-૪ કલાક પછી કુકાં પાણીથી નાહીને શરીર સાફ કરવું. ઈલાજ ૪ થે. કુંવાડીઆના છોડવા થાય છે તેની સીગમાં મેથી જેવાં બીયાં થાય છે. તે બીયાં સુકાં થોડાંએક લઈ તેને વાટી બારીક મેરા જેવાં કરી મીઠાં તેલમાં અથવા કોઈ બીજા તેલમાં મેળવી ખુબ કકડાવી પછી ડું પાડીને શરીરના જે ભાગ ઉપર ખુજલી-કડ થઈ હોય તેની ઉપર તે તેને સારી પેઠે મસળીને લગાડવું. એ પ્રમાણે લગાડવાથી કીડ મટી જશે. For Private and Personal Use Only Page #114 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૭૮ ઈલાજ ૫ મો. તલા. સ. ગેલાબનું પાણી તેિલા પ ગલીસરીન કારબલીક આસીડ.. વા એ તરણે જણસને મેળવી એકરસ કરવી, ને આટલીમાં ભરી રાખવી ને બે ભાગ ઉપર કીડ લાગતી હેય તે ઉપર એ મેલવણીવાળી દવા લગાડવી. ઈલાજ ૬ . ઘેડાનુ મુતર ઘડતબેલામાં ઘણે વખતને બાંધેલે હોય ને તે ત્યાર પછી પીસાબ કરે તે) બાટલીમાં ભરી રાખવું, ને એક કપડાંને કટકો લઈ તે મુતરથી થોડે ભીજવ ને જે જગાપર કીડ થતી હોય તે જગા ઉપર એ કટકાથી લગાડવું. એમ લગાડવાથી ઘણું ચચરશે ને નહીં ખમાય તેમ થાશે તેની કોઈ ચીંતા નહીં. બે કલાક થયા પછી ઠંડા પાણીથી સાબુ લઈ અથવા અરીઠાનું ફીણ કહાડી શરીર પેહી સાફ કરી નાખવું. એ પ્રમાણે બે તરણ દીવસ લગાડવું તેથી કીડ મટી જશે. ઈલાજ ૭ મો. આસીડ સાલી સીલીક વા દરમ (Acid Valacylic drachm) આસીડ કરીફેનીક કા દરમ (Acid chrysopha nic į drachm) આસીડ બોરાસીન અલમ એક સ. (Ungt, Acid Boraci loz.) For Private and Personal Use Only Page #115 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૭૯ ઉપર લખેલી દવા બધી અંગરેજી છે ને ડાકટરના. દવાખાનામાં અથવા જે વેલાતી દવા વેચે છે તેની દુકાન ઉપર મળે છે. ઉપલી દવાને મલમ બનાવી આપશે તે મલમ કડ અથવા ખુજલી થઈ હોય તે ઉપર લગાડવા. ઈલાજ ૮ મે. તેલ કોપરેલ સેજું રતલ ૧ ચણેલીના ઝાડનાં લીલાં પાંદડાં રતલ ૩ લઈને છુંદીને તેને જેટલે રસ નીકળે તેટલે રસ લે. બરાસ કપુર તાલે છે ઉપલું કોપરેલ તેલ અને ચણેતીનાં પાલાને રસ એ બેઉને એક કલઈ કરેલી તપેલીમાં નાખી ને ચહલા પર મુકી ગરમ કરવું ને પાણી (પાલાના રસનું) બળી જાય, ને ફકત તેલ અંદર રહે ત્યાં સુધી બાળવું. પછી ચહલપરથી હેઠળ ઉતારી ઠંડુ પડયા પછી ઉપલે કપુર એકે ખલમાં નાખી એ તેલ થોડું થોડું રેડીને તેમાં મેળવી નાખવો, ને પછી ૧ આટલીમાં ભર્યું ને તે બાટલી ૧-૨ દીવસ સુધી તડકે મુકવી. પછી લઈ લેવી. તે મેળવણી કીડ ઉપર મસલવી-એ તેલ હાથવડે લગાડયા પછી થોડો ચણુને આટો ને અરીઠાનું શિણ એ બેઉ મેળવીને હાથ પર લગાડીને જોવું. ઈલાજ ૮ મે. બેદા થર જેને બદાસીંગ અથવા બોદારસંગ પણ કહે છે તે લેવી; તથા કાથો સફેદ (પાનમાં ખાવાન) એ બેઉને પાણીમાં અથવા ગેલાભમાં સરખે વજને ઘસી એમાં તેલ મીઠું અથવા કરડીનું અથવા દધીનું For Private and Personal Use Only Page #116 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ( અથવા સાલીડનું મેલવવું, ને અરામર એકરસ કરવું, ને મલમની માફ્ક અનાવવું, ને જ્યાં કીડ-ખુજલી થઇ હોય તે ઉપર લગાડવું. જો એ મેલવણીવાળા મલમ નરમ હોય ને અરામર લાગતા નહીં હોય, તા એ મેલવણીમાં થોડું મીણુ લઈ તેને ગરમ કરી તાવવું ને તેલમાં રેડવું. તેથી જાડાં મલમ થશે તે લગાડવા. Acharya Shri Kailassagarsuri Gyanmandir ઈલાજ ૧૦ મા. હળદરની આરીક ભુકી કરી તેમાં કાંદાનો રસ તથા જરા પાણી રેડીને અધુરું એકરસ કરવું, ને જે જગા ઉપર કીડ થઈ હોય અથવા ખુજલી હોય તે જગા ઉપર લગાડવું. ઇલાજ ૧૧ મા. તાલા આવળનાં ઝાડનાં કુમળાં પાંદડાં ૐ ગ ... ... કપુર એ બેઉ ચીજને પથરના પાટા ઉપર સેજ પાણી સાથે વાટી મલમ અનાવવા, ને તેમાં વાળા (જેની ગરમીના દહાડામાં ટટ્ટી કરી પાણી છાંટે છે તેથી ઠંડક થાય છે ને સુગંધી આવે છે તે) તાલા ૧ વાટી મેળવવા પછી તે મલમ ક્રીડ ઉપર લગાડયા કરવા. તેથી ક્રીડ તદન નરમ પડી જશે. ... For Private and Personal Use Only ... ... ઈલાજ - ૧૨ મા. આવળની સુકી છાલ રતલ ૩ લઈને તેને એક મેટી તથીલીમાં નાંખવી ને તેમાં પાણી શેર ૨૦ રેડીને સારી પેઠે ઉકાળવું. ઉકળતાં અરધું. પાણી મળી Page #117 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૮૧ રહે પછી અહલાપરથી હેઠળ ઉતારીને ઠંડું પાડવું. પછી જે પગના આંગળાંમાં કીડ હોય, તો તે પાણીમાં પગ બળવા ને બદનના બીજા ભાગ ઉપર ક્યાં કીડ લાગતી હોય, તે ભાગ ઉપર એ ઉકળેલા પાણીમાં કપડું બળીને તેની ઉપર ચોપડવું, અથવા જરૂર પડે તે એજ પાણીથી નાહવું. તેથી કીડ, વવરાટ, ખુજલી વગેરે ચામડીના દર મટી જાય છે.' બાવળની છાલનાં પાણીથી નહાવાથી નેસ મજબુત થાય છે. ઈલાજ ૧૩ મું તલા. તાલા, કીડીઓ કયુર... ... ૧ કલઈ સફેદ.. ... ૧ સીપીચન ... ... વા માખણ રતલ ... પ્રથમ કીડીઆ કપુરને તથા કલઈ સફેદાને તથા સીપીચનને એક ખલમાં નાખી, ખલ કરી મેળવવી, પછી માખણને એક થાલીમાં મુકીને સાત વખત પા એ ઘેહીં નાખવું; ને ઉપલો ખલમાં તે માખણ નાખી મળી જાય, તેમ છુટયા કરવું. પછી એક કેરીનાં ચમાં તે મલમ ભરી રાખવે, ને ખપ પડે ત્યારે કીડ, ખુજલી, કહેવાય, રસી વગેરે ચામડીનાં દરદો ઉપર એ મલમ ચાળીને ભરો, તેથી કીડ, વવરાટ, ખુજલી વગેરે મટી જાય છે અને સૂકવી નાખે છે. (ઉપલે મલમ બનાવીને અજમાવે છે ને - યદો થાય છે.) For Private and Personal Use Only Page #118 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૮૨ ઈલાજ ૧૪ મો. કરમદીનું ઝાડ જો ઉપરનાં કરમદા ખાવામાં આવે છે તેનાં મુળી કહાડી પાણીમાં ઘસી લગાડવાથી કીડ નરમ પડશે. ઈલાજ ૧૫ મે. ચુને કળીને તથા એરંડયું તેલ એ બેઉને મેલવા મલમ બનાવ, ને જ્યાં કીડ લાગતી હોય ત્યાં અવારનવાર ચોપડવાથી કીડા મટશે. ઈલાજ ૧૬ મે. અરીઠાને ભાંજી ઠળીયા કહાડી નાખી તેને મા ગરમ પાણીમાં એક કલાક સુધી ભીજવી રાખ, ને તે પછી તેને હાથે ચેળી ફીણ કહાડવું, ને તે પણ પગનાં અથવા હાથનાં આંગળાંમાં અથવા જ્યાં કીડ થઈ હોય ત્યાં પડવું, ને એક કલાક સુકાવા દેવું. પછી કેસુડીના સુકાં અથવા લીલાં કુલને પાણીમાં ઉકાળી તે પાણું ગાળી લઇ તે જગાએ ઘોવું. એમ ચાર પાંચ દહાડા કરવાથી કીડ નરમ પડશે. વળી અરીઠાના માવાને વાટી કપડછંદ કરી તેમાં ઘી તથા મીણ મેલવી ઉકાળી મલમ બનાવી ભરવાથી પણ કીડ નરમ પડશે. ઈલાજ ૧૭ મો. તાલા. કેકમનું ઘી ... ... ... શા મીણ પીળું ... ... ... શા એ બેઉને સાથે ઉકાળીને પછી કપડાં વડે ગાળી For Private and Personal Use Only Page #119 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૮૩ કાહાડવું. તેમા અહીમનું તેલ આઈસ ૧નાખી અધાંને એકરસ કરી મલમ બનાવ, ને જ્યાં કીડ લાગતી હોય ત્યાં લગાડવો. એથી કીડ નરમ પડશે. ઈલાજ ૧૮ મે. ટકણખારને છુંદી પાણીમાં મેળવીને જગા ઉપર કીડ થઇ હોય ત્યાં તે પાણી ભરવાથી કીડ નરમ પડશે. ઈલાજ ૧૯ મે. તોલે. મગરાનું તેલ ... ... ... ૧ લીબુ ખાટાને રસ ... ... ૧ એ બેઉ જણને મેલવીને હાથ પગનાં આંગળાંનાં વીરા શટા હૈય, ને વવરાટ થતી હોય ત્યાં ૩, ૪ દીવસ લગાડી ખુબ પચાવવાથી કીડ નરમ પડશે. ઈલાજ ૨૦ મે. તોલા સુખડનું તેલ ... ... ... ૧ લીબુ કાગદીને રસ.. ... ૩ એ બેઉ જણને મેળવી કીડવાળી જગ્યાએ ભરવાથી કીડ નરમ પડશે. ઈલાજ ર૧ મો. ગજકરણના પાલાને મા કરી કડવાળી જગા ઉપર ભરવાથી નરમ પડશે. ઈલાજ રર મે. સુખડનું તેલ લગાડવાથી ફીડ મટી જશે. For Private and Personal Use Only Page #120 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૮૪ ઈલાજ ૨૩ મો. કીડનું દરદ લેહી બગડવાથી થાય છે તે લેહી સુધારવાના ઈલાજ. સુકા આમળા ને ઝીણા સુરતી બોર જવા આવે છે, તેની છાલને બારીક છંદી તેમાંથી તેલ કા લઈ દરરોજ સવારમાં પાણી સાથે શકવાથી લેહી સુધરી કડ નરમ પડશે. કીડા મટે ત્યાં સુધી એ દવા ચાલુ રાખવી. ઈલાજ ૨૪ મો. રંગ ઉનાફ સારાં ઇરાની ડલીઆ સાથનાં.. ૩૦ સીપીસતાન, ... ... ... ... ••• ૪૦ તોલા, ચલે નીલકર... ... ૫ વરીઆળી ખરી કરેલી પોળી હરડેનું દળ... ૩ સથરા ... ... ... ૫ બીસશએજ... ... ૭ બેકકેરે ... ... વા અનીસુ... ... ... ૫ ગાલાબનાં કુલ ... ૧૫ ગુલેબનકશા ... ... ૫ એ સઘળા વસાણને ખોખરાં કરીને ખુબ ખખળતાં પાણી રતલ ૪ માં રાતના સાત વાગાથી ભીજવીને ઢાંકણું ઢાંકી રાખવું, ને સવારના ૬ વાગે ચુલા ઉપર મુકી ધીમી આંચે ઉકાળવું, ને કા ભાગ પાણી રહે એટલે હેઠે ઉતારી ઠંડું પાડી કુચા સાથે ખુબ ચાળી ગાળીને નીચવી કાઢવું, ને કુચે રદ કરવો ને ને પાણી રહે તેમાં એ વસાણાથી ચાર ગણી શાકર મેળવીને ચુલા ઉપર મુકી તેનું શરબત બનાવીને સીસીમાં ભરી For Private and Personal Use Only Page #121 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir રાખવું; ને તે શરબતમાંથી સવાર સાંજ દેહ દેઢ તેલ લઈ તેમાં ત્રણ તલા પાણી ભેળી દરદીને પાવું. બરચાંને વા લઈ એક તોલા પાણી સાથે ભેળી પાવું. એથી લેહી સુધરશે ને પેટ સાફ આવશે. ઈલાજ ૨૫ મે. તાલે. લે. તાલે. ઉના .. ૩ સથરા . વો શાકર ચીનાઈ વા એ ત્રણે જણને ર૮ તલા પાણીમાં ઉકાળવી, ને (ર) વીસ તોલા પાણી રહે, એટલે ઉતારી ગાળી કહી એક સીસીમાં ભરી રાખવું, ને દહાડામાં એક વખત ચાર તેલાને આસરે પીવું; એથી લેહી સુધરી કીડનરમ પડશે. ઈલાજ ર૬ મો. અઘાડાને છોડ સકે તેનાં બી, પાદડાં, ડાખળાં સાથે તેલા ૨ લેવાં ને તેને કાદવનાં ઠીકરાં ઉપર બળી રાખ કરવી ને તે રાખને મીઠાં તેલમાં અથવા એરંડી તેલમાં અથવા કોપરેલ તેલમાં મેળવી કીડવાળી જગા ઉપર ભરવું. ઉપલી રાખને મલમ બનાવે હોય તે મીણ કાચું લઇ તેને આતશ ઉપર નરમ કરી તેમાં ઉપર જ સાવેલું તેલ ભેળીને તેમાં રાખ મેળવી મલમ બનાવી તે વાપર. ઈલાજ ૨૭ મે. કરંઝના ઝાડના બીનું તેલ જેને ગુજરાતીમાં કઝીઊ તેલ કહે છે તે કીડવાળા ભાગ ઉપર મસળી અને વારનવાર લગાડવાથી કીડ નરમ પડશે. For Private and Personal Use Only Page #122 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ઈલાજ ૨૮ મે. ઊનડીનાં ઝાડનાં ફળ જે બેર અથવા સેયારી જેટલાં મોટાં થાય છે તેની અંદરનાં બીનું તેલ કાઢી તે તેલ કિડ ઉપર ચોપડવાથી કીડ મટશે. ઈલાજ ૨૯ મે. ગજકરણનાં પાદડાંને રસ કહાડી કિડ ઉપર ચેપડવાથી કીડનરમ પડશે. ઈલાજ ૩૦ મે. મટેડી કાળી અથવા લાલ સારી સેજી લઇ પાણીમાં ભીજવવી (જે મટોડીથી મરદો તથા આરતે માથાના વાલ મેલા થાય છે ત્યારે માથે ચેલે છે તે) ને જ્યાં ફીડ લાગતી હોય ત્યાં લગાડવી તેથી કીડ નરમ પડશે. ઈલાજ ૩૧ મે. ફટકી ... તલા ૪ ખડીઓ ખાર તેિલા ૪ રાહાળ.... તલા ૪ અમલસાડો ગંધકતિલા ૭ ઉપલી ચારે ચીને છુંદી બારીક આટાવી કરી મેળવી એક સીસીમાં ભરી મુકવી ને જ્યારે જરૂર પડે ત્યારે તેમાંથી થોડી મુકી લઈ પાણી સાથે મેલવી કીડ લાગતી હોય તે જગા ઉપર ખુબ ચળવી ને થડે વાર સુકાવા દેવી. જો પગનાં આંગળાંમાંના વીરામાં કીડ લાગતી હોય તે તેને પહેલાં પાણીથી બરાબર જોયા પછી સુકી ચળવી, For Private and Personal Use Only Page #123 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ઇલાજ કર મો. તેલે તાલે તોલે ચપેલીનું તેલ ૧ કીડીઓ કપુર વા કપલે બા કપીલાને ખલ કરી તેને બારીક આટ કરો અને કીડીઆ કપુરને પણ કલનવાટરનાં બે ચાર ટીપાં નાખી વાટ, ને તે પછી એ બેઉને મેલવી તેમાં ચપેલીનું તેલ મેલવવું ને એ મલમ એક દાબડીમાં ભરી રાખવે, ને તેમાંથી કીડવાળી જગાએ મસળી અવારનવાર ભર, એથી કીડ મટશે. ઈલાજ ૩૩ મો. ભીડીનું ઝાડ પીપળ નવું મોડું થાય છે, જેની ઉપર પીળાં ફુલ થાય છે ને મેટાં રોપારી જેવડાં ડીંડવાં થાય છે તે ડીંડવાં તાજાં લઇ છરીથી તેની ઉપરની છાલ છોલી કહાડવી એટલે અંદરથી પીલે રસ નીકળશે. તે છોલેલું ડીંડવું રસ સાથેનું જ્યાં કીડ થઈ હોય તે જગા ઉપર સવાર સાંજ ઘસડવું. એમ થોડા દહાડા ઘસયાથી કિડ સારી થશે. ઈલાજ ૩૪ મો. બળેલું એરંડી તે ૧) લઈ તેમાં અમલસાડી ગંધકની ભુકી ઘટ થાય તેટલી મેલવી મલમ બનાવો: ને એ મલમ પગનાં વિરામાં અથવા હાથનાં આંગ બાંમાં અથવા જ્યાં કિડ થઈ હોય ત્યાં રાત્રે સુતી વખતે મસળી ભરો. For Private and Personal Use Only Page #124 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૮૮ એ મલમથી કીડ નરમ થયા બાદ એક ચમચી કણખાર ગરમ પાણી શેર ર) માં સેજ મેળવી કીડવાળી જગ્યાએ પાણીથી ઘવાથી શરીથી કીડ થશે નહી ને વીરા તથા આંગળાં પરસેવાથી સારું રહેશે. ઈલાજ ૩૫ મે. ગલકા નામની સરકારી જે તુરીને મળતી હોય છે પણ તુરીની પેઠે કાંગરી હોતી નથી તે ગલકાને છે લ્યા વગર તેની ઝીણી ઝીણી કાતરી કરવી, અને તેને જણ ઘીવાળે હાથ દે તથા લેઢી ઉપર પણ જરા ઘી ઘસડવું. પછી એ કાતરીને લોહીમાં મુકી ઈ ગાર ઉપર મુકી અવારનવાર ફેરવ્યા કરવી ને જ્યારે તદન બળીને કેયલા જેવી થઈ જાય ત્યારે કહાડી લઈ ખલમાં ખાડી તેને બારીક ભૂકો કરો, ને પછી તેમાં એ વખત પાણીએ ધોયેલું ઘી ભેલી મલમ અનાવ ને તે મલમ કીડવાળી જગાએ હમેશાં મસળી ભેરવો એથી કીડ સારી થશે. ગરમીના વેગથી ચાંદાં પડે છે તે ઉપર પણ એ મલમ ચેપડવાથી ચાંદાં સારાં થશે. ઈલાજ ૩૬ મો. સે એફડી તેલ (દીવેલ) ... 2 એરંડાનાં પાંડદાં છુંદી તેને રસ ... o એ બેઉને મેળવી આતશ ઉપર ધીમી આંચે ગરમ કરવું; ને એરંડાનાં પાંદડાંને રશ અળી રહે ત્યાર ઈગારપર રાખવું, ને પછી નીચે ઉતારી તેમાં સુરતી For Private and Personal Use Only Page #125 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૮૯ કળી ચુનાને લક તોલે કા નાખ ને પછી શુંટી એકરસકરવું ને ઠંડુ પડે પછી કેડી અથવા કાચના વાસણમાં ભરી રાખવું અને તેમાંથી કીડવાળી જગાએ રાતના સુતી વખત ઘસડવું, ને ઘણીવાર સુધી મસળ્યા કરવું. દીવસના પણ લગાડ્યા કરશે તે વેહલે શાયદે થશે કારણ કે પરસેવે પડવાથી ઝીણા જીવ કીડવાળી જગાએ થાય છે તે મરી જશે ને કીડ પણ મટી જશે. કોલેરા (વીશુચીકા કોગલીઉ)ના | ઉપાય. કારણ—જેને ખોરાક ખાવાને વખતો વખતસર નથી અને શક હદ ઉપરાંત ખાય છે તેને અજીર્ણ થઈ આ રોગ લાગુ પડી જાય છે અને તે શરૂ થાય ત્યાં ઘણી ગીચ વસ્તિ તથા દુધી પદાર્થોની હસ્તીને લીધે ફેલાઈ જાય છે, એ રેગવાળાને ઉલટી તથા ઝાડા ઘણા થાય છે, તથા હાથ પગ કપાય છે તથા નેસ ખેંચાય છે, તથા પગમાં આંકડાં આવી ગેટલાં બંધાય છે, તથા શરીરને વાર્ણ બદલાઇ જાય છે, તથા નખ કાળાં પડી જાય છે, તેના ઈલાજ. ઈલાજ ૧ લે. થુવર લાંબે વેલાતી તેનાં પાંદડાં ... ... મરી કાળાંના દાણા ... .. . એ બેઉને પીસીને માવા જેવાં કરી ચણા જેવડી - For Private and Personal Use Only Page #126 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ળીઓ બનાવવી, ને પેટ બંધ થતાં સુધી અકેક ખાવા આપવી તેથી પેટ બંધ થશે. ઈલાજ ૨ જે. લીમડાનું ઝાડ જે જાડાઈ મધ્ય ભાગમાં આ છામાં ઓછું ઈચ ૧૦) થી ૧ર) અને ગોલાઈમાં ઈચ ૩૦) થી ૩૬) હોય તેવાં ઝાડનાં થડમાં જમીનથી ૩) થી 0 ફુટ ઉપર વચ્ચે વચમાં હાથને પહેચે જઈ શકે તેવો તે ઝાડના અરધા ભાગર વેહ એટલે ભેક ઉતરતે પાડ. તે ભેકને અંદરથી પાછા ઉડે ખાડે ઈચ ૫) થી ૭) કર-જેમ ખાંડણીપરા હોય તેમ કરવું-કે જેથી તેમાં કંઇ કે તે તે રહી શકે ને બહાર નીકલી નહીં આવે. હવે એ ખાડામાં અરમ સારું સે કસવાલું શેર ૧ થી ૨ અથવા તેથી વધતું જેટલું સમાય તેટલું ભરવું. પછી તે ખાડાની ઉપરના ભજન ભાગ જે શરૂઆતમાં કેરેલા છે તેમાં લીમડાનાં પાંદડાંને કેળનાં પાંદડાંમાં ડુચે બનાવી અંદર બંધબેસતો બેસવો કે જેથી અહીમ બહાર નીકલી નહીં આવે. ત્યાર પછી લાકડાંને એક બુચ બહુ તાઈટ આંગળ ૧) થી ૨) જાડે અનાવી અંદર માર ને તે ઉપર જાડું કપડું ૩-૪ આંટા લપેટી મજબુત પાટો બાંધવે કે અંદર હવા પાણી જઈ શકે નહીં. પછી તે અહીમ ૧ થી ૨) માસ સુધી રાખવું ને ત્યાર પછી કપડાંને માટે છોડી નાખી લાકડાને બુચ મારે તથા હુ ઘાલેલે પાછો બહાર કાઢી નાખો; એટલે અંદર મુકવામાં આવેલું અહીમ પીગલેલું અને નરમ થયેલું જણાશે. તેને કાચની અથવા ચીનીની અથવા રૂપાની ચમચીથી અથવા For Private and Personal Use Only Page #127 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૯૧ નાનું કુલીયું હોય તેનાથી બહેર કાઢવું; અને તેને રૂપાની થાળીમાં અથવા કાદવનાં દીકરામાં ચણા જેટલું જાડું પાથરી હવામાં સુકવવું. તે સુકાયા પછી છરીએ થોડું થોડું કાઢી ચણાતી જેવડી ગોળી વાળવી ને તે ગોળીને સુકવવી. તે સુકાયા પછી કાચની સીસીમાં અથવા કોઈ વાસણમાં ભરી રાખવી. એ ગળી વાપરવાની વિગત. મોટાં માણસને શરૂઆતમાં ર) થી ૩) ગળી પાણીમાં ગળાવવી, ને જો નહીં જ ગળાય તે અરધાં વાઈ ગલાસ પાણીમાં ચાળી મેળવી પાઈ દેવી. જે ગેળી પાછી ઓકી કાઢે તે તરત પાછી બીજી ગોળી આપવી. - જેને સખત બીમારી હોય ને પાછાં ઉપરાઉપરી પેટ આવે અથવા વામીટ થાય તેને ત્યા થી અર કલાક રહી આપવી, મતલબ એ કે પેટ અથવા વામીટ (એટલે ઓકારી) જ બંધ થાય તેમ નજર પહેચાડી થી ૧) કલાકે આપવી. - જ્યારે દરદીના પેટમાં ગોળી ટકે ને કલાક ૧) પછી વોમીટ પેટે આવે ને આંકડાં આવે તે ફરીને આપવી, પણ તે બરાબર નરમ પડયા પછી ગોળી બંધ કરવી - અચાને તેના કદ પ્રમાણે ગેલી ૧ થી ૨) સુધી આપવી. મોટી ઉમરનાં માણસને જેવી બીમારી હોય તે પ્રમાણે ગોળી ૧) થી ૫) આપવી. દરદીને જો ગળી પેટમાં મુદલ રકી નહી શકશે તો આરામ થશે નહી. For Private and Personal Use Only Page #128 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ૯૨ ઇલાજ ૩જો. Acharya Shri Kailassagarsuri Gyanmandir ધાણા શેર શાકર્ પતરીની ચીનાઇ શેર ... ૫ ધાણા સાસુ કરીને પછી એક મોટાં તપીલામાં નાખવા, ને શાકરી સાથે નાખવી. પછી તેમાં એક મણ ઠંડું પાણી રેડીને તપીણું ચુડુલા ઉપર ચુકવું, ને ઉકાળવું. ઉકળતાં ઉકળતાં અર્ધું પાણી મળી જતાં આકી શેર પાંચ જેટલું પાણી અંદર રહે ત્યારે, તીલું ચુહુલાપરથી હેઠળ ઉતારવું ને ઠંડું પડયા પછી તે પાણી કપડાંએ ગાળી લઈને માટલીમાં ભરી રાખવું, ને દરદીને જ્યારે આપવું હાય ત્યારે એ તાલા લઈને તેટલુંજ બીજું પાણી અંદર ભેળીને દર પા અથવા અરધે કલાકે પીવા આપવું. જો વામીટ કરેને પીધેલું બધું નીકળી જાય તે ફરીથી એજ પરમાણે પીવા આપવું, અગર જો હાથ પગમાં આંકડાં આવે તા પાણી એ તાલા ભેળવાને અદ્દલે મા થી ૧ સાલા લઇને ભેળીને પાવું. ઈલાજ ૪ થા. કાંદા (ખાવામાં વાપરે છે તે) શેર ૫ ને છુંદી આરી કરી એક કાચના મુચની બાટલીમાં તેને નાખવા, તે તેમાં ૧ યાટલી ભરી એકવડો સાજો મોવડાના દારૂ અથવા તે નહી હોય તેા રમ અથવા બ્રાંડીન રેડવા, ને ખાટલીને સુચ સારી સાત દિવસ સુધી ભીજવી રાખવા. પછી માટલીને હીલવીને એ દારૂ બીજી કાચના મુચની માટલીમાં ગાળી લેવા, ને દરદીને એમાંથી અરધું વાઇન ગલાસ લઇને તેમાં તેટલુંજ પાણી ભેળીને પીવા આવે. For Private and Personal Use Only Page #129 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩ ને ધણીને માદીથી પેટ આવતાં હોય ને પેટમાં દુખારો થતો હોય તેનેમી એજ ઉપર લખ્યા પરમાણે પીવા આપવું; તેથી ઘણા ક પડી જશે. ઇલાજ ૫ મેા. લાલ ભાતરીના એકમાટા કાઢ્ઢો (જે ખાવામા વાપરે છે તે) લેવા, ને છરીથી તેનાં માથાંપરથી ગાળ ગામડી કહાડવી, પછી કાંદાને અંદરથી કાતરવા ને તેમાં ૧ અથવા એ દોહાડીઓનું અીમ ભરવું ને પાછી ગામડી દામીને બેસાડવી. પછી ઘડુંના આટાની ૧ નાની શટલી અનાવી, તે તેમાં એ કાંદો મુકીને અધે પ્રતી લપેટવી. પછી ધગધગતા ઇંગારના ભેભતમાં એ કાંદો મુકવા, ને અાખર અચા અમ માલમ પડે ને તેની ઉપરના લપેટલા આટામી લાલ થયલા જણાય, ત્યારે ભેભતમાંથી અહાર કહ્ાડવા; ને ઉપરના લપેટલા આટા કહાડી નાખવા, ને પછી કાંદા ઉપરની ગામડી કહાડીને તેની અંદરનું અફ઼ીમ મહાર કહાડવું. તે અફીમના અર્ધા ભાગ અફીમ તથા એ અગયેલા કાંદાના થૉડા કટકા તથા એજ માયલા કાંદાને દાખીને તેનું પાણી એ ત્રણે સાથે ખરાખર મળી એકરસ થાય તેવું કરીને એ મેળવણીના ચાર ભાગ કરવા ને દરદીને અરધે અરધ કલાકે ખવરાવવું; તેથી તે કેમાં સુઇ રહેશે ને પેટ આવતાં બંધ થશે. જો એક ભાગ આપ્યાથી વખતે વામીટ કરી કહાડી નાખે અથવા બહાર નીકળી જાય તા ી ીજો ભાગ આપવા, એ પ્રમાણે ઉપરાઉપરી આપી કરવું. કાંદાસાનું આકી રહેલું અરધું અફીસ ઉપર લખ્યા પ્રમાણે For Private and Personal Use Only Page #130 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૯૪ થોડાક કાંદાને ભાગને તેને જ રસ એ ત્રણે સાથે મેળવી બનાવી રાખવું. જો જરૂર પડે તેમજ બીજા ભાગની એ મેલવણીના ચાર ભાગ કરીને ખાવા આપવું. એક દેડીઆના અરીમના ૪ ભાગ ઉપર લખ્યા પ્રમાણે બનાવી તૈયાર કરી આપવા ને બે દોડીઆનાં અહીમના આઠ ભાગ કરી આપવા, - ઉપલે ઉપાય ઘણે ખાતરી ભરેલ છે, તે સેંકડે તેવું જણ સા થશે. ઇલાજ ૬ ઠ્ઠો. આંકડાનાં ઝાડનાં મુળીઆની છાલ કહાડી, તેને સુકવી મેદા જેવી આરીક કરી ચાળીને એક સીસીમાં ભરી રાખવી; ને જરૂર પડે તે વખતે ૧ થી બે વાલ લઈને તેમાં એટલાજ વજનના દળેલાં મરીને કે બેળો, ને તેની ગોળ સાથે એક ગળી વાળી દરદીને ખવરાવવી; ને જે એ ગોળી આપ્યા પછી પેટ આવ્યાજ કરે તે અરધા કલાકને આંતરે બીજી, ઉપર મુજબ ગેળી બનાવી આપવી. ઈલાજ ૭ મે.. લે. દીકામરી • • • • • ૧ હીંગ.... ... ... ... ... ... ૧ કળીશુને સુરતી... ... ... ... ૧ ઉપલી ત્રણ જણને બારીક મેદા જેવી કરીને મરીના દાણાના કદભંટલી તેની ગોળીઓ બનાવવી. પ્રથમ દરદીને ર ગેળી આપવી. જે વા કલાકમાં પેટ For Private and Personal Use Only Page #131 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૯૫ પાછું આવે તે બીજી બે ગોળી આપવી. એ પ્રમાણે પેટ આવે ત્યારે ગળી સુધી નીચે લખ્યા પ્રમાણેનું પાણી ગરમ બનાવી તે સાથે ગળવા આપવી; પણ ઠંડા પાણી સાથે આપવી નહીં. પાણું બનાવવાની રીત. કાદવનું એક વાસણ લેવું, ને તેમાં થોડેક ઈગાર મુક, ને તૈની ઉપર બારીક કીધેલ એક તોલા સુધી લોબાન મુકવું, ને વાસણ ઢાંકવું, તેથી દુઆથી વાસણ ભરાઈ જશે, ને થોડો વખત રહી ઉઘાડવું, ને તેમાં ગરમ કીધેલું થેમેક પાણી રેડવું, પછી તે પીવા જેવું & થાય એટલે એ પણે સાથે ઉપલી ગોળીઓ કરીને ગળવા આપવી, પણ કાચાં પાણી સાથે મુદલ આપવી નહી. ઈલાજ ૮ મો. તોલે. જાતરી ... ... ... ... ... ૧ લવંગ ••••••••••••••• ૧ એલચી દાણા ••• .. ••• . ૧ અમાણ ••••••••••••••• મા ઉપલાં સઘળાંને છુંદી બારીક મેદા નવું કરવું ને કાચના બુચની સીસીમાં ભરી રાખવું અને દરદીને કલાકે કલાકે ૧ વાલ જેટલું લઈને એક વખતે ખાવા આપવું એ પ્રમાણે ઉપરાઉપરી પેટ વામીટ ધ થતાં સુધી આપ્યા કરવું. For Private and Personal Use Only Page #132 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ઈલાજ ૯ મે. તા . અપીમ . .. ••• ••• ૧ સુગરલેડ ..... . ••• ••• ૧ સુહને બારીક ભુકો ... ... ૨ ઉપલી ચીજોને કાંદાને રસ કહાડી તેમાં બરાબર મેળવવી, ને પછી તેની ઝીણા ચણાના કદ જેવડી જેટલી થાય તેટલી ગોળીઓ બનાવીને સુકવવી. પછી એક કાચના બુચની સીસીમાં ભરી રાખવી, ને જરૂર પડે તે વખતે દરદીને ૧ ગેળી ગળવા આપવી. વખત જો વામીટ કરે ને પેટ બંધ નહીં થાય તો અરધા કલાક પછી બીજી એક ગળવા આપવી. એ પ્રમાણે દરદીને તફાવત પડે ત્યાં સુધી આપવી. ઉપલી ગોળીઓ બનાવી રાખ્યાથી ને લખે વખત રાખ્યાથી કાંઈ બગડતી નથી. ઈલાજ ૧૦ મે. આદુ તાજું ૨ થી ત્રણ તલાને ૧ કટકો લે ને તેને ઘેહી સાફ કરી વચમાંથી બરાબર ૧ પાવલી જેટલી ગળા સુમારે વા ઈચ ઉડી ગાબડી કતરી કહાડવી, ને પછી તેમાં નીચે લખેલી જણસ મુકવી - અહીમ સે .. .. વાત રે હીંગ સેજ .. ... વાલ ૨ એ બેઉને ઉપલી કોતરી કહાડેલી જગામાં મુકી ગાબડીથી બંધ કરવું; ને કેળનાં પાંદડાંમાં એ આદુ એમને એમ લપેટીને કેળનાં પાંદડાંનાં વા બાંધવું કે જેથી તે છુટી જાય નહીં. પછી તેને આરસનાં ભેભાતમાં For Private and Personal Use Only Page #133 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir મુકવું, ને તેપર પાછું ભેભત મુકી ઢાંકવું, ને ૧૫ મીનીટ સુધી રહેવા દેવું, એથી અહીમ તથા હીંગ અંદર બાઈ જશે. પછી તેને બહાર કહાડી કેળનું લપેટેલું પાંદડું કહાડી નાખી આદુને કાંઈ રાખ લાગી હોય તે સારું કરીને તે આદાનાં કટકાને એમને એમ પથરના અથવા લખંડના ખલમાં છુંદી નાખવો ને માવા જેવું બનાવવા, ને એ સઘળાની ૧રે ગેળીઓ બનાવવી, ને તેને બરાદર સુકવીને કાચના બુચની સીસીમાં ભરી રાખવી, ને નીચે પ્રમાણે વાપરવી મેટા માણસને ગળી ... ... ૨ છોકરાઓને 5 ...... ૧ અને ... ... વા (પા) ઉપર લખ્યા મુજબ ગળી દરદીને આપ્યા પછી જે ૫-૧૦ મીનીટમાં ઉલટી થઈ બહાર નીકળી જાય, રીથી બીજી આપવી, ને પછી પેટમાં ઠરી જાય ને ઉલટી નહીં થાય તે કરી આપવી નહીં. દરદીની હાલત ને દરદના સુમાર જોઈ એ ગોળી આપવી. ઉપલી ગેળીએ આગમચથી બનાવી રાખ્યાથી સુકાઈ જશે. માટે અને તેમ તાજી બનાવી આપવાથી શયદે કરશે. ઈલાજ ૧૧ મે. તલા. લસણ ... ... ....... ૫ સંચળ ..... ..... ••• જીરું અંબાતી... ... ૫ સીધાલુણ ... .. ૫ ત્રીકેટ (સુંઠ-મરી-પીપર) ૫ હીંગ...... .. ... " એ સી વસાણાંને કુટી કપડછંદ કરીને, લીંબુ કાપીને તેને રસ તે ચુરણમાં નાખી ખલ કરવી. ખલે સોલા, For Private and Personal Use Only Page #134 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir કીધાથી રસ સુકાઈ જાય એટલે ફરીથી બીજે લીબુને રસ નીચવો ને ખલ કરવી. ખલીઆથી રસ પી જઈને શુરણ પાછું સુકું થાય કે બીજો લીબુને રસ નીચવને ખલ કરવી. એ પ્રમાણે ત્રણ વખત લીબુનો રસ નાખી ખલ કર્યા કરવું. એમ કીધાથી તે બધી દવા લીંબુને રસ પીને પક્કી થશે, પછી તેની ગોળીઓ ચીની બેર જેવડી વાળવી, ને દરદીને ગળી ૧ ખાવા આપવી. એક ખાધા પછી બીજી ગેળી કલાક ર રહીને આપવી, એથી જો દરદમાં ફાયદો થયેલ નહીં જ માલમ પડે તે ફરીથી ત્રીજી ગોળી આપવી. જે કોલેરા વાળા માણસને એક જ ગોળી આપવાથી બધુ સારું થઈ જાય, તો બીજી ગેળી આપવાની કોઈ જરૂર નથી, અગર જો સારું થતાં ઘણો જ વાર લાગે ને દરદ ઘણું જ વધી ગયું હોય, ને ધાસ્તી જેવી નાડ થઈ હોય તે એ દવાની ગોળીઓ વધારે ખાવામાં આવી હોય તો તે કાંઇ ઇજા કરશે નહીં. જ્યાં સુધી કોલેરાવાળા માણસને પેટમાંને ચુકે તથા પેટ છુટેલાં તથા ઓકારી બંધ નહીં થાય તથા નખ કાળાં થયેલાં સુધરે નહીં, તથા અવાજ બદલાઈ ગયેલો સુધરે નહીં, તથા આંખના ડોળા તળે ઉપર થતા ઠેકાણે આવે નહીં, ત્યાં સુધી એ દવાની ગોળીઓ અબે કલાકને આંતરે આપ્યા કરવી. ઈલાજ ૧૨ મે. બીજોરાનું મુળ ....... ત્રિકટુ (સુંઠ-મરી-પીપર) હળદર ... ... ... ... કરંજીજ એ સર્વે વસાણાને સરખે ભાગે લઈને કુટી કપડછંદ કરીને તે ચૂરણ એક સીસીમાં ભરી મુકવું. પછી તેમાંથી For Private and Personal Use Only Page #135 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૯૯ થોડીક સુકી લઈ તે ચેખાની કાંજીના પાણીમાં મેળવીને આંખમાં આંજવી. એમ કીધાથી તે કોલેરાવાળા માણસની આંખના ડોળા તળે ઉપર જતા હશે તે ઠેકાણે આવશે. ઈલાજ ૧૩ મ. હીંગ ... ... વજ... ... વડાગરું.... સુંઠ અજમો... ... ... હીમજી હરડે એ સર્વ વસાણાને સરખે ભાગે લઈને તેને કુટી કપડછંદ કરીને તેનું ચુરણ કરવું, ને તે સુકીમાંથી તેલા ૧ ને આસરે લઈને તેને છાસમાં તથા ઉના પાણીમાં ખાવા આપવી. જે દવા બે ત્રણ વખત આપવી પડે તે બે કલાકને અતિરે સુખેથી આપવી. ઈલાજ ૧૪ મે. ત્રીકર (સંઠ, મરી, પીપર)... ... ટકણ ખાર જીરું અંબાતી ... વાવડીંગ ... પીપરીમૂળ લસણુ... ... . સંચળ... ... જવખાર વડાગરું ...... નીતર ... સાજીખાર સીધા લુણ... .. ચીત્રક... ... હરડે એ સરવે વસાણાને સરખે ભાગે લઇને તેને કુટી કપડછંદ કરીને તેની સુકી એક સીસીમાં ભરી મુકવી. પછી તેમાંથી સુકી તેલ ઘા લઈને છાસ અથવા ઉંના પાણીમાં શાકવા આપવી. For Private and Personal Use Only Page #136 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૦૦ ઈલાજ ૧૫ મિ. લસણુ.... ... સીંધાલુણ ગંધક જીરું ત્રીકટુ (સુંઠ, મરી, પીપર) ... ... ... હીંગ એ સર્વે વસાણુને સરખે ભાગે લઈને તેને છુંદી આરીક કરીને તે સુકી તલા અરધાને આસરે લઈને લીંબુના રસમાં મેળવીને ખાવા આપવી. જે ધ્યાન પહેચે તે બીજી વાર પણ આપવી. - ઈલાજ ૧૬ મે. તોલા વાલ લીંબુને રસ ... ... વા સીંધાલુણ ..... .. ૩ આદુને રસ ... ... વા શાકર ... .. ... ૩ હીંગ ... ... ... ૩. " પ્રથમ સીંધાલુણ તથા સાકર તથા હીંગ એ ત્રણે વસાણુને કુટી કપડછંદ કરી, તેમાં લીંબુ તથા આદુને રસ મેળવીને દદીને પાવું. એ દવા પાયા પછી જે કાંઇ જ પાદે માલમ નહીં પડે તે એક કલાક પછી એજ દવા બીજીવાર બનાવી પાવી, તેથી ફાયદો થશે. ઈલાજ ૧૭ મો. તોલા તેલા ત્રીકટુ (સુંઠ, મરી, પીપર) ૨ ચીત્રક ..... .. ૨ સંધાલુણ ... ... ... ... ૨ અજમે... ... ... ૨ જીરું ••• .. ••• .. ••• ૨ સંચળ ... ... ... ૨ એ સર્વે વસાણાંને કુટી કપડછંદ કરી તેમાં હીંગ તાલે નાખીને ખલમાં એકત્ર કરવાને એ ચરણમાંથી તોલો છો લઇ તેમાં છાસ તોલા ૨ મેળવી ખવરાવવું એમ એક બે વખત પાવાથી વામી, બંધ થશે. For Private and Personal Use Only Page #137 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra ૧૦૧ ઈલાજ ૧૮ મા. આમલીનાં સુકાં પાંદડાં... ત્રીકટુ (સુંઠ, મરી, પીપર)......સીંધાલુંણ...વડાગરૂં વાવડીંગ હરડેદલ જીરૂં... શાહા સંચળ અજમા એ સર્વે વસાણાને સરખે ભાગે લઈને તેને કુટી કપડછંદ કરવાં ને ના તાલા જેટલું ચુરણ ઘીમાં મેળવીને ખવડાવવું; અથવા એ ચુરણ તાલા ના લઈ છાસમાં આપવું. વાસીટ તથા પેટ બંધ થતાં સુધી કલાકે કલાકે એ ચુરણ ઘી સાથે ચટાડવું. ઈલાજ ૧૯ મા. તાલા સુંઢ.. સંચળ મીઠું ... www.kobatirth.org ...... ... ... પીપર અજમા આંમળા સુકા ... એ સર્વે વસાણાને કુટી કપડછંદ કરીને તેની ભુકી એક સીસીમાં ભરી સુકવી ને તેમાંથી તેાલા બા થી તે તાલા ઍક સુધી દર્દીની ઉમ્મર પ્રમાણે છાસની ઉપરનાં પાણીમાં નાખી ખવડાવવું. એ દવા એ ત્રણ વખત ખવડાવવી. Acharya Shri Kailassagarsuri Gyanmandir ****** ઈલાજ ૨૦ મા. કાદવની ઇટ માંધકામ કરવામાં વાપરવામાં આવે છે તે ઘણા વરસની જીતી કાળાં મરી સીંધવખાર તેને સીંધાલુણ પણ કહેછે તે... ... For Private and Personal Use Only તાલા ... તાલે. ૧ Page #138 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૨ ગધેલ નામને કિડે જે ઉડીને કરડે છે અને જે દીવાલ અથવા ર્ભત ઉપર મટાડીનું પડ બંધ છે તે મોડું .. ... ... ... ... ... ૧ એ બધી જણસ ખાંડી કપડછંદ કરી તે સુકીના ભાગ ૧ર કરવા તે દરેકનું વજન વાલ ૧૦ કે ૧૩ થી વધારે કરવું નહીં. પછી કળી શુને તેલા રા પાણી તેલા ૨૦ માં પલાળીને ડોહવ ને તે પછી તેને ઠરવા દેવો ને ઉપરનું નીતરું પાણી તેલા ૨ લઈ તેમાં ઉપરના ભુકાને એક ભાગ નાખી મેળવીને દરદીને પાવે. એ પ્રમાણે દિવસના ત્રણ વખત અકેક ભાગ ચુનાનાં નીતાં પાણીમાં આપ. જે દરદીને ઉલટી થઈ દવા નીકળી જાયે તે તરત બીજ પાવે. જો પેટ અંધ થયેલાં જણાય તે દવા લી ભુકીમાંથી અરધો ભાગ લઈ પાવે. એથી પેટ તથા વામીટ ધ થશે. ઈલાજ ર૧ મો. તાલા. ચીનાઈ પેપરમીટનું સેજું તેલ જે રંગમાં સેનેરી દેખાય છે તે... ••••••••••••••• વા અજમાનાં કુલ ... ... ... ... ... ... શા એ બે ચીજને ભેળવાથી તે પીગળી જશે. પછી કોલેરાવાળા દરદીને, તેની ઉમ્મરનાં પ્રમાણમાં ૩ થી ૭ ટીપાં ચપટી ખાંડમાં અથવા તો એક પતાસામાં મેળવી પાવું. જે પંદર મીનીટમાં ચાર પેટ ઉપરાઉપરી આવે તે ફરીથી એ દવા આપવી. એ દરદીને પાણીની સેસ ઘણું લાગે છે, પણ તે બીલકુલ પાવું નહીં; પણ જો ઘણીજ તરસ લાગતી હોય તેવા કલાક પછી તરસ For Private and Personal Use Only Page #139 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૦૩ મટાડવા લીંબુનો રસ ચમચી ૧ થી ૪, એક ચમચા પાણીમાં મેળવી તેમાં જરા મીઠાસ નાખી પાવું, અથવા લેમનેડ વાઇન ગલાસ ૧ લઈ તેમાં લીંબુની ૧ ચીર નીચવીને પાવું. એ દરદ થાય ત્યારે ઉપરાઉપરી પગનાં ટેટાં ઉપર રઈ મુક્યા કરવી, જેથી આંકડાં આવતાં બંધ થશે. કહોડના ઈલાજ. કારણ ભારે વસ્તુ ખાવાથી, ઝાઝે પીસાબ રોકવાથી, વધારે ખાવાથી, ઘણે તાય તથા તડકો ખાવાથી, દહાડે સુઈ રહેવાથી, તથા ઘણુ સ્ત્રીસંગથી, દહીં તથા ખારા તથા ખાટા પદાર્થો વધારે ખાવાથી, અને ઘણે શ્રમ કરવાથી એ રોગ થાય છે, અને એથી શરીરના હરકોઈ ભાગની ચામડી સફેદ થઈ જાય છે. ઈલાજ ૧ લે. મુરદ સાગનાં પાંદડાં (એ પાંદડાં મુંબઇમાં ગાવાલીઆ તલાવયર ઇરાનીને ભાગ છે, ત્યાંથી મળે છે) તે નંગ ૭ તથા મરીના દાણા નંગ ૭ સાથે પથ્થરના પાટા ઉપર પીસીને માવા જેવાં બનાવીને તેની ગેળીઓ વટાણા જેવી બનાવવી; ને દરરોજ સવારે ૧ ગોળી ગળવી ને ઉપર પાણી પીવું, એથી હોડ મટી જશે. ઈલાજ ૨ જે. સફેદ ગઉ કરણીનાં ઝાડ થાય છે જેના ઉપર સફેદ કુલ થાય છે, તે ઝાડને મુલઉં બેદી કહાડીને For Private and Personal Use Only Page #140 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૦૪ પાણીમાં ઘસવું, ને તે ઘસારે દહાડામાં બે વખત કેડ ઉપર લગાડ. એ પ્રમાણે એક મહીના સુધી લગાડવાથી સફેદ કેહેડનાં ચાઠાં નાબુદ થાય છે. ઈલાજ ૩ જો. ગાયનું ભેજું દુધ વા શેર લઈને તેમાં ગઇકાલે થી તે કા સુધી મેળવીને દરજ સવારે પાઈ દેવું. એ પ્રમાણે માસ એક તથા તેથી પણ વધારે વખત એ દવા પીધાથી ચામડીના રંગમાં ફેર પડે છે. જરા જરા સદી બદલાઈને રતાશ પકડશે. વાયડા પદાર્થ ખાવા નહીં. ઈલાજ ૪ થે. તોલા તાલા યાર ••• .. ••• .. ૧ મનસીલ • • ૧. હડતાલ ... ••• ... ૧ ભરી ... ... ... ..... ૧ હળદર... ... ... આંબાહળદર સીર ... ... ... ... ૧ મોરથુથ ... ... ... ૧. કવાડીઆનાં બી ... ૧ આચાં - - - ૧ જીરૂં ... ... ..... ૧ કડવું જીરું - - - ૧ એ સર્વે વસાણાંને કુટી કપડછંદ કરીને તેને ખલમાં નાખીને લીબુના રસ સાથે ખુબ ખલ કરવું. તેમાં લીઅને રસ એટલે નાખ્યું હોય તેટલું જ સેજું ઘી તે ખલ કરવામાં લેવું. ખલ થયા પછી તેને ખલમાંથી કહાડીને ઢાંની કઢાઈમાં નાખીને લેટાના મતાથી ર) દહાડા સુધી ઘુંટયા કરવું. જો ઘુટયાથી સુકાઈ જાય તો અંદર લીબુને જે રસ નાખવો; ને ફરીથી ઘુંટવું. م م م م م می م For Private and Personal Use Only Page #141 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૦૫ એ પ્રમાણે દીન ૨) ઘેટયા પછી કરીના કાચના ચપ્પમાં ભરી મુકવું. કહોડવાળા માણસને જ્યાં સફેદ ચાઠાં થયાં હોય ત્યાં ચોપડવું. સવારે ચપડેલ આખો દહાડે રહેવા દઈને સાંજ પાણુ તથા સાબુથી જોઈ નાખવું; અને ફરીથી સાંજે બીજા તાજું ઓસડ પડવું, તે આખી રાત રહેવા દેવું અને સવારે ઉપર જણાવ્યા પ્રમાણે જોઈ નાખવું. એજ પ્રમાણે માસ ૧) યા તેથી વધારે દહાડા સુધી પડ્યા કરવું. એ દર્દીને દર મહીને એક હલકે જે જુલાબ આય; અને દર ૧૫) દહાડે એક ઉલટી આપવી; અને ઉપર લખેલી દવા દરરેજપડયા કરવી. ખાવાની પરેજી ખુબ રાખવી. મછી, તેલ મરું તથા ખટાસ બીલકુલ ખવાડવું નહીં, અને ઘણું કરીને વાલ, વટાણા ચેળ એવાં એવાં કઠોળ પણ ખાવા આપવાં નહીં. ઈલાજ ૫ મે. તાલે. લે. કુંવાડીઆનાં બી ... ૧ આંકડાનું દુધ ... વાવડીંગ ... ... ... ૧ સીધાલુણ ... ... ... ૧ આંબા હળદર ... ... ૧ દારૂ હળદર ... ... રીંગણીનું મુળ ... ... ૧ વછનાગ ... ... ... ૧ એ સર્વે વસાણાને વાટી ઝીણા કરીને, તેમાં પાણી નાખીને ખલ કરવાં; અને કોહોડવાળા માણસને જયાં સદાચાઠાં હોય ત્યાં ચોપડવું; અથવા આખું અંગ સવેદ થયું હોય તે આ અંગે ચેપડવું. ખાધામાં તેલ, મરચું, ખટાસ તથા બીજી વાયડી ચીજો ખાવા આપવી નહીં. ૧૪ For Private and Personal Use Only Page #142 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૬ ઈલાજ ૬ ડ્રો. તોલે. તોલે. તોલે. રસાલ ૧ હરડાં ... ... ... ૧ બેડાં ... ૧ આમળાં ૧ કડવા લીમડાની છાલ ૧ કડવું પડોશ૧ ગળે... ૧ અરડુસો ... ... ૨ એ સર્વે વસાણને ખરાં કરીને, તેમાં ૧ શેર પાણી નાખીને ઉકાળવાં. જ્યારે આ શેર પાણી રહે ત્યારે ઉતારોને તેના ત્રણ ભાગ કરીને દહાડામાં ત્રણ વખત પાવું. ઈલાજ ૭ મે. ખેરની છાલ તથા કા. એ બંને સમભાગે લઈને પાણીમાં ઘસીને તેને લેપ ચાંદાં ઉપર કરવો. ખાધામાં તેલ, મરચું, તથા ખાટ, તેમજ સુરણ, વેગણું તથા કહે એ વીગેરે બીજી વાયડી ચીજો ખાવા આપવી નહીં. ઈલાજ ૮ મે. આચાં વાટીને તેને લેપ કરીને માસ ૩ તથા ૬ સુધી એડવો. ઈલાજ ૯ મો. તલા તેલ ટકણખાર ... ... ૧ હીંગળે ... ... ૧ મનસલ ... ... ૧ ગંધક... ... - ૧ - પહેલાં હીંગળાને ખલમાં નાખીને બારીક કર, પછી તાજાં લીબુનો રસ ખલમાં રેડવો અને તે વડે ખલ For Private and Personal Use Only Page #143 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૦૭ કરવા, ખલાઇને લીંમુના રસ જેમ જેમ જાડા થતા જાય તેમ તેમ બીજો રસ અંદર નીચેાવવા; અને આખા દહાડા ખલ કરાવવા. એ પ્રમાણે દીન ૨) સુધી ખલ કીધા પછી તે હીંગળા કામમાં લેવા. ટંકણખારને એક તવામાં ના ખીને તેને ચુલા ઉપર મુકવા. જુલાઈને ઉજળા ધાણી નવા થાય એટલે નીચે ઉતારીને ખલ કરેલા હીંગળામાં નાખવા; ને યાછે. ખુમ ખલ કરવા. ગંધકને દુધમાં ખુમ ઉકાળીને અરધું દુધ મળી જાય એટલે ઉતારીને ઠંડું થયા પછી ગંધકને મહેર કહાડીને તેને પણ ખલમાં નાખીને ખલ કરવી. તે પછી નસલને ફુંટી કપડછંદ કરીને તેને પણ ખલમાં નાખીને સઘળા વસાણાં એકમેકની સાથે ખોખર મલી જાય ત્યાં સુધી ખલ કરવાં અને એક સીસીમાં ભરી મુકવાં. આ દવા વાલ ૧ તથા ચીનીકમામના ભુકા વાલ ૩) એ બંનેને ઉના પાણી સાથે મેલવીને ચાપડવું. એથી કોહેાડના રંગ જે સફેદ હોય છે તે થોડા થોડા અદલાઇને જરા જરા રતાશ ઉપર આવશે. ખાધામાં તેલ, મરચું, તથા ખટાશ આપવું નહીં. ઈલાજ ૧૦ મા. અનરેનું મૂળ તથા તેનું ફુલ, એ બંનેને થંડા પાણીમાં ફુટવાં, અને કોહેાડવાળી સફેદ જગા ઉપર ચાપડવું, જેથી આસ્તે આસ્તે રંગ ફ્રીને લાલાશ આવશે. ઈલાજ ૧૧ મેા. * અલકા મક કાણાડીને ૨ થી ૫ દિવસ સુધી લગાડવા; ઉપર સીસાના ભુકા ભભરાવ For Private and Personal Use Only Page #144 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૮ ખરપમાંના ઈલાજ. એ વેગ ઘણુ કરી હાથે તથા પગ ઉપર થાય છે, એથી માણસની ચામડી જાડી થઈ કાળાશ મારે છે ને ઘણું ઘડવા ગમે છે-તેના ઇલાજ. ઈલાજ ૧ લે. કાળા ભૂરા રંગનું વેગણું છાલ સાથે આતસની ભેભતામાં બેસીને આવું. બપયા પછી બહાર કહાડી કપડામાં મુકી ગરમ ગરમ નીચેથી કહાડવું, ને તે નીચેવતાં જે પાણી નીકળે તે કાઢી લઇ લેંગણાને શું છો પૈકી દે. આદ હીર દખણનો એક કટકે લઈને ઉપલાં વેંગણનાં પાણી સાથે પથ્થરના ઓરસી ઉપર જાઓ જે ઘસ, ને ઘસાયા પછી જે જગા ઉપર ખરપણું હોય તે જગા ઉપર લગાડવું. એ પ્રમાણે દહાડામાં છ સાત વખત લગાડવાથી ખરષ સાફ થશે ઈલાજ ૨ જે. ફરંગી ધારે એને સતાનારી અથવા ઉટકંટારી અથવા દારૂડી અથવા ખાનાવરખી પણ કહે છે) જેની ઉપર પીળા રંગનાં ફુલ આવે છે અને એ કુલ તથા પાંદડાં ઉપર કાંટા હોય છે, ને ફુલની પાસે સીગ થાય છે, તે સીંગનાં કાળાં બીઆં ઠીકરાંપર સેકવાં ને પછી તેને છુંદી બારીક મેદા જેવાં કરી કેઈલી જાતનાં તેલમાં અથવા ગલીસરીન (એ અંગ્રેજી દવા છે તે ડાકટરનાં દવાખાનામાં મળશે) નામની દવા સાથે લઈને તેમાં મેળવીને ખરસાંવાળા ભાગ ઉપર લગાડવું. એથી વાવ પણ નરમ પડી ખણું મટી જશે. For Private and Personal Use Only Page #145 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ૧૦ ઈલાજ ૩ જો. 1000 ટંકણખાર... થાયડ બાર એ અંને જણસને ખલમાં નાખીને આરીક મેદા નવી કરી, તેને ગાયનાં સુતર અથવા તરામાં મેળવવી, ને તે મેળવણી જે જગા ઉપર ખરષનું થયું હોય તે જંગાપુર દહાડામાં બે ત્રણ વખત લગાડવી, પછી ચુકાં યાણીથી સાન્ કરવું. ... Acharya Shri Kailassagarsuri Gyanmandir તાલે ૧ તાલા ૧ ઇલાજ ૪ થા. ભીડીનું ઝાડ જે પીપળા જેવું મોટું થાય છે અને જેની ઉપર પીળાં ફુલ થાય છે ને ડીંડવા માટાં સોપારી જેવડાં થાય છે, તે ડીંડવાં તાજા' લઇ છરીથી તેની ઉષરની છાલ છોલી કાણાડવી એટલે અંદરથી પીલા રસ નીકલશે. તે છોલેલું ડીંડવું રસ સાથેનું જ્યાં ખરથનું થયું હોય તે જગા ઉપર જરા ઘવડી સવાર સાંજ ઘસડવું, એમ કરવાથી થોડા દહાડામાં ખપતું સારૂં થશે. For Private and Personal Use Only Page #146 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ૧૦ Acharya Shri Kailassagarsuri Gyanmandir ખીલના ઇલાજ. એ ગેગ, માણસના ગાલ ઉપર ટુલ્લાની પેરે અરઈ જેવી થાય છે. તેને કહેછે, અને નખ તથા ચીકાસ લાગવાથી એ વધી જાય છે અને માણસ હેરાન થાય છે-તેના ઈલાજ. ઈલાજ ૧ લા. ખાવાનું જીરૂં થોડુંઍક લઇ તેને સાસુ કરી ખલમાં નાખીને છુંદવું, ને જરા પાણી રેડતા જવું. એ પ્રમાણે છુંદીને માવા જેવું કરવું, જો ખલમાં ખરાખર છુંદાઇને માવા જેવું નહી થાય તેા પથ્થરના પાટા ઉપર જરા જરા પાણી નાખતા જવું ને પીસતા જવું, ને તેમ કરીને તેને માવા જેવું કરીને મલમ સરખું બનાવવું, ને તે અલગ ખીલ ઉપર ચાપડવા, નથી ખીલ સાફ થઇ જશે. ખીલ થયલા માલમ પડયા પછી તેને હાથ અડાડવા નહીં તથા ફોડવા નહીં, કારણ કે તેથી નુકસાન થાય છે. ઈલાજ ૨ જો. તાખમે મલંગા નામની દવાને છુંદી મારીક મેદા જેવી કરવી તે એક કલઈ કરેલાં વાસણમાં અથવા કોરીનાં પ્યાલામાં નાખવી, ને તેમાં સરથીનાં ઈંડાંની સફેદી નાખવી, તે બંનેને સારી પેઠે એકરસ કરવું ને મલમની માક મનાવવું; અને તે ખીલ ઉપર લગાડવું ને ઓછામાં ઓછા બે કલાક અથવા તેથી વધારે ગયા પછી તે ધોઈ નાખવું. For Private and Personal Use Only Page #147 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૧૧ એ કુકીમાં ઇડાની સફેદી નાખીને એ ખુબ મળી જાય તેમ કરીને તેને કફ ચહડાવે, અને તે ખીલ ઉપર લગાડયાથી પણ ફાયદો થશે. ઈલાજ ૩ જો. વાંસ સુકા અથવા લીલાની ગાંઠ ૧ મીંઢળ ... ..... ... નંગ ૧ સુહ... ••• .. ••• ...કટકો ૧ કાળીજીરી ... ... ..તિલે ૧ ઉપલી દરેક વસ્તુને જુદી જુદી લઈને પથ્થરના પાટા ઉપર થોડાં થોડાં પાણીમાં ઘસવી. વાંસની ગાંઠ, મીંઢળ, અને સુંઠ એ ત્રણે વસ્તુ ને ઘસવામાં આવે તેને થો ભાગ જેટલી કાળીજીરી ઘસવી. ઉપલાં સઘળાંને મેળવીને જે ભાગ ઉપર ખીલ થયા હોય તે ભાગ ઉપર લગાડવું, પછી કુક છુકાં પાણીથી ધોઈ નાખવું. For Private and Personal Use Only Page #148 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૧૨ ગરગુમડાં અથવા ફોલ્લાને પકાવવાના તથા રૂઝાવવાના ઇલાજ ઈલાજ ૧ લે. હળદરને જે ગાંઠીઓ છુંદી બારીક મેદાને કરી પાણીમાં મેળવવો ને શેલે યા ગરગુમડું થયું હેય તેની આસપાસ પ્રથમ લગાડો જેથી અકસીત ને દુખાવો ઓછો થશે અને ત્યાર પછી નિચલે ઉપાય કરવોઃ લખાણના વાલાને વાટીને તેની લેડી કરી ગડ ઉપર મુકવી ને કપડાંથી પાટો બાંધી લેવો જેથી તે પાકીને કુટી જઈ આરામ થશે. ઈલાજ ૨ જે. ગુલબરૂ અથવા ગુલમસ્ત નામે ઝાડ ને કાઠીયાવાડમાં ગુજરાતી લેકે પીયરીઆ ગલનું ઝાડ કહે છે, અને જેની ઉપર સેજ ઝાંખા રતાનાં કુલ પણ થાય છે, અને જેનાં પાંદડાં ખાવાનાં પાન જેવાં થાય છે તે લીલાં લઈને છુંદીને તેને મા કર. તે માવાને ગેળમાં મેળવીૉની લેપડી કરી છેલ્લા અથવા ગમડા ઉપર મુકીને કડાને પાટો બાંધવો, જેથી તે પાકીને ફુટી જશે, પછી બાંધવું નહી; કારણ કે વધારે વખત બાંધી રાખવાથી તે વધારે પાકશે, ને દરદી હેરાન થશે. લેડી મુક્યા પછી જેવું પાકે કે તે કહાડી લેવી. પાકીને અધું પરૂ નીકલી ગયા પછી જ લાવવાને સારું નીચલે ઉપાય કર For Private and Personal Use Only Page #149 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૧૩ પીયર જેને ઝાડ પીળાના ઝાડ જેવડું મોટું થાય છે ને પાંદડાં જાંબુનાં પાંદડાં જેવાં લાંબાં થાય છે, તે ઝાડ ઉપર ગેટાના આકારમાં વડવાઈ થાય છે. તે ગેટા લઈ ને ૫ થી ૧૦ શેર પાણીમાં ઉકાળવા. તે પાણીથી ગુમડું યા લે જે હેય તૈ ધ ને ગેટાને પાણીમાંથ બહાર કહાડી તેને વાટી બારીક કરી ગોળ ન કર, ને તેની લેડી તે ગુમડાં અથવા શિલ્લા ઉપર મુકી કપડાંથી પાટો બાંધી લે તેથી તેને રૂઝ આવશે. પાકું નીકળ્યું હોય તેની ઉપર પણ ઉપલ ઈલેજ લાગુ પડે છે; અને તે પણ ઉપર લખ્યા પ્રમાણે કરો. - ઈલાજ ૩ જે. ગડ-ગુમડાં અથવા ફલ્લા થયા છે અને અંદર આગ ઘણું બળતી હોય તેને ઉપાય. ગુલઆસનો પાલે... ... ... તલા ૪ કાંસકીને પાલ ... ... ... તલા ૪ એ બેઉને પથ્થર ઉપર પીસીને મેળવી દે અને તેની લેપડી કરી જ્યાં ગડ થયું હોય ત્યાં એ લેપડી થંડી મુકવી. એથી આગ બળતી તથા ઘટકા મારતા હોય તે નરમ પડશે ને ગડ બેસી જશે. અગર પાકેલું હશે તે કુટી જશે. બીજે દહાડે નવી બનાવી મુકવી. ઈલાજ ૪ થે. પાકી કેરીના ગોટલાને ભાંજ તેની અંદરની ગોટલી કાઢી તેને પથ્થરના પાટા ઉપર ઘસી ગરમ કરી ચાપડવાથી ગુમડાં બેસી જશે. For Private and Personal Use Only Page #150 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૧૪ ગુલમવાયુની ગાંઠના ઇલાજ. એ રેગવાળને છાતીની બેઉ બાજુએ અને ટી આગળ દુખારો થાય છે, તથા પેડુમાં આંબાની ગેટલી જેવડી ગાંઠ થાય છે. તેના સબબથી પેડુમાં ઘણેજ દુખારો થાય છે; ઘણું ઓડકાર આવે છે; ઝાડો કબજ થાય છે; ખાધાની રૂચી થતી નથી, આંતરડાં કડકડ બેલે છે; કળતર થાય છે, પેટ ફુલે છે, ઉધરસ તથા ઠાંસે પણ થાય છે, તાપ સાથે શ્વાસ ચાલીને ઉલટી થાય છે, તરસ લાગે છે, આંખમાં ઘેન રહે છે, લેખમ થાય છે, તથા દુરી અને હાથ પગ ઉપર સેજે આવે છે, વાયડા પદાર્થો ઘણું ખાય, હાલચાલ કરે નહી, વરસમાં બે ચાર વખત જુલાબ લે નહીં; એવાં કારણથી એ રેગ પેદા થાય છે-તેના ઈલાજ. ઈલાજ ૧ લો. સાજીખાર ... ... ... ... ... ... તાલે ૧ કુલીજન........ .... ••• • • • • ૧ ૧ કેતકીનું મૂળ ••••••••• ••• • # ૧ એ સર્વે વસાણુને કુટી કપડછંદ કરીને તેનું ચુરણ તેલે હા પાણી સાથે દહાડામાં ૩ વખત ખવાયાથી પાયદે થશે. ઈલાજ ૨ જે. તેલા, નીતર ... ••• .. ••• ૨ એડાં ... ... ... ... ... ૧ એ સર્વે વસાણાને હરડાં .. ... ... ૧ આમળા ... ... ૧ ખરાં કરી તેને ઉકાળે ૧ For Private and Personal Use Only Page #151 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૧૫ શેર પાણીમાં કર, તેવા શેર પાણી રહે ત્યારે ઉતારી ગાળી કહાડી દરદીને દહાડામાં ૩ વખત પાવું. બરાક-દિવસના ખારું ગેસ તથા ચેખાની અથવા ઘઉંની રોટલી આપવી, રાતે એકટાની સીંગમાં ગેસ પકાવીને કેટલી સાથે આપવું. હિંદુ હોય તો શીરો પુરી તથા દાળ ભાત આપવું. ઈલાજ ૩ જે. રણકબીજતેલા ૪ લઈને તેને કુટી કપડછંદ કરીને તેમાંથી લકી વાલ ૧૦ (ચાર આના ભાર) લઈ તેને થવા મધમાં મેળવી દહાડામાં ૩ વખત ચટાડવી. ઈલાજ ૪ થે. તાલા. તેલા કાળીરાખ ... ... ... ૪ હરડે ... ... ... ૩ એ બંને વસાણને ખરાં કરીને તેમાં ૧ શેર પાણી નાખીને ઉકાળવાં, ને વા શેર પાણી રહે ત્યારે ઉતારી તેમાં થોડે ગોળ નાખી દહાડામાં બે વખત પાવું. ઈલાજ ૫ મો. લે. લે. હરડાં ... ... ... ... ૧ બેડાં ... ... ... ... ૧ આમળાં ... ... ... ૧ એ સર્વે વસાણને કુટી કપડછંદ કરીને તેમાંથી ચુરણ લે છા લઈનૈ સાકરના સુકા સાથે ઉકાડવું, ને ઉતારવા સારૂ ઉપરથી ગરમ પાણી પીવું. એ પ્રમાણે દીન ૧૫ સુધી એ દવા કરવી.. For Private and Personal Use Only Page #152 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૧૬ ઈલાજ ૬ ઠો વાવડીંગ .. ... ... તલા ૫ ઉપલી ચીજને ખરી કરીને તેમાં ૧ શેર પાણી નાખીને ઉકાળવી; ને જ્યારે વા શેર પાણી રહે ત્યારે ઉતારી ગાળી કહાડી તે કાઢો દહાડામાં બે વખત પાવે, દીન ર૧ સુધી એ દવા ચાલુ રાખવી. ઈલાજ ૭ મો. તલ શેર વા ને ખાખરા કરીને, તેમાં ૧ શેર પાણી નાખીને ઉકાળવા ને જ્યારે વા શેર પાણી રહે ત્યારે ઉતારીને એક બાટલીમાં ભરી મુકવું. પછી તેંમાંથી વાઇન ગલાસ ૧ (તોલા ૫) લઈ તેમાં નીચે મુજબનું ચુરણ નાખી દહાડામાં ૩ વખત પાવું - ગુરણની વિગત. ત્રીકટુ (સુંઠ, મરી, પીપર) ... તો ૧ જ તાલે. તોલે. હીંગ ... ... ... ... ૧ ભાંગરાનું મુળ... ... 2 એ સર્વેને કુટી કપડછંદ કરી એક સીસીમાં ભરી રાખવું અને તેમાંથી વાલ ૪ લઈ ઉકેલે ઉકાળો પીતી વખતે દરેક ભાગમાં નાખી પીવું. For Private and Personal Use Only Page #153 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૧૭ ગોળી મોટી થઈ હોય તેના ઇલાજ ઈલાજ ૧ લે. કશાઈ નામના છોડ થાય છે, જેના ઉપર મતી જેવાં ફળ થાય છે, તે ઝાડનાં મુળીયાં તેલા ૧૦ લદ તેને ગાયનાં મૂતરમાં છુંદી, ગાળીમાં રસ ઉતરી ગોળી મેટી થઈ હોય ને પાણી ભરાયું હોય તેના ઉપર ફેર પડે ત્યાં સુધી શેરડવું. ઈલાજ ૨ જે. તમાકુ જે બીડી પીવામાં વાપરે છે તેનાં સુકાયેલાં બે પાંદડાં લઈ તેને પાણીએ ભીજવી ગોળી ઉપર મુકી કાછો બાંધ. એક દીવસ રાખી બીજે દીવસે નવાં પાંદડાં આંધવાં, પણ ગળીના મરજવાળાએ હમેશાં કછ બધા ઈલાજ ૩ જે. ખસખસના પસને ઉકાળી તેને ગરમ ગરમ મા લઈ ગેળી ઉપર હમેશ શેક કરવાથી શયદા થશે. For Private and Personal Use Only Page #154 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૧૮ ઘાંટું પડ્યું હોય તેને ખુલ્લું કરવાના ઈલાજ. કારણ ઘણું ગાયન માટે સાદે ગાવાથી, ઘણે વખત ભણવાથી, ઘણું મોટે સાદે બોલવાથી ને ઘણે વખત રડવાથી તથા ગળાની નળીમાં સેજો આવ્યાથી તથા તેલની વસ્તુ વધારે ખાવાથી એ દરદ થાય છે. એને સંસ્કૃતમાં સ્વરભેદ, ગુજરાતીમાં ઘાંટુ પડે, હીંદુસ્તાનમાં કંઠ બેસી ગયું, અંગ્રેજીમાં સેર શ્રેટ, મરાઠીમાં ગળા આઈસલે એ પ્રમાણે કહે છે તેના ઈલાજ. ઈલાજ ૧ લે. બરામણી (બ્રહ્મી) ને પાલે... ૧ વાલાભાર મોટી હરડેની છાલ ... ... .. ૧ વાલાભાર લીંડી પીપર ... ... ... ... ... ૧ વાલભાર અરડુશે... ... ... ... ... ... ૧ વાલાભાર ઉપલી સઘળી જણસોને બારીક કપડછંદ આટા જેવી કરી મધમાં બરાબર મેળવીને દરરોજ એક વખત એક વાલને આસરે ચાટવાથી ઘાંટું બેસેલું સાફ થશે. ઈલાજ ૨ જે. કાળે સફેદ ... લે આ લીકરીસ ... તેલે શા બરાસકપુર ... વાલ ય ચીની કબલા તોલે છે કેસર ... ... ... વાલ ૫ એલચીદાણા તાલે ઘઉંનું દુધ ઠીકલ્સપર સેકેલું ...તિલે ૧ ઉપલાં સઘળાં વસાણાંને આરક છુંદી મેલવવાં For Private and Personal Use Only Page #155 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૧૯ ને તેમાં તેલે હા ચીની કલાનું તેલ જેને અંગ્રેજીમાં (oil cuben) કહે છે તે લઈને એ સઘળાં બારીક કીધેલાં વસાણાંમાં સારી પેઠે મેળવીને ખલ કરવું ને એ મેળવણીની શાળાનાં કદની જેટલી ગેળીઓ બનાવવી ને દહાડામાં બે વખત અકેકી ગોળી ગળવી. ઉપલા વસાણાની બારીક કરેલી સુકી દરરોજ દાંતે પણ ચેળવી ને તેના કોગળા કરવામાં પણ તે વાપરવાથી ફાયદો થશે. ઈલાજ ૩ જે. ચણાના છોડ જે શીયાળાની મોસમમાં થાય છે ત્યારે તેના છોડ ઉપર ઝાકળ-હાર પડે છે. ને તે હાર ચાણ ઉપર કરે છે. તે છેલતાંવાળા ચણ નંગ ૧૦-૧૫ લઈ દૂધ શેર ૦૧ માં નાખી ઉકાળવા, ને દૂધ અડધુ બળે પછી ઉતારી તે દુધ ગાળી કાઢી તેમાં જરા હળદરને કે નાખી પીવાથી ગળું ખુલ્લું થશે. ઈલાજ જ છે. હરડેને ઘસારે .. વાલપ મધ તોલે છે નીમકની ગાંગડી • • - ૧ એ ત્રણેને મેળવી તેમાં ચમ કા પાણી નાખી જ ગરમ કરી દરરોજ સવારમાં પીવાથી ઘાંટું પડ્યું હશે તે સારું થશે. ઈલાજ ૫ મે. અરડુસાનાં પાંદડાંને કાદવનાં ઠકરાં ઉપર સહેજ ગરમ કરી તેને હાથની હથેલી ઉપર મસળીને રસ કહાડ, ને તે રસમાંથી એક ઝીણી ચમચી (બે આનીભાર) For Private and Personal Use Only Page #156 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ૧૨૦ લઈ તેમાં મધ ચમચી ૧) મેળવીને દરાજ સવારમાં પીવાથી ઘાંટો ખુલ્લો થશે. ઈલાજ ઃ હો. વાલ ર 0904 .... **** .... **** .... તાલે ના તાલે ૧ સંચળ સધ (ચમચા ૧) પાણી (ચમચા ૧) એ ત્રણે ચીજને મેળવી ગરમ કરી દરરોજ સવારના પીધાથી ઘાંટા ખુલ્લા થશે. ઈલાજ ૭ મા. .... 6.00 **** 1000 3900 .... .... Acharya Shri Kailassagarsuri Gyanmandir ખેડાંની છાલને ઢીંકરાં ઉપર સહેજ સૈકી તે છાલ મામાં રાખી તેના રસ ગુસ્યા કરવા તેથી ઘાંટા બુટલા થશે. ઈલાજ ૮ મા. તાલેા શા ...... ... સવાર મધ સાજું ચમચેા ૧) પ્રાંન્ડી ઉચા ચમચા ૧)... ... તાલા ૧ પાણી ગરમ ચમચા ૨) . તાલા ૧ એ સઘળાંને મેળવી તેના બે ભાગ કરી સાંજ બે વખત દરદીને યાઇ ઉપર ચાહે, દુધ લેવું તથા જમવું. એમ થોડા દીવસ કરવાથી સારૂં થશે. ઈલાજ હુ મે. 2000 દૂધ તાલા ૨૦ હળદર વાટેલીના આટા વાલ શા સૌંધવ.... વાલ ૧ ઘી ... તાલે ૧ **** 3604 પ્રથમ દુધમાં હળદર નાખી તે દુધ વાસણમાં રેડી ઉકાળવું, ને તે ઉકળ્યા પછી તેની અંદર ઘી નાખવું. તે અંદર મળી ગયા પછી તેમાં સીંધવ નાખવું ને પછી હેઠળ ઉતારી ઠંડું પાડી તે દુધ સવારમાં પીવું તેથી શયદા થશે. For Private and Personal Use Only Page #157 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૨૧ ઈલાજ ૧૦ મે. તો . આંબાને મોર ... ... ... ... ... ... 2 એલચી દાણું છોલતાં સાથે સેકીમાંના દાણ... o કાથો સફેદ ... .. ... ... ... .. વા સેવા કણ એટલે ટકણખાર . . . તબાસીર યુનાનીમાં કહે છે જેને ગુજરાતીમાં વંશલેચન અથવા વાંસકપુર કહે છે તે ... વા ચીની કલા .. . . . . . . કા એ બધી જણસોને બારીક ઇંદી મેદા જેવી કરીને કપડામાં ચાળી કાઢવી ને તેમાં તેટલાજ વજનની સાકર નાખી સીરીમાં ભરી રાખવી, ને દરોજ સવાર સાંજ પાંચ પાંચ વાલ એટલે બેઆનીભાર શકી ઉપરથી દૂધ શેર ૦ પીવું. ઈલાજ ૧૧ મો. ગળામાં ખખરાટ થતો હોય ને જેમ કીડી ચટકો મારે તેમ થાય ને ગળું ખખરી આવે તેને ઈલાજ. એલચીનંગ ૫) છોલતાં સાથે સેકીને છુંદીને આટો કર. ચણા તેલા ૨) સેકી છુંદી નાખી આટો કર. નમક બેઆનીભાર બારીક કરવું. એ ત્રણેને મેળવી શકી કરવી અને અવારનવાર બેઆનીભાર ખાધાથી અને ઉપરથી જરા પાણી પીધાથી ગળાંને ખાખરાટ નરમ પડશે.. For Private and Personal Use Only Page #158 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૨૨ ઈલાજ ૧૨ મે. ઘાંટુ પડયું હેય, કફ બરાબર નીકળે નહીં, કાંસે થયે 'હેય ને બરાબર બેલાય નહીં તેના ઈલાજ. ઉનાક.. ... ... ... ... ... ... તો છો સીપીસ્તાન ... ... ... ... ..... .... તાલી વ્યા અંજીર સુકાં ... . ... નંગ ૨ કાળી દરાખ ઠળીયા કાહાડેલી ... ... તેલ વા ગાઉજીબેન... ... ... ... .. બેઆની ભાર જેઠીમધની લાકડી ઉપરની છાલ ઘસી નાખેલી તોલે બદામનાં બીજ નંગ ૫) ઉપરથી છાલ કાડી નાખેલાં અલસી ... ... ... ... ... ... તેલ છા ખડી સાકર ....... ... ... ... ... ....... તેલ ના એ બધાંને છુંદીને મેળવી એક કપ (તેલા ર૦) પાણીમાં તરે ભીજવી મુકવાં ને સવારે તે વાસણ ચુલા ઉપર મુકી ઉકાળવાં, ને તે બળીને જ્યારે ચે ભાગે પાણી રહે ત્યારે ઉતારી તેને કપડાંએ ગાળી કહાડી ઠંડુ પાડી પી જવું, અને કુંચે રદ કર. બીજે દહાડે ઉપલાં વસાણા તાજા લેવાં ને તેને ભીજવી ઉકાળી પીવા એથી કફ છુટો પડશે ને ઘાટ ખિલું થશે. ઈલાજ ૧૩ મે. બદામનાં બીજ છોલતાં કહેલાં લે છે અલસી આખી ... ... ... તો છા આ બેઉને મેળવી છંદી વાટી તેને ચમચી પાણી સાથે મેળવી તેની એલચી જેવડી ગોળીઓ બનાવવી, For Private and Personal Use Only Page #159 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra ૧૨૩ અને દીવસમાં ત્રણ ચાર લઇ ચુસ્યા કરવી, ને ઓગાળ ગળવા. એથી કર્ફ્ છુટો પડશે, ને ઠાંસા નરમ પડી ઘાંટું પણ ખાલ્લું થશે. અસાળી ઇલાજ ૧૪ મા. લાલ માટીનું કેડીયું લઇ તેને આતશષર મુકી ગરમ લાલચેાળ કરવું. પછી તેને અહાર કાડી તેમાં અજમા વાલ ૨ નાખવા. તે જરા અધકચÀ સેકાય એટલે તેમાં વાટેલું નીમક વાલ ૨ નાખવું; ને પછી તેમાં કોડીગ્મામાં સમાય તેટલું દુધ નાખી તે દુધ ગાળી કાહાડી ગરમ ગરમ પીવું. ઍમ એ ચાર દીવસ પીવાથી કર છુટા પડી ઠાંસા નરમ પડશે, ને ઘાંટું ખાટલું થશે, ઇલાજ ૧૫ મે. www.kobatirth.org ... ... ... ... Acharya Shri Kailassagarsuri Gyanmandir રાઈ ... એ બેઊને છુંદી પીસી માવા કરી સીસીમાં ભરી રાખવા, ને તેમાંથી એક ચમચા લઇ તેમાં ઇઇંડાંની સફેદી તથા સેજ ગરમ પાણી મેળવી પલાસ્ટર કરવું ને ગળાંની ઘાંટી ઉપર મુકવું. અરધા કલાક પછી તેને કાહાડી લઈ ગળું સેજ ગરમ પાણીથી સાફ કરી તે ઉપર અદામનું તેલ ભરવું. એમ બે ચાર દીવસ કરવાથી ઘાંટું ખાટ્લે થશે. ... તાલા ૧૦ તાલા ૧૦ For Private and Personal Use Only ઇલાજ ૧૬ મા. ટેટા મોટા એક લઇ તેને છેલી પાણી શેર ૧ (તાલા ૪૦) મા ખાવા, તે તે માઇ ને નરમ થાય ત્યારે એક ધાયલા સાર કટકામાં કાણાડી તેને બે હાથે દામી Page #160 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૨૪ લેપડી કરી ગળે ગરમ ગરમ સેક કરો, ને જ્યારે ખમી શકાય એવો થાય ત્યારે ગળે બાંધી દેવ ને ઠડા પડે ત્યારે છોડી નાખવો. જે પાણીમાં પટેટ ઓફ હોય તે ગરમ પાણીએ ગળામાં કેગળા કરવા. એમ દીવસમાં બે ત્રણ વખત કરવાથી ઘાંટું સાફ થશે. ઈલાજ ૧૭ મો. કુલીજન (પાનની જડ) તથા કાળાં મરી સરખે ભાગે લઈ છુંદી બારીક ભૂકો કરી તેમાં મધ નાખી ચાટણ કરવું. પછી તેમાંથી એક વાલ જેટલું લઈ જીભ ઉપર મુકી ધીમે ધીમે ગાળવું. એમ દીવસમાં ત્રણ ચાર વખત ખાવું. કુલીજન તથા કાળાં મરીને જુદાં જુદાં છુંદી ભેળવાં કારણ કે કુલીજન સખત છે, તેથી ખાંડવાને મહેનત પડે છે. ઈલાજ ૧૮ મો. ખાવાનાં પાનની જડ (જેને કુલીજને કહે છે તે) વાલ ય ને કટકે લઇ રાત્રે સુતી વખતે મોઢામાં રાખી ચુસ, ને તેને રસ ઘાટીમાં ઉતરવા દે. એથી ઘાં ખેલું થશે. ઈલાજ ૧૯ મો. પાનમાં ખાવાને સુરતી કાથો તેલ ૧ લઈ તેને પાણી શેર વા (તાલા ર૦) માં ભીજવી મુકવો, અને તેમાં કુલવેલી ફટકીને બારીક ભુકો વાલ ૫) નાખ. કાથો પીગળી ગયા બાદ એ પાણીએ જમ્યા પછી ત્રણ ચાર વાર કોગળા ગળા કરવા. એથી ઘાંટે બોલું થશે. For Private and Personal Use Only Page #161 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૨૫ ઈલાજ ૨૦ મો. ખસખસના પિસ નંગ છે (તેલ ૧) ને એક તપેલીમાં લઈ તેમાં પણ શેર ૧) નાખી ખુબ ઉકાળવા; ને બે ચાર જેશ આવ્યા પછી તે ઉકળેલું પાણી એક લેટમાં લઈ તે લેટીની કરણે એક કટકો વીંટાળવે, કારણ કે તેની કોર ગરમ થયેલી હોય તેથી હોઠે દાઝે નહીં. પછી તેમાંથી વરાળ મેહડામાં લેવી. એમ દીવસમાં બે ત્રણ વાર લેવાથી શયદે થશે. એ વરાળ લેતી વેળા એછીણને પાણીમાં ઘસી ગરમ કરી આહારથી ગળે પડવું. એમ કીધાથી અંદરને જે નરમ પડશે. ઈલાજ ૨૧ મો. ગાયનું દુધ શેર ૧ લઇ તેમાં કાળાં મરીના દાણું ત્રણથી પાંચ બિખરા કરી નાખવા ને તેમાં નીચલી જણસ ભેળવીઃ જાવંત્રી ... ... ... ... ... તાલા ૦ તજ સેલાની ... ... ... ... તોલા વા સુંઠને ગાંડીએ ૧)... ... ... તલા વા એ બધાંને ખરાં કરી દૂધમાં મેળવી તેમને પાણીને ભાગ બળી જાય ત્યાં વેર ઊકાળવાં, ને પછી તેમાં સાકર ભેળી ગરમ ગરમ ખમાય તેવું પીવું. બીજ દહાડે નવું બનાવી પીવું. ઉપર પાણી પીવું નહીં. એથી ઘાટું એટલું થશે. For Private and Personal Use Only Page #162 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧ર૬ ઈલાજ ૨૨ મો. ઘાં પડી ગળામાં ખખરાટ થતું હોય ને બરાબર સાફ બોલાય નહીં તેને ઇલાજ. ભુજલા ચણાની દાળ ... ... ... તો ૧ ભુજલી કારને આટો... ... ... તેલ ૧ નમક ... ... ... ... ... ... ... તોલે છે ઉપલી ત્રણે ચીજોને છુંદી મેળવી બારીક આટા જેવી કરવી, ને તેમાંથી એક ચમચી ફાકી ઉપરથી સેહેજ પાણી પીવું. ઈલાજ ર૩ મે. ઘાં પડવાથી ગળામાં કીડી ચટકા મારે તે પ્રમાણે લાગે છે કે જેમ કફ અંધાયાથી થાય છે, ને તે કફ બહાર પાડવા સારૂ ખારીને થુંક આહાર કહાડવી પડે છે, જે અંધાયેલા અલખાની માફક બહાર પડે છે-તે કફ છુટો પાડવાનો ઈલાજ લવંગને પથરાના પાટા ઉપર છુંદી ખરાં કરવાં. પછી તેમાંથી એક ચમટી લગની સુકી તથા પતરીની ચીનાઈ સાકરને એક ગાંગડા જીભ ઉપર મુકી તેને ઓગાળ ગળ્યા કર; એથી કફ છુટો પડી ગળામાં ને ખખરાટ થતો હશે તે નરમ પડશે. એ મુજબ દીવસમાં બે ત્રણ વખત બે ચાર દહાડા સુધી ખાધાથી ફાયદો થશે. ઈલાજ ર૪ મે. સાલ જે ખેરનાં નારનાં લાકડાની અંદરથી નીકલે છે તે, બે વાલ લઈ ખાવાનાં પાનની અંદર For Private and Personal Use Only Page #163 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૨૭ મુકી કીડી કરી મોઢામાં રાખી તેને ચાવીને તેને ઓગાળ ગળાંમાં ઊતારવો; એથી કફ અંધાયેલ છુટ થશે. તે કફને માર મારી બહાર કાઢી થુકી નાખો. એ પ્રમાણે દહાડામાં બે વખત ચાર પાંચ દિવસ સુધી ખાધાથી કાયદે થશે. ઈલાજ ૨૫ મે. ઘાટું પડવું હોય ને ગળાની નળીમાંથી અવાજ સાફ નહીં નીકળે તેને ઇલાજ. સંગજી જે ચાકના જેવું સફેદ સુવાળા ગાંગડા સરખું આવે છે તેને છરીએ ઓખવીને તેને આટો તલા ૧ થી ૨ લઇ તેને ગેલાભના પાણીમાં ભીજવી ગળાંની ઘાટીયર બહારથી જાડું ચેપડવું, ને સુકાયા પછી જરા જરા પાછું ભરવું; તેથી અવાજ એટલે નીકળશે ને સારુ બોલાશે ઈલાજ ર૬ મે. સરદી લાગ્યાથી, ઠંડી જણસ ખાધાથી અથવા બીજા સબબથી ઘાંટું પડે ને બોલાય નહીં તેને ઇલાજ. બદામ છોલેલી મિ છોલેલી ... ... નંગ ૯ એલચી દાણું ... ... ... નંગ ૮ સફેદ મરી ... ... ... ... ગ . સુંઠ ... ... તોલે નિી છાલ સુકી ... ... તો જેઠી મધ ..... તાલે છે અની તોલે તે જ નહી હૈયે તે વરીઆળી ... . તોલે કા લેવી. For Private and Personal Use Only Page #164 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૨૮ એ સઘળાંને છુંદી મેળવી જાડા આટા જેવાં કરી એ વાઇન ગ્લાસ અથવા ૧૨ તાલા ખમળતાં ગરમ યાણીમાં ભીજવવાં ને પાણી ઠંડું થાય ત્યારે તેને કપડાંએ ગાળી કાણાડી કુચા જુદા રાખી ગાળેલાં પાણીમાં સાકર તાલા ના નાખી સવારના પીવું. એ મુજબ અપેારના એ જુદા રાખેલા કુચામાં ગરમ પાણી વાઈન ગલાસ ઘા (તેાલા ૯) નાખી તેને ભીજવવા ને પાણી ઠંડુ થાય ત્યારે તેને કપડાએ ગાળી કાહાડી કુચા જુદો રાખી ગાળેલાં પાણીમાં સાકર તાલા મા નાખી પીવું. સાંને પણ ઉપરના કુચામાં ખખળતું ગરમ પાણી વાઇન ગલાસ ૧ (તાલા ૬) નાખી ભીજવી તે પાણી ઠંડું થાય ત્યારે કપડાંએ ગાળી કાણાડી ગાળેલાં પાણીમાં સાકર તેાલા મા નાખી પીધું ને કુચા રદ કરવા. મને દીવસે ખીજાં નવાં વસાણા લઇ ઉપર મુજબ અનાવી દીવસમાં ત્રણ વખત પીવાં, ને જો આરામ જણાય તે એ દવા ચાલુ રાખવી. For Private and Personal Use Only Page #165 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧ર૯ ચાંદી ઇદ્રી ઉપર તથા શરીરના કોઈ બીજા ભાગ ઉપર તથા તાલવામાં થઈ હોય તેના ઈલાજ. કારણ-મરચાં તથા ઘણુ તીખા પદાર્થો ખાવાથી તેમજ ગરમીવાળી સ્ત્રી સાથે સંગ કરવાથી પણ એ રેગ થાય છે. ઈલાજ ૧ લે. તોલે. લે. હમજી હરડે... ... ... ૧ હીરાદખણ ... ... ૧ ભજીક .... ..... ૧ બોદારસીંગ ... ... ૧ લાધાર વહાણી ..... ૧ મેરથુથુ.. . ... ૧ માયા ... ... ... ... ૧ રાહાલ ... ... ... ૧ - એ સઘળાં વસાણાને કુટી કપડછંદ કરી, તેની ભુકી ચાંદી ઉપર અવારનવાર દાખ્યા કરવી. એથી ચાંદી નરમ પડશે. ખેરાક, દાળ, ભાત તથા ચેલાની ભાજી ખાવી; તેલ, મરચું તથા ખટાસ ખાવાં નહીં. ઈલાજ ૨ જે. તોલા, પાણી ઉજળી... ... .. 8 • • • • • • • • • • • • ••. ૨. કથા ... ... ... •• • • • • • • • • • • • • • સેપારીને બળવી તથા કાથાને ઠીકરાંમાં બળવે. બંનેને ગાયના માખણમાં ખુબ ખલ કરી તેને મલમ For Private and Personal Use Only Page #166 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૩૦ કર. તે મલમ ચાંદાંવાળી ચામડી ઉપર ચાંદાં જાય ત્યાં સુધી લગાડ્યા કરે. તેલ, મરચું તથા ખાસ ખાવુ નહી. ઈલાજ ૩ જે. ગાયનું ઘી ... ... શેર ૧ માખણ... ... શેર છા તોલા. ન તોલા, પાખણભેદ દગડીઓ. ૪ મીણ.... ..... ૪ ટંકણખાર ••• .. ••• ... ૩ મછહ ....••• ••• ૩ હડતાળ ... ... ... ... 2 સીટ ... ... ... ૨ રાહાલ.. ... ... ... ... ૩ બોદાર... ... ... ૨ સઘળાં વસાણાને કુટીને બારીક કરવાં. ઘી તથા મીણને જણ ઉકાળી પાતળું કરવું ને પાતળું થયા પછી સઘળાને ખલમાં નાખવાં. માખણને પણ ખલમાં નાખી સઘળાં વસાણુ સાથે ખલ કરવાં, ને મલમ બનાવવો. તે મલમ કાચના વાસણમાં ભરી રાખો અને તે ચાંદી ઉપર અવારનવાર થયા કર. એથી ચાંદી સાફ થશે. પણ એ દરદવાળાએ તેલ, મરચું, તથા ખાસ ખાવું નહીં. ઈલાજ ૪ થે. તલા. કપીલ ...... ... ૩ હરાદખણ ....... ... ... ૩ મસતકી ... ... ... ૩ સીદુર ... ... ... ... ૩ એ સર્વે વસાણામાં ગાયનું ઘી ખપે એટલું નાખી ખલ કરી મલમ કરે, ને તે ચાંદી ઉપર ચોપડ. એથી ચાંદી સારી થશે. સોલા. For Private and Personal Use Only Page #167 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૩૧ ચાંદુ ગમે તે જાતનું પડે યા ભગંદર થાય તેનો ઈલાજ. એ દર૬-ગુરદાની આસપાસ ઘેલ્લી થાય છે, ને તે છુટીને વહે છે તેમાંથી થાય છે. એ પલ્લીને મસા કહે છે, તે મસા ઘણી ગરમ અને તીખાસવાળી ચીજો ખાવાથી થાય છે. ઈલાજ ૧ લા. અરડુસાનાં ઝાડની જડ પાણીમાં ઘસીને દરરોજ દહાડામાં બે વખત લગાડવાથી એ ચાર દીવસમાં ઉપલાં કરહુ સારાં થશે. ચાંદુ પડે તેને રૂજ લાવવાનો ઇલાજ. ઈલાજ ૧ લા. ગુલરની છાલ વાટી આરીક ભુંકા કરી ચાંદા ઉપર ભભરાવ્યા કરવાથી ચાંદું રૂઝ આવશે. For Private and Personal Use Only Page #168 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૩૨ જખમ અથવા ઘા પડ્યા હોય તના ઇલાજ. માણસનાં શરીરના કેઈ પણ ભાગમાં કાંઇ પણ હથિયારથી, છરીથી કે કોઈ પણ પ્રકારથી ઘા પડ હેય ને માસ કપાઈને લેહી નીકળતું હોય તે રૂજ લાવવાના ઈલાજે. ઈલાજ ૧ લે. ભાંગરો (જેને મરાઠીમાં “માં” કરી કહે છે તે)નાં પાંદડાને ચાળી તેને રસ જખમ ઉપર નાખી તે પાંદડાં તેજ કુચે તે ઉપર બાંધવો એથી રૂજ આવી જશે. ઈલાજ ૨ જે. કુઈનાનનાં પાંદડાં છુંદીને તેને જખમ ઉપર બાંધવાથી થોડા વખતમાં રૂજ આવી જશે. ઈલાજ ૩ જે. જખમવાળી જગને પ્રથમ ઘેડાના પીસાબે જોઈ સાફ કરી, તે ઉપર ધાવરીની છાલને કપડછંદ કરીને તેને ભકો તે (ઘા) ઉપર ભભરા; એથી જ આવી જશે. ઈલાજ જ છે. સેજો મધને ખુબ ઉકાળવું, અને તે ગરમ ગરમ એક કપડાંના કાકડા ઉપર લઇને પેલી જખમવાળી જ For Private and Personal Use Only Page #169 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૩૩ ગાએ સેક કરવા, તથા કાકડા અંદર મુકી પાટો બાંધવા. બે કલાક પછી ફરીથી મધને ગરમ કરી કાકડાએ સેક કરી પાછા પાટા આંધવા. એ પ્રમાણે દીવસમાં ૩ કે ૪ વખત સેક કરી પેલું ઉકાળેલું મધ પચાવ્યા કરવું, જેથી જખમ રૂઝઈને માંસ ઉપર આવશે. ઇલાજ ૫ મે. ઘા ઘણા ઉંડા ને મોટા હોય, તે પહેલાં ટાંકા મારી તે ઉપર તલનાં તેલના પાટા આંધવાથી ઘા રૂઝાઇ જશે. ઇલાજ ૬ ડ્રો. કીને છુંદી તેની ભુકી કરી ઘાની અંદર ભરી પાટા આંધી લેવા, તેથી હાડકી પાછી જોડાઇ જશે. ઈલાજ ૭ મા. ઘા વાળી જગાએ તુરત રૂ મળી તેની ગરમ ગરમ રાખ તે ઘામાં દાખી દેવી, અને ઉપર તે મળતા રૂના સેક કરવા, અને તે ઉપર પાટા આંધી લેવા. તે પાટા ઘણા દીવસ સુધી છોડવા નહીં. તે ભાગ પાણીથી પલાળવા નહીં. એથી ઘા રૂજ આવી જશે. For Private and Personal Use Only Page #170 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૩૪ જલંદરના ઈલાજ. ઈલાજ ૧ લે. થુવાર (નીવડુંગ) કાંટાવાળે હેય તેને એક કટકે ભેભતમાં ભુજ. ભુજાયા પછી તેને બહાર કાપાડા ચીરીને કટકા કરવા. પછી જાડાં કપડાંમાં મુકીને તેને દાબી નાવીને રસ કહાડ ને એ રસમાંથી અરધુ ગલાસ (તલા શા) એટલે રસ દરરોજ સવારે એક વખત પા. ઈલાજ ૨ જે. સંખ (જે હિંદુઓ દહેરામાં રાખી ક્રિયા કરતા વખતે કુકે છે તે) ને ઈગાર ઉપર મુકીને આળીને તેની ખાખ કરવી અને તે કપડાંએ ચાળી લઈને સીસીમાં ભરી રાખવી. પછી તેમાંથી તેલ લઈને ગળામાં બે ગળી બનાવવી. તેમાંથી એક સવારે તથા એક સાંજે ગળાવવી. જે જલદર લાંબા વખતનું હોય તે ઉપલીજ દવા ૩ કે ૪ માસ સુધી ચાલુ રાખવી. ખધામાં દારૂ, માછલી, તેલ, મરચું, ગણું વતપગે સર્વ ચીજ ખાવા ફરમાવવી. - ઈલાજ ૩ જે. કુંવાડીયા નામને છોડ ઉંચાઇમાં માણસની કમર નટલે થાય છે, અને તે ઉપર સીંગ થાય છે. તેમાંથી બી કહાડી તેને છુંદીને અથવા પીસીને મેદા જેવી કી કરવી; ને એક સીસીમાં ભરી રાખવી; અને તેની ૦ તલાની બે ગળી ગોળમાં બનાવવી અને તેમાંની ૧ ગોળી સવારે ને બાજી ગાળી સાંજે ગળવા ફરમાવવી. For Private and Personal Use Only Page #171 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૩૫ ઉપરથી બરતું પાણી અથવા સાડાવાટર પાવો. એથી એક બે સાફ ઝાડા થશે. લાંબા દિવસ એ ઉપાય કીધાથી દરદીને ફરક પડશે. જે બે વરસથી ઉપરનું અને જુનું દરદ હશે તે દરદીને ફરક પડશે નહીં. ઈલાજ ૪ થે. કડવી શેરડી જે વિઠ્ઠનાં રહેઠાણની જગામાં થાય છે તે શેરડી છોલી એ દરદવાળાને ખવરાવવાથી - યદો થાય છે. જાલાબ કે માણસને પેટ બરાબર નહીં આવતું હોય ને તેથી શરીરમાં કોઇ પણ વેગને ઉપદ્રવ જણાય, જો કે પેટમાં શુક તથા પેટ ચડી આવે તથા ખાધેલું પાચન નહી થાય તથા શરીરમાં લોહીનો બગાડે થયો હોય અને ગરમી થઈ હોય તે મટાડવા માટે સાધારણ જુલાબ લેવાની રીત. ઈલાજ ૧ લે. તાલે તોલો ત્રીપલાં હરડાં-બેઠાં- ઘોડાવજ ... ... ના આંમળા)... ... ૧ તરગડો .... _. ૧ ટંકણખાર .. .. ના કરમાણ અજમોદ ૦ ***• • • ••• વા વાયવીંગ ••• ... મા હાગ..... ... ના એ સર્વે વસાણાને ખરાં કરી ૧ શેર પાણીમાં For Private and Personal Use Only Page #172 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir તેલે ૧૩૬ ઉકાળવાં. પાણી શેર તા રહે ત્યારે ઉતારી ગાળી કહાડી તેમાંથી એક ઔસ (તેલા રા) પાવું. ઉપર દાળ, ભાત ખાવાં. એથી એક બે જુલાબ આવશે, ને જીવને આરામ થઈ ખરાબ લેહી સુધરશે. ઈલાજ ૨છે. તાલે હજરતી હાઉદ ... આ રેવંચીની ખટાઈ ... ૧ સુરેખાર કલમી ... ૧ ગુલાબનાં કુલે ... ૧ જીરું સદ.. ... . ૧ ધાણું ... ... ... ૧ હમજી હરડે ...... ૨ શાકર... ... ... ... એ સર્વે વસાણાંને કુટીને ખરાં કરીને તેમાં પાણી શેર ૧ નાખીને ઉકાળવાં, ને જ્યારે પાણી શેર રહે ત્યારે ઉતારી ગાળી કાઢી તેમાંથી એસ ૧ થી ૨ (તાલા રા થી પ) સુધી માણસની દેહ તરફ નીગાહ રાખીને પીવા આપવું. એ દવા અંગમાંની બધી આનિ કહાડી નાખશે. એ જુલાબ ટાઢે છે. ઈલાજ ૩ જે. તાલા. તાલા, કાળી દરાખ ..... ....... .... ૨ જીરૂં .. ••• .. ૨ સુંઠ ... ... ... મરી કાળાં... ... મરી સફેદ ... કુદને લીલો ... હમજી હરડે .......... ૨ પીપરી મુળ .. ૨ જાય ળ . ... ... ... ૨ ધાણ... ... ... ૨ જીરાને અગોરી સરકામાં એક દહાડે ભીંજવી રાખી બીજે દહાડે તડકામાં સુકવવું. એમ ચાર દિવસ ર જ જજ જ " For Private and Personal Use Only Page #173 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૩૭. સુધી જીરાને રાતે ભજવી રાખી દીવસના તડકામાં સુકવવું. પછી લીલા કુદનાનાં પાંદડાંને તડકે સુકવવાં, દશખના ઠળીઆ કહીને તેને ખુબ કુટવી. પછી બધી દવાઓ કુટી મેળવીને કામમાં લેવી. જે નરમ ખાવા ગમે તો થોડા મધમાં મેળવી રાત્રે ખાધા પછી પા કલાકે ખાઈ સુઈ જવું; ને જે વધારે પેટ લાવવાની જરૂર હોય તે હરડેની જુદી રાખેલી સુકી દ્રા તોલો અંદર નાખીને ખાવી જેથી પેટ સાફ આવશે. એ પાક તેલ ૧ થી ૧ સુધી ખા; એથી સાધારણ જુલાબ થઈ ચામડીનાં દર દુર થશે. ઈલાજ ૪ થે. તેલ. હમજી હરડે ....... ૧ જીરૂં ... ... ... ... ... ... ૧ સુકા ગુલાબનાં ફુલ... ... ... ૧ એલચી... ... ... ... ... ... ૧ હમજી હરડેને સહેજ એરંડીઉ (દીવેલ) લગાડી ઠીકરાં ઉપર સેકવી, ને તે કુલે એટલે તેને બારીક આટ કરો. છાંને અધકચરું સેકવું, ને તેને છુંદી બારીક આટ કરે. ગુલાબના ફુલને છુંદી તેને બારીક આટો કરવો, એલચીને છાલા સાથે સેકી તેને બારીક આટો કરો. એ ચારે જણને જુદી જુદી કાચની સીસીમાં ભરી રાખવી, ને જ્યારે જુલાબ લેવો હોય ત્યારે નીચે મુજબ લેવી– ૧૮ For Private and Personal Use Only Page #174 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૩૮ હમજી હરડેને ભુકો... ... ચમચી ૧ જીરાને ભુકો . . . . .. છ વા સુકાં ગુલાબનાં ફુલનો સુકો 2 ot એલચી છુંદેલીને મુકે , . ૦ એ ચારે ચીજોને સાથે મેળવી તેમાં લાલ ખાંડ ચમચી ૧ તથા સંઠને સુકો ચમચી કા મેળવી શકવી, ને ઉપર પાણે પીવું. એથી સાધારણ પેટ આવી તબીએત સારી થશે. --- - ----- ઝેર અફીણનું ઉતારવાના ઈલાજ. જે ધણીએ આપઘાત કરવા જાણજોઈ અથવા ભુલથી અફીણ ખાધું હોય તેને તાબડતોબ ઉપાય કરવામાં આવે તો શેર પડશે. ઈલાજ ૧ લે. રૂના કપાસીઆમાંના બીઆં નંગ ૧૫ થી ૨૮ પાણીમાં ઘૂંટીને તે પાણી પાવું, જેથી ઝેર ઉતરી જશે ઈલાજ ૨ જે. હીંગ ૧૦ ચેખા ભાર ફુલાવીને તેનું પાણી પીવું એથી તુરત શયદો થશે. ઈલાજ ૩ જે. સંસ્કૃતમાં જેને કસુંદરી કહે છે; ગુજરાતીમાં મેટો પિમોડીઓ કહે છે તથા મરાઠીમાં જેને થેલે ટાં કળે કહે છે, અને જે ઝાડને તુવેર જેવાં પાંદડાં થાય છે For Private and Personal Use Only Page #175 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૩૯ અને તે ત્રણથી ચાર ફુટ ઉચું થાય છે, તેને વાપરવાની વીગતઃ જેને અફીણનું ઝેર ચડયું હોય તેને એ ઝાડનાં પાંદડાને રસ કાઢી તેલ એક પાવે. બચ્ચાંને બેનીથી તોલા ભાર પાવું; અથવા તેનાં કદ પ્રમાણે પાવું, પણ ભુલથી જે વધારે પીવાય તો કાંઈ અવગણ થશે નહી ને ઝેર ઉતરી જશે. ઈલાજ ૪ થે. માખીને છર (અઘાર) ગેળ ખાંડ વેચનારા ગાંધી ઓની દુકાનમાં માખ ઘણી થાય છે. તે ઓછી કરવા સાફ દેરીના કટકા ઉપર ગોળ લગાડી દુકાન ઉપર ટાંગી મુકે છે તે ઉપર માખીઓ બેસી અઘાર કરે છે. ત્યાંથી એક દોરીને કટકે લાવી તેને એક વાઈન ગલાસ ગરમ પાણીમાં ભીંજવી હાથે ચેળી તે પાણી પાઈ દેવું. એથી અણનું ઝેર ઉતરી જશે, ઈલાજ ૫ મો. વિંગણાંના પાંદડાંને રસ તેલા ૨ થી ૩ કાઢી પાવો એથી અહીણનું ઝેર ઉતરી જશે. જે પાંદડાં નહીં મળે તો ગણુને રસ વાપરો. ઈલાજ ૬ ડ્રો. વિંગણું કાચું તેમાંથી બી કાઢી નાખીને ખાવું એથી ઝેર ઉતરી જશે. For Private and Personal Use Only Page #176 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૪૦ ઝેર તરાનું ઉતારવાના ઇલાજ ગાયનું દૂધ શેર ૩) ત્રાંબાના કલાઈ વગરનાં વાસમાં લઈ હલાવોને પાવાથી ઝેર ઉતરી જશે. ઝેર સોમલનું ઉતારવાના ઇલાજ. ઈલાજ ૧ લે. ૯ણીની ભાજી લઇ તેને પાણી નાખી છંદવી, ને કપડાંમાં નાખી નીચેથી કાઢવી, એટલે રસ નીકળશે. તેમાંથી તેલા ૧૦ થી રપ સુધી પાવાથી ઝેર ઉતરી જશે. કુતરાનાં ખાધામાં સેમલ આવે છે, ત્યારે તે મરી જાય છે તે, આ રસ પાવાથી બચે છે. ઈલાજ ૨ જે. ગેળા ને ખાધામાં વાપરીએ છીએ તેને પાણીમા ભીંજવી રાખવા, ને થોડો વાર પછી તેને હાથે ઍળી પાણી ગાળી કાઢવું ને તે ગાળેલું પાણી પીવાથી વામીટ થઈ સેમલનું ઝેર બહાર નીકળી જશે. For Private and Personal Use Only Page #177 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૪૧ બેર હડખાયલું કુતરૂં કરડે તેનું ચહડે તે ઉતારવાનો ઉપાય. જેને સંસ્કૃતમાં શ્વાનવિષ કહે છે તેના ઉપાય. લક્ષણ-હડખાં કુતરાંએ કરડેલા માણસના ચેહરો અદલાઇ જાય છે, શરીર ધ્રુજે છે, મૂત્રમાં કીડા થાય છે, કુતરાંની પેઠે ભસે છે, બીજા માણસને કરડવા જાય છે. એ માણસને ચામાસામાં વધુ ઝેર ચઢે છે, પાણી જોઇ ભયભીત થાય છે, ગુમડા થાય છે, સોજો આવે છે, બીજા માણસને કરડે તા તેને પણ ઝેર ચઢે છે, રાગી અરાડા પાડે છે, અને જો પાણી તથા કાચમાં જોઇ રાજી થાય તે તે મરણ પામે છે તેના ઇલાજ ઈલાજ ૧ લેા. કાળા ધતુરાનાં પાંદડાં એકથી બે લેવાં ને જે માણસને કુતરાએ કરડયા હોય ને તેથી તેને હડખું લાગ્યું હોય તેને ચવાડવાં, જો દરદી ચાવી નહીં શકતા હાય તો તે પાંદડાંને પાણીમાં ચાળી તે પાણી તેને પાવું, એ યાણી પીધાથી દરદી વધારે દીવાના સરખા થશે તેની કાંઇ ચિતા નહીં, પણ તે એક બે દિવસમાં સાજો થશે, ઈલાજ ૨ જો. કરચલાં ને દરીયામાં પેદા થાય છે તેને તંદુરમાં અથવા ભઠીમાં મુકીને ભુજવાં, અથવા આતસ ઉપર For Private and Personal Use Only Page #178 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૪૨ મુકીને ભુજવાં, ને સુજાયા પછી તેનાં કેટલાં કાઢી નાખે તેનું માંસ દરદીને ખવાડવું અથવા એ કરચલાને સેર બનાવી નમક, મરી નાખી તે દરદીને પાવો. ઈલાજ ૩. પીલવણનું ઝાડ જેને પીલું પણ કહે છે જે દરિયે કીનારે તથા આગમાં થાય છે, ને તેની ઉપર લાલ થળ ઝીણું કાળા મરીના દાણુ જેવડાં થાય છે, અને પીળા ફુલ થાય છે જે છોકરાઓ ખાય છે, તેનું મુળીઉ જમીનમાંથી ખોદી કાઢી આસરે બે તેલ જેટલું પાણી લઈને તેમાં ઘસવું ને દદીને તે પાણી પીવા આપવું. નાના બચ્ચાને કા તોલા પાણીમાં ઘસીને પાવું. એ બધાથી પેટ આવશે. કુતરાના કરડવાથી માણસને હડખું લાગે છે, તેથી લાલ રંગના જીવ પડે છે તે હાજરીમાં પેદા થાય છે તે પેટ આવશે તે સાથે પડશે ને દર્દીને ફરક પડશે. જે કસર રહી હોય તે એ પ્રમાણે બીજી વખત ઘસીને પાવું. ઉપલે ઇલાજ કીધાથી ફાયદો થશે. ઈલાજ ૪ થો. ઝિર હડપાયલું કુતરું તથા કહેલું તથા વરૂ કરડે તેનું ચહેડે તે ઉતારવાને ઇલાજ, ભોંયડીના મુળને રસ ... તો છે ગાયનું ઘી ... ... ... ... તો રા એ બેઉને એકઠાં કરી પાવાથી ઝેર ઉતરશે. For Private and Personal Use Only Page #179 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૪૩ ઝેર નાગ અથવા સાપના કરડવાથી લાગ્યું હોય તેના ઇલાજ. ઈલાજ ૧ લો. કરૂકાજરા (એટલે ઝેર કશુરા)નાં બી પથ્થરના પાટા ઉપર પાણીમાં ઘસવાં, અને જે જગા ઉપર શંખ લાગે હોય તે જગા ઉપર લગાડવું. - જે ઉપલી દવા તૈયાર નહીં હૈય તે એક જીવતી મરવી લેવી ને તેનાં સથરાને ભાગ દેખ ઉપર જોરથી દાબીને મુકવા તેથી બધું ઝેર નીકળી જશે. જે એક મરઘી મુકવા પછી તે મરી જાય કે તરત બીજી મરઘી તેવીજ રીતે મુકવી, તે મરી જાય કે ત્રીજી મુકવી, એ મુજબ દરેક મરધી મુકયા પછી મરણ પામે કે તરત બીજી જીવતી મરઘીઓ મુકયા જવું, ને જ્યારે છેલ્લી મરધી જીવતી રહે ને મહી નહીં જાય તેપણ ચાર પાંચ કલાક સુધી તે મરધી દંખ ઉપર રહેવા દેવી ને જે તે મરથી બી મરણ પામે તે તરત બીજી મુકવી. જે મરઘીને બદલે પીલાં ઉપર મુજબ મુકવામાં આવશે તે શાયદ જલદી કરશે પણ જે પીલા નહીં હેય તે મરથી કામે લગાડવી. ઈલાજ ૨ જે. કાઉદલ થલ છુંદી તેને બારીક આટો મેદા જે કરો, ને તેમાંથી તૉલે ૧ આસરે લઈ તેને એક ગલાસ પાણીમાં મેલવી તેને ગાળી કહાડવું અથવા ગાળવાનું For Private and Personal Use Only Page #180 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૪૪ નહીં અને તે તેમાં નીમક તાલે ા નાખી મેળવીને પાઇ દેવું. એથી વાસીટ આવશે. જો વામીટ તરત નહીં થાય તા ચાખાની કાંજી પાવી ને વામીટ લાવવું. (કાંજીમાં મીઠાસ નાખવા નહીં.) ઈલાજ ૩ જો. કંટોલાંના વેલા જેની ઉપર ફળ નહીં આવતું હોય અને જેને વાંઝણી કંટોલી કરી કહે છે અને ને જંગલમાં ઘણાં થાય છે, તેવા વેલાના થડના કાંઠે અથવા કંદ તાજો લાવીને તેને છુંદીને અથવા પાટા ઉપર પીસીને તેના રસ કહાડી કપડાંએ ગાળી લેવા. એ રસ દરદીને બે ચાર ગલાસ પાવા. એથી વામીટ થઈને ઝેર ઉતરી જશે. ઈલાજ ૪ થા. ને જગા ઉપર ઢંખ માર્યો હોય તે જગાને સાજી વેહેતી તિક્ષણ છરી વડે થોડી ચીરીને તે ઉપર આતસના ગાંગડો લગાડી તે કૈંખને મળી નાખવા. એથી દરદીનાં લેાહીમાં ઝેર ફેલાતું અટકશે. ઇલાજ ૫ મે. નાગચંપાનાં ઝાડની સીંગ ૪ વાલ લઈને તેને વાણીમાં ઘસીને તે પાણી દરદીને પાવું. એ પીધાથી ઝેર ઉતરી જશે. નાગચંપાની લીલી છાલના રસ તાલા ા જેટલા લઇને દરદીને પાવાથી વાસીટ થઇને ઝેર ઉતરી જાય છે. વામીટ થયા પછી દરદીને તે ઉપર ઘી શેર ૦ા (પા) થાવું. For Private and Personal Use Only Page #181 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૪૫ ઈલાજ ૬ ઠ્ઠો. ઝાડ નામે “કાવલી (જે કોકણમાં થાય છે તેની જડ અથવા મુળીયાં તાજાં અથવા ૨-૩ વરસનાં સુકાં આસરે તો ૧ થી ર લેવાં, ને તેને પાણીમાં છુંદી તેનો રસ કહાડી અથવા પાણીમાં ઘસીને તેને ઘસારો ૧ ગલાસ ભારીને તે દરદીને પા. સેજ વધારે હશે તો તેની કાંઈ ચિતા નહીં. ત્યાર પછી આસરે ૧૦ થી ૧ર કલાક ગયા બાદ નિચલાં ઝાડોનાં સૂળીને રસ તે દરદીને યાદ ઝાડ નામે “મુનાજાર” (જે માહાબલેશ્વર અથવા કેકણમાં મળે છે) નાં મુળીયાં તાજા અથવા એક બે વરસનાં સુકાં આસરે તાલે ૧ થી ૨ લેવાં ને તેને પાણીમાં ઘસીને તેને ઘસારે ૧ ગલાસ ભરીને તે દરદીને પો. ત્યાર પછી આશરે ૧૦ થી ૧૨ કલાક ગયા બાદ વિચલાં ઝાડનાં મૂળીનો રસ તે દરદીને વાવે. ઝાડ નામે પહાડ (જે માહાબલેશ્વર અથવા કોકણના જંગલમાં થાય છે) નાં મુળીયાં તાજાં અથવા એક બે વરસનાં સૂકાં આસરે તેલ ૧ થી ૨ લેવાં ને તેને પાણીમાં ઘસીને તેને ઘસારે ૧ ગલાસ ભરીને દરદીને પાવે. ન ઉપર મુજબ ૭ દિવસ સુધી પાવાથી ઝેરનું જોર ઉતરી જશે. જે ઝેરનું જોર વધતું હોય તે ઉપલાં ત્રણે ઝાડનાં મુળીયાને રસ સાથે મેળવીને પાવો, અને તે ઉપર સેજું ઘી આસરે એક ગલાસ પાવું. ઉપલા ઇલાજોથી પણ ઝેરનું જોર નહીં એ થાય તે ચાર કલાક પછી બીજી વખત ઉપલાં ત્રણે ઝાડોનાં મુળીયાને રસ સાથે મેળવી યા, પણ જે ઝેરની અસર ઉતરતી જાય તે દિશથી આર કલાક પછી આપો. For Private and Personal Use Only Page #182 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૪૬ ઉપલી દવા આપ્યા પછી જે શરીર ઠંડું પડી જાય તો પાછી ઉપર મુજબની દવા કલાક એકથી બે પછી આપવી; પણ જે માલમ પડે કે આગમાં ગરમી આવતી જાય છે તે જાણવું કે ઝેર ઉતરી જવા આવ્યું છે. બરાક ઘઉંની રોટલી અથવા કાંજી ઘી તથા નમક વગરની આપવી. જે ઘી વગર રોટલી નહીં જ ખવાઈ શકે તે સે ગાયનું ઘી બે તોલા લઈ તેની રોટલી કરી ખવડાવવી. ઘઉની જેટલી સાથે તુવેરની દાળ પાણીમાં આવેલી નમક નાખ્યા વગરની ખવડાવવી. ઉપલાં ત્રણે ઝાડેના રસવાળી એકઠી કીધેલી દવા ખાધાથી ઝેરનું જોર નરમ થયા પછી પ્રથમ જણાવ્યા મુજબ દરેક ઝાડોને રસ આઠથી દશ કલાકને અંતરે જુદા જુદા લે. એ પ્રમાણે સાતથી નવ દહાડા સુધી પાવું. એ સાત અથવા નવ દહાડા સુધી દદી માણસને નવડાવવું નહીં, પણ તેટલા દિવસ વહી ગયા પછી જ નિચે લખેલાં વસાણાં નાહવાનાં પાણીમાં નાખી તેને ઉકાળે કરી તે ઉકળેલાં પાણીથી દર્દીને નવડાવો. તે વસાણાની વિગત મીઢળ (જેને હિદુઓ કાદલ કહે છે તેને પાલે. નીનાર એટલે ગેડનાં પાંદડાં એથવા પાલે. આંબાનાં ઝાડની છાલ. કિજનો પાલે. એ ચારે ચીજો સરખે વજને લઈ નહાવાનાં પાણીમાં નાખી ઉકાળી એ પાણીથી દર્દીને નવડાવો. પછી ગરમ અમથાં મીઠાં પાણીથી નવડાવ. ત્યાર પછી બધે રાક ખાવા આપ. For Private and Personal Use Only Page #183 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૪૭ ઈલાજ ૭ મો. ખુરચેપ અથવા ખરચ (એ ઝાડનાં કુલ હિંદુ લોકે દેવની પૂજા કરવામાં વાપરે છે) નામનાં ઝાડપર સીંગ થાય છે. તે તાજી મળી આવે ત્યારે ગાયનાં દુધમાં ઘસીને તે ઘસારે એક ચમચી ભાર અથવા એક તોલા ભાર પા. જો દુધ નહીં મળી આવે તે પાણીમાં ઘસવું. ઉપલાં ચંપાનાં બી જે હોય તે તે બીને દંખ ઉપર વળગાડવાં. ઉપલી સીગ વેળા તાજી મળી આવે ત્યારે તે કેવી રીતથી રાખવી તેની વિગતઃ કાદવનાં, કલઈનાં અથવા હરેક તેવાં સારાં વાસણમાં શેર અથવા તો શેર ગાયનું ચેખું દુધ રેડીને તે વાસણ ઉપર કપડું બાંધી સીંગને તેની ઉપર મુકી તે ઉપર રકાબી ઢાંકવી, બાદ તે દુધનાં વાસણને ચુલા ઉપર મુકી એક બે કલાક ઈગાર ઉપર ઉકાળવું. પછી તપીલી હેઠળ ઉતારી સીંગ ઊંચકી લઈને તડકામાં સુકવવી. એ પ્રમાણે આઠ વખત ઉકાળીને સુકવવી. પછી કાચના બુચની સીસીમાં ભરી રાખવી. એવી રીતે કીધાથી એ સોંગ આઠ દશ વર્ષ સુધી રહેશે. - જે વેળા એને દંખ કોઈને લાગે તે વખતે સીસીમાંથી એ સુકી સીંગ કહાડીને દુધમાં અથવા પાણીમાં ઘસીને પાવી. ઉપલી સીંગ નાગના દંખ ઉપરજ કામે લાગે છે; પણ કેઈ બીજી જાતનાં જનાવરનાં દંખ ઉપર લાગુ પડતી નથી. For Private and Personal Use Only Page #184 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૪૮ (જે શખસને નાગ દંખ મારે છે તેના શરીરમાં ઘણી અગન બળે છે ને ત્યા થી વાા કલાકમાં તેનું ઝેર ચહે છે, એમ કહેવામાં આવે છે.) ઈલાજ ૮ મે. નાગર માતાનાં ફલ નંગ ૪ (એ ફલ ઘાસમાં થાય છે ને કાળાં હોય છે; ને ખરાં નામનાં ફલ આપણે ખાઈએ છીએ તેના જેવા આકારનાં હોય છે તે) લઈને પાન સાથે ખાધાથી ઝેર ઉતરી જાય છે. ઉપલાં ફૂલ વરસાદના દીવસમાં જ્યાં ઘાસ ઉગે છે ત્યાં થાય છે. એ ફલ જ્યારે જોઈએ ત્યારે નહીં મળે તો એનાં મુળીયાં પણ કામમાં આવે છે. એ મુળીયાં લીલાં અથવા સુકાં ૩ થી ૪ લઈને છુંદી પાનમાં ખાધાથી ઝેર ઉતરી જાય છે. ઈલાજ ૯ મો. ઈદરાવલીનું ફલ જ લીલું હોય તો તેને દાબીને તેને રસ નીચોવી કહાડો ને એક ચમચી ભરીને દરદીને પાવે. અર કલાક ગયા પછી દરદીને ઉલટી થશે ને પછી તેનું આખું શરીર ધમધમી આવશે. ત્યારે તે દરદીને નવટાંકથી એક પાસેર સુધી ગાયનું ઘી ખાવું ને તેને થોડા વખત સુધી અતરંગ બેસાડવો, પણ મુદલ સુવા દેવા નહીં; તેથી તે હુશીઆર થશે ને ઝેર ઉતરી જશે. ઉપલું ફલ લીલું નહીં મળી આવે છે તે સુ લેવું ને ૧ ચમચી પાણી લઈને તેમાં ઘસીને અથવા તેમાં ઇદીને પછી કપડાંએ ગાળી લઈને પાવું ને ઉપર લખ્યા પ્રમાણે ગાયનું ઘી પાવું. For Private and Personal Use Only Page #185 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૪૯ ઈલાજ ૧૦ મા. કાલનાગ નામનું ઝાડ થાય છે, તેનું મુળીયું લાવીને તેને ઘસીને જ જગા ઉપર કૈંખ હોય તે જગાયર લગાડવું, અને અનુજ પાણી ૧ તાલાને માથું, જેથી ઝેર ઉતરી જશે. ઇલાજ ૧૧ મા આસરે લઇ તે ટકી ૦ા તાલા લઇને તેને મારીક એન્ના જેવી કર વી; ને એક ગલાસમાં નાખવી ને તેમાં અરધું ગલાસ ઠંડુ પાણી રેડીને તુરત પાવી, ને બીજી ા તાલા લઇને જ્યાં દૂખ હોય તેની ઉપર તથા આસેપાસે જાડી લગાડવી; એથી ઝેર તરત નરમ પડશે, ઇલાજ ૧૨ મેા. ઈંદ્રજીત નામના ઝાડના વેલા થાય છે. તેની ઉપર રૈના કપાસનું અંદ હોય તેવાં ફૂલ થાય છે; તેમાંથી ગર નીકળે છે. (એ ગરના આકાર કેટલાએક ચલીયાં અથવા પક્ષી ઝાડા ઉપર જાળી જાળીનાં જેવા ગુંથેલા લટકતા માળા અનાવે છે, તેને મલતા છે. ) એ ગર અથવા માવેશ આસરે ઇંચ ૧ લાંખા તથા શા ઇચ પોહાલા નીકલે છે; ને અંદરથી પોકળ હોય છે; તેની અંદર જે શ્રી હોય છે તે નાળીયેરીના કાથાનાં ગુંચડાં જેવાં હોય છે, અને રંગે ભુરાં ને વજનમાં હલકાં હોય છે. એ ગરમાંથી થાડાઍક લઇ એકથી બે ચમચી ૫ાણીમાં તેને ચાળીને ખેંચેાવી તે પાણી પાવું. એ યાણી ઘણુ કડવું લાગે છે, ને પીધા પછો ઘણું વામીટ થાય For Private and Personal Use Only Page #186 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૫૦ છે; ને કદાચ ફેર ચકર પણ આવી જાય છે. તે વેળા ઘભરાવું નહીં, પણ તરત દદીને ગાય અથવા બીજું ઘી ખવાડવું. ઘી નહીં હોય તો માખણ ખવાડવું, તેથી જીવ ઠરી જશે. જે અમથુ ખાઈ નહીં શકે તો ચેખાની કાંજી બનાવી તેમાં મેળવીને પાવું. જે કોઈ સાજા માણસનાં ખાધામાં ભુલથી આવ્યું હોય તો તેને પણ ઘી અથવા માખણ ઉપર લખ્યા પ્રમાણે ખવડાવવું. ઈલાજ ૧૩ મો. ધડને સુરણના છોડને મલતેજ છોડ છે, ને ચેમાસામાં ખાતરવાળી જગા ઉપર થાય છે કે જેના થડમાં પટેટા ને કંદ થાય છે; તે ઝાડ ભાદરવા યા આમાં સુકાઈ જાય છે. જે માણસને સે કરો હોય તેને એને કી છુદી તે જગા ઉપર બાંધવાથી તુરત ઝર ઉતરી જાય છે; પણ એ કાંદો માસા પછી મેલવવા સારૂ એ છોડ જે જગાએ ઉગે ત્યાં નીશાની કરી રાખવી, કે કદે તરત મળે અને કરડયા પછી જેમ અને તેમ તાકીદે એને ઉપયોગ કરવાથી ઘણે ફાયદા થઈ ઝેર ઉતરી જાય છે. ઈલાજ ૧૪ મે. સાપનું રહેઠાણ છોડવવાને ઈલાજ. સીસમના લાકડાંના છોડીઆ આતસ ઉપર મુકી તેને ધુમાડો તેનાં રહેઠાણ (દર) આગળ કરવાથી તે રહેઠાણ છોડી જાય છે. For Private and Personal Use Only Page #187 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૫૧ તાપના ઈલાજ. ઇલાજ ૧ લે. તીવરનું ઝાડ જેને (તવર) પણ કહે છે, જે દરીયા કીનારા આગળ ખડકમાં થાય છે, તેનાં પાંદડાં ૧૫ કે ર૦ ને પાણી શેર વા (તેલા ૧૦) માં નાખી તેને આત ઉપર બે ત્રણ કકરા આવે તેટલું ઉકાળી તે ઠંડુ પડે એ ટલે તેને હાથ વડે ચેળી કહાડી કપડાંએ ગાળીને તે પાણી દહાડામાં ૩ વખત પીવામાં લેવું. ઈલાજ ૨ જે. મંડન નામે ઝાડ એ નામ મરાઠી ભાષાનું છે) નાં પાંદડાં લીલાં થાય છે, અને તેની ઉપર રાતાં કુલ થાય છે જે જસવંતીનાં કુલનાં રંગને મળતાં હોય છે. એ ઝાડનાં ફૂલ (૯) નવને પાનની બીડીમાં ખાવાં ને વચલી ઉમરનાં બચ્ચાંને કુલ ૬ (છ) ખવડાવવાં. નાનાં બચ્ચાંને પાનને રસ ઉડાડીને કુલ ત્રણ તેમાં મેળવીને ખવડાવવાં. ઈલાજ ૩ જે. નાએ નામના છોડ તળાવના કિનારાપર એમાસામાં થાય છે, ને તે વલસાડને લગતા ગામમાં મળે છે, તેનાં પાંદડાં એટલે પાલાને રસ તોલે વા થી ત્રા માણસના કદ પ્રમાણે કહાડી સહેજ આદુના રસમાં મેળવી પીધાથી બેખાય જાય છે. એ છોડ ગરમીના દીવસમાં મળતા નથી, તેથી માસામાં તેનાં પાંદડાં For Private and Personal Use Only Page #188 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૫ર તડી છાયડામાં સુકવી એક કાચની સીસીમાં ભરી રાખવાં ને જરૂર પડે ત્યારે તેમાંથી વા તાલે પાંદડાં પાણીમાં ભીજવી તેનો રસ કહાડી આદુના રસ સાથે પીવાથી ના નરમ પડશે. ઈલાજ જ છે. પીટીટના તાપનાં પાંદડાં છાયામાં સુકવેલાં તોલા ૨ gs • • ••• ••• ••• ••• ••• ••• ••• ••• ••• તાતા છે. અળી .. ... ... ... ... ... ... ... તેલ ol ક ..... ... ... .. ... ... તાલે નૉરંગીની સુકવેલી છાલની ભુકી.......... તોલે છા ઉપલી સઘળી જણસેને છુંદી બારીક કપડછંદ કરીને વાલની અકેકી ગોળી બનાવવી, ને સવાર સાંજ અબે ગોળી પાણી સાથે ગળવી. બચ્ચાંને તેનાં કદ પ્રમાણે આપવી. ઈલાજ ૫ મે. નગેડનું જુનું ઝાડ ને મોટું થયેલું હોય તેનું થડ ભેંયમાંથી ખોદી કહાડીને તેની આસપાસનાં મુળીયાં કાપી કહાડવાં, ને પાણીથી ધોઈ સાફ કરવાં, ને હવામાં સુકાઈને અંદરના ભીનાર નીકળી જાય ત્યાંસુધી સુકવવાં, ને આખાં ને આખાં રહેવા દેવાં, પણ ભાંજેવાં નહીં. પછી તે મુળીયાંને કાદવનું પહેળા માતાનું એક વાસણ લઈ તેમાં મુકવાં ને તેની ઉપર બે ચાર છાણાં હાંકી સળગાવવાં. આતસની માફક ધગધગતિ ઈગાર થાય ત્યારે તેની ઉપર બીજું વાસણ ઢાંકી દેવું એટલે આતસ બુજઇને તેને કેલસે થશે ને ઠંડુ થયા પછી તેમાંથી For Private and Personal Use Only Page #189 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૫૩ રાખ કહાડી નાખીને અનામત તે બળી ગયેલાં મુળીયાં એ માટીનાં વાસાણમાંથી બહાર કઢાડીને તેને છુંદી બારીક આટા જેવાં કરવાં; ને કપડાએ ચાળી લઈને એ સુકી એક સીસીમાં ભરી રાખવી. કેઈને નીચે લખ્યા પ્રમાણે હરેક જાતની તાપ આવતી હોય તેને એક થી બે વાલ લઈને પાણીમાં અથવા મધ અથવા સાકરના શીરામાં મેળવીને દહાડામાં ત્રણ વખત ખવાડવી. તાપ ગરમીની હેય ને માણસ ઘણું તખલીઆ કરતું હોય તો તે દરદીને ઉપલી સુકી એકથી બે વાલ લઈને મોટી હરડેનું પાણી એક અથવા બે ચમચી બનાવી તેમાં મેળવી નાખીને મધ અથવા સાકર સાથે ભેળી એ બધું એકરસ મળી જાય તેમ બનાવી ખવાડવું. તાપ પીતની તથા ઠંડી લાગીને આવતી હોય અથવા જંગલની તાય લાગુ પડી હોય તે ઉપલી ભુકી વાલ બેની સાથે કરીઆ પાણીમાં ઘસીને મધ અથવા સાકર સાથે મેળવીને પાવું. - સાધારણ તાપમાં ઉપલી મુકી મધ પાણીમાં મેળવીને પાવી. ઈલાજ ૬ ડ્રો. તાપ હાડમાં રહેતી હોય ને ઝીણી બારીક આવે છે, તે વખતે લીમડાની લીમડી સુકી લેવી ને તેને ઠીકરા ઉપર સેકવી, ને પછી તેના છોલતાં કહાડી ભાંગી તેમાંથી બીજ કહાડીને છુંદી બારીક આટા જેવી સુકી કરવી, ને એક સીસીમાં ભરી રાખવી, ને દરરોજ સવારના પહેરમાં પાંચથી દશ વાલ એટલી લઈને રાતી ખાંડ થોડી એક સાથે ભેળીને ખાવી, ને ઉપરથી પાણી અથવા ચાહે પીવી. આસતે આતે તાવ ઉતરી જશે. For Private and Personal Use Only Page #190 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૫૪ ઈલાજ ૭ મે, થડી લાગીને તાપ આવતી હોય તેના ઇલાજ. કાળી કુટકી—સાકર અનારસી. એ બંને જણસ એક સરખે વજને લઇ તેને છુંદી આરીક આટા જેવી કરીને તેમાંથી ચારથી પાંચ વાલ દિવસમાં બે ત્રણ વખત ખાવી. ઈલાજ ૮ મે. જામુક હાડમાં તાપ રહેતી હોય તેના ઇલાજ અરવાદસ-ધાણા-લીમડાની સળી-સુંઠ-મીજોરાનાં સુકો કુદના-વરીઆળી અને કરીઆતું. એ દરેક ચીજ એક એક દોઢીઆની લઇ સાસુ કરીને અધી સાથે મેળવીને ખલમાં ખાખરી કરવી ને પછી એના ત્રણ ભાગ કરવા, ને એક ભાગ લઈને તપેલીમાં નાખી એ શેર પાણી રેડી ઉકાળવું, ને ત્રણ ગલાસ (પોણા શેર) જેટલું પાણી રહે ત્યારે ચુલાયરથી ઉતારીને ઠંડું પડે ને એ ત્રણે ભાગ આખા દહાડામાં પીવા; દર ભાગ પીતી વખતે સાકર ભેળવી. એ પ્રમાણે એ છું. સાત દહાડા સુધી ઉકાળી પીવા. ત્યાર પછી બળી ખીજો ભાગ લઈ સાત દહાડા ઉકાળવું, અને એ પ્રમાણે પીદ્યું. ** For Private and Personal Use Only Page #191 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૫૫ ઈલાજ ૯ મે. તાલે. લે. ઉનાબ... ... ... હા પીપળી મુળના ગાંઠ... વા જેઠીમધની લાકડી... Oા મરી સપૅદ .. .. વા કુદને યુકે... ... ૦૪ એલચી.. ... ... વા ઉપલી જણસોને સાફ કરી સઘળાંને ખાખરી કરવી ને એક કાદવના પાણીમાં નાંખી તેમાં પાણી શેર રેડીને ઉકાળવી ને પાણી શેર છા રહે ત્યારે ઉતારી દહાડામાં ૩ વખત પીવું. ઈલાજ ૧૦ મે. તેલે લે. કડું.. . .. .. ૧ કરીઆતું . .... ૧ કલમની કાતરી ... ૧ ધાણું ... .. કા મરી કાળાં ... ... 2 ઉપલાં વસાણાંને ખરાં કરીને એક તપેલીમાં નાખીને તેમાં ૧ શેર પાણી રેડી ઉકાળવાં ને અરધું પાણી બળવું ને અરધુ રહે ત્યારે ચુલાયરથી ઉતારી ઠંડુ પાડી કપડાંએ ગાળી લેવું, ને તેના ત્રણ ભાગ કરવા ને બહાડામાં ત્રણ વખત અકેક ભાગ પી. ઈલાજ ૧૧ મે. તાપ સાથે ડાંસે હોય ત્યારે આ ઇલાજ કરવો. તલા. અતીવીસની કળી... ૪ કરીઆતાની પાંદડી ૫ એ બેઉને ખરી કરીને તેમાં સાત શેર પાણી રેડીને ઉકાળવી ને જ્યારે એક શેર જેટલું પાણી રહે For Private and Personal Use Only Page #192 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૫૬ ત્યારે તેને ઠંડુ પાડીને કપડાંએ ગાળી લઈને એક બાટલીમાં ભરવું ને દરરોજ દહાડામાં બે વખત એક તેલ લઈને તેમાં મધ તેલે એક ભેળીને પીવું. જે એ પ્રમાણે વિધાથી ફરક પડતો જાય તે પછી દહાડામાં એકજ વખત પીવું. બચ્ચાંને કદ પ્રમાણે થી તોલા જેટલું લઇને તેમાં મધ ભેળીને પાવું. ખાવાને ખોરાક હલકે લે. તેલ, મરચું, ચીકાસ હીંગ વગેરેને બરાક લે નહીં ઈલાજ ૧૨ મો. તાપ બધી જાતની અને ઘણી લાંબી મુદતની હોય તે ઉપર સુદરસણ ચુરણ હરડેની છાલ, બેડાંની છાલ, આમળાની છાલ, હળદર, દારૂ હળદર, ભોંયરીંગણી, સુંઠ, મરી, લીંડી પીપર, પીપરીમુળ, મોરવેલ, લીમડાને ગલો, ધમાસે, ક, પીતપાપડો, નાગરમોથ, તરાયમાન, મેનરીંગણી, નેત્રવાલે, કડવા લીમડાની છાલ, પુષ્કરમુળ, જેઠીમધ, કુડાના મુળ, અજમે, ઈદ્રજવ, ભારંગી મુળ, સેકટનાં બીજ, ફટકી ફુલવેલી, ઘોડાવજ, તજ, પદમકાષ્ઠ, વાળ, સુખડ સફેદ, ઘેલી અતીવીસની કળી, ચીકણુમુળ, વાવડિંગ, તગર, કમળ, તમાલપતર, જાવંતરી, તાલીસપતર, ચીત્રક, દેવદાર, ચવક, પટેલપત્ર, વિદારી કંદ, લવિંગ, વાંસલચન. ઉપલાં વસાણા દરેક એક લે લેવા અને જેઠીમધ તલા અઢી લેવી અને કરીએ તોલા વીસ લેવું. For Private and Personal Use Only Page #193 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૫૭ સઘળાં વસાણાને સાસુક કરી તેને ખાંડી યુકે કરો અને તેમાંથી બેઆની ભારથી પાવલી ભાર સુધી એક વખતે પાણીમાં લે. એ પ્રમાણે દાહાડામાં ૭ વખત એ ચુરણુ ખાવું ને ઉપરથી પાણી પીવું. - ઈલાજ ૧૩ મે. તીવરના પાંદડાં (પીટીટવાળા) કરીઆ તું, કડું, કરંધી, મરેથી, પીપરીમૂળ, સુંઠ, હમજ, મીઠીઆવલ, લીમડાને ગળે, મરી ઘળાં, જાતર, ફુવારે કરમાણી, બેડકી અજમે, બખાઇ પાડદી, ખરસલીઓ, સરપંખે, ખડેભરમી, વાવણી, સુવા, કીડામારી. એ દરેક ચીજ અકેક તેલે લઇ ખરી કરી પાણી શેર ૨ માં ઉકાળીને પાણી શેર મા રહે ત્યારે ઉતારી તેને નીચવી ગાળી કહાડી તેમાંથી તેલા ૫ (પાંચ) દીવસમાં ત્રણ વખત પીવું. જરૂર પડે ત્યારે બીજે ન કા બનાવી વાપર. ઈલાજ ૧૪ મે. કાચકી નામના છોડપર કેરીના ગોટલાં જેવાં થલ થાય છે, જેને રંગ લીલો હોય છે, ને જે સુકાયા પછી લાલ પીળા રંગનાં થાય છે, અને જેની ઉપર કાંટા કાંટા થાય છે તે ફલને ભાંજવું એટલે તેમાંથી બે ત્રણ ઠળીયા ગેળ લખેટા જેવા લીલા આસમાની રંગના નીકળશે, જેને કાચકા કહે છે. એ કાચકાને ભાંજતાં તેમાંથી ચીચેારા જેવાં સફેદ બીજ નીકળે છે તે બીજ ૧ તોલે લેવાં. હારૂ એ નામનું ઝાડ પરના જેટલુ For Private and Personal Use Only Page #194 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૫૮ ઉચ થાય છે તેની ઉપર ઈડાના આકાર જેવાં ફલ થાય છે તે જ્યારે તાજાં હોય છે ત્યારે લીલા રંગનાં હોય છે ને સુકાયેલાં કાળા રંગનાં હોય છે. એ ઘણાં કઠણું હોય છે. તે ભાંજતાં તેમાંથી બદામની બીજ નવાં સફેદ બીજ નીકળે છે તે ૧ તોલે લેવાં. ઈદ્રજવ અને સંહ એ દરેક છો તેલ લેવું અને ઉપલાં બેઉ જાતના બીજ સાથે લઇ ચારે જણસને છુંદી બારીક મેદા જેવી કરી સીસીમાં ભરી રાખવી. ૧૫ વરસની ઉપરનાં વા તાલે સવાર સાંજ ખવડાવવું ને ઉપરથી પાણી પાવું. દશ વરસની અંદરનાં બચ્ચાંને એક આનીથી બે આની ભાર જેટલું ખવડાવવું ને ઉપરથી પાણી પાવું. એ ભુકી ઘણી કડવી છે, તેથી પાણી સાથે દેવીને પીવા આપવી. ઈલાજ ૧૫ મો. હાડમાં ઝીણી તાપ હેય ને તે ઘણું લાંબા વખતની હોય, તેથી ઉંઘ આવતી નહીં હોય તથા જીભ ઉપર સત થડે બંધાયેલ હોય તેને ઈલાજ. ગળે અથવા ગલવેલ જેને સંસ્કૃતમાં અમૃતા કહે છે અને જે ગળે વેલે ઘણીએક જાતના ઝાડ જેવાં કે આંબા, લીમડા, થુવર તથા તેવી જાતનાં બીજ ઝાડ ઉપર થાય છે. તે ગળે દરદો ઉપર વાપરવા સારું ઘણી ઉપગી થાય છે, અકસર કરી લીમડાનાં ઝાડ ઉપર જે વેલે થાય છે તે ઘણે શયદે કરે છે. તે વાપરવાની રીત - For Private and Personal Use Only Page #195 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra ૧૫૯ ઉપલેા ગળા આસરે એક તાલા લેવી અનેતેને જરા છુંદી રાતનાં થંડા સાજાં બેથી ચાર તાલા જેટલાં પાણીમાં ભીજવી રાખવી; પછી તે પાણીને સવારના ૫હારમાં ગાળીને તેમાં સેજ મીઠાસ નાખીને પીવું. તેથી તાય તથા મગજની ગરમી દુર થશે; તથા માથું દુખ વાનું નરમ પડશે, તથા ઉઘ નહીં આવતી હશે ને ભુખ નહીં લાગતી હશે તે લાગશે. ઇલાજ ૧૬ મે. ... સખ... ... ... સુંઠ કડું હરીતકી ૨ ૧ એ સઘળાં વસાણાને ખાખરાં કરીને ૧ શેર પાણીમાં ઉકાળવાં, જ્યારે પાણી શેર ના રહે ત્યારે ઉતારીને થંડું પડવા દેવું ને ગાળી કાણાડી તેમાંથી મોટાં માણસને દહાડામાં ૩ વખત ૧ વાઇન ગલાસ (તાલા ૫) પીવા આપવું, તથા નાનાં બચ્ચાંને ચમ્યા ૧ ભરીને દહાડામાં બે વખત આપવું. ઉપર ચીકાસ ખાવા આપવા નહીં, તેમજ તેલ, મરચું, આમલી, ખટાસથી પણ પહજ રહેવું. ઇલાજ ૧૭ મેા. તાલા. ... સુંઠ જીરૂં આતી.. કરીઓનું ... ... ... www.kobatirth.org ... ... તાલા. Acharya Shri Kailassagarsuri Gyanmandir २ અરડુસા કરીઓનું ધાણા પીતવાડા કાળીજીરી For Private and Personal Use Only તાલા. ... તાલા. Page #196 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૬૭ એ સઘળાં વસાણાં ખરાં કુટીને પાણી શેર ૧ મા નાખી ઉકાળવાને જ્યારે પાણુ શેર ના રહે ત્યારે ઉતારવું ને ગાળી કહાડી દહાડામાં ૩-૪ વખત મળી તે પાઈ દેવું. બચ્ચાંને તેથી અરધા કરતાં ઓછું વજન આપવું. તેલ, મરચું, આમલી, ખટાસ, વગેરે ખાવા આપવું નહીં. ઈલાજ ૧૮ મો. તોલે. તોલે. સુખડ ... ... ... ૧ કુક • • • ૧ અતીવીસ ... ... ૧ મોથ ... ... ૧ સુંઠ .. .. ... ૧ દારૂ હલધ ... ૧ રાસનાં ... ... ... ૧ કડું ••• • • • ૨. એ સઘળાં વસાણાંને છુંદી ખાખરાં કરીને તેને પાણી શેર ૧ માં ઉકાળીને તેને કાઢે કર ને તે ના પાશેર એટલે રાખી, ગાળી કહાડી દહાડામાં ૩ વખત મળીને ગલાસ ભરીને પા. તેલ, મરચું, તથા ખટાસ ખવાડા નહી. સુવાવડી વીને તાપ આવતી હોય તેને આ કાઢો વધારે ગુણકર્તા છે. ઈલાજ ૧૯ મે. તાલા. તલા. ક ..... ... ... ૨ પીત થાય ... ૨ દરખ કાળી... ... ૩ નીર ગુડી... ... ૨ મોથ ... ... ... ૨ અરડુસ ... ... ૨ કરીઆ ... ... ૨ એ સઘળાં વસાણને ખરાં કરીને પાણી શેર ૧ માં ઉકાળવાં અને પાણી શેર ા રહે ત્યારે ઉતારીને ગાળી કહાડી દહાડામાં તથા ૩ વખત ત્રણ ત્રણ તોલા પાવું, તેથી એક બે પેટ આવશે ને તાપ નરમ પડશે. For Private and Personal Use Only Page #197 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra ૧૬૧ ઈલાજ ૨૦ મા. સરખા પાઇભાર કડુ કુટકી યાભાર એ સઘળાં વસાણાંને છુંદી ભુકો કરીને પાણી શેર હા માં એક રાત સુધી ભીંજવી રાખવાં, પછી સવારમાં કપડાંથી ગાળીને દહાડામાં ૩ વાર ગલાસ એક થાવું. એ પ્રમાણે દીન ૫-૧૦ સુધી પાયું. એથી ગમે તે જાતની તાય હરી તે નરમ પડશે. ઈલાજ ૨૧ મે. ધમાસે પાઇભાર વજન કરીઓનું પાઇભાર કાંસકી જેઠીમધ... એવાદસ કાળીદરાખ શેર બ ... www.kobatirth.org તાલા. ૪ ૪ વરીઆળી... ગુલામનાં કુલ ગાવશુમાન સુનામખી ૧ ૩ એ સઘળાં વસાણાંને ફુટીને તેની ત્રણ પડી કરવી, ને પડી ૧ ને પાણી શેર ૧ માં ઉકાળવી. જ્યારે પાણી શેર ૦ા રહે ત્યારે ઉતારી ગાળી કાણાડી તેમાં શાકર તેાલો નાનાખીને દહાડામાં બે વખત ગલાસ એક ભરીને પાવું. એ દવા ઉપર ચીકાસની જણસ ખાવા દેવી નહીં. જો અને તા ચાહા અને પાંઉના તાસ તથા ચોખાની ગરમ રોટલી આપવી. અનતાં સુધી હલકા ખારાક આવે, ઇલાજ ૨૨ મા. ગળેાલ, પીપરીમુળ, પીપર, હરડે, લવીંગ લીમડાની અંતરછાલ ધોળી, સુખડ, સુંઠ, કટુ, કરીનું. એ સર્વે વસાણાંને સરખે ભાગે લેઇ છુંદીને એનું ૨૧ ... ... ... Acharya Shri Kailassagarsuri Gyanmandir તાલા. ૩ ૪ ૧ For Private and Personal Use Only ... ... ...... Page #198 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૬૨ ચુરણ કર્યું. પછી તેલા વા થી ૦૫ સુધી દરરોજ સવારમાં કાકીને ઉપર જરા ઠંડુ પાણી પીવું. ખટાસ, તેલ, મરચું તથા વાયડું દીન પતે બીલકુલ ખાવા દેવું નહીં. ઈલાજ ર૩ મો. આમળા, સીધાલુણ, ચીત્રક, હરડે, પીયર. એ સઘળાં વસાણાંને સરખે ભાગે લઈને ખૂબ ઘુટવાં; પછી કપડછંદ કરીને તેનું ચુરણ કરવું અને તેં ચુરણ તેલ ૦ થી તે છો સુધી દહાડામાં બે વખત ફાકવું. ઉપર જરા ગરમ પાણી પીવું. તેલ, મરચું, ખાવા દેવું નહીં. ઈલાજ ૨૪ મે. પટલીના પાંદડાંને રસતેલા... –થી તિલા... ૨ એ બંનેને એકરસ કરીને સવારે ખાવું. એજ પટેલીનાં બીને વાટીને ઘીમાં ખાધાથી પણ તાપ નરમ પડશે. ખટાસ, તેલ, મરચું, ખાવું નહીં. ઇલાજ ૨૫ મે. તિલા. તેલા. - તેલા. દેવદાર... ૨ ધાણ... ર ભોયરીગણનું મુળ ર એ સર્વે વસાણને ખરાં કરીને, તેમાં ૧ શેર પાણી નાખીને ઉકાળવાં. પાણી શેર વા ઉપર રહે, એટલે ઉતારીને તેના ૩) ભાગ કરવા ને તેમને એક ભાગ સવારે, એક અરે તથા એક સંને મળીને સઘળે. ઉકાળે ખલાસ કરી દે. | દીન ) સુધી એ દવા નવી નવી ઉકાળીને પાવી, તેલ, મરચું, તથા ખાટું ખાવા દેવું નહીં. For Private and Personal Use Only Page #199 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૬૩ ઈલાજ ર૬ મો. તાલા, તાલા. તલા. ગળે ... ૧ પીપરી મુળ. ૧ સુંઠ ... ૧ એ સર્વે વસાણને ખરાં કરીને તેમાં ૧ શેર પાણી નાખીને ઉકાળવું. ઉકળીને જ્યારે પાણી (૧) પાશેરને આસરે રહે ત્યારે ઉતારીને દહાડામાં બે વખત, સવારે તથા એપેરે પાવું. એ પ્રમાણે દીન ૧૦) સુધી કરવું. એથી તાપ નરમ પડી જશે. ઈલાજ ૨૭ મે. કડવી નેવરી કરીને એક જાતનું ઝાડ રેતાળ જગા ઉપર થાય છે; તેનાં પાંદડાં તેલ ૧ થી ૨ લઈ તેમાં કાળાં મરીના દાણા ૫ નાખીને છુંદવું. તે છુંદાયા પછી પાણી નાખીને ગાળી કાઢવું ને તે પાણી દહાડામાં બે વખત પાવું તથા તેને રસ થોડો કાઢીને અંગ ઉપર પડવે. એ વાલાનાં પાંદડાં સુનામીનાં પાંદડાંને જશ મળતાં આવે છે. એ ઝાડુનાશકમાં ઘણું થાય છે. ઈલાજ ૨૮ મો. તિલા. તલા. ગળે... ... ... ૧ સુંઠ... ... ... ૧ ધમાસે .. ... ૧ નાગરમોથ ... ૧ એ સર્વે વસાણાંને બેખાં કરીને તેમાં ૧ શેર પાણી નાખીને ઉકાળવાં. જ્યારે પાણી શેર વા રહે ત્યારે ઉતારીને તેના બે ભાગ કરવા અને તેમને એક ભાગ સવારે તથા બીજે જે ૪ વાગે પાવે. એમ દીન ૫ સુધી એ દવા પીવાથી તાપ નરમ પડશે. તેલ, મરચું, ખાટું ખાવું નહીં. For Private and Personal Use Only Page #200 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir તાલા, ૧૬૪ ઈલાજ ૨૯ મે. તલા. વાળો... ... ... 2 સુંઠ ... ••• • • ૧ કરીઆનું ... ... ૧ રીંગણીનું મુળ... ૨ ભોંયરીંગણી ... ૧ ગળા ... ... શા ગોખરુ .. ••• ૩ એ સર્વે વસાણાંને ખરાં કરીને તેમાં શેર પાણી નાખીને ઉકાળવાં ને જ્યારે પાણી શેર ને આસરે રહે ત્યારે ઉતારીને તેને કપડાથી ગાળી લેવું, અને તેના ત્રણ ભાગ કરવા; અને તે સવાર, બપોર અને સાંજ મળીને પુરા કરવા. એ વજન મેટા માણસને આપવાનું છે. નાની ઉમરનાને દહાડામાં ૪ વખત એક એક વાઈન ગલાસ ભરીને પાવું. એ પ્રમાણે દીન ૯ સુધી પાવું. ખાવાની પહજી રાખવી. ચાવલ તથા ખીચડી દવા ચાલે તેટલા દહાડા સુધી ખાવા દેવી નહીં; પાંઉ બીસીકેટ તથા સાબુ ચાવલની કાંજી આપવી. ઈલાજ ૩૦ મે. તાપ સાથે ઠાસે થયે હોય ત્યારે આ નિચલે . ઈલાજ કરો. તલા. તેલા. તાલા. ગળે , ૩ સુંઠ .. ૩ પીપરીમુળ... ૩ એ સર્વે વસાણાંને ખરાં કરીને તેમાં એક શેર પાણી નાખીને ઉકાળવાં. જ્યારે પાણુ શેર વા (પા) ની જા ઉપર રહે ત્યારે ઉતારીને તેના બે ભાગ કરવા. તેમાં મધ તોલે ૧ દરેક ભાગમાં નાખીને મેળવીને પાવું, સવારે તથા અરે એમ દીન ૯ સુધી આપવું. ઉપર તેલ, મરચું તથા ખાટું ખાવા દેવું નહી. For Private and Personal Use Only Page #201 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir તાલા, ૧૬૫ ઈલાજ ૩૧ મે. - તાલા. તાલા. કાળી દરાખ ૩ ગળે ” ૨ સરગવાની છાલ ૨ એ સર્વે વસાણાંને ખરાં કરીને તેમાં જે શેર પાણી રેડીને ઉકાળવાં. જ્યારે પાણી શેર રહે ત્યારે ઉતારીને તેના ત્રણ ભાગ કરી સવારે, બપોરે ને સાંજે પાઈ દેવું. એ પ્રમાણે દીન ૧૦ સુધી એ દવા પાવી. . ઈલાજ ૩ર મો. ગામઠી દમનીને રસ તેિલા ૨ જેટલે કહાડીને, સવાર સાંજ બે વખત અકેક ચમચી પાઇ ઉપર સાબુ ચાવલની કાંજી થોડી સાકર નાખીને પાવી, ઈલાજ ૩૩ મે. તાપ પિત્ત વિકારનો એ જાતને તાપ પિત્તના જેરથી આવે છે; તેનાં ચીહે એવાં છે કે, છાતી મુઝાય છે; અંગમાં તથા હાથ પગમાં કળતર થાય છે; અંગ બહુ ગરમ થાય છે; પિત્તનું જોર ઘણું થયાથી ઉલટી આવવા જેવું થાય છે, પણ ઉલટી આવે નહીં; ને કોઈ વખત ઉલટી આવે છે; ઝાડે કબજ રહે છે; માથું બહુ દુખે છે અને ઘેર આવે છે; દદી બકબક ઘણી કરે છે ને કેફી વસ્તુ ખાધાથી જેમ આકળવિકળ થાય તેમ થાય છે; ને ખાવાનું કશું ગમતું નથી. એ તાપ ઘણું ખારું ભેજન ખાધાથી તથા તેલવાળી ચીજ ઘણી ખાવાથી તેમજ વેગણું, સુરણ અને કારેલાં અને એવી બીજી કડવી ચીજો ઘારી ખાવાથી આવે છે અને For Private and Personal Use Only Page #202 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra ક્રુડુની લાકડી કરીઓનું દેવદાર ૧૬૬ તેને પિત્ત વિકારના તાપ કહે છે; અને એથી માણસનું શરીર જરા જરા પીલાસ ઉપર દેખાય છે; આખા અંગમાં અગન મળે છે, પાણીની તરસ ઘણી લાગે છે; આંખે મીચાઈ જાય છે; ને આંખાના રંગ જરા જરા પીળે થાય છે; જીભ કડવી થાય છે; ને પીસામ જરા પીળા રંગની થાય છે. આવા લક્ષણવાળા તાપને (પત્તના તાય કહે છે. તેમજ અને કમળાનો તાપ કરીને પણ કહે છે, તેના ઈલાજ. તાલા. તાલા. ... www.kobatirth.org ... Acharya Shri Kailassagarsuri Gyanmandir ગાલ સુનામખી... હાં... ૧ આ સર્વે વસાણાને છુંદીને તેમાં ના શેર પાણી ના. ખીને ઉકાળવાં ને જ્યારે પાણી શેર । રહે ત્યારે ઉતારી તેમાંથી સવારે આંઉસ ૧ (તાલા રા) તથા સાંજે આંસ ૧ થાવું, એ પ્રમાણે દહાડામાં બે વખત પીધાથી ઝાડા સા આવશે. આ દવા દીન ૧૫ સુધી પાવી ચાલુ રાખવી ઇલાજ ૩૪ મા. પુષ્કરમુળ સુંઠ. ગેાખરૂ. યોરીમુળ રાસ્નાં, સીંધવ. કડું. કુ. પીતષાપડા, માથ. અરડુસાગાળ દરાખ કાળી. એ સર્વે વસાણાંને સમ ભાગ તાલા. ૦૫ (પા) ભાર લેઈને છુંદીને તેમાં પાણી શેર ૧ નાખીને ઉકાળવાં, ને પાણી શેર ભા રહે ત્યારે ઉતારીને દહામાં ૩ વખત પ્રાથું. એ પ્રમાણે દીન ૧૪ સુધી આપવાથી શયદો થશે. For Private and Personal Use Only ... Page #203 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir તાલા, ૧૬૭ ઈલાજ ૩૫ મે. - તાલા.. નીબની છાલ ... ૨ સુક... ... ... ૨ પીપરીમુળ.. ... ૨ દેવદાર ... ... ૨ કર તું .. ... . ૨ કડું . . ... ૨ પુષ્કરમુળ ... ... ૨ એ સર્વને છુંદીને તેમાં પાણી શેર ૧ નાખીને ઉકાનવાં ને પાણી શેર રહે ત્યારે ઊતારીને ગાળી કહાડી દહાડામાં ૩ વખત પાવું; તેથી તાપ તથા ઉતનું જોર નરમ પડશે. ઈલાજ ૩૬ મે. તલા. તાલા, પીતપાપડે ... .. ૨ કરૂં ... ... ... ૨ રીંગણ... ... ... ૨ કરીઆ... ... ૨ શાકર .. . . . ૨ મોથ .. ... ૨ એ સર્વેને બિખરાં કરીને ઠંડા પાણી શેરવા માં એક રાત ભીજવી રાખવાં. પછી સવારે કપડાએ ગાળી કાઢીને દહાડામાં ૩ વખત વાઈન ગલાસ (તોલા ) પાવું. એથી તાપ નરમ પડશે. ઈલાજ ૩૭ મો. તલા. તોલા, પટોળ ... ... ... ૧ કરીઆતની પાંદડી રે દરાખ . . ૨ મેથ... ... ... ૨ અરડુસી... ••• ••• ૧ કડું ••• • • • ••• ૨ રતાં જેળી ... ... ૨ હમજી હરડે ... ૨ ત્રીપૂળા (હરડ, બેડાં આમળાં ૩ લીમડાની દાંડી ... ગરમાળો ... ... ૨ For Private and Personal Use Only Page #204 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra ૧૬૮ એ વસાણાંની પડી પાંચ કરવી; તેમાંથી એક પડી દરાજ શેર ૧ પાણીમાં નાખી ઉકાળી પાણી શેર ન રહે ત્યારે ઉતારી ગાળી કાઢી દહાડામાં બે વખત થાવું. ઈલાજ ૩૮ મા. તાલા. તાલા. www.kobatirth.org તાલા. ગળે.. ...... હરડે.....૨ પીતયાડા ૨ એ સર્વે વસાણાંને ખાખરાં કરીને તેમાં પાણી શેર ૧ નાખીને ઉકાળવાં ને જ્યારે પાણી શેર ના રહે ત્યારે ઉતારી ગાળી કાહાડી તેના ૩ ભાગ કરવા; ને દહાડામાં ૩ વખત યાવા. એ દરેક ભાગ પાતી વખતે તેમાં શાકર તાલા ૧ નાખવી. એમ દીન ૧૬ સુધી એ દવા ચાલુ રાખવી. ઈલાજ ૩૯ મા. ... ... Acharya Shri Kailassagarsuri Gyanmandir તાલા. ૐ નાગરમોથ... ક ૧ પીતથાપડા હીમજી હરડે ... ગરમાળા ... ર કાળી દરાખ એ સર્વે વસાણાંને ખાખરાં કરીને તેમાં પાણી શેર ા રેડીને ઉકાળવાં ને પાણી શેર ના રહે ત્યારે ગાળી કાહાડી દહાડામાં ૪ વખત ગલાસ અકેક ભરી (તાલા ૬) થાવું. એ પ્રમાણે દીન ૧૦ સુધી થાવું. ઇલાજ ૪૦ મા. તાલા For Private and Personal Use Only પતયાડા... તાલા. ૫ ... અને પાણી શેર શા માં નાખીને ઉકાળવા ને પાણી શેર ૦ા રહે ત્યારે ઉતારી ગાળી કાડ઼ાડી દહાડામાં ૩ વખત થાડી શાકરની ભુકી નાખીને તાલા શા જેટલું થાવું. એમ દીન ૧૫ સુધી પાયાથી યા થશે. Page #205 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૬૯ ઈલાજ ૪૧ મો. તાલા. તાલા, વાળે... ... ... ૧ પિતપાપડો.. ... ૧ ધાણું ... ... .૨ સુંઠ ... ... ... ૨ કહું ... ... ... ૨ હીમજ ... ... ૧ એ સર્વે વસાણાંને ખરાં કરીને તેમાં પાણી બે શેર નાખીને ઉકાળવાં ને જ્યારે શેર ૦ ની ઉપર પાણી રહે ત્યારે ઉતારીને ગાળી કહાડી તેના બે ભાગ કરવા. તેમાં સાકરને ગાંગડે નાખીને દહાડામાં બે વખત પાવું. નાની ઉમરવાળાં છોકરાંને અરધું વાઈન ગલાસ (તેલા ૩) દહાડામાં ૩ વખત પાવું. નાનાં બચ્ચાંને અકેક ચમચી ભરીને દહાડામાં ત્રણ ચાર વખત પાવું. એ પ્રમાણે દીન ૨૧ સુધી પાવું. ઈલાજ કર મો. તાપ સાથે હસે હોય ત્યારે આ ઇલાજ કર. તાલા. તાલા, ઇદ્રજવ... . . ૧ પહાડમુળ ... ૨ ક... ... ... ... ૨ નાગરમાથ ... $ સુંઠ ... ... ... ૧ ધાણુ .. ... ૨ એ સઘળાં વસાણાંને ખાં કરીને તેમાં પાણી શેર ૧ નાખીને ઉકાળવાં અને પાણી શેર વા કહે ત્યારે ઉતારીને ગાળી કહાડી તેમાં થોડું મધ નાખીને દહાડામાં ચાર વખત તલા ત્રણ ત્રણ પાવું. એ પ્રમાણે દીન ૨૧ સુધી પાવું. નાના છોકરાને તેની ઉમરનાં પ્રમાણમાં આપવું. ૨૨ For Private and Personal Use Only Page #206 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૭૦ ઈલાજ ૪૩ મેં. શેર, શેર ૦ ૦ ૦ છે ? પટોળ ... ... ... હા તપાપડો... ... ૧ કાળી રાખ ... એરદશ... નવટાંક. એરંડાનું મુળ... ... વા વરીઆળી.. ... વા રતાળી .. . ૦ મેથ... ... ... . હરડા ... ... ... . ખેડાં... ••• .. . આમળા.. .. . વા કડુ .. .. . છા એ સર્વે વસાણાંને ખરાં કરવાં; ને તેની પડી ૪ કરવી. તેમાંથી પડી ૧ પાણી શેર ૨ નાખીને ઉકાળવી અને પાણી શેર તો રહે ત્યારે ઉતારી ગાળી કહાડી બે ભાગ કરી એક સવારે તથા એક સાંજ પાવી. તા૫ રેજને, એકાંતરીઓ, ત્રીજીએ તથા એથીઓ આવે છે તેના ઇલાજ. ઈલાજ ૪૪ મે. તેલા. તેલા. સુખડ. ... ... ૫ જેઠીમધ... ... ૫ રીંગણ ... .પ તિપાપડ ... 5 ખજુર ... ... " ખડી સાકર ... ૫. એ સઘળાં વસાણને ખરાં કરીને તેના બે ભાગ કરવા. તેમાંના એક ભાગને પાણી રતલ ૧૧ થી ૨ માં નાખી ઉકાળવા ને રતલ ઠા પાણી રહે ત્યારે ઉતારી ગાળી કહાડી તેમાંથી સવારે, બપોરે અને સાંજે પાવે. બીજે ભાગ બીજે દીવસે ઉપર પ્રમાણે કરીને જ વાપરો. For Private and Personal Use Only Page #207 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra ૧૯૧ ખારાક-ચાખાની તથા આજરીની ગેટલી તથા ચાહ દુધ સાથે આપવી; ચેાખાની ખીચડી તથા બીજી ચીકાશવાળી ચીજ ખાવી નહીં. ઇલાજ ૪૫ મે. તાપ સાથે ડાંસા હોય ત્યારે આ ઇલાજ કરવા, તાલા. www.kobatirth.org તાલા. મરો કાળાં... પ અજમા ૫ ... એ બેઉ વસાણાંને ખાખરાં કરીને એક પડી કરવી. તેમાં પાણી શેર શા નાખીને ઉકાળવી ને યા શેર પાણી રહે ત્યારે ઉતારી ગાળી કાણાડી દહાડામાં બે ત્રણ વખત પાવું. અંદર થાડું મધ નાખવું. ખારાક-ભાત ખાવા ના; ચાખાની તથા મજરીની ગેટલી દાલ સાથે તથા મેથીની ભાજી સાથે ખવાડવી. ઈલાજ ૪૬ મા. ... તાલા. તાલા. હળદર... ૩ ત્રી ળાં (હરડાં, ખેડાં, આમળા) ૩ દારૂ હળદર... ૩ નીંમછાલ ૩ ટૉલ પીપળી... ૩ કરું... ૩ ૩ એ સર્વે વસાણાંને ફુટીને તેની ૩ પડી કરવી. તેમાંથી એક પડી લઇ પાણી શેર શા માં ઉકાળવી; ને પાણી શેર ભા રાખી ગાળી કાણાડી દહાડામાં ત્રણ વખત યાવી, એમ ત્રણે પડી પુરી થાય ત્યાં સુધી અનાવી પાવાથી તાપ નરમ પડશે. ખાવાની પરેહેજ રાખવી, તેલ, મરર્ચ તથા ખટાશ ખવાડવા નહીં. ... ... Acharya Shri Kailassagarsuri Gyanmandir ... For Private and Personal Use Only ... ... ... ... ... ... Page #208 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ... ૧૯૨ ઇલાજ ૪૭ મા. તાપ સાથે ડાંસા હોય ત્યારે આ ઈલાજ કરવા. તાલા. અરડુસા શા ત્રીળાં (હરડાં, બેડાં, આમળા) ના કાળી દરાખ ગરમાળાના ગર ... મા Acharya Shri Kailassagarsuri Gyanmandir તાલા. કડવું પંડાલ OLL શા લીમડાની સળીઆ મા ... એ સર્વે વસાણાંને સમ ભાગે તાલા ના લઈને તેમાં પાણી શેર ૧ નાખીને ઉકાળવાં, ને જ્યારે પાણી શેર ના રહે ત્યારે ઉતારીને ગાળી કાણાડી અંદર મધ સાલા ૧ નાખી દહાડામાં બે વખત થાવું. ખોરાક-દાળ, ભાત, દુધ, તથા છાસ આપવી નહીં; ચોખાની રોટલી મેથીની ભાજી સાથે આપવી. ઈલાજ ૪૮ મેા. કાળીદરાખ. કડુપડાલી, નાગરમાથ. ઇંદ્ભવ. હેરડાં. આમળા. ગલાલ. ખેડાં. લીંમડાની સળી. એ સઘળાં વસાણાં એકેક તાલા લઇને ખાખરું કરવાં, પછી તેમાં પાણી શેર ૧ નાખીને ઉકાળવાં ને જ્યારે પાણી શેર ના રહે ત્યારે ઉતારી ગાળી કાઢી સવારે તથા સાંને બે વખત પાવું. For Private and Personal Use Only ખોરાક-મેથીની ભાજી, ચાખાની રોટલી સાથે આપવી. ઇડું ગેટલી આપવી; ચાહા, મીસકાટ તથા યા આપવું. Page #209 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૭૩ ઈલાજ ૪૯ મો. તાપ સાથે હાસે હોય ત્યારે આ ઇલાજ કરો. તાલે તાલે તે રતાં જળી... ૧ પીપર... ... ૧ સુંઠ ....... ... ૧ વાળે... ... ૧ નાગરમોથ ... ૧ ધાણ. ... ૧ એ સર્વે વસાણાંને સરખે ભાગે લઇને ખરાં છુંદીને તેને પણ શેર ના માં નાખી ઉકાળે કરવો ને પણ શેર કરી રહે ત્યારે ઉતારી ગાળી કહાડી તેમાં મધ તલ ૧ નાખીને દહાડામાં બે વખત પાવે. ખટાસ, તીખું, તેલ, મરચું, ખાવું નહીં. ઈલાજ ૫૦ મે. તાય સાથે ઠાસે હોય ત્યારે આ ઇલાજ કરવો. તેલે. લે તેલ દેવદાર... • જા આમળા ... સુંઠ . ૦૧ હરડેદળ વા અરડુસે વાર એ સર્વે વસાણને સરખે ભાગે લઈને તેને પાણી શેર શા માં કાવે કરવો જ્યારે પાણી શેર તો રહે એટલે ઉતારીને ગાળી કાઢી તેમાં મધ તેલ ૧ નાખીને દહાડામાં બે વખત પાવે. બિરાક-ઘઉની તથા ચેખાની રોટલી આપવી, ખટાસ, તેલ, મરચું ખાવા દેવું નર્ટી ઈલાજ પ૧ મે. તોલે તો ઈન્દ્રજવ ... ... . અરડુસે છે. વાવડીંગ . . વા વગેડનાં પાન ... 0ા ભાંગશે ... ... ભોંયરીંગણી ... વા અજમોક... ... ••• વા For Private and Personal Use Only Page #210 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૭૪ એ સર્વે વસાણાંને ખાં કરીને તેને ઉકાળો પાણી શેર ૧ માં કરે; અને પાણી શેર તા રહે ત્યારે ઉતારી ગાળી કહાડી દહાડામાં ત્રણ વખત પા. ખટાસ, તીખું, તથા તેલવાળું ખાવું નહીં. ઈલાજ પર મે. તાલે તાલે સુંઠ... ... ... હા ગળો ... ... ... વા રેતાં જળી ... ... ૦૫ કડાની છાલ ... 2 નાગરમાથ ... 9 કરીઆતુ ... ... 2 એ સર્વેને ખરાં કરી પાણી શેર ૧ માં ઉકાળી પાણી શેર - રહે ત્યારે ઉતારી ગાળી કહાડી દહાડામાં બે વખત પાવું. પાવાની પરહેજી સારી રાખવી. ઈસબગળને ઉકાળો કરી પા. ઇસબગુળ પાણીમાં ભીજવી સાકર નાખીને વાવે. ઈલાજ પ૩ મે. તેલા તેલા ત્રક (ગુંઠ, મરી, પીપર) ૨ હીંગ.... ... ... ૨ સીધાલુણ . ••• ••• જે વજ... ... ... ૨ કડું છે ... ... ... ૨ સીરસનાં બી... ૨ કરજ બી ... ... ... ૨ ધોળી રાઈ ... ૨ એ સર્વે વસાણને કુટી કપડદકરીને તેને ગાયનાં તાજા મુત્રમાં નાખી ખુબ ખલ કરવાં અને તેની મેટાં બેર જેવડી ગોળીઓ વાળવી અને તે ગળીઓને ફકત હવામાં સુકવવી, તડકામાં સુકવવી નહીં; અને હવામાં સફાયા પછી એક સીસીમાં ભરી મુકવી, અને તેમાંથી For Private and Personal Use Only Page #211 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૭૫ એક ગોળી લઈને ઠંડા પાણીમાં ઘસીને થીઆ તાવ વાળા માણસની આંખમાં આંજવી. એમ થોડા દહાડા આંજ્યાથી ફાયદો થશે. ઈલાજ ૫૪ મે. તાપ થીઆના ઈલાજ. જુના ઘીમાં હીંગ ઘસી તાવ આવે ત્યારે તાવવાળા ધણીને ત્રણ વાર નાકમાં સુઘાડવાથી તાવ નરમ પડશે. ઈલાજ પ૫ . તોલે. તેલ. અડ્ડસાનાં પાંદડાં લીલાં બે આમળાં... શા હરડ '... ••• .. ••• . દેવદાર ... 18 ••• .. ••• .. શા શાકર ... રા મધ ... ... ... ... રાા એ સર્વે વસાણાને છુંદી ખરાં કરી પાણી શેર ૧ તોલા ર૯)માં ઉકાળવા ને તેમાં મધ તથા સાકર નાખવાં, પાણી બળી એથે ભાગે રહે ત્યારે ગાળી કાહાડી તેના બે ભાગ કરી સવાર સાંજ પીવું. બીજ દહાડે નવાં વસાણાં વાપરશે ને આરામ થતાં સુધી દવા ચાલુ રાખવી. ઈલાજ ૫૬ મે. તાપ એક દીવસને અંતરે આવતે હેય તેને ઇલાજ. તાલે. તાલા, મથ ... ... ... on ગળી ..... ..... મા સુખડ .. ... .. વા રતાં જળી ... હો ધાણ ... ... ... ના For Private and Personal Use Only Page #212 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir તળા. ૧૭૬ એ સર્વે વસાણાંને ખરાં કરી પાણી તલા ૨૦ માં ઉકાળવાં ને ચોથો ભાગ પાણી રહે ત્યારે ઊતારી ગાળી કહાડી એ કાવાના બે ભાગ કરી સવાર સાંજ પી. બીજે દહાડે નવાં વસાણું લઈ બનાવી પીવે, ને આરામ થતાં સુધી કા ચાલુ રાખવી. તાપે ગરમી વાયુની આવવાથી છાતી બંધ થાય છે, શુળ મારે છે. પિત્ત થાય છે, અગમાં કળતર થાય છે, તથા માથું દુખે છે તેના ઈલાજ.. ઈલાજ ૫૭ મો. - તળા. લવંગ . . ૨ દશમુળ ૭ સુહ ૪ વાપરીફળ .. ૪ મેરીકાળાં.... ... ૪ કુલીન - - ૪ એ સર્વે વસાણાંને છુંદીને એકવાત કરવાં; પછી તેના ૩ ભાગ કરવા અને તેમાં ભાગ ૧ પાણી શેર ૧ માં નાખીને ઉકાળવા ને જ્યારે પણ શેર કા રહે ત્યારે ઉતારીને ગાળી કાઢી સવારે તથા સાંજ, એ પ્રમાણે દહાડામાં બે વખત (ગલાસ ગલાસ) તાલા ૫(પાંચ) પાવે. ખોરાકદાળ, ભાત, ચેખાની રોટલી ને મેથીની ભાજી ખાવી, ખાટુ, ખારૂં, તેલ, મરચું ખાવું નહીં. ઈલાજ ૫૮ મે. લીંબડાનાં ફળ.... ... ... ... ... નંગ ૧૦ છે એને છુંદીને તેમાં થોડી સાકર તથા પાણી ના ખીને પાવાં. For Private and Personal Use Only Page #213 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ૧૭૭ ઇલાજ ૫૯ મા. ટુદેડીનાં પાંદડાંનો રસ ગલાસ ૧ કહાડીને તેની અંદર કાળાં મરીના દાણા ૧૦ ને છુંદીને તેના ભુકો નાખીને યાવે. એમ દીવસમાં ત્રણ વખત પાવાથી અને એ પ્રમાણે દીન ૧૪ સુધી ચાલુ રાખ્યાથી ઘણા શયદો થશે. એ ઝાડના જંગલમાં કાંટાની વાડ ઉપર વેલા ચઢે છે; અને તેનાં પાંદડા ખાવાનાં પાનના જેવા આકારના પણ કદમાં નાના હોય છે. Acharya Shri Kailassagarsuri Gyanmandir ખારાક-સામુ ચાવલની કાંજી, ચાણા, પાંઉના તાસ, મીસકાય, એવા હલકા ખારાક આપવા. ચીકાસવાળા પદાર્થ ખવરાવવા નહીં, ને હવાવાળી જગા ઉપર દર્દીને રાખવા નહીં. G ઇલાજ ૬૦ મે. તાલા તાલા. ૧ પીપર કાકડાસીંગ ૧ ... ૧ માત... ૧ નાગરમાથ... એ સર્વે વસાણાને કુટી કપડછંદ કરીને તેનો ભુકો એક સીસીમાં ભરી મુકવા. પછી તેમાંથી છેક નાનાં માંને વાલ (૧) એક ચરણ લઇને મધમાં મેળવીને ચટાડવું; જો ધ્યાન પહોંચે તા ના વાલ જેટલું સાંજ પણ મધમાં ચટાડવું. જો બચ્ચું ઘણુંજ નાનુ અને નાતવાન હોય તા વાલ મા ના વજ્રને દવા આપવી, અગર મરચું વરસ ૨થી ૪ નું હોય તેા તેને વજન વાલ ૨ થી ૩ સુધી આપવું. ૨૩ ... For Private and Personal Use Only .... ... Page #214 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૭૮ ઈલાજ ૬૧ મે. લે. હરડે ... ... ... ૧ કડવા લીમડાની છાલ ૧ પોલ ... ... ... ૧ જેઠીમધની લાકડી ૧ એ સર્વે વસાણને ખરાં કરી તેમાં પાણી શેર૧ નાખીને ઉકાળવાં અને પાણી શેર ૦ રહે ત્યારે ઉતારી ગાળી કાઢી બચ્ચાને અકેક ચમચી સવાર, બપોર અને સાંજે પાવે. છેક નાના બચ્ચાને નાની ચમચી ૧ સવારમાં સાકર નાખી પાવે. એમ દીન ૧૦ સુધી ચાલુ રાખવું. ઈલાજ ૬ર મો. તાપ ગરમીની આવતી હોય તેને ઇલાજ. તાલે. તોલે. ગેલાબનાં કુલ સુકાં ટા હીમજી હરડે ... 2 શોક ... ... ... 0ા સુનામખી.. ... એ સર્વે વસાણાને કુટી પાણી શેર ૦૧ માં ઉકાનવાં ને પાણી શેર 0ા રહે ત્યારે ઉતારી ગાળી કડી દીવસમાં બે વખત પાવું. એથી પેટ આવી ગરમી ઓછી થઇ તાપ નરમ પડશે. ઈલાજ ૬૩ મો. તલે. તોલ. લે. એલચી... 2 જીરું ખંભાતી વરાળ ... ૧ ધાણું ... ૧ કાકડીનાં બીજ ૧ સુનામી ૧ એ સર્વે વસાણાને છુંદી પાણી શેર ૦ માં ભજવવાં, ને તેમાં સાકર તલાં ૨ નાખવી પછી તે પાણી For Private and Personal Use Only Page #215 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra ૧૭૯ ગાળો કાહાડવું, ને તેમાંથી તેાલા ૩ થી ૪ પાવું. એથી ૨)૩ પેટ આવી, ગરમી કાઢી નાખશે. જરૂર જણાય તે ગયા માલમ પડે તેા બીજે દહાડે બાકી રહેલા ભાગમાંથી ૩ તાલા પાવું. એથી તાપ કમી થશે. ગળા રીંગણી હેરડદળ www.kobatirth.org ઈલાજ ૬૪ મે. તાપ સાથે ડાંસ તથા સલેખમ થયા હોય તેના ઈલાજ. તાલા. તાલા. અરડુસાના પાંદડાં... પાંદડાં... શા ભારંગ શા શા માસા સુંઠ શા શા ... Acharya Shri Kailassagarsuri Gyanmandir હરડે કડું ગરમાળો શા ... ... For Private and Personal Use Only ... એ સર્વે વસાણાને છુંદી ખાખરાં કરી તેના ત્રણ ભાગ કરવા; ને તેમાંથી ૧ ભાગ લઇ પાણી શેર્ ૨) (તાલા ૫૬) માં ઉકાળવાં ને પાણી મળી ચોથે ભાગે રહે ત્યારે ઉતારી ગાળી કાહાડી તે કાવાના ત્રણ ભાગ કરી દીવસમાં ત્રણ વખત પીવે. અજ મુજબ મકી રહેલા ભાગેા દરણેજ મનાવી પીવા, ને તાય નરમ પડતાં સુધી એ દવા ચાલુ રાખવી. ઈલાજ ૬૫ મેા. તાપ પીતની આવતી હોય તેના ઈલાજ, તાલા. શા શા સાથ.... શીતયાયડા .... દરાખ કાળી ... ... .... શા શા .... **** તાલા. શા શા શા Page #216 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૮૦ ઉપલાં સર્વે વસાણાંને કુટી તેના ચાર ભાગ કરવા ને તેમાં એક ભાગ પાણી શેર ૨)માં ઉકાળ ને પાણી બળી એથે ભાગે રહે ત્યારે ઉતારી ગાળી કાહાડી તે કાવાના ત્રણ ભાગ કરી દીવસમાં ત્રણ વખત પી. એ જ પ્રમાણે બાકી રહેલા ભાગે દરરોજ બનાવી પીવા ને તાપ નરમ પડતાં સુધી એ દવા ચાલુ રાખવી. ઈલાજ ૬૬ મો. તાય સરદીની તથા પિતાની આવતી હોય તેનો ઈલાજ. તલો. પિત પાડે ... ... વા વરીઆળી ... 9 કરીઆનું ... ... ના હરડે દળ... ... ના ગરમાળ ... ... કડું... ... ... ના એ સર્વેને છુંદી ખરાં કરી ત્રણ ભાગ કરવા ને તેમાં ૧ ભાગ પાણી શેર ર માં ઉકાળી પાણી થે ભાગે રહે ત્યારે ઉતારી કાહાડી દીવસમાં ત્રણ વખત પીવો. એજ મુજબ બાકી રહેલા ભાગે દરરોજ બનાવી પીવા અને તાપ નરમ પડતાં સુધી એ દવા ચાલુ રાખવી. ઈલાજ ૬૭ મો. તાપ આવતી હોય તે વેળા દીલમાં અગન મળે છે તેને ઈલાજ. લીમડાનાં ઝાડની લીંબોળીની બીજ તેલા રા સાકર .. ••• .. •• • • • • • • • તા ૦૫ એ બેઉને પીસીને તેમાંથી તેલ વા ખાવાનાં પાનમાં સવાર સાંજ દીવસમાં બે વખત ખાવું. For Private and Personal Use Only Page #217 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૮૧ ઈલાજ ૬૮ મે. તાપ વા તથા પિતની આવતી હોય તેને ઈલાજ. તાલે. તાલે. તજ સેલાની... ... હા એલચી દાણ... on પીયર ... ... ... ૧ સાકર ... ••• તપખીર જેને તબાસીર કહે છે તે ... ... ... ૨ એ સર્વને છુંદી આટે કરી તેમાંથી તેલે ટ લઇ તેમાં સાકર ભેલી સવારેશ્માં ફાકવી, ને નરમ પડતાં સુધી રએ મુજબ દવા ખાવી. ઈલાજ ૬૯ મો. તાપ હરકોઈ જાતની આવતી હોય તેને ઇલાજ. તેલે તેલે પીતપાપડો... ... ના સુંઠ . . . ૧ એ બેઉ વસાણાંને છુંદી ખરાં કરી પાણી તિલા ર૦)માં નાખી ઉકાળવા ને પાણી એથે ભાગે રહે એટલે હેઠે ઉતારી ગાળી કહાડી તે કાવો સવારમાં પી. એમ દરરોજ નવા વસાણાં લઈને ઉકાળો કરવો ને તાપ નરમ પડતાં સુધી પીવે ચાલુ રાખવો. ઈલાજ ૭૦ મો. તાપ સનેપાતનીનાં લક્ષણ-છલ ઉપર કાળે થશે આવે, આંખે તણુય, નજરે જોયાથી બીહીક લાગે, આંખ રાતાશ પકડે, આંખમાંથી પાણી ટપકે, પાણીની એસારી ઘણી લાગે, આગ દુખે, દર્દી ઘેલાની માફક નાચવા લાગે. ઘડીમાં ગાયન અને ઘડીમાં બક For Private and Personal Use Only Page #218 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૮૨ અકારે કરે, ઘડીકમાં તાપ મુદલ હેય નહીં અને ઘડીકમા વધારે ચઢે, અંગ ઠંડુ થાય, ગળાંને કંઠ સુકાય ને ખુંચે ને માથું દુખે, કાનમાંથી અવાજ નીકળે, ઠાસે વારે ઘડીએ આવે, ખાવાની ઈચ્છા થાય નહીં, ઊંઘ નહીં આવે, પીસાબ ઘણીવારે જરા જરા થાય, તથા પેટ ચઢી આવે તેના ઇલાજ. તલા. તોલા. તલા. પીપરીમુળ.. દેવદાર ... ઈદરજવ... o વાવડીંગ ... વા ખડા ભૂમી કા ભાંગરે ... ત્રીકટું ... ચીત્રક ... વો કાયફલ ... 2 એ સર્વે વસાણાંને કુટીને પાણી શેર ૧ માં ઉકાળવાં ને પાણી શેર રહે ત્યારે ઉતારી તેમાં ગુગલ વાલ ૪ નાખીને દહાડામાં ર-૩ વખત પાવું. ઈલાજ ૭૧ મે. સુવાવડી ઓરતને તાપ આવે ત્યારે નીચલે ઇલાજ કરવો. તાલે. રાહ્નો ... ... ... 0ા હરડેરળ ..... ..... on ભોંયરીંગણી ... વા બેઠી રીંગણીનું મુળ તો નગોડ... ... ... પહાડમુળ ... શા વજ ... . ૦૫ એ સઘળાં વસાણાં કુટી પાણી શેર ૧ નાખીને ઉકાળવાં, ને જ્યારે પાણી શેર કરી રહે ત્યારે ઉતારી ગાળી કાઢી તેમાં ગુગલ વાલ ૩ નાખીને દહાડામાં ૩ વખત પાવું; તેથી સનેપાતનો તાવ, પરસેવે, સરદી, બકમકારો, સુલ, હાંક, કફ તથા સુવાગને નાશ થશે. તોલે. For Private and Personal Use Only Page #219 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૮૩ ઈલાજ કર મો. તાલે. તાલે. આંકડાનું મુળ... ધમાસે ... ... વા દેવદાર છે ... કા કરીઆતુ. એ વા રાના ... નગોડનાં પાન ... વજ ... ... ... સરગવાની છાલ ૦૧ પીયર ... ... વા થીયરી મુળ • વા ચક ... સુંઠ ... ... અતીવીસની કળી વા ભાગો .. ... વા એ સઘળાં વસાણને છુંદીને તેમાં પાણી શેર ૧ નાખીને ઉકાળવાં, ને પાણી શેર કરી રહે ત્યારે ઉતારીને ગાળી કહાડી દહાડામાં બેથી ત્રણ વખત પાવું. એથી તાવ નરમ પડશે. ખોરાક-ચાહ, પેટલી, પાંઉ, સકેટ, સાબુ ચાવલની કાંજી દુધ વગરની આપવી. ઈલાજ ૭૩ મે. તાપ સનેપાતનીમાંથી કાનની નીચે સેજ આવી ગમડાં જેવું થાય છે જેને કારણુમુળ કહે છે તેના ઇલાજ. પહેલાં જે જગા ઉપર જે થયે હોય ત્યાં જ સુકાવી લેહી કઢાવવું અને તે પછી તે ઉપર લેપ ચેપડ. રાસ્નાં. સુંઠ, બીજેરાનું મુળ. દારૂ હળદર, એ વસાણાને છુંદીને તેને લેપ પાણી સાથે કર, અથવા પાકવવું હોય તે ઉપર ધ્યાન પોંચે એવી પિટીસ બાંધવી. પાકીને કુટયા પછી અંદર એ છેદ પડે For Private and Personal Use Only Page #220 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૮૪ તે છેદમાં જુનાં ઘીને અથવા રૂજને મલમને કાકડ ખરડીને જ ન ન મુક, નથી માંસ ભરાશે. એ ઉપાય જે કરવામાં નહીં આવે તે એ દરદ પોતાની મેળે પાકીને નીચે છાતીમાં ઉતરે છે, અગર નહીં તે કાનમાંથી વહેવા લાગે છે. એટલા માટે અને પાકવીને બહેર મહું હાડકું સારું છે, નહીં તે માણસ બેજાર થાય છે. ઇલાજ ૭૪ મો. તાલે. તેલે. કડવું કરીઆનું ... 2 પિતપાપડો... ... હા ગળ .. ... 0ા રાસ્ના ... .. on પીપર-મેદી ... ભેયરીંગણું દેવદાર ... ... હા સુઠ . • • વા હરડેદલ ... ... વા ધમાસો ... ... મા ભરમી... ... ... 2 એ સઘળાં વસાણાંને છુંદીને તેમાં પાણી શેર ૧ નાખીને ઉકાળવા ને જ્યારે પાણી શેર મા રહે ત્યારે ઉતારી ગાળી કહાડીને દહાડામાં ત્રણ વખત તલા ૪ (ચાર) જેટલું પાવું. ખાધાની પરહેજી રાખવી. ઈલાજ ૭૫ મે. તાપ હાડગી જેનાથી ઘણા દીવસ શરીર રીબે છે જેને ઝીણો તાવ કરી કહે છે, તથા જે તાવ, પહેલાં મોટે તાવ આવ્યે હેય ને તેની દવા કર્યાથી દદી ત્રણ ભાગ સાજો થાય અને પછી દવા કરે નહી ને એમનું એમ ચલાવ્યા કરતાં અંગમાં પ્રવેશ થઈ જાય છે તેનું લક્ષણ For Private and Personal Use Only Page #221 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અને હાડકાં થતું નથી લાં ર ૧૮૫ દિવસે દિવસે એ તાવથી હાડકાં ગળી જાય છે; અનાજ પાચન થતું નથી, ઝાડો સારો થતું નથી; હાડકાં તપેલાં રહે છે, મેઢે પાણી છુટે છે, ધાતુ પાતળી થાય છે, “જીર્ણજ્વર? કદાચ એકદમ પુરી પીડા કરતું નથી, તેપણ દિવસે દિવસે વધારે પીડા કરનારો થઈ પડે છે, અને પ્રાણુ નાશ કરનાર રોગ ઉત્પન્ન થાય છે–તેના ઇલાજ, તાલા. તલા. નાના બીલીના ફળ... 0ા કરમાળ .... ... ના અજમો... ... ... 0ા પાહડમુળ. * ૦ કુવાડીઆનાં બી ... વા એ સઘળાં વસાણાંને ખોખરાં કરીને પાણી શેર ૧ માં નાખી ઉકાળવાં ને જ્યારે પાણી શેર મા રહે ત્યારે ઉતારી ગાળી કહાડીને દહાડામાં ૨-૩ વખત તેલા ૪ (ચાર) જેટલું પાવું. બરાક-ગેસને બાફેલે રસ, ચેખાની અથવા બાજરીની રોટલી આપવી; પણ દાળ તથા બીજી તરકારી બીલકુલ આપવી નહીં. સાબુચાવલની કાંજી થોડું દૂધ નાખીને આપવી, પણ તેમાં ખડી સાકર નાખવી. ઈલાજ ૭૬ મે. પીયર તથા જીને ગેળ એ એને વસાણાંને સરખે ભાગે લઈ મેળવીને તેની ગળી ચણી બોર જેવડી કરવી, ને દહાડામાં એક વખત એક ગેળી ખાવી. ખેરાક-ઘઉના આટાની ગોળ નાખેલી રાબ તેમાં ચમચી સુંઠને ભુકો નાખીને આપવી; તથા ચાહા બીસીકેટ આપવી. ચાહો ઝાઝી મીઠી આપવી નહીં. For Private and Personal Use Only Page #222 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir તાલે. ના વી ૧૮૬ ઈલાજ ૭૭ મે. તોલે. કાળી દરાખ... ... ના ગલોલ... ... 9 કાકડાસરી... નાગરમોથ ... હો રતાંજલી કહું... ... ... પહાડમુળ લીમડાની સળીઓ વા સુહ ••• .. ••• . કરીઆતુ.. .. ધમાસે... ... ... ... વાળ . ... 0ા ધાણું ... ... ... મા પદમકાષ્ટ... ... વા કાળેવાળે ... ... વા રીંગણીનું મુળ... વા એ સર્વે વસાણને છુંદીને તેમાં પણ શેર ૧ નાખીને ઉકાળવાં ને જ્યારે પાણી શેર મા રહે ત્યારે ઉતારીને ગાળી કાઢી દહાડામાં ૨ અથવા ૩ વખત પાવું. ખટાસ, તેલ, મરચું બીલકુલ ખાવા આપવું નહીં. ઈલાજ ૭૮ મે, તાપ આવતી હોય અને તેથી નબળાઈ થઈ ગઈ હૈયા ને સુસ્તી લાગતી હોય તે ઉપર પીવાને કાવો. અનીસું ... ... ... ... તેલ વા મરી ઉજળાં ... ... ... વાલ છે. એલચી ... ... ... ... નંગ ૧૫ ના દાણું બુકુ જેને અંગ્રેજીમાં કરી કહે છે તેનાં પાંદડાં તેલ વા ઉપલી પહેલી ત્રણ ચીજને ખલમાં નાખી ખરી કરવી અને બુકુનાં પાંદડાં એમના એમ રાખવાં, ને For Private and Personal Use Only Page #223 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૮૭ એક વાઇન ગલાસ (તેલા ૬) ખખળતું ગરમ પાણી લઈ તેમાં ચારે ચીજો ભીજવવી અને પાણી ઠંડુ પડે ત્યાં સુધી ભીજવી રાખવી. પછી કપડાએ ગાળી કાહાડી તેમાં તેલે વા છુંદેલી સાકર અથવા ખાંડ મેલવી પાઈ દેવું. એ પ્રમાણે દીવસમાં ચાર વખત તેજ કુંચામાં ઉપર મુજબ બનાવી પાવું. બીજે દીવસે નવાં વસાણાં લઈ બનાવી પાવું. એ મુજબ ચાર પાંચ દિવસ પીધાથી આરામ થશે. પેટ કબજા હોય તે સાકર કે ખાંડને બદલે માફ તેલે મેલવી પીવું. ઈલાજ ૭૯ મે. તાપ હમેશ દીલમાં રહેવાથી હોજરી નબળી થઈ દુખતી હોય તથા પાણીની તરસ ઘણું લાગતી હોય તેને ઇલાજ. દુધ ચેખું ગાય અથવા ભેંસનું શેર ને કલઈ કરેલા વાસણમાં ઉકાળવું, ને એક બે જોશ આવ્યા પછી તેમાં મોટાં કાગદી લીંબુના બે ભાગ કરી તેમાંની એક ચીર તે ઉકળતા દૂધમાં નીચેવવી; તેથી દુધ ફાટી પાણી થઈ જશે ને છો નીચે બેસી જશે. પછી તેને હેઠે ઉતારી ઉપરનું પાણી કપડાંએ ગાળી કહાડવું. એ ડેલાં દૂધને શરીરમાં શેધર કહે છે) તે પાણી દીવસમાં એક વખત પીવું. નાનાં બચ્ચાંને તેની ઉમ્મરનાં પ્રમાણમાં ચમચી બે ચમચી પાવું. એથી તાપ નગ્ન પડશે, તથા પાણીની તરસ મટી હેજરીને પણ કફવત આપી શકે કરશે. For Private and Personal Use Only Page #224 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૮૮ ઈલાજ ૮૦ મે. તાપ તાહીઓ અથવા જંગલી તાપ આવતી હોય જેને અંગ્રેજીમાં Malarious rever (મેલેરીઅલ ફીવર) કરી કહે છે તેના તથા Brain Fever (બ્રેન ફીવર) એટલે ભેજની તાય આવતી હોય તેના ઈલાજ. કાચકીને છોડ જેને મરાઠીમાં સાગરોટા કહે છે અને જેનાં ફલને કાચકા કહે છે, તે લ ૨-૩ લઈ આતનાં ભેભતમાં ભેજવાં, ને બરાબર ભુંજાયા પછી બહાર કાઢી તેને ત્યાં જ તેની અંદરથી જે બી ચીરા જેવાં નીકળે છે તે બી, વજનમાં તેલા વા ને આસરે લઈ વાટી આટો કરવો, ને તેટલાજ વજનનું ખાવાનું મીઠું લઈ ભેળી સવારમાં શકવું; ને ઉપરથી બે ચાર ઘેટ થંડુ પાણી પીવું. એ પ્રમાણે સાત દિવસ સુધી કરવાથી તાવ નરમ પડશે. ઈલાજ ૮૧ મે. કાચકીના છોડને કુમાળે પાલે તલા ૭-૮ લઇ તેને પથરના પાટાયર જરા પાણી નાખી, છુંદી તેનો રસ તોલા ૨-૩ લે, ને તેમાં મધ તેલે ૧ મેળવીને તેના ત્રણ ભાગ કરવા ને દહાડામાં ત્રણ વખત પીવા. બે ત્રણ વરસનાં બચ્ચાંને તોલે વા થી વા તેલીને પાવી. એથી મલેરીઆ ફિવર ઉતરી જશે. For Private and Personal Use Only Page #225 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir نه ૧૮૯ ઈલાજ ૮ર મો. તાપ હરકોઈ જાતની આવતી હોય તે ઉપર વાપરવાની ગળી. સર દીનશાજીનાં તાયનાં પાંદડાં જેને ગુજરાતીમાં તીવરનાં પાંદડાં કહે છે, ને સંસ્કૃતમાં કુન્દલી કહે છે તે લીલાં લઈ છાંયડામાં સુકવવાં. તેને નિચલાં વસાણુંએમાં ભેળીને ઉપગમાં લેવાં – તાલે. તોલે. તીવરનાં પાંદડાં ... ૧ આખા હીંગ કાદવનાં ઠીકરાં દીકામરી ઉપર સેકેલી... ... ૧ એળીઓ .. લીંડી પીપર... ... કાળીજીરી... ... કરીઆનું ... ... ૧ કડું . ... ... ૧ ઇન્દ્રજવ ... ... ૧ લીમડાનાં પાંદડાં ૧ એ સઘળાં વસાણને છંદી આરીક આટા જેવાં કરી તેમાં આવળના ગુંદરનું નીતરૂં પાણી મેળવી ગોળી વળે તે લ દે કર ને પછી તેની ગોળી ચણા જેવડી વાળી એક સીસીમાં ભરી મુકવી, ને જે ધણીને તાય આવતી હોય તેને દર બે કલાકે દરેક વખત ત્રણ ત્રણ ગેળી આપવી. એથી કંઈપણ જાતની તાણ આવતી હશે તેને અટકાવ થશે. કોઈ બીજી દવા તાપ ઉપર વાપરવામાં આવતી હોય તો તે વાપરશે તો કાંઈ અડચણ નથી. કદાચ તાપ ઊતરી જાય ને અંગ થંડું પડે તે મુંડ મરીન કા અથવા પ્રાન્ડી ચમચી ૧–ર ગરમી લાવવા વાપરવી, نم نم نه نه تو For Private and Personal Use Only Page #226 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૯૦ ઈલાજ ૮૩ મો. તાપનાં દરદ ઉપર વાપરવામાં સર દીનશાજી પીટીટવાળાં ઝાડનાં પાંદડાં-એ પાંદડાં કેવી રીતે વાપરવાં તેની વિગતએ પાંદડાં હરકોઈ જાતની તાપ ઉપર, તાપ હોય યા નહીં હોય તે પણ વાપરવામાં આવે છે. એ પાંદડાં વાપરવાથી તાપ ઉતરી જાય છે, ને ફેર પડે છે. કોઈ વેળા તાપ ઉતરી જવાના સબબથી દરદીનું આંગ ઘણું ઠંડું પડે તે સુંઠ મારીને કાવો, અથવા અરાંડી, મોવરું અથવા રમ દારૂ ગરમી લાવવા જરાયા. રીત ૧ લી. પાંચથી દસ લીલાં પાંદડાં, જે નાના હોય તે ૧૫ થી ર૦ લેવાં, જે લીલાં નહીં હોય તે સૂકાં પાંદડાં હવામાં સુકવેલાં દેહડાં બમણું લેવાં, ને તે માણસની ઉમર અને કદ પ્રમાણે ભાંજીને ખાવાનાં પાનની બીડીમાં મુકી ચાવી ખાવાં, અથવા છુંદીને જરા પાણીમાં મેળવી મીઠાસ નાખી રસ પી. બચાં તથા છોકરાઓ વરસ ૧ થી ૧૫ વાળાને ઉમર તથા કદ પ્રમાણે ૧ થી ૫ પાંદડાં લીલાં અથવા ૫ થી ૧૦ પાંદડાં સુકાં અંદી તે સાથે વા થી ૧ ખાવાનું પાન છુંદી પાણીમાં દોહેવી પાવાં; અથવા પાનની બીડીમાં ચવડાવવાં. For Private and Personal Use Only Page #227 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૯૧ રીત ૨ જી. કાહાવાની માક. ચાહે મનાવીએ તેવું ખમળતું ગરમ પાણી એક પ્યાલું અથવા ખષ જેટલું લેવું, ને તે પાણી એક ટોડીનાં, કારીનાં અથવા ચીનીનાં કે તાંમાંનાં કલાઈ કરેલાં વાસણમાં ભરી, તેની અંદર લીલાં પાંદડાં આસરે ૨૦ થી ૨૫, અથવા સુકાં પાંદડાં આસરે ૩૫ થી ૪૦ લઇ ભાંજી ૨-૩ કટકા કરી તે પાણીમાં નાખવાં. તેમાં ૫ થી ૧૦ દાણા કાળાં મરી ખાખરાં કરી કપડાંમાં પોટલી આંધી, તે પાણીમાં નાખવાં, ને તે પાણી ઠંડું પડે ત્યાં સુધી ઢાંકી રાખવું. ત્યાર પછી તે બધેથી તે પોટલીને જરા ચેાળી તેના આગાળ પાણીમાં મેળવી, પાછી મહાર કાઢી લેવી, ને પાંદડાં સાથે પાણી એક કપડાંથી છાંડી કાઢવું, તે કપડાંને વળ દઇ નીચવી કાઢવું, તે પાણી મધેથી સવાર, અપાર તથા રાત મળી દહાડામાં ૩ વખત એકેક વાઇન ગલાસ ભરીને પાવું. (જોઇએ તે સવાદને સારૂં જરાક ગોળ અથવા જો ગાળ નહીં હોય તે સાકર અથવા ખાંડ વાપરવી.) રીત ૩ જી. શમતની માક. તાપનાં લીલાં પાંદડાં ૧૨ થી ૧૫ તાલા લઇ તેને છાયડામાં પોહોળાં પાથરીને તે ચીમરાઇ જાય, તે પ્રમા” ઊનાં અરામર સુકવવાં. તે ચીમરાયલાં પાંદડાં ૧૦ થી ૧૨ તાલા લઇને તેને એક મટાડીનાં અથવા તાંમાનાં કલાઇવાળાં વાસણમાં નાખવાં, ને તેમાં ખમળતું ગરમ For Private and Personal Use Only Page #228 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૯૨ કકરા પડતું એક બાટલી પાણી રેડવું, ને તેમાં કાળા મરી ખરાં કરેલાં ૧૫-૨૦ દાણે પટલીમાં બાંધી અંદર નાખવા; ને તે વાસણને ઢાંકી રાખીને તે પાણી ઠંડું થાય ત્યાં સુધી યાને પ-૧૦ કલાક સુધી રહેવા દેવું, ને પછી તે પોટલી તે પાણીમાં જરાક વેળી તેને આગળ લઈ પાછી બહાર કાઢી લેવી,ને પાંદડાંને તેજ પાણીમાં ચેળવાં ને પછી તે પાણી એક કપડાંથી છાંડી નીચવી કાઢી લેવું. તે પાણી મટૌડી અથવા તાંબાનાં વાસણમાં રાખી તેમાં રતલ ૧ખાંડ, અથવા ગેળ મીઠાસ નાખી મેળવવું. તેને ઠંડા આતશના ઈગાર ઉપર ચહડાવી તેને ચાશ બનાવીને શરબત બનાવવું, ને ઠંડું પડયા પછી એક બાટલીમાં એ શરબત ભરી રાખવું. એ શરબતમાંથી બચાઓને તેમની ઉમર તથા કદ પ્રમાણે અરધી ચમચીથી ર ચમચી સુધી લઈ ગ્લાસ બે ઠંડા અથવા ચાહનાં પાણીમાં મેળવી પાવું. પુખ્ત માણસને કદ પ્રમાણે એ શરબત થી ૧ ગલાસ લઈ, ગલાસ ૨ ગલાસ ઠંડા અથવા ચાહેનાં પાણીમાં પાવું. રીત ૪ થી. તીકચર એટલે અરકની માફક તાપનાં થોડાંએક લીલાં પાંદડાંને છાયડામાં પહળાં પાથરી તે ચીમરાઈ જાય તે પ્રમાણેનાં બરાબર સુકવવાં ને સુકાયા પછી તેમાંથી ૧ થી ૭ તલા સુધી લેવાં, ને તેને જલદ એજા બેવડા મોવડાનાં અથવા જલદ બરાંડી અથવા રમ દારૂ આટલી વા માં નાખી બાટલીને બુચ મારી પ-૭ દીવસ સુધી એ પ્રમાણે ભીજવી રાખવાં, ને અવાર નવાર એ બાટલીને દરજ હલવ હલવ કરવી, ને ૭ દીવસ પછી તે દારૂને For Private and Personal Use Only Page #229 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૯૩ કપડાંમાં છાંડી નીચલી કાઢી લે, ને પછી બીજી કાચના બુચની બાટલીમાં એ ટીંકચર ભરી રાખવું ને નીચે પ્રમાણે વાપરવું. અરચા ૧ થી ૧૦ વરસનાને (ઉમર તથા કદ પ્રમાછે) ૦ થી 2 ચમચી પાણીમાં મેળવી પાવું.. - અરચાં ૧૦ થી ૧૫ વરસનાને (ઉમર તથા કદ પ્રમાણે) મા થી ૧ ચમચી પાણીમાં મેળવી પાવું. ૧૫ વરસની ઉપરનાંને (ઊમર તથા કદ પ્રમાણે) ૧ થી ૩ ચમચી પાણીમાં ભેળીને દહાડામાં ૩ વખત પાવું. રીત ૫ મી. ગળીઓ બનાવવાની. લીલાં પાંદડાં તથા દાંખળાને છાંયડામાં બરાબર સુકવીને તે સુકાયેલાં પાંદડાં તથા તેનાં દાંખળાં ૧૦ થી ૨૦ તલા લેવાં ને તેને લોખંડની ખાંડણીમાં છુંદીને અથવા પથરના પાટા ઉપર પીસીને તેને બારીક મે કરો, ને તેમાં રતિલા સંહને બારીક આટો કપડામાં ચાળી કાઢેલે મેદાને કરીને બેઉને બરાબર મેળવવું. ઉપલા ચાળી કહાડેલા ભુકાને ગોળી બનાવવા સારૂ બાવળના દરનાં પાણીમાં મેળવી, તેની મરીના દાણુ જેવડી ગોળીઓ વાળવી, ને તે ગેળીઓને ચીનીના અથવા કેરીની પહેલી રકાબીમાં મુકીને એક બે દહાડા સાકવવી, ને સુકાયા પછી તેને એક કાચની સીસીમાં ભરી બુચ મારી રાખવી, ને નીચે મુજબ વાપરવી. ૧ થી ૧૦ વરસનાં બચ્ચાંને કદ પ્રમાણે ૦ થી ૧ ગેળી આપવી. ૧૦ થી ૧૫ વરસનાં બચ્ચાને કદ પ્રમાણે ૧ થી ૧ ગળી આપવી. ૨૫ For Private and Personal Use Only Page #230 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૯૪ ૧૫ થી ઊપરની ઉમરનાને કદ પ્રમાણે ૧ થી ૨ અથવા ૩ ગળીઓ દહાડામાં ૨ થી ૩ વખત આપવી. જેનાથી એ ગોળી નહીં ગણાય, તેને પાણી સાથે મેળવીને આપવી. " રાક–જેટલી, પાંઉ, દુધ, ગેસ્ત અથવા મરઘીને સેર ખા, ચાવલ અથવા ઠંડો પડે તે રાક ખા નહી. તાપનાં દરદઉપર સર દીનશા પીટીટવાળાં ઝાડનાં પાંદડાં વાપરવાની વિગત તથા તે પાંદડાંના ગુણ સંબંધી ડાકટર ડીમ આપેલ અભિલાય. PETIT FEVER LEAVES. These leaves are known in the District of Surat by the name of Tivar and in Bombay by the name of Petit F'ever Leaves. They grow almost on every shore in a creeper and have invariably been found by me to be very effective on fever of all kinds, and particularly so, on malarious, intermittent, remittent and sun stroke fevers and also on hay-fever and fever of long standing for months and even years. In many cases where quinine has failed to give the desired effect, these leaves have succeeded and those who have used them, have never complained to me of any harm being done to them by the same. It purifies blood and it is efficacious on itch and other skin diseases. THE MODES OF ADMINISTERING THE Petit Fever Leaves ON FEVER ARE AS FOLLOW : For Private and Personal Use Only Page #231 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૯૫ 1.-TAE LEAVES MAY BE CHEWED WITH OR WITHOUT Pan (beetlenut Icares.) Dose. For adult 7 to 15 leaves ... Thrice a day. For a child 2 to 4 leaves ... orice i de 2.-IN THE FORM OF INFUSION; which is prepared as follows :Take from 15 to 30 leaves, break each into two or three pieces and infuse the lot in a porcelain-covered vessel in 1} tea cups of boiling water, in the same manner as tea is prepared, adding some dry or fresh crushed ginger or a pinch of tea for stimulant, let it remain till it becomes cold and strain it through cloth. In straining, care should be taken not to rub the leaves, for, by so doing the juice would become sedimentary and consequently obstructive in swallowing. DOSE.--- For adults a wineglassful ...) with little sugar... ... Thrice a day. Thrice a day. For children a to a wine. glassful with little sugar 3.-IN THE FORM OF TINCTURE; which is prepared as follows:Dry the leaves in a shady and airy place. Take from quarter to half a pound or 10 or 20 tolas of these leaves and soak them in one bottle of spirit of wine or of treble extract of mouda liquor or rum spirit (the latter is more perferable,) allow the leaves to remain in the spirit or liquor for about five days and after filtering it, use as follows :Dose.--For adults 30 to 60 drops...) In one to two table For youths of 11 to 20 ... spoonfuls of water years 15 to 30 drops... ... ) thrice a day. For children of 6 to 10 years 10 to 15) In one table-spoon drops. Yful of water thrice , 1 to 5 , 1 to 10 V a day. If by taking this tincture, or these leaves in any other mode, the fever goes out and the Patient For Private and Personal Use Only Page #232 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૯૬ feels weak, administer a tea-spoonful of brandy in a table-spoonful of hot water thrice a day, or give some decoction of dry ginger and pepper or some tea as stimulant. 4.--IN THE FORM OF SYRUP; which is prepared as follows:Dry these leaves 4 or 5 days in a shady and airy place, then break each leaf into two or three pieces and take eight ounces or twenty tolas of these leaves and infuse them in 11 bottle of boiling water, in the same manner as tea is prepared and allow it to stand for a day or two, then rub the leaves in that water and strain them with the same water through cloth by squeezing ; add the same quantity of sugar as the weight of the liquid and boil it to the consistence of syrup Dost.- for audults } to 1 wine-glassful) in equal quantity of water... Thrice a day. for children 1 tea-spoonful... to one desert-spoonful. ... 5.-IN THE FORM OF Pilis ; to be made as follows:Dry the leaves well in a shady and airy place till they become very brittle, then powder them, and mix the powder with some spicy ingredients and make pills of the same. Dose for children ... ... ... ... 1 to 2 grains. For adults... ... ... ... ... 4 to 6 grains. MODE OF Using Petit Fever Leaves on iTCH. Soak the green or dry leaves in water and reduce them into paste and mix a little oil with it (to prevent hairs from curling) then rub the paste on the affected part and let it remain for a few hours. Repeat the process morning and evening. For Private and Personal Use Only Page #233 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૯૭ A Bath prepared as follows) of these leaves cures persons suffering from itching over the whole body. Mode. Boil the leaves in water and after filtering it, mix the boiled water with the bath water. MODE OF USING Petit Fever Leaves ON SKIN DISEASES. • Rub the paste on the diseased part and spread the paste thick over it and then let it remain for about 12 hours. This process should be repeated for some days. PURIFIER OF BLOOD. These leaves have the property of purifying blood; they can therefore be chewed with or without Pan (beetlenut leaves) or taken in the form of infusion or syrup in cases of heat in blood, itch and other skin diseases in addition to the external treatment. From the copy of Dr. Dymock's report on the other side hereof it will be found that these leaves are called by the name of Sangkupi in Hindustani; Isamdhari in Dukhni; Shengankupi in Tamil; Pisangi in Telugu, Banjoi in Bengali; Ranjoi, Koival in Marathi, and Kundli in Sanskrit and that besides fever and spoiled blood there are several other diseases which are cured by these leaves as will appear from the above report. DINSHAW MANOCKJEE PETIT. For Private and Personal Use Only Page #234 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૯૮ COPY OF Dr. DYMOCK'S REPORT. Cleorodendron inerme, Gartn, Rheede Hort. Mal. V, t, 49. Rumph. Amb. V, 46. Jacq.Col. t. 4 f. 1. Vernacular.-Sangkupi, (Hind) Isamdhåri, (Dukh).-Shengan-kupi (Tam.) Pisangi. (Tel.) Ban-joi, (Beng) Rânjai. Koivel.—(Mar.) Kundli (Sanscrit.) Habitat-India, Ceylon, Amboyna; near the sea shore. History, Uses fc. The medicinal properties of this shrub are very widely known in the East. It is the Gambir laut of Java, the Wal-bu-rænda of Ceylon and the Sun-fu-mun of Cochin-China. Anslie says-the juice of the root and leaves is considered alterative in scrofulous & venereal affections, the-dose being a table-spoonful with or without a little castor oil. Rheede speaks of the use of the dried leaves for the same purpose, and of a poultice of the leaves to dissolve buboes; he also says that a bath prepared with them is used in mania, whilst the root boiled in oil affords a liniment useful in rheumatism. O inerme is the Jasminum litoreum and Phar. macum litorcum of Rum phius (Lib. VII Cap. 47). He says-The Amboyna name is Wale-puti-lohaha which means “ White strand cord.” The Malays & the Macassars administer the barries or the root to people poisoned by eating unwholesome fish; the leaves smeared with oil are heated over the fire and applied to recent wounds, they are also one of the leaves For Private and Personal Use Only Page #235 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ૧૯૯ used for preparing the green rice of the Malays. He concludes by saying larga ac fausta natura in cunctis fere litoribus hanc obviam profert plantam”—i.e. (a kind and bountiful nature offers this plant for our use on almost every shore.) #6 Acharya Shri Kailassagarsuri Gyanmandir - In Bombay the plant has a great reputation as a febrifuge, the juice is mucilaginous, very bitter and somewhat saline. The Honourable Sir Dinshaw Manockjee Petit, who has used the leaves largely, finds them of much service in cases where quinine has not been well borne, he uses a syrup, infusion and pills in which they are combined with aromatics such as pepper and ginger. DOSE.-The equivalent of from 15 to 30 leaves for an adult. For Private and Personal Use Only Description.-A straggling shrub, 3 to 7 feet, shoots grey pubescent. Leaves opposite, rarely ternate to 1 inch, when young somewhat grey pubescent; base cuncate; petiole inch; peduncles to 1 inch, all axillary, 3 to 7 fid; bracts inch, linear; pedicels toinch; calyx grey puberulous or glabrate; corolla white, tube inch, glabrate, lobes inch, oblong; drupe by inch, spongy, hardly succulent, smooth, hardly sulcate; separating into four woody pyrenes. Or the leaves may be mostly ternate sublinear and larger. The drupe also may vary ir size. Some on this account make Rumphius' plant a separate species under the name of C. nerufolium but Bentham and Kurz consider it only a variety 01 Page #236 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir २०० Chemical composition.--The leaves have been examined by Mr. D. Hooper, Government Quinologist, Ootacamund who has separated from them a bitter principle and an acid chemically indentical with Chiratin and Ophelic acid C. infortunatum (In Vernacular-chándir or karry) and C. Serratum (in Vernacular-chàrange) contain the same bitter principle and acid in a less proportion. Mr. Hooper reports that the bitter principle is entirely removed by ether and the subsequent treatment of the drug with alcohol and water affords, extracts free from bitterness. Ether, alcohol and water independently exhaust the drug, but the former removes it with less admixture of foreign substances. The ether extract heated with water gives up this principle to the solvent in an almost pure condition. It is thus obtained as a whitish or slightly coloured viscid mass which in process of time hardens and may be reduced to an amorphous non-hygroscopic powder. It is soluble in water with an acid reaction, and is partially rendered insoluble by neutral plumobic acetate, thus giving evidence of its compound nature. The portion precipitated by the lead salt, when liberated from the compound by hydrogen sulphide, is a light coloured amorphous acid powder, soluble in water, spirit of wine and ether, and reducing Fehlings solution. The bitter principle that escaped precipi. tation by lead was readily shaken out of the acidu lated filterate by ether, and left after evaporation as a whitish amorphous powder; it had a neutra For Private and Personal Use Only Page #237 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra २०१ reaction, was not changed by alkalies or ferrie chloride, and was distinguished by precipitating tannin solution and giving a transient red-brown colour with strong sulphuric acid. The leaves of C. inerme had besides the bitter principles a fragrant stearopten to which the applelike odour is due. Ether Alcoholic Aqueous Alkaline Residue Organic Inorganic 39 Moisture Ash soluble in water in Acid 39 99 www.kobatirth.org Insoluble SUMMARY OF ANALYSIS. Extract Acharya Shri Kailassagarsuri Gyanmandir For Private and Personal Use Only 4.77 5.70 15.54 11.48 50.06 6.44 6.01 100.00 44.14 47.10 8.76 100.00 Sodium chloride in ash 24.01. From the above analysis it will be seen that a tincture or extract of the drug would be efficient preparations. The leaves should not be dried in the sun as the fragrant stearopten will be lost by so doing. Like all medicinal leaves they should be dried in a shady and airy place. (Sd.) W. D. Page #238 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ૨૦૨ ઠાંસો થયો હોય તેના ઇલાજ. એ દરદ સરદીથી અથવા તેલ, મરચાં અથવા મીજી તીખાસ તથા ખટાસની ચીજો ખાવાથી થાય છે-તેના ઇલાજ. ઈલાજ ૧ લા. તાલા. ગામઠી જેઠીમધના શીશ... ૪ ખૈરસાલ તાલા. ૪ ઉપલી બંને જણસને ખલમાં અરાબર મેળવી નાખીને ઝીણા બારનાં કંદ જેટલી ગાળી અનાવવી, ને સવાર સાંજ એટલે દહાડામાં બે વખત ૪ થી છ ળી મહાડામાં રાખી તેના રસ ચુસવા, એથી અલગમ સાફ્ થઇ કર્ફ્ છુટો પડશે અને હાંસા નરમ પડશે. ગા ઇલાજ ર્ જો. પીપર ઝીણી .. પાનમાં ખાવાના સાજો કાથા... અજમા ખારાસાની. Acharya Shri Kailassagarsuri Gyanmandir ... ... શા ૧ અરાસ કપુર એ સઘળાંને છુંદી ખારીક મેદા જેવું કરીને તેમાં ૧ નાની ચમચી ભરીને આદુના રસ ભેળવો. પછી મધુ એકરસ કરવું ને કાળાં મરીના દાણાના કદ જેટલી તેની ગાળી મનાવવી ને તેને અરાબર સુકવીને કા ચના સુચની સીસીમાં ભરવી. દહાડામાં ૩ વખત એક એક ગાળી ગળવી. એથી અલગમ છુટો પડશે ને ડાંસે નરમ પડશે. For Private and Personal Use Only ... તાલા. ૧ Page #239 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૦૩ ઈલાજ ૩ જે. પાન (ખાવાના)ચેવલી નંગ ર૧ આદુજુનું તોલા ૨ લગ નંગ પાન તથા આદુ છુંદીને તેને રસ કહાડ, અને તેમાં લવિંગને બારીક દી મેદાજેવી સુકી કરીને એકઠા કીધેલા રસમાં નાખીને મેળવી નાખવાં. પછી એ સઘળી મેળવાણીમાં એક મોટો ચમ ભરી સેજ મધ ભેળવું ને બધું એકરસ કરવું. પછી તેમાંથી ૧ ચમચી ભરીને દહાડામાં બે વખત ચટાડવું. એથી બલગમ છુટો પડશે ને ઠાસે નરમ પડશે. - ઈલાજ ૪ છે. મીંઢળ અને વડાગરૂ નામક એ બંને જણને સરખે વજને લઈને બારીકે મેદા જેવી સુકી કરીને પછી તેમાં ગાયનું મુત્ર નાખીને ઝીણું બેરન કદ જેવડી ગોળીઓ બનાવવી, ને દહાડામાં બે વખત ચાર ચાર ગળી પાણી સાથે ગળવી. એથી બલગમ છુટો થશે ને હાંસે નરમ પડશે. ઈલાજ ૫ મો. તલા. તલા. જેઠીમધને શી .. ૧ થીયર ઝીણી ... ૧ હીરાબળ ... ... ૧ કડવી બદામની બીજ ૧ એ સઘળાંને છુંદી આરીક મેદાજવી ભુકી કરી જેઠીમધનાં શીરામાં મેળવી નાખવી. પછી આવળના ગુંદરની થોડી સુકી લઈ તેમાં મેળવી ઝીણાં બોરનાં કદ જેવડી For Private and Personal Use Only Page #240 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra વજ અલચી.. જાવતરી.. અફીણુ ૨૦૪ ગાળી અનાવવી. ને તેને સુકવી કાચના મુચની આટલીમાં ભરી રાખવી અને દહાડામાં ૨ વખત બેથી ત્રણ ત્રણ ગાળી ગળવી. એથી અલગમ છુટા પડી ઠાંસા નરમ પડશે. ઈલાજ ૯ ડો. ... ... www.kobatirth.org ... તાલા. Acharya Shri Kailassagarsuri Gyanmandir ર જાયફળ ર લવંગ ઉચા ખેરસાલ ... ૩ ... ભા અફીણ સીવાય બીજાં બધાં વસાણાને આરીક છુંદી મેદા જેવાં કરીને કપડાંએ ચાળી લેવાં. પછી એ છૂંદેલા મેદામાં અફીણ ભેળવું, ને અધાંને ખરાખર મેળવીને તેમાં ખાવાનાં ચેવલી પાનના રસ કાઢી ગાળી વળાય તેટલા ભેળવા, ને ખરાઅર મેળવી નાખીને મરીના દાણાના કદ જેટલી તેની ગાળીઓ બનાવી ચુકવવી અને તે કાચના મુચની સીસીમાં ભરી રાખવી ને દહાડામાં ૩ વખત મેથી ત્રણ ગાળી લઈને ખાવાનાં પાન સાથે ચાવવી ને તેના કુચા પણ ખાઇ જવા ને ઉપર પાણી પીવું. ઉપલી ગાળી કાંઈપણ ખાધા પછી ખાવી, સુખે પેટ ખાવી નહીં. એ ગાળી ખાવાથી ખાધેલું હજમ થશે, રાત્રે ઉંઘ આવશે, લેાહીમાં વધારો થશે તથા કૌવત આવશે. For Private and Personal Use Only તાલા. જે કાઇ ઉપલી ગાળી ખાય તેણે રાતે સુતી વખતે ગાયનું દુધ ના થી બા શેર લેઇને તેમાં સાકર અને જાયફળ નાખી ગરમ અથવા ઠંડું પીવું. Page #241 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra ૨૦૫ ઈલાજ ૭ મા. ધાણા સા કરીને ઠીકરાંપર મળીને તેની રાખ કરવી તે રાખ પીપરીમુળનું ચુરણ 24... www.kobatirth.org કરસની જડ ખેખકેર ... ... ... ... ... ... ... Acharya Shri Kailassagarsuri Gyanmandir એ ત્રણેને બરાબર મેળવીને ચાટણ જેવું કરીને કરણજ સવારે ચાટી જવું. ી જોઇએ ત્યારે એ પ્રમાણે અનાવી એક વખત ચાટવું. તે સુકા ઢાંસાને બેસાડી દેશે. ઈલાજ ૮ મે. તાલા. ૩ ૩ શુકેશ... એ સર્વે ચીજો ખાખરી કરીને એક ચીનાઈકારીનાં વાસણમાં નાખવી, ને તેમાં ખળખળતું પાણી શેર ૧ રેડીને આખી રાત ઢાંકી રાખવું. સવારે આ કારીનાં વા સણમાંથી અધુ એક કલઈ કરેલી તપેલીમાં નાખી તે ચુહુલાપર મુકીને ઉકાળવું, ને તેમાંનું અર્ધું પાણી મળી જાયેં ત્યારે હેઠળ ઉતારી ઠંડું પાડીને કપડાંએ ગાળી લેવું. વાસણમાં ને કુચા રહે તેમાં પ્રીથી મીજું ૧ શેર ગરમ પાણી રેડીને ચુહુલાયર મુકી ઉકાળવું ને પાછું તેમાંનું અરધું પાણી મળી જાય એટલે હેઠળ ઉતારી ઠંડું પાડી કપડાંએ ગાળી લેવું. પછી પહેલું ગાળી કહાડેલું પાણી તથા બીજી વખતનું ગાળી કાડેલું પાણી એ બેઉને સાથે મેળવીને તેમાં સાકર ચીનાઇ તાલા ૨૧ નાખી તે તાલે ૨) આની ભાર તાલે ૧ For Private and Personal Use Only વરીઆળીની જડ ૩ ૪ તાલા. ... Page #242 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૦૬ વાસણ શ્રી ચુડુલા ઉપર સુકી તેના ચાસ કરવા. તે ચાસ મધ જેવા ખરાઅર થાય ને પછી ચુહુલાષરથી હેઠળ ઉતારી ઠંડા પાડી કાચના મુચની એક માટલીમાં અથવા ડીકાંટરમાં ભરવા. ખય પડે ત્યારે એકથી બે ચમચા જેટલા લઈને ઠંડા પાણી સાથે ભેળી અથવા વગર ભેળવે સવારે પીવા. એમ દહાડામાં બે વખત પીવા. ઉપલા ઉપાયથી ઠાંસા નાબુદ થાય છે, ફેફ્સાને કૌવત મળે છે ને દર્દીને ઘણા કરાર થાય છે. ઉપલી દવા નાના બચ્ચાંને આવી નહીં, પણ મેટાં ઉમરે યુગેલાને આપવો, ઈલાજ હુ મેા. જેઠીમધનું લાકડું રતલ પ અનસાનાં કુલ રતલ ૧ એ બેઉને ખાખરાં કરીને એક કલઈ કરેલાં વાસણમાં નાખી તેમાં આસરે દશ આટલી (પંદર શેર સુરતી) ઠંડું પાણી રેડી ૨૪ કલાક સુધી ભીંજવી રાખવું. ૨૪ કલાક પસાર થયા પછી ચુહુલાયર ધીમી આંચે આસરે આઠ કલાક ઉકાળવું. પછી ઉતારી ઠંડું પાડી કપડાંએ ગાળી લેવું નેજોરથી નીચેાવી મધા રસ કાઢી લેવા. પછી એજ છુંછામાં બીજું એ આટલી પાણી રેડીને હાથે ચાળીને કપડાંએ ગાળી લેવું. એ બેઉ પાણી એકઠું મેળવીને તેમાં દશ રતલ ચીનાઇ સાકર નાખી ચુહુલાપર સુકી ઉ કાળવું ને ચાસ જેવું થાય કે ઉતારી ઠંડું પાડી ગાળી લઈ માટલીમાં ભરવું. દર્દીને રોજ એક વખત એકથી બે ચમચા તેમાં બેવડું પાણી ભેલીને પાવું. For Private and Personal Use Only Page #243 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૭ ઈલાજ ૧૦ મો. તલા. તેલા. નઠીમધને શીરે... ૧ શકર સીગાર ... ૧ વાંસ કયુર ... ... ૧ કડીઓ Jદર ... ૧ બાવળને ગુંદર ... ૧ અબરખી વાલ છે એસાલ ... ... ૧ કેસર ... ... ... શા જવખાર ... ... ૧ રતાંજલી ગુલાબમાં ઘઉંનું દુધ ... .. ૧ ઘસેલાને ઘસારો ૧ બદામનું તેલ ... ૧ મરી સફેદ દાણું ૧૫ બદામના તેલ સીવાય બીજી સર્વે જણને છુંદી મેદા જેવી કરી કપડાએ ચાળી કહાડી ગુલાબનાં પાણીમાં ખલ કરવી. આસરે વા બાટલી એટલે ગુલાબ એ ભુકીમાં પચાવીને બરાબર મેળવવા; બાદ બદામનું તેલ રેડીને બધું એકરસ કરવું; અને ચણાનાં કદ જેવડી તેની ગોળીઓ બનાવવી; ને તેને બરાબર સૂકવીને કાચના બુચની સીસીમાં ભરી રાખવી. ખપ પડે ત્યારે એ ગળીમાંથી એકથી બે ગેળી મેહડામાં રાખી ચુસવી; અને જે ચુસવા નહીં ગમે તે બારીક વાટીને મધ સાથે મેળવીને ચાટી જવી. નાનાં બચ્ચાંને પણ એજ રીતે ચટાડવી. ઉપલા ઇલાજથી સલેખમને રેગ તથા ખાંસી નરમ પડશે. જે દદી છાતી દુખાવાની ફરિયાદ કરે તે સે અગર લઈને તેને બ્રાંડી દારૂમાં ઘસવું ને તેમાં બદામનું તેલ ભેળીને એકરસ કરી છાતી પર લગાડવું. તેથી છાતીમાં દુખાવો મટી જશે. For Private and Personal Use Only Page #244 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir २०८ ઈલાજ ૧૧ મે. સે મધ વા શેર લઈને તે એક કોરીના વાસણમાં અથવા કલર કરેલા વાસણમાં રેડવું; ને તેમાં ર શેર પાણી રેડીને બરાબર બેઉને મેળવી દેવું. પછી એ મેળવણું વાળું પાણી એક વાસણમાંથી બીજા વાસણમાં એ પ્રમાણે પચાસ વખત રેયા કરવું. પછી તેને કયડાંએ ગાળી લઈને એક બાટલીમાં ભરી રાખવું. ખમ પડે ત્યારે તે દહાડામાં ત્રણ વખત અકેક ગલાસ ભરીને પાવું. ઉપલે ઇલાજ હાંકણવાળાને પણ ગુણ કરે છે; માટે તે દરદવાળાને પણ તે પાવો. ઈલાજ ૧૨ મ. 1 ચમચી. ચમચી. સેજું મધ ... ... ૧ સેજું દુધીનું તેલ ૧ ઉપલાં અને તેલને સાથે મેળવીને સવારે અમદા તથા રાતે સુતી વખતે એ પ્રમાણે બે વાર પાવું; તેથી શાયદે થશે. ઈલાજ ૧૩ મો. મોટી હરડે વજનમાં શા તે જેટલી હોય તે લઈને તેને પાણીમાં પથરના ઓરસીઓ ઉપર ઘસવી. તે ઘસારો ૧ ચમચી લે ને તેમાં ૧ ચમચી સો મધ ભેળવું. પછી સવારે એ પી જવું; ને એજ પ્રમાણે બનાવી રાત્રે સુતી વખતે પીવું. સુકા ઠાસાને કાયદો થશે. For Private and Personal Use Only Page #245 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૦૯ ઈલાજ ૧૪ મો. સાજે ભેળસેળ વગરને રસાલ વા વાલ લઈ તેને મેદાન કર. પછી એક આંગળી ઉપર રહે તેટલા સેજા ભુકામાં થોડું મધ મેળવીને દર્દીને ચટાડવું. એ પ્રમાણે દહાડામાં બે વખત ચટાડયાથી ઠાંસાને બેસાડી દેશે. ઈલાજ ૧૫ મ. બેહેડાંનું દળ, સુંઠ, ચીનાઇ સાકર પતરીની, ગામઠી સે કાથો, ચીની કલા, દાડમની છાલ. એ દરેક જણસ છો તોલાને વજને લઈ તેને સાસ કરી બારીક મેદા નથી કરી કપડાએ ચાળી કાચના બુચની સીસીમાં ભરી રાખવી. ખપ પડે ત્યારે એ સુકીમાંથી વા થી તોલા સુધીના વજને લઈને મધ સાથે તેને મેળવી દહાડામાં ત્રણથી ચાર વખત ખવાડવી. જે એમ ખાવા નહીં ભાવે તો ગોળી વાળીને તે ગળવી. એથી ઠાંસાને શયદા થશે. ઈલાજ ૧૬ મે. જેઠી મધ તેિલા ૩ અકિલક તલા ૩ પીપરીમૂળના ગાંઠ નંગ ૫ એ સઘળાને બારીક મેદા રવાં કરી ચાળી લેવાં અને સેજ મધમાં અથવા શાકરના શીરામાં મેળવી ચણા જેવડી ગોળીઓ બનાવવી અને સુંઠને મેદા જો કે કરીને તેમાં ભેળીને રાખવી. ખપ પડે ત્યારે એકથી ત્રણ ગાળી દહાડામાં ત્રણ વખત ખવાડવી. For Private and Personal Use Only Page #246 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૧૦ ઈલાજ ૧૭ મો. સારો સેજ સંચળ એક કલઈ કરેલા કુલીઓમાં અથવા કાંસીઆમાં મુકી ઢાંકણ ઢાંકી પછી તે કાંસીઆને આતશ ઉપર મુકો. કાસીઓ ગરમ થતાં સંચળ કુલશે ને રંગમાં સત થશે. પછી કાસીઓ બહાર કાઢીને તેમાંથી સંચળ કાઢી લે ને તેને બારીક મેદા જે કરો ને કાચના બુચની સીસીમાં ભર. મેટા માણસ સારૂ બે આના ભારથી તે કા તોલા સુધી લઈ, એક ચમચે ઘીને તાવી તેમાં નાખી મેળવ, અને દદીને ખાવા ફરમાવવું. એ પ્રમાણે દહાડામાં ત્રણ વખત ખાવા ફરમાવવું. અચાને ઉમ્મર પ્રમાણે આપવું. એ સેજે સંચળ કાચના બુચની સીસીમાં ભરી રાખી એક ઘઉં ભાર લઇ ડાંસે થઈ આવે ત્યારે મહામાં રાખી ચુસ્યા કરો. દિવસમાં ત્રણ ચાર વખત ચુસવાથી ઠાસે નરમ પડશે. - ઈલાજ ૧૮ મે. તોલા, તેલા. જો સકો... ... ... ૯ જેઠી મધ... ... ... હું લીકરીસ ... ... ... ૪ ગુલેબનસાં . ૫ વરીઆળી... ... ... હુ કાળી રાખ ........... ૭. ખઆઇ ... ... ૬ ખતમી રેવંચીની ખટાઈ ... ૪ હરડે મોટી હરડાનું દળ ... ... ૪ તુરંછનાં બી . . ૭ શરકેસ ... .. ••• ર૧ ગુલાબનાં કુલ .. ૨૦. સાકર ચીનાઇ રતલ ૧ મધ સે ... શેર ૧ ••• ••• ૨૧ For Private and Personal Use Only Page #247 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૧૧ શીકેસ. લીકરીસ. . સાકર. એ ચાર જણસા શિવાય આકીની બીજી બધી વસ્તુઓને સાડ઼ કરી એક ખલમાં ખાખરી કરવી, ને કલઇ કરેલાં મોટાં વાસણમાં નાખી તેમાં દૃશ શેર પાણી રેડી ચુડુલાપર મુકી ખુઃ ઉકાળવી. ઉકાળતાં એ શેર પાણી અંદર રહે ત્યારે હેઠળ ઉતારી તેમાં મધ, સાકર, લીકરીસ અને શીરકેસ એ ચારે જણસ નાખવી; ને વાસણ પાછું ચુહુલાપર સુકી તેના ચાસ કરવા; ને સરમત સાક અનાવવું પછી હેઠે ઉતારી ઠંડુ પાડી કપડાંથી ગાળી લઇ કાચના મુચની માટલીમાં ભરી રાખવું. ખપ પડે ત્યારે એક ચમચી એ સખત તેમાં ગલાસ ભરી પાણી ભેળીને દર્દીને સવાર સાંજ પીવા ફરમાવવું, અચ્ચાને ઉમર પ્રમાણે પાવું. ઈલાજ ૧૯ મા. કોગળા કરવાની દવા. કારી કાચી (સેકયા વગરની) છુંદી તેના મેદો તાલે ૧ કાથા પાન સાથે ખાવાના લાલ રંગના તાલા શા ઘઉલા તાલા ૧—ટકી કાચી બે આની ભાર. ચીની કમાલા તાલા ભા ઉપલી સર્વે વસ્તુને છુંદી ખારીક કરવી; ને કલઈ કરેલાં વાસણમાં નાખી એક માટલી ભરી પાણી રેડવું; ને ચુહુલા ઉપર ઉકાળવું. અડધું પાણી મળ્યા પછી તે વાસણ હેઠળ ઉતારીને ઠંડુ પાડવું; અને પછી કપડાંથી ગાળી લેવું ને ખાટલીમાં ભરી રાખવું. પછી તેનું ગળું ઘડી ઘડી ઠાંસાથી ખખડયા કરતું હોય તેવા દર્દીને તેના કોગળા કરવા પ્રમાવવું. કોગળા કરતાં જો દવા ગળાય તા તેની પંચતા નહીં. For Private and Personal Use Only Page #248 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૧૨ ઈલાજ ૨૦ મે. પંજાવાળે થુવરાજની ઉપરલાલ ડીંડવા થાય છે અને જે ખાધામાં મીઠાં હોય છે તે ડીંડવા એકથી બે લેવાં; ને તેને ભેભતમાં બેસી એક કલાક સુધી રાખવાં. બળી જાય નહીં તેની સંભાળ રાખવી; પછી આહાર કહુડી સાફ કરી તેને છરીવડે ચીરવાં ને તેની અંદર જે મા હોય તે ચમચી વડે કહાડી દદીને ખાવા ફરમાવવું, ડીંડવાની છાલ અને કાંટે ખાધામાં નહીં આવે તેની ચેકસી રાખવી. દર્દીને જ્યાં સુધી ફરક લાગે ત્યાં સુધી એમ બનાવી ખવરાવવું. એથી ય થશે. જેને હાણુનું દરદ હોય તેને પણ એથી શયદો થશે. ઈલાજ ૨૧ મે. તાલા. તોલા, અક્કલકરે ...... ૪૦ સેજ રસાલ ... ૫ એ બેઉને બંદી બારીક મેદા જેવાં કરી એક ખલમાં નાખી ખાવાના માંડવાના પાનનો રસ કહાડ ને ખલમાં રેડતા જવું ને તે સુકી સાથે બરાબર મળી જાય તેમ કરવું, અને સારી પેઠે ઘુટી ઘુટીને માવા જેવું બના વવું. પછી ગોળીઓ બનાવવા જેવું થાય ત્યારે તેની મગના દાણાના કદ જેવડી ગેળીઓ બનાવી ને તેને સુકવવી. પછી કાચના બુચની સીસીમાં ભરવી. ખપ પડે ત્યારે રાત્રે સુતી વખતે ૨ ગોળી લઇ ચુસવીને રસ ગળ. જે દિવસના વાપરવા જરૂર પડે તો લેવી. પણ ચુસીયા પછી બે કલાક વીતા વગર પાણી પીવું નહીં. For Private and Personal Use Only Page #249 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૧૩ ઈલાજ રર મે. નાળીયેરીનાં ઝાડ ઉપરથી જે નાળીયેર પાકટ થયેલું હોય તે ઉતારવું ને તેમાં એક તસુ એટલે વેહે એટલે છેદ પાડવા. તેમાંનું પાણી અંદર જ રેહેવા દેવું ને તે વેહે વાટે જેટલું નામક તેમાં સમાય તેટલું ભરવું. પછી તે છેદને નાળીયેરનાં છોકરાંને જ બુચ બેસાડી તે ઉપર કપડું લપેટીને આંધી લેવું. એ કપડાં ઉપર લાલ અથવા કાળી મટોડીનું આંગળ બે આંગળ જેટલું જાડું પડ કરવું અને તડકામાં સુકવવું, બરાબર સુકાયા પછી જવું જે મટાડીનું પડ બરાબરે વળગી રહેલું છે ને ફાટી નથી ગયું ત્યારે તે નાળીયરને એમનું એમ બહાર મુકીને તેની આસપાસ ફરતાં છાણા મુકીને તે સળગાવવું એમ બે કલાક સુધી રાખવું જેથી આહારની મટાડી ને અંદરનું પાણી સઘળું બળી જશે. બાદ તે નાળીયેરને બહાર કહાડવું. મટેડીનું બધું પડ કહાડી નાખવું ને આખું બળી ગયેલું નાળીયેર એક ખલમાં નાખીને છુંદી આરીકે મેદા જેવું કરવું, ને કપડાથી ચાળી લઈને સઘળી ભુકી એક કાચના બુચની સીસીમાં ભરી રાખવી. ખપ પડે ત્યારે જે દદી મજબુત બધાને હેય તો તેને એકથી બે ચણાઠી ભાર લઈને ૧ ચમચી મધ સાથે મેળવીને એક વખત ચટાડવી, ને જો દદી નબળા હેય તે એજ વજને લઈ દુધ સાથે મેળવીને પાવું હાંસાને ફાયદો થશે.' બચ્ચાંને ૧ખા ભાર જેટલું લઈને દુધ સાથે ભેળી પાવું. For Private and Personal Use Only Page #250 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૧૪ ઈલાજ ર૩ મે. હરડાં. બેડાં. આમળા. એ ત્રણે વસાણાને સરખે વજને લઈ સાફ સુફ કરી દરથી ઠળીઓ કાઢી નાખીને તેને બારીક બુંદી તેને મધમાં મેળવી ચીની બોર જેવડી ગોળી વાળવી ને જ સવારે તથા સાંજે અકેક ચુસવી. એથી અલગમ સાફ થશે, અને એક બે ઝાડા પણ આવશે. ઈલાજ ૨૪ મે. હાંસો–નાના બચ્ચાને થયો હોય તેના ઇલાજ. મધ તાલા. એલચી કાગદી (છાલટાં સાથે) નંગ ૪ સીધવ ખાર વાલ... ... ... ૨ સંચળ વાલ .. ••• .. ••• ૨ એલચી ચાર છોલટાં સાથે ઘીની અંદર ઘણી લાલ થાય ત્યાં સુધી તળી કાઢવી. ઠંડી પડ્યા પછી પથ્થરના પાટા ઉપર બારીક વાટવી. તે જ પ્રમાણે સીંધવ અને સંચળ એ બેઉને પણ મેળવી વાટી નાખી એ ત્રણે દવા મધમાં મેળવવી, અને એ મેલવીને લઇ કરેલાં વાસણમાં રેડી ગરમ કરવી, અને તેને હેઠે ઉતારી કડી પાડી કાચના ચપયુમાં ભરી રાખવી, અને બાળકને ઉચે પ્રમાણે આપવીઃ • વાલ, વરસ ૧ ની ઉમ્મરનાંને ૩ વરસ ર , 9 વરસ ૩ 9 ) For Private and Personal Use Only Page #251 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૧૫ ઉપર પ્રમાણે દવા હાથથી આંગળી ઉપર લઈ આ ળકને રાતના બાર વાગે ચટાડવી. દીન સાત સુધી તે ચટાડવી. જે મેટાં માણસને ઠાસે (ઉધરસ) થાય તો એક ચમચી સુધી વાપરવાથી અસર થશે. ઈલાજ ૨૫ મે. હાંસે જેને ઉધરસ કહે છે તેના ઇલાજ, તેલ. લોલ, રહેણછાલ ... ... હાવજ ... ... ... હીંગેત્રી .......... વા કરીયાનું ... ... 2 સંહ ....... ... ... ... . પીપર ... ... ... 2 મરી ... ... ... ... ૦૫ કડું .. ••• .. ભારેંગ ... ... ... હા કાકંડાસાંગ.... ... વા એરસાલ... ... ... 0ા એ સર્વેને ખાંડી બારીક લુક કરી તેની ગોળી અરસાના પાંદડાંના રસમાં બેઆની ભાર વજનની વાળવા; પછી તેમાંથી ગોળી ૧) દરરોજ ખાવી. દીન ૧૦) સુધી એ દવા કરવાથી ફાયદો થશે. તેલ, મણ ખાટું મુદલ ખાવું નહીં. For Private and Personal Use Only Page #252 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૧૬ દસ્તાન ઓરતને ઘણું જતું હોય તેના ઇલાજ. ઈલાજ ૧ લે. તાલે. લાલ જાસુદીનું મુળીઉં ..... o સફેદ જાસુદીનું મુળીઉં ... ... આ 'એ બંનેને ખરાં કરી ગાયનું દૂધ વા શેર (તાલા ૧૦) માં ખુબ ચેળવી ને તેને ગાળી કઢી તે દુધ પીવું. એજ પ્રમાણે ચાર દિવસ સુધી દરરોજ નવું બનાવી પીવું. ખેરાફખા દાળ તથા ભાજી ખાવી; બીજું કાંઇજ ખાવું નહીં. વધારે દહાડા પરહેજી કરવાથી વધારે ફાયદો થશે. ઈલાજ ૨ જે. ઝરમરા( એક જાતને પથ્થર)ને બાળીને તેની ખાખ ૨. ઠીમધને રસ . ••• .. .. ••• . ••• ૫ દેલી એલચીને ભુકો... ... ... ... ... ... ૫ જ એ ત્રણેને મધમાં અથવા સાકરના શીરામાં અથવા ઘીમાં મેળવી ચટાડવું, જેથી દસ્તાન જતું ઓછું થશે. ઝેરમરાની ખાખ બનાવવાની રીત આ છે. પ્રથમ છાણાનું એક ૫ડ કરી તેની વચમાં ઝરમરાને પથ્થર મુક ને પછી તે ઉપર છાણાનું બીજું પડ મુકી સલગાવવું, નથી પથ્થર બળીને ઘોળ સફેદ રંગને થશે; પછી તેને હાથ વડે ચાળી તેની ખાખ કરવી, ને ઉપ ગમાં લેવી. For Private and Personal Use Only Page #253 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૧૭ ઈલાજ ૩ જે. દતાન બરાબર જતું નહીં હોય અથવા બંધ થયું હોય તેના ઈલાજ. સુવા તેલા પાંચથી સાત પાસે પાણીમાં ઉકાળી બે જેસ આપ્યા પછી કપડછંદ કરી તેમાં સાકર અથવા ખાંડ નાખી દિવસમાં ત્રણ ચાર વખત પીવું, તેથી કસ્તાન છુટશે, ગધેડીનું દુધ તલા. ૩ મધ તિલા” ... ૧ એ બેઉને મેળવી એકરસ કરી ઈગાર ઉપર મુકવું ને તેમાંથી પોણે ભાગ જેટલું બળી ગયા પછી તેને આતશ પરથી હેઠે ઉતારી ઠંડું પાડી તેમાં રૂનું પળીઉં બોળી દસ્તાનની જગામાં મુકવું. ઈલાજ ૪ થે. સુવાવડી ઓરતને આસરે દીન સાત સુધી દસ્તાન જરૂર જવું જોઈએ તે જતું બંધ થયું હોય તેનો ઈલાજ. આસારીઓ તાલે ના લઈ ત્રણથી ચાર ચમચા જેટલાં ગરમ હુકાં પાણીમાં કાચના ગલાસમાં નાખી કલાક બે સુધી ભીંજવી રાખવો. પછી તેને હીલવી મેળવીને કપડામાં નાખી છાંદી લે; અથવા નીચેની કાઢ; ને તેમાં એક ચમચે પ્રાંડો તથા જરા હૃદલી સાકર મેળવીને પાવું. જો દસ્તાનને ખુલાસે થાય તે કરી પાવું નહીં. For Private and Personal Use Only Page #254 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૧૮ ઉપર લખેલી દવા આપવા પછી છ સાત કલાકમાં દસ્તાન નહીં છૂટે તે બીજી વખત પાવું; દસ્તાન જો ચડું પડે તે ત્રણ ચાર દિવસ સુધી સવાર સાંજ ચાલુ રાખવું. એ દવાથી આરતને દૂધ આવશે; ને કમર દુખેતી નરમ પડશે. અસારીઆનાં બી એવી વખતે રદ થયેલાં ઉપર ખાવાં નહીં. ઈલાજ ૫ મો. ઓરતને દસ્તાન એટલે અડકાવાનું અથવા દુર બેસવાનું દરવેળા લાંઆ દીવસ જતું હોય ને - અનિયમીત હોય તેના ઈલાજ, રાગતુરનાં ઝાડનાં બી (નું ઝાડ ફુટ ૩ જેટલું ઊરું થાય છે તે) ને વાટીને આરા જે લક કરો ને તે સીસીમાં ભરી રાખી તે મધેથી તોલે કા લઈ સાકર દેલી તોલે છે માં મેળવી દરરોજ સવારમાં શકી ઉપરથી દુધ શેર ઠાથી વા પીવું. તેલ, મરચું, ખાટું ખાવું નહીં. દવા દીન ૪ ખાવાથી ધારા પ્રમાણે દસ્તાન બેસશે. ઈલાજ ૬ પ્રો. કિસ્મસ દરાખ ઠળીઆ કહાડેલી તેલા ૫ ઘી માખણનું સે .. .... તેલ ૫ એ બે ચીજને એક કલાઈકરેલાં વાસણમાં નાખી આતશ ઉપર મુકી તેમાંની દરાખ લાલ થાય ત્યાંસુધી ભેજવી ને પછી ઉતારી ઠંડું પાડી તેમાંથી દરાખ લઇ દરરોજ સવારમાં ખાઈ જવી. બીજે દહાડે નવી બનાવી ખાવી. એમ ચાર પાંચ દીવસ ખાવાથી દસ્તાન નીયમીત થશે. તેલ, મરચું, ખાટું ખાવું નહી. For Private and Personal Use Only Page #255 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra લાખઢાડા સુનાગેરૂં પડવાસ ... ... મુસલી સફેદ... આસી... ... ૨૧૯ ઈલાજ ૭ મા. તાલે. ભા ... www.kobatirth.org ... i οι શ Acharya Shri Kailassagarsuri Gyanmandir નાગ કેસર.... ઈંદ્ભવ માચરસ તાલે. ... ... ગ ખાખરના ગુંદર... . ગાપીચંદન શ For Private and Personal Use Only ... ... એ સર્વેને મેળવી ફુટી કપડછંડ કરી તેના તાલા હા નાં પડીકાં કરવાં, ને તેમાં તાલે ! સાકર મેળવી તે પડીકું દરરોજ ૧) ઠંડા પાણીમાં શકવું. એથી દસ્તાન જનું ઓછું થશે. ... દહરાજ (દાદર) ના ઇલાજ. ઘણા ગરમ ખારાક ખાવાથી, તથા શરીરની ચામડી સ્વચ્છ નહીં રાખવાથી, શરીરના કોઈ પણ ભાગ ઉપર દરાજ થાય છે અને ત્યાં ચામડી ખરખચડી લાલ થઇ જાય છે, અને ઘણા ખજવાટ આવે છે તેના ઇલાજ. ' ઈલાજ ૧ લેા. ભેયસીંગના દાણા લઇ તેનાં છેલાં કાઢી મારીક વાટવા. પછી જ્યાં દહેરાજ થઇ હોય ત્યાંજરા ઘસી એ ભુકો દરાજ લગાડવા; એથી દહારાજ મટી જશે. Page #256 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૨૦ ઈલાજ ૨ જે. ઉપલેટની જડ અથવા છોડીને પાણીમાં ઘસી ચેપડવાથી દહરાજ સાફ થશે. ઈલાજ ૩ જે. ગરમાળાનાં કુમળાં પાંદડાંને છુંદી રસ કાઢી તે રસ દહરાજવાળી જગાએ ખજવાળી ખુબ ઘસવે; નથી દહરાજ મટી જશે. ઈલાજ ૪ થે. ગજકરણના પાલાને રસ કાઢી તેમાં એક લીંબુને રસ નાખી દાદરવાળી જગાએ લગાડવાથી દાદર નરમ પડશે. ઈલાજ ૫ મો. કુંવાડીઆના છોડ જે ચેમાસામાં કમર જેટલા ઉંચા થાય છે, તેનાં પાંદડાંને રસ કહાડી તેમાં લીંબડાને રસ તથા લીંબુનો રસ સરખે ભાગે નાખી દરરોજ ચેપડવાથી દાદર મટી જશે. ઈલાજ ૬ . કુંવાડીનાં મુળીઆં લીંબુના રસમાં ઘસી ચેપડવાથી દાદર જતી રહેશે. ઈલાજ ૭ મો. અમલસાડે ગંધક. ગુગળ. તજ, એલીઓ. . એ સરવેને પાણીમાં ઘસી લગાડવાથી દાદર નરમ પડશે. For Private and Personal Use Only Page #257 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ૨૨૧ ઇલાજ ૮ મા. નવસાગર તથા ટકી સરખે ભાગે લીથુનાં રસમા ઘસી ચાપડવાથી દાદર નરસ પડશે, ઇલાજ ૯ મા. Acharya Shri Kailassagarsuri Gyanmandir પારા તાલા ગા એ બેઉને ખલમાં નાખી એક દિવસ ખલ કરવી. પછી તેમાં મેગરેલ તેલ નાખતા જવું, ને ખલ કરતા જવું. ઍમ ઍક દીવસ કીધા પછી તેને કાચના અથવા કલઇ કરેલા વાસણમાં ભરી રાખવું ને દહરાજવાળી જગાએ અવારનવાર ચાપડવું; એથી દરાજ નરમ પડશે. ટંકણખાર કપીલ... અમલસાડા ગંધક તાલા શ ઇલાજ ૧૦ મા. અદામ મીઠીની બીજને દારૂમાં અથવા પાણીમા ઘસીને અવારનવાર ચાપડવાથી દાદર સારી થશે. ઈલાજ ૧૧ મેા. દરાજ તથા ખરજ તથા ખરષનું તથા પીત્ત થયું હોય તેના ઇલાજ. તાલા. ગા શા એ સર્વેને વાટી એમાં કડી તેલ મેળવી મલમ અનાવવા, ને તે એ દરદ ઉપર હંમેશાં ચેપડવા. તાલા. Oll મારશ્ ગંધક અમલસાડા. શા For Private and Personal Use Only ... Page #258 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir રરર દાઢ દુખતી હોય તેના ઇલાજ. ઘણી મીઠી વસ્તુઓ ખાધાથી તથા દાંત બરાબર સાફ નહીં કરવાથી દાઢ સડી થાય છે ત્યારે ઘણી કળતર થાય છે ને ગાલ સુજી આવે છે ને અંદર ઘટકા મારે છે, તેના ઉપાય. ઈલાજ ૧ લો. - તાલા, તાલા, વાવરંગ ... ... 0ા અકલકરો... ... હા હીંગ કુલવેલી. .. વા ભયરીંગણીનાં બી. જ કપુર. ... ... ... હા એ સઘળી ચીને છુંદી રૂમાં લપેટી જ્યા દાઢ દુખતી હોય ત્યાં મુકવી. ઈલાજ ૨ જે. સેકટનો ગુંદર જ્યાં દાઢ દુખતી હોય ત્યાં થોડે મોઢામાં રાખવે ઈલાજ ૩ જ. - તાલા. .. તેલા. જાઈનાં પાંદડાં. ... ૧ સાટોડીનાં સુકાં મુળીયા ૧ ગજપીયર ... ... ૧ કુછ કપુર યા ઉપલેટ. ૧ એડીઆનું મુળ સુકું ૧ રાસાની વજ. ... ૧ સુંઠ. ... ... ... ૧ દારૂ હલદર .. ..૧ For Private and Personal Use Only Page #259 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ૨૨૩ એ સઘળાં વસાણાં ખાંડણીમાં નાખી જીંદી આરીક ભુકી કરવી, ને તેમાંથી ચપટી લઇ દાંતે ચેાળવી, એથી દાંત અથવા દાઢ દુખતી નરમ પડશે. મેહાડું વાસ મારતું હશે તે મટી જશે, ને દાંતના પારા મજબુત થશે. ઇલાજ જ થા. હીરાળ તાલા ૧ લઇ તેને વાટયેા. ટકી તાલા મા લઇ વાટવી. સરકો ચમચા ૨. Acharya Shri Kailassagarsuri Gyanmandir હીરાબોળ તથા ટકી વાટેલી લઇ તેને સરકામાં ભીજવવી, ને તેને કાચની સીસીમાં ભરી મજબુત બુચ મારી બે દહાડા તડકે રાખવી, પછી રૂ ખાળી ને દાંત અથવા દાઢ દુખતા હોય ત્યાં મુકવું. જો દાંત સડેલે હશે તા ઢીલા થઇ નીકળી જશે, જો સડેલા નહીં હશે તા, પારામાં લેહી આવી મજબુત થશે. ઇલાજ ૫ મે. તાલા. ભા ખસખસના પૈસ માળુળ અથવા માયાં વગર વેહેતાં... પસતાંનાં પાસ.. ... અનીસું કી.. પડવાસ For Private and Personal Use Only ... ... તાલા. ૧ શ .... ઉપલાં અધાં વસાણાંને ખાખરાં કરી તેના બે ભાગ કરવા. પછી તેમાંના એક ભાગને પ્યાલામાં નાખી તેમાં ખખળતું પાણી પાણું કષ ભરવું ને તેના કોગળા કરવા; અથી દાંત અથવા દાઢ દુખતી નરમ પડશે. ... ... *ગા ગ ... Page #260 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૨૪ ઈલાજ ૬ ઠો. અસર, કાગદી અથવા કાબુલી બદામનાં કેટલાં છુંદી જાડા આટા જેવાં કરવાં. પછી એક કાચનાં તંએલર ઉપર અથવા કેઈ વાસણ ઉપર જાજરૂં કપડું ઠંડા પાણીમાં ભીંજવી નીચેથી કાઠી બાંધવું; પછી તે ઉપર બદામને ઉપલે ભુકો જાડાઈમાં (ા) પા તસુ પાથર નેતે બુકા ઉપર એક જાડો અબરખનો કટકો મુકો. તેના ઉપર આસને એક ગાંગડે મુકવો; જેને તાય લગવાથી બદામને યુકે ભુંજાઈ તેમાંથી તેલ ટીયું ટીપું તબલરમાં અંદર ગળશે. તે તેલ ભેગું કરી એક સીરસીમાં ભરવું. તે તેલમાંથી એક સળી ઉપર ૩ વળગાડી તેલમાં ઓળી તેનાં ટીપાં દાઢ અથવા દાંત દુખતા હોય ત્યાં મુકવાં; એથી ઘણે ચટકે લાગશે, ને દુખતે અધ થશે. તેમજ દાંત સડેલામાં જે જીવ પડેલા હશે તે મરી જશે. ઈલાજ ૭ મે. - ચારામલાની છાલને વાટીને તેની લુગદી ચણા એ જિટલી વજનમાં કરી જ્યાં કળતર થતી હોય ત્યાં દબાવવી, કે તુરત આરામ થશે. ઈલાજ ૮ મો. રતનાતનાં ઝાડનું દુધ નિકળે છે, તે દૂધમાં સે રૂ ભીજવી ઉપર પાછું રૂનું પડ કરી, દુખતા દાંત કે દાઢની અંદર મુકી રાખવું. For Private and Personal Use Only Page #261 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ઈલાજ ૯ મે. અખેરીઆની જડ મેઢામાં પારાની જગ્યાએ રાખવી ને થુંક આવે તે થુંકયા કરવી. એમ કલાક છે કલાક રાખી પછી કાઢી નાખવી, ને બીજી વખત બીજી લઈ રાખવી, એથી પા ચહલે ઉતરી દાઢ દુઃખતી નરમ પડશે. ઈલાજ ૧૦ મે. દાંત હાલે તથા દુખે તથા દાહમાં કીડા પડવાથી દુખે તેને ઇલાજ. વાયવહંગ ... . . તે ત્રા મરડાસાંગ... .... ... તો છા કાથો પાનામાં ખાવાને તોલે છે એને વાટી આટો કરી તેમાંથી એક ચમટી લઈ જ્યાં દુખતું હોય ત્યાં રાતના સુતી વખતે દરરોજ દાન આવું એટલે દુખારે નરમ પડશે. For Private and Personal Use Only Page #262 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૨૬ દાઝી (આતશ અથવા આગથી) ગયેલાં માણસને સારું કિરવાના ઈલાજ. ઈલાજ ૧ લે. સુકા કોપરાંની વાટીને અંગાસ્સાં બાળી તેની રાખને ઝીણા કપડાથી ચાળી કહાડી એક ખલમાં નાખવી ને તેમાં સેજું કોપરેલ નાખીને ખુબ ખલ કરવી; તે પછી દાઝેલી જંગા ઉપર પડવાથી સારું થઈ જશે. ઈલાજ ૨ જે. કપરાંની સુકી વાટી ૧ તથા નળીઉં કાદવનું પકાવેલું લઈ બેઉને વાટવાં; ને પાણી સાથે મેળવી મલમ જે બનાવી દાઝેલી જગા ઉપર લગાડવાથી આરામ થશે. ઈલાજ ૩ જે. દાઝેલી જગા ઉપર અને તેમ તાકીદે કેળના થડનું પાણી કાઢી ઉપરાઉપરી રેડવું જેથી બળતરા થશે નહીં; તેમજ તુરત સારૂ થશે; અને તેજ કેળને છુંદેલે ગાભે ઉપર બધી લે. ઈલાજ ૪ થે. સાહી વેલાતી અથવા ગામઠી લઈ દાઝેલી જગા ઉપર તુરત લગાડવી. એથી અગન બળતી બંધ પડી છાગો ઉઠશે નહીં. તેમજ ફરીથી પણ અવારનવાર ચેપડયા કરવી. For Private and Personal Use Only Page #263 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir રર૭ દાહ છાતી ઉપર બળે અથવા છાતી પર પિત્ત થયું હોય તેના ઇલાજ. ઈલાજ ૧ લે. તાલા. તાલા, સુકો કુદને ..... ૧ ભરી સફેદ ... ... વા ધાણું ... ... ... 0ા પાણી શેર ... ... ૨ ઉપલો જણાને સાફ કરી કલઈ કરેલી એક તપેલીમાં નાખવી ને તેમાં ઉપર લખ્યા પ્રમાણે પાણી રેડીને તે તપેલી ચુલા ઉપર મુકવી. વા શેર પાણી રહે ત્યાં સુધી બાળી પછી તપીલી ચુલાયરથી હેઠળ ઉતારી તે ઠંડું પાડીને કપડાથી ગાળી લેવું, ને સીસીમાં ભરી રાખવું. જ્યારે પીવું હોય ત્યારે એના બે ભાગ કરવાને સવારમાં નરણે કોઠે ૧ ભાગ લઈને તેમાં સાકરની થડી સુકી નાખી મેળવીને પીવું. એ ઉપલી રીત પ્રમાછે બનાવી પીધાથી ફાયદો થાય છે. ઈલાજ ૨ જે. ગામડી અથવા વેલાતી સાફ કીધેલું નમક ૧ ટીસ્પન એટલે નાની ચમચી અને સેડા ખાર હા ચમચી, એ બેઉને એક તબલરમાં નાખી તેમાં ના આટલી સાડાવાટર રેડીને તે જ વખતે જલદી પી જવું. એ પ્રમાણે અવાર નવાર પીધોથી નરમ પડશે; સુસતી અને થવા બેચેની હશે તે તે પણ નાબુદ થશે. For Private and Personal Use Only Page #264 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૨૮ દાંતનું મંજન. એ મંજન દાઢ તથા દાંત દુઃખતા હોય તે ઉપર લગાડવાથી તથા વડે દાતણ કીધાથી દાંત સાફ રહે છે, ને દાઢ દુખતી નથી. ઈલાજ ૧લે. સેજ માયા લઈ તેને છુંદી બારીક ભુકો કરી તેને ચાળી કાઢી તેનાથી દરરોજ દાતણ કર્યું. એથી દાંત મજબુત થશે. ઈલાજ ૨ જે. દાડમની કળી સુકી. નંગ ૫૦ કીકાંપર ભેજવી. ચીની કલા ...તેલ ૧ બારીક વાટવા. ૩મી મતકી ... તોલે ૧ બારીક કરવી. વાવણીઓ કા. તાલે ૧ આરીક કરો. વાંસ કર ... ... તાલે ૧ આરીક કરો. એલચી ... ... તોલે ૧ અરધી કાચી જવી. ટકી ... ... ... તોલે ૧ કુલવવી. માયા ... ... ... તોલે ૧ દવાં. અદામનાં કેટલાં... શેર કા બાળવાં. કેહલી એપારી..તેલા ૨ બળવી. બેડાંની છાલ ... તલા ૨ બળવી. એ સઘળાં વાટી મેળવી ચાળી કહાડી દાંતને લગાડવું જેથી દાંત મજબુત થશે અને મેહડું વાસ મારતું નરમ પડશે. For Private and Personal Use Only Page #265 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૨૯ ઘરવાનો ઇલાજ. ધનુરવા જેને અંગ્રેજીમાં “ટીટેનસ કહે છે તથા દેશી લેક ચાવણીઆં બેસી જાય કરી કહે છે તેના ઈલાજ. લસણ એ રેગ શરીરની કોઈ પણ ઘેરીનસકપાયાથી તેમાંનું લેહી વહીને થાય છે; તથા ઘણી સરદી થવાથી તથા ભીનાશવાળી જગામાં ઘણું રહેવાથી પણ ઉત્પન્ન થાય છે, ત્યારે માણસ અકડી જાય છે તથા મેહડામાંથી ફીણ નીકળે છે તથા દાંત બંધ થઈ જાય છે ને ચાવથી બેસી જાય છે, ને દાંત ઉઘડતા નથી. ઈલાજ ૧ લો. સફેદ બલવાળું સસલું જીવતું લેવું ને તેને એક ઓરડામાં રાખીને બારણું બંધ કરીને તેને ખુબ દોડાવવું. દોડાવ્યા પછી તેને પકડીને તુરત તેના સીનાની બેઉ બાજુએ નાના સોયા બે લઈને અનેક સે અકેકી આજીએ ખુબ અંદર ભક; ને લેહી કડાડવું. તે લેહી એક ગલાસમાં ઝીલી લેવું અને દરદીને તરત પાઈ દેવું; અગર જે દરદીનું ડાચું લેાહી પીવાને સાક નહીં ઉઘડે તો તે દરદીની ગરદનની બધી બાજુએ બહારથી બધે ફરતી શાળવી એમ કીધાથી દદ ડાચું ઉઘાડશે. તે જ વખતે લેહી જો કદાચ અંધાઈને ઘટ એટલે જાડું થયું હોય તે તેમાં ખાંડી અથવા મેવડાંને દારૂં ગરમ પાણી અથવા દુધ ૧ ચમ ભરીને ભેળીને પાતળું કરીને તરત પાઈ દેવું. એ પ્રમાણે ઉપરાઉપરી ઈલાજ કીધાથી દદીને આરામ થશે, For Private and Personal Use Only Page #266 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૩૦ - ઇલાજ ૨ જે. લકી, ખુરસી અથવા પલંગમાંથી થોડાએક જીવતા માકડ કહાડવા, ને તે બધાને રૂનું પહેળીયું ઈને તેની અંદર મુકવા. પછી તે બધાને ભચડીને મારી નાખવા ને તે રૂના પહોળીઆની જાડી જત બનાવવી ને તેને સળગાવવી ને દર્દીના નાકમાં તેને ધુમાડે જાય તેમ કરવું; જેથી દાંત ઉપડી જશે ને તેને આરામ થશે. જો એક વખત એમ કીધાથી દાંત નહીં ઉઘડે તો કરી એજ પ્રમાણે નાકમાં ધંઈ આપવી. એ પ્રમાણે ઉપરાઉપરી કરવું તેથી ફરક પડી જશે. ઈલાજ ૩ જે. છેડાના પગમાં જ્યાં ખરી ઉપર નાળ લગાડે છે તે ભાગની ખરી તથા ચેરીની સીંગની સુકી છાલ, અને સાપની કાંચળી એ ત્રણે સરખે વજને લઈને તેને બાળી તેની ઉંઇ દર્દીના નાકમાં આપવી. ફરક પડે ત્યાં સુધી એ પ્રમાણે આપ્યા કરવી, તેથી આરામ થશે. ઈલાજ ૪ થે. - તાલા. કાળી તુલસીનાં પાં- કાંદાનો રસ ... વા દડાંને રસ... ... વ આદુને રસ ... ૦૧ લસણને રસ.... ... એ ચારે જાતના રસને એકરસ કરી તેમાંથી તેલ હાં રસ દર્દીને પા; અને એજ રસ દર્દીનાં આખાં શરીરે ચેપડ, એથી તુરત ફાયદા થશે. રાક-ચેખા, દાળને હલકે ખોરાક આપ તાલા, For Private and Personal Use Only Page #267 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૩૧ ઘાત પીસાબને રસ્તે જાય તેના ઇલાજ. એ રોગ ઘણે તી બારાક ખાવાથી તથા ઘણી નબળાઇ થઇ હોય તેથી તથા આંગમાં ગરમીનું જોર વધવાથી થાય છે. ઈલાજ ૧ લે. જાસતીના ઝાડ ઉપર લાલ ફુલ થાય છે, તે કુલની કળી નંગ ૫ થી ૧૦ દરરોજ સવારે નરણે કોઠે ચાવી ખાઈ ઉપર એક કટકે શાકરને ખા; અને ૧૦ દીવસ સુધી એ દવા ચાલુ રાખવી. ખોરાકદુધ, ઘીને ખાવો; તેલ, મરચું, ખટાશ, બીલકુલ ખાવું નહી. ઈલાજ ૨ જે. તેલા, તાલા, કવચ બીજ... ... ૪ તાલીમખાના ... ... ૪ એ અને ચીજને કુટી કપડછંદ કરી તેમાંથી તોલે ૧ તથા સાકર તલે છે સાથે મેળવી દરરોજ સવારના ખાવું અને ઉપર ગાયનું દૂધ પીણવાળું શેર મા સુધી પીવું. એથી ધાતને અટકાવ થશે. એ દવા દીન ૧૫ સુધી ચાલુ રાખવી. રાક-દુધ, ઘીને ખાવ. પણ તેલ, મરચું, ખટાશ બીલકુલ ખાવું નહીં.. For Private and Personal Use Only Page #268 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ર૩ર ઈલાજ ૩ જે. તેલા. તેલા. તોલા, ગોખરૂં ... પ સતાવરી ... ૫ એખરે ... પ - એ ત્રણે વસાણને કુટી કપડછંદ કરી તેમાંથી તોલે ૧ દુધ શેર ટા માં મેળવી રાતે સુતી વખતે પીવું. એથી ધાત જતી અટકશે. બરાક ઉપર મુજબ જ લેવો. ઈલાજ ૪ થે. ગોખરૂના છોડ જે માસામાં દરીઆ કોઠે ઘણુ કરીને થાય છે, તે બે ત્રણ છોડ લાવી દેઈ સાફ કરી પાણી શેર વ માં રાતે ભીજવી રાખવા, અને સવારે પાણીમાં બે પાંચ વખત બળી કહાડી નાખી દેવા. એથી પાણી ચીકણું થઈ જશે. તેમાં દૂધ શેર કા તથા સાકર તિલા ૨ નાખી તે પાણી સવારમાં પી જવું. એમ અવાર નવાર કરવાથી ધાત જતી અટકી શરીર બળવાન થશે. ઈલાજ ૫ મે. તલા. તેલા. સુરે ખાર ... ... રે રેવંચીની લાકડી ... ૨ મુળાનાં બીજ . ર પાન ભેદનું લાકડું રે જુનાગેરૂ ... ... ૨ સુનામખી..... ....... ... ૨ એ સઘળાં વસાણાંને છુંદી કપડછંદ કરી સીસીમાં ભરી મુકવાં, અને દદીને તેની ઉમરનાં પ્રમાણમાં એટલે મેટા માણસને પાંચથી દશ વાલભારતાજા દૂધ શેર માં ભેળી તેમાં સાકર ચમો ૧ નાખી દહાડામાં એક વખત પાવું. નાના અચાને વાલ શા થી ૫ સુધી આવવું. બરાક-ચેખા, દાળ, ચેલાની ભાજી, ઘી નાખીને ખાવું. For Private and Personal Use Only Page #269 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ૨૩૩ ઇલાજ: ૬ ઠ્ઠો. કર્યુ પીપરી ઝુળ ગરમાળાના ગર ૩૦ કુંણીની ભાજી અને તાજી કાચી સવારના પહોરમાં ખાવી; અથવા અસ નહીં ખાય તેા થીમાં મસાલા નાખ્યા વગર પકાવીને ખાવી. એથી ધાત જતી બંધ થશે. Acharya Shri Kailassagarsuri Gyanmandir નળ સુજી આવ્યા હોય અને બાડો કબજ થયો હોય જેથી અન્ન ઝીઝું ખવાય નહીં અને ભુખ ભાગી ગઈ હોય તેના ઇલાજ, તાલા. X માથ ૪ અાગ પેટના આંતરડામાં પવન ભરાયાથી તથા ખાધેલું પાચન નહીં થવાથી તથા પેટ કમજ રહેવાથી થાયછે. ઇલાજ ૧ લે. * તાલા. રે હરડેલ For Private and Personal Use Only ... તાલા. ૪ ૪ ... ...... Page #270 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ર૩૪ એ સર્વે વસાણાંને ખરાં કરી તેની સુકીના ત્રણ ભાગ કરવા, અને તેમાંના એક ભાગને એક શેર પાણી નાખીને ઉકાળવા અને પાણી શેર મા રહે ત્યારે ઉતારી ગાળી કહાડી દહાડામાં ૩ વખત પીવું. એથી એક બે ઝાડા આવશે, અને નળ ખુલા થશે. જે અને એ દવા આપવી હોય તે તેની કાયનાત જોઈને ચમ ચમ બે વખત આપવું. ઈલાજ ૨ જે. તાલા. તાલા. પુષ્કર મુળ ... .. ... ૨ હીંગ ... ... .. વા સંચળ .... ... . ૩ સમુદ્ર ળિ... ... ૨ હીંગને સેકીને કામમાં લેવી. બીજાં સવસાણને કુટી કપડછંદ કરીને લીબુના રસમાં ખલ કરવાં, અને તેની ચણું જિવડી ગળી વાળવી અને દહાડામાં બે વખત ગળાવવી. For Private and Personal Use Only Page #271 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૩૫ નબળાઇનો ઇલાજ. મનુષ્યને હોજરી (Stomach) માં દુખવાથી ઉપરાઉપરી વામીટ આવતાં હોય, પેટમાં ગગડતું હોય, પવન નહીં છુટતો હોય, નબળાઈને લીધે ઉઠબેસ કરવાથી આંતરડાં તણાતાં હોય ને દુખતાં હોય અને એ કારણેને લીધે ભૂખ નહીં લાગતી હોય તેના ઇલાજ. ઈલાજ ૧ લે. વેલાતી છે જેને અંગ્રેજીમાં Black caraway sivels અને ગુજરાતીમાં સાહારું કહે છે તે તાલે અનીલું શિરસીમાં તથા ગુજરાતીમાં જેને એરદસ કહે છે તે ..... ... ... .. ••• ... તો ઉપલી બેઉ જણસને મેળવી છુંદી બારીક ભૂકો કરી તેને ઝીણી ચાળણમાં અથવા જાજરાં કપડાંમાં ચાળી કહાડ. પછી અજમાનાં પાંદડાં લીલાં નંગ ૭) લઈ તેને પથરના પાટા ઉપર ખુબ પીસી તેના માવામાં ઉપલી મુકી ભેળી તેના પાંચ ભાગ કરવા. પછી સાલીડનાં પાંદડાં નંગ ૭) તથા મુળા કુમળાની જુડી એક જમાં મુળા આઠ આવે છે તે ઉપરનાં પાંદડાં દાખલી સાથે લઈ એ બેઉને પીસી તેને રસ કહાડ. એ રસને કલઈ કરેલા કાંસી આમાં નાખી ધીમી આંચે ગુલા ઉપર ઉકાળવે. ઉપર છારી આવે તે કાઢી નાખવી. For Private and Personal Use Only Page #272 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૩૬ પછી તેને હેકે ઉતારી કપડાથી ગાળી લઈ તે રસના ત્રણ ભાગ કરવા, ને તેમાં એક ભાગ લઇ ઉપર જે બે વસાણાંને અજમાના પીસેલાં પાંદડામાં મેળવી પાંચ ભાગ કરેલા છે તેમાંના એક ભાગમાં મેળવી તે મેલવણીને પાછી જરા ગરમ કરવી, ને પછી હેઠે ઉતારી થંડી પાડી ગાળી કહાડી તેમાં સાકર તોલે કા નાખી બીવી. એ મુજબ દીવસમાં ત્રણ વખત પીવી એથી ફાયદા થશે. ઈલાજ ૨ જે. નબળાઈ થઈ હય સુસ્તી થતી હોય ને ભૂખ નહીં લાગતી હોય તેને ઈલાજ. મિતીને ખાખ વગર વધેલો... .. ... તાલે છે ખરા ગુનાના વરખ ... ... ... .. તોલે છા અરે .. ••• .. ••• ••• .. ••• વાલ ૫) ગુંદર આવળને ... ... ... ... ... વાલ ૫) એ ચારે જણને ગુલાબનાં પાણીમાં બે દીવસ સુધી ખલ કરવી, ને પછી તેની જુવારનાં કદ જેવડી ગોળીઓ બનાવવી, ને દહાડામાં ત્રણ ચાર વખત અકેક ગોળી મોઢામાં રાખી ચુસ્યા કરવી. એથી નબળાઈ જઈ શકતી આવશે. For Private and Personal Use Only Page #273 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ર૩૭ નસમાં લોહી ફરતું કરવાના ઇલાજ. એ રેગ માણસને નબળાઇ થવાથી શરીરમાં લેહી ઓછું થઈ જાય છે તેથી, તથા બીજા કેટલાંક દરદ થવાથી લેહી ગંઠાઇ જાય છે ને તેમાં લેહી ફરતું અટકે છે તેથી પણ થાય છે. ઈલાજે ૧ લો. તેલા. અજમો ....... . પ મેદા સુંઠ ... ... ૩ એ બંને ચીજને ઠીકરાં ઉપર અધકચરી સેકવી.સેકાયા પછી તેને ખલમાં નાખી બારીક મેદાજેવી કરવી, અથવા પથ્થરના પાટા ઉપર સારી પેઠે વસવી. પછી કપડાંએ ચાળી લેવો ને કાચના બુચની સીસીમાં ભરવી. ખયા પડે ત્યારે એ સુકીમાંથી થોડી લઈને જે જગાપર દરદ થયું હોય તે જગા ઉપર એ સુકી સારી પેઠે ઘસવી જેથી પરસેવો છૂટશે ને દરદ સારું થશે. એ પ્રમાણે દહાડામાં બે ચાર વખત કરવું ને ફરક પડે ત્યાં સુધી ૫ થી ૭ દહાડા સુધી એ જ રીતે ઘસીને લગાડવું. ઈલાજ ૨ જે. લસણની કળીને રસ તેલ ૫ થી ૧૦ બદામનું તેલ... ... ... .. તોલા ૨૦ એ બેઉને એકઠું કરીને એક કલાઈ કરેલાં વાસમાં નાખવું, ને ચુલા ઉપર ધીમી આંચે રાખવું. લસણનો અધે રસ એળી ગયા પછી ફકત તેલ રહેલું For Private and Personal Use Only Page #274 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૩૮ - ઇલાજ અટકાવારી માલમ પડે કે હેઠળ ઉતારવું ને ઠંડું પડયા પછી કપડાંએ એ તેલ ગાળી લેવું ને કાચના બુચની સીસીમાં ભરવું. ખપ પડે તે વખતે એ તેલ દરદવાળા ભાગ ઉપર સારી પેઠે મસળવું તેથી ફરક પડશે. ઈલાજ ૩ જે. એક પરબેદાર (મજબુત) અટક હોય તેની ચરબી કહાડી તેને એક વાસણમાં મુકીને તે વાસણ આતસ ઉપર સુકી ચરબી તવાવા દેવી. તવાયા પછી તે વાસણ આતસ ઉપરથી ઉચકી બહાર કહાડવું અને ઠંડું પડયા પછી તે તવાયેલા ભાગને કપડાંથી ગાળી લઈ કાચના બુચની સીસીમાં ભરવું. ખપ પડે ત્યારે તેમાંથી લઈ દરદવાળા ભાગ ઉપર સારી પેઠે મસળવું એટલે ફરક પડશે. ઈલાજ ૪ થે. તલા. આસન ... ... ૧૦ સરમાઉ ઝાડ (મરાઠા સંત ... ... ... ૧૦ લોકો એ ઝાડને “રાલુ સફેદ અરી.. ... ૧ કરી કહે છે) તેની જડે. ૫ મીણ પીળું સેજામાંનું... ... ... .. તોલા ૨૦ મણ સીવાયની ઉપલી સઘળી જણસેને એક પછી એક લઈને લેખંડની ખલમાં ઇંદીને એક વાસણમાં મુકવી. પછી મીણને થોડું થોડું લઈને તેને ખેલમાં નાખીને છુંદવું. તેને છુંદતા જવું ને ઉપલે મુકે તેમાં થોડો થોડો નાખતા જ. એ પ્રમાણે બધી જણસને એ સઘળા મીણમાં બરાબર મેળવી નાખવી ને એક રસ બરાબર બધું મળી જાય તેમ કરવું. પછી એ સઘળી મેલવણીવાળું મીણ લઈને બોરના કદ જેવડી તેની તાલા, For Private and Personal Use Only Page #275 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૩૯ ગળીઓ વાળવી. ને દર્દીને તેમાંથી એક ગોળી સવારમાં આપવો ને જે જગા ઉપર દરદ થયું હોય તે જગા ઉપર એ ગોળી લઈને ફેરવી ફેરવ કરાવવી. તેથી લેહી છૂટું થશે. અવાર નવાર એ જ ગોળી લઈ સંધ્યા પણ કરવી, તેથી આરામ થાશે. ઈલાજ ૫ મે. બદામનું તેલ ૧ ચમચી લઇને માથાના તાલક ઉપર અળગે હાથે ચેળી એળીને પચાવવું. ઉપલાં બદામના તેલ સાથે ઈડાની ફકત સદી તેલથી અરધે ભાગે લઈને કફ ચહડાવીને મેળવવી ને તાલક ઉપર અળગે હાથે ચેળી પચાવવું. ઉપલાં દરદવાળાને જો મગજમાં ઘેન આવીને ઘુમરી ચકર આવતી હોય તે તે નરમ પાડવા નિચલે ઉપાય કરવાથી ફાયદો થશે. સોનું અગર, પ્રાંડી અથવા મોવડાંના દારૂમાં પથ્થરના પાટા ઉપર ઘસવું ને એક કાચનાં અથવા કલઈ કરેલાં વાસણમાં તેને લેવું તે પછી તેમાં બદામનું તેલ ૧ ચમચી ભેળવું, ને બરાબર મેળવીને માથે ભરવું. એજ રીત ફરી અગર લઈને ખાંડી અથવા મેવડાંનાં દારૂમાં ઘસવું. પછી તેમાં તેટલું જ સે કોપરેલ મેળવું. પછી તે હાથ પગ ઉપર ભરવું. માથાપર ભરવું નહીં. હમેશાં ઉતરતે હાથે ભરવું. ઈલાજ ૬ ઠો. મેથી દાણા ર૧ લઈ અધકચરી ખરી કરવી. સુંઠ તોલે છે અધકચરી ખરી કરવી, સાકરના ગાંગડા તો ૧ For Private and Personal Use Only Page #276 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૪૦ ઉપલી ત્રણે જણને એક કાચના વાસણમાં નાખીને તેમાં ૨ ગલાસ ખળખળતું પાણી રેડવું ને આખી રાત ઢાંકીને ભીજવી રાખવું. સવારે તે પાણી સારી પેઠે ચોળીને અથવા ચાળ્યા વગર કપડાંએ ગાળી કહાડવું ને પછી આમદાની (સવારની) વખતે એ બધું પાણી પાવું તેથી શયદે થાશે. ઈલાજ ૭ મે. સોજા અગરનાં લાકડાનું તેલ કહેડાવવું અને શરીર ઉપર ભરવું. જે અગરનું તેલ થોડું મલે તો તેમાં કરદીનાં બીનું તેલ સાથે ભેળવું ને દરદીને દિવસમાં બે ત્રણ વખત લગાવવા ફરમારવું, જેથી શયદો થાશે. ઈલાજ ૮ મે. થુવર કંટારીઓ ચાર પાંચ ધારવાળા આવે છે તે જાતને તેમાંથી ૧ કીલસ બટલે લે ને તેની ૧૦ થી ૧૨ કાતરી કરવી. એ બધી કાતરીઓને એક મોટાં તથીલામાં નાખી તેમાં ઠંડુ પાણી રેડીને તે હલાવર મુકવું ને પાણી કકરા પડે ત્યાં સુધી ઉકાળવું. ઉકળીઆ પછી તેની ઉપર ઢાંકણું ઢાંકવું. વરાળ બહાર જવા દેવી નહીં. પછી દઈને ધીમે ધીમે તેનાથી ખમાય તેમ તેને બાફ આપવો. હાથ પગ ઉપર અથવા જ આજુએ દરદ થયું હોય તે ઉપર બાફ આપ. ઉપલું દરદ ડાબી બાજુ ઉપર હોય તે દરદીને ઉપલાં થવાની સાથે વાવલા નામનું ઝાડ જે વડના ઝાડ જેવું મોડું થાય છે તેના પાંદડાં ભેળીને ઉકાળવાં ને તેને આ આપ, તેથી ફાયદો થશે. For Private and Personal Use Only Page #277 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૪૧ ઈલાજ ૯ મો. તાલા. તાલા બદામનું તેલ ... ... ૧ જતનનું તેલ ...... ૨ ટનટાઈન ... ... ૨ રાહાલ એટલે રાજમ વા કપુર ... ... ... ... ૧ મીણ ... ... ... ... ૧ રાહાલ તથા કપુર સિવાય બધાં તેલને કલઈ કરેલી તપીલીમાં રેડી ઈગાર ઉપર મુકી કકડાવવું. પછી રાહાલ અને કપુર ઝીણું આરીક છુંદી તે કકડાવેલા તેલમાં નાખીને બરાબર મેળવી નાખવું, ને મલમની માફક બનાવવું. પછી તમીલી હેઠળ ઉતારી કેરીના ચયુમાં અથવા વાસણમાં ભરવું. ખપ પડે ત્યારે તેમાંથી લઇને જ્યાં દરદ થયું હોય તેની ઉપર લગાડવું જેથી ફરક પડશે. ઈલાજ ૧૦ મો. મરઘીનાં થોડાંક તાજાં ઈડાં લઈ તેની માત્ર દાલ બધી એકઠી કરવી; અને તે બધી દાલને કલઈ કરેલી કડાઈમાં નાખીને તેને ચુલા ઉપર મુકવી, અને બળતાંની ધીમી આંચ રાખવી. તે દાલને ચમચી લઈને ઘેરવ શેર કર્યા કરવી એટલે તેમાંથી તેલ નીકળશે. તે તેલ ચમચાવડે બહાર કહાડતા જવું ને એક કાચનાં અથવા કેરીનાં વાસણમાં જેટલું નીકળે તેટલું કહાડીને જમાવ કરવું. પછી કહુંડાઈ ઉતારી પાડવી ને એ તેલને કાચના બુચની સીસીમાં ભરી રાખવું. ખપ પડે ત્યારે જે ભાગ ઉપર દરદ થયું હોય તે ભાગ ઉપર મસળી ભરવું, તેથી ફરક પડી જશે. For Private and Personal Use Only Page #278 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૪૨ નાસુરના ઇલાજ. મનુષ્યને પ્રથમ ગડગુમડું યા તેવું બીજા કોઈ દરદ થાય છે, ને તે કુટી જઈ અંદરથી કરે છે ને જે તેની બરાબર સંભાળ નહીં રાખે તો ચામડી અને મારા સડી જઈ અંદર નાસુર પડે છે. વિશેષે કરીને પાઠાનું દરદ વહેલું મટતું નથી, ને તેમાંથી નાસુરનું દરદ થાય છે. ઈલાજ ૧ લે. ખાવાની આમલીમાંથી ચીચે નીકળે છે તેને પાણીમાં પથ્થરના પાટા ઉપર ઘસીને જે ઠેકાણે નાસુર પડયું હોય તેના ઉપર જાડું જાડું લગાડવું. ઈલાજ ૨ જે. તાલા, અમરકાંદા... ... . ••• A: રાનકુવર (એટલે જંગલમાં ઉગી નીકળેલી તુવરની દાલ) એ ખાવામાં આવતી નથી તેને પાલે ર૯ વડના ઝાડને પાલે... ... ... ... ... ... ૧૬ જાયફળ ... ... તલા ૨ જાવિત્રી ... ... ૨ | ઉપલી સઘળી જણને છુંદી બારીક મેદા નવી કરીને કપડાંએ ચાળી લેવી, ને સઘળી સુકી એક સીસીમાં ભરી રાખવી. ખપ પડે ત્યારે તેમાંથી ર તેલા ભુકી લઈને ગાયનાં છા શેર દૂધ સાથે મેળવીને ખાવી. એ પ્રમાણે ૧૪ દિવસ સુધી ખાવી, અને એજ ભુકીમાંથી નાસુરમાં દરરોજ લગાડવી. For Private and Personal Use Only Page #279 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૪૩ ઈલાજ ૩ જે પીપર નામનું ઝાડ જેને કાઠિયાવાડના લોકે પીપરીનું ઝાડ કરી કહે છે તે ઝાડની વડવાઈ એટલે તે ઝાડની ઉપર ને લટકતાં મુળી થાય છે તેને વડવાઇ કહે છે તે મુળીને આરીક કુટીને તેની લુગદી કરીને તે જે જગા ઉપર નાસુર પડયું હોય તેની ઉપર હડી બાંધવી. એથી નાસુરમાંથી પરું વગેરે જે નીકલતું હશે તે ચુસઈ જશે, અને પાકેલી જગને રૂઝવી નાખશે. લુગદી દરરોજ તાજી તાજી બનાવીને મુકવી. ઈલાજ ૪ થે. સાટોડીનાં પાંદડાને છુંદી તેની લેવડી નાસુર ઉપર અવાર નવાર મુકવાથી રૂજ આવશે. નાકમાં મેલના પોપડા બંધાયા હોય અને તેથી દમ લેવાની હરકત થાય તેનો ઇલાજ. ઈલાજ ૧ લો. હમજી હરડે ઝીણી નંગ ૧૨) ને પાણી શેર (તાલા ૧૦) માં ભીજવી તે વાસણ ઉપર જાજરો કપડાને કટકે બધી ઠંડી જગાએ આખી રાત મુકી રાખવું. ને સવારમાં તેમનું પાણુ હરડે હલાવ્યા વગર નીતરું ગાળી કહાડી નરણે કોઠે પીવું. પીનારની ખુશી હૈયે તે અંદર થોડી સાકર મેળવી પીવું એથી ફાયદો થશે. For Private and Personal Use Only Page #280 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૪૪ નેસ ગઠાઈ ગઈ હોય તે નરમ કરવાના ઇલાજ. માણસને નબળાઈ થવાથી શરીરમાં લોહી ઓછું થઈ જાય છે તેથી, તથા દરદો થવાથી લોહી ગંઠાઈ જાય છે ને નેસમાં લેહી ફરતું અટકે છે તેથી નેસ ગંઠાઈ જાય છે તેના ઈલાજ. ઈલાજ ૧ લો. તેલ, તેલા બદામનું તેલ ...... ૧ નેનનું તેલ ..... ૨ ટનટાઈન તેલ ... ર રાહાલ એટલે રાજમ વા (પા) કપુર ... ... ... ... ૧ મીણ... ... ... ... ૧ પ્રથમ એક કલઈ કરેલાં વાસણમાં મીણને ચહુલા પર મુકી ગરમ કરવું ને તવાયા પછી તેમાં બદામનું અને ટરપેનટાઈન તેલ તથા જેનુનનું તેલ નાખવું; પછી બધું મેળવીને હેઠે ઉતારવું અને રાજમ અને કપુર એ બેઉને આરીક કરીને તેલમાં નાખવાં ને બરાબર મળી જાય તેમ એકરસ કરવાં. પછી મલમની માફક બનાવી દરદ ઉપર લગાડવું ને ખુબ મસળવું તેથી નેસ છુટી થશે ને કાયદે થશે. ઈલાજ રજો. મધ ... તેલ ૫ હળદર ... તાલે ૧ થી .. તોલા ૧૦ ટકી.... લે છે પ્રથમ ઘી અને મધ એ બેઉ જણસને એક કલઈ કરેલા વાસણમાં નાખી તે વાસણને ધીમા ઈગાર ઉપર For Private and Personal Use Only Page #281 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ૧૪૫ સુકવું તે ખડખડાવવું, પછી તેમાં હળદર (જે આપણે ખા ધામાં વાપરીએ છીયે તે) અને ટકીની આરીક એન્ના જેવી ભુકી કરીને તે એઉ તે વાસણમાં નાખવી ને બેઉને એકરસ મેળવવી. અરામર મેલવણી થયા પછી જે ભાગ ઉપરની નેસ ગંઠાઇ ગઇ હોય તેનો ઉપર એક ઝીણા લુગડાની કટકા લઇને તે વાસણમાં ખાળી કહ્ાડવા ને નેસ ઉપર લપેટીને તે ઉપર રૂ સુકવા, ને પાટા આંધી લેવા. અ પ્રમાણે દરોજ કરવું. તેથી ગંઠાઇ ગયલા ભાગ છુટાં થશે ને દર્દીને આરામ થશે. ઇલાજ ૩ જો. પગની નેસમાં પવન ભરાઇ નેસા તથા પગ દુઃખે તેના ઇલાજ. રમ અથવા ખાંડી દારૂ ગાલામ અગર સારૂ સાજું રાહીડા. Acharya Shri Kailassagarsuri Gyanmandir (વાઈનગલાસ ૧) તાલા. ૬ તાલા. ૬ 17 ...... સરખે ભાગે. અગર તથા હીડાને પથ્થરના પાટા ઉપર ગાલાખમાં ઘસવાં. પછી તેમાં રસ અથવા બ્રાંડી દારૂ નામવા ને સઘળાંને મેલવી સીસીમાં ભરવું, અને જ્યાં દુઃખનું હોય ત્યાં ધીમે હાથે ઘસડવું તેથી નેસ છુટી થશે, લેાહી ફરતું થશેને દુઃખા। અંધ થશે. For Private and Personal Use Only Page #282 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૪૬ પડી જવાથી વાળું હોય તેના ઇલાજ. પડી જવાથી ઘણું વાળું હોય ને ત્યાં સુજી આવી અકરસાત ઘણે થતું હોય અથવા હાડકું ભાણું હેય તેના ઈલાજ. ઈલાજ ૧ લે. નાલીએર પાકટને ખમણીએ ખમણી તે ખમણમાં જરા મીઠું તેલ તથા શુકી હળદરની ભુકી નાખી ચુલા ઉપર ગરમ કરવું. પછી તેને કપડાંમાં લઈ વાગેલી જગાએ ગરમ ગરમ શેક કર. ખમણ ઠંડુ થયા પછી પાછું ગરમ કરી સેકવું. એમ ઘણે વખત સેક્યા પછી તૈ ખમણ ગરમ કરી ત્યાં બાંધવું. જે હાડકું ભાગ્યું હોય તે તેને ચેળાવી ઠેકાણે લાવ્યા પછી તે ઉપર એ ખમણ ગરમ ગરમ આંધવાથી શોજે નરમ પડી સારું થશે. ઈલાજ ૨ જે. મેવાડાંને છુંદી તેમાં જરા મીઠું તેલ નાખી ગરમ કરવું ને તેને એક કટકામાં લઈ વાગેલા ભાગ ઉપર ગરમ ગરમ મુકી પાટો બાંધવો. ઠંડુ પડેથી પાછું છોડી ગરમ કરી આંધવું. એમ અવારનવાર કરવાથી, જેલું નરમ પડશે. For Private and Personal Use Only Page #283 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ૨૪૭ પથરીના દરઢના ઇલાજ. ન કોઇને એ દરદ થાય છે તેને પ્રથમ પીસાઅને રસ્તે રેતી પડે છે અને તે પછી લાંી મુદતે ગુરદાની. હેઠેના ભાગમાં પથરી બંધાય છે. શરીરમાં વાચુના વધારો થવાથી મુત્ર તથા વીર્યને સુકવી ને તેમાંથી પથરી ઉત્પન્ન થાય છે અને તે પથરી પીસા થવાના રસ્તા રોકે છે ત્યારે મનુષ્યને અહુ પીડા થાયછે, ને પીસામ ઉતરતી નથી. ઈલાજ ૧ લેા. Acharya Shri Kailassagarsuri Gyanmandir ખમ્રુતરના અઘાર વાલ ૧ સફેદ મરીવાલ ૫ એ બંનેને આરીક વાટી તેમાં ગાળી વળે એટલું મધ લપેટી તેની ગાળી નંગ ૩ વાળી, દરદીને દીવસમાં ત્રણ વખત ગળાવવી, મીજે દહાડે નવી કરવી અને ગળાવવી. એથી પથરી પીગળી જશે. ઇલાજ ૨ જો. જુની ઇંટના ભુકા... વાલ ય viis.... એ બંનેને મેળવી દરાજ ખાવાથી પથરી .... 1000 4146 2006 વાલ ૧૫ દુર .... For Private and Personal Use Only થશે. ઈલાજ ૩ જો. ટંકણખાર વાલ ૨ થી ૪ ઠંડા પાણીમાં ઘસી દીન ૫ પીવાથી પથરી મટી જશે. એ દવા કીડ લાગતી હોય તે ઉપર ચાપડવાથી કીડ નરમ પડશે, Page #284 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ર૪૮ ઈલાજ ૪ છે. કબુતરને અઘાર તોલે છા, નાળીએરના કાકડાના પાણી તલા ૧૫ માં મેળવી પીવું. એથી પથરીના દરદમા ફેર પડશે. એ દવા દીન ૧૦ સુધી પીવી. બરાક-દૂધ સીવાય બીજું કાંઈ ખાવું નહીં. ખાટું, તેલ, મરચું, ખાવું નહીં. ઈલાજ ૫ મ. સીંધાલણ લે ૧ ને વાટી તેનાં પડીકાં બાર વાળવાં પછી તેમાંથી પડીકું ૧ લઇ ગાયની છાશ શેર માં મેળવી તે છાશ ઉભાં ઊભાં સવારમાં પીવી. એ ઇલાજ દીન ૧ર સુધી એટલે ઉથલાં પડીકાં પુરાં થાય ત્યાં વેર કરવાથી પથરી પીગળી રેતી થઈ પડી જશે. પરમાનો ઇલાજ. ઈલાજ ૧ લે. વડનું દૂધ તોલે કા લઈ તેમાં સાકર મેળવી ચારહું ને ઉપરથી દુધ શેર ૦ પીવું. દીન ૭ સુધી એ દવા ચાલુ રાખવી. ગરમ ચીજ મુદલ ખાવી નહીં. For Private and Personal Use Only Page #285 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૪૯ પાઠીના ઇલાજ. પાઠાંનું દરદ શરીરના કોઈ પણ ભાગમાં થાય છે, પણ વિશેષ કરીને ચીની નીચે બરડાના ભાગ ઉપર એદરદ થાય છે. તે ઘણું ધાસ્તી ભરેલું હોય છે. એ દરદ વેહેલું પાકતું નથી, ને ઘણું જ હેરાન કરે છે. કદાચ પાકી કુટી જાય તે રૂઝ આવતાં ઘણે વખત લાગે છે;–તેને નરમ પાડવાના ઇલાજ. ઈલાજ ૧ લે. આવળની કુમળી પાલી એટલે કુમળાં પાંદડાં. બોરડીનાં પાંદડાં. એ અને જાતનાં પાંદડાંને વાટવાં, ને તેની લેવડી કરી જ્યાં પાઠાંનું ઘડ થયું હોય ત્યાં લગાડવી. એથી પાઠું પાકી કુટી જશે. ઈલાજ ૨ જે. કડવાં દેધીના બી તથા છાલ સાથે છુંદી તેને માવો અનાવો. તેમાં સીંધવ ખાર તોલે ૧ નાખી મેળવો અને પાઠાંનાં તરતમાં થયેલાં દરદ ઉપર તે મા લગાડી પાટો બાંધવો. એથી યા બેસી જશે, પણ જે ઘણા દિવસનું થયેલું હશે ને પાકવાયર આવેલું હશે તે એથી કુટી રસી નીકળી જશે. રસી નીકળી ગયા પછી એ લગાડવું નહીં; પણ રૂઝ લાવવા હરકોઈ જાતને રૂઝને મલમ લગાડવો. ૩૨ For Private and Personal Use Only Page #286 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૫૦ ઈલાજ ૩ જે. પીપરી વૃક્ષ-એ નામનું ઝાડ થાય છે, જેને કાકીયાવાડમાં ગુલબસ્ત પણ કહે છે. એ ઝાડનાં પાંદડાં ખાવાનાં પાન જેવાં થાય છે. તે પાંદડાં લીલાંને છુંદી મા કરી તેમાં ગોળ મેળવી પાઠ અથવા ગામડાં ઉપર બાંધવાથી, કાચું હશે તે પાકીને ફુટી જશે. પણ પાકીને કુટયા પછી બાંધવું નહીં, અને રૂઝ લાવવા સારૂ નીચે મુજબ દવા કરવી – જ પીપર નેન ઝાડ પીપળાનાં ઝાડ જેવડું મોટું થાય છે, ને પાંદડાં જાંબુનાં ઝાડ જેવાં લાંબાં થાય છે, તે ઝાડ ઉપર ટાના આકારમાં વડવાઈથાય છે; તે ગોટાને પાણી શેર ૧૦ માં ઉકાળી તે પાણીએ પાડું અથવા ગમડું ધોવું, અને પેલો ગોટે અંદરથી કાઢી તેને વાટી બારીક કરી તેની લેડી પાટાં ઉપર મુકી કપડાથી બાંધવું તેથી રૂઝ આવી જશે. એ લેડી એક દિવસ રાખી ફરીથી બીજે દહાડે કરી મુકવી. ઈલાજ ૪ થો. ગુજરાતીમાં જેને કુંવાડીઓ અને મરાઠીમાં જેને ટાંકલા કહે છે, તે છોડનાં પાંદડાંને પીસી લેપડી કરી, પાઠાં ઉપર બાંધવાથી અગન બળતી નરમ પડશે, અને ઠંડક વળશે. એ પ્રમાણે અવારનવાર ચાર પાંચ વખત તાજી લેપડી મુકવાથી તે પાકેલું હશે તે કુટી જશે અને તરતનું હશે તે બેસી જશે. ઈલાજ ૫ મો. લીંબડાની છાલને વાટી દીન ૭ સુધી અવાર નવાર બાંધવાથી પાહું બેસી જશે. For Private and Personal Use Only Page #287 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૫૧ પીત રોગની દવા. એ પગ છાતી ઉપર દેહે બળવાથી તથા ખાધેલું બરાબર પાચન નહીં થવાથી તે છાતી ઉપર રહે છે તેથી, તથા ઘણા ખટાશવાળે ખેરાક ખાવાથી અને તે પાચન નહીં થવાથી એ રોગ થાય છે. ઈલાજ ૧ લો. ગાયનું દુધ ૫ તોલા લઈ તેમાં એનું એરંડીઉ ૧ આંઉસ તેલાં રાા). ભેળી દરરોજ સવારે પાવું. એ પ્રમાણે થોડા દહાડા આપ્યાથી છાતી ઉપર દાહે મળતી હશે તથા મોઢામાં મોળ આવતી હશે તે સર્વે મટી જશે. ઈલાજ ૨ જે. ગળને રસ તિલા એટલે કાઢી તેમાં તેટલા જ સાકરને મુકે ભેળીને તેના ત્રણ ભાગ કરી દહાડામાં ત્રણ વખત પીવે, અને ૫ થી ૭ દહાડા એ દવા ચાલુ રાખવી. બરાક- કેળું, વેગણ, વાલ, પાપડી, તુરીયું, કેટલું એવી સરકારી ખાવા દેવી નહીં. ઘઉંની રાબ અથવો શીરે ગોળ નાખીને કરવે, અને તેમાં સુંઠની ભુકી નાખી ખાવા આપવી. ઈલાજ ૩ જે. થી નવટાંક (તેલા ૫) ને ગરમ કરી તેમાં સાકરને કે તેલા ૨ ને વજને નાખીને એકત્ર કરીને દહાડામાં ત્રણ વખત ચાટવું. એ પ્રમાણે દીન ૧૦ એ દવા ખાવાથી પીત કપાઈ જશે. For Private and Personal Use Only Page #288 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૫૨ ઈલાજ ૪ . આમળા સુકાને કુટી કપડછંદ કરી તે સુકી એક સીસીમાં ભરી મુકવી. પછી તેમાંથી તેલ ૧ લઇ તેમાં સાકરને ભુકો તોલે ૧ તથા ગાયનું ઘી તાવેલું તેલા ૨ મેળવીને તેના બે ભાગ કરવા, અને સવાર સાંજ ખાવા. એ દવા દીન ૧૪ સુધી આપવાથી શયદા થશે. ઈલાજ ૫ મે. ગાયનું દુધ.. ... ... ... ... શેર હા તોલા ૧૦ સાકર... ••• .. ••• ••• . તાલા ૫ ઘી નાવેલું ... ... ... ... ... તોલા ૨ એ ત્રણેને બરાબર મેળવીને દરરોજ સવારે પીવું, અને થોડા દહાડા ચાલુ રાખવું, તેથી પિત્તનું જોર નરમ પડશે. ખેરાકમાં સેક્રટાની સીંગમાં પકાવેલું ગેસ તથા ઘઉં યા ચેખાની રોટલી ખાવી. - ઇલાજ ૬ ડ્રો. પાકેલાં દાડમના દાણામાંથી રસ કાઢી તેને કપડાંથી ગાળી એક બાટલીમાં ભરી મુકો. તેમાંથી એક ગલાસ એટલે લઈ તેમાં સાકર તોલે ૧ મેળવી પીવો. અરે પણ એજ મુજબ ગલાસ ૧ પીવે. એ દવા ૪ દિવસ સુધી ચાલુ રાખવી, ખાધાની પરેજી રાખવી. ઈલાજ ૭ મે. ઘી તોલા ૨ ગરમ કરીને તેની સાથે આમળાના મુરબાનાં ફળ (૨) બે સવારે ખાવાં અને બપોર તથા સાંજ પણ (૨) બે ફળ ખાવાં. એમ દીન ૧૫ સુધી ચાલ રાખવાથી પિત્તને રોગ નરમ પડશે. For Private and Personal Use Only Page #289 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ર૫૩ ઈલાજ ૮ મે. કહીની છાસ તોલા ૫ લઇ તેમાં સાકર લે નાખી સવારે પીવી, અને તેટલેજ વજને અપેરે તથા સાંજ પણ પીવી. થોડા દહાડા પીવાથી પિત્ત નરમ પડશે. પીત સીતપીત. એ પિતથી માણસનાં આગ ઉપર ચાંદા થાય છે ને તેથી ઘણી જ ચળ આવી ઘણું જ દુઃખ થાય છે અને અંદર બળતાં બળે એવી અગન થાયે છે, તથા તરસ ઘણી લાગે, ખાવા ભાવે નહીં, છાતી દુખે, અંગમાં બળતાં બળે, હાથ પગ ગળી જાય, આંગ ભારે થાય અને આખે રાતી થાય છે એને સીતાપિત કહે છે તેના ઈલાજ. ઈલાજ ૧ લે. સીંધાલુણ ઘીમાં ઘસીને ચાંદા ઉપર લગાડવું, જેથી આગ અળતી નરમ પડને ચાંદા રૂઝવા લાગશે. ઈલાજ ૨ જે. હરડાં... ...તલા ૫ બેડાં.. ...તોલા ૫ આમળા ..તેલા ૫ એ સર્વે વસાણાંને કુટી કપડછંદ કરી તે ભુકો એક સીસીમાં ભરી મુકવી. તેમાંથી તોલે લઈ તેમાં For Private and Personal Use Only Page #290 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૫૪ થોડું મધ તથા પાણી મેળવીને દરરોજ સવારે તથા સાજે પીધું અને થોડા દહાડા ચાલુ રાખવું. ખાવાની પહેજી રાખવી; પણ ચેળાની ભાજી એ પિતવાળા માણસને બેઉ વખત બીજા રાક સાથે ખાવા આપવી. ઈલાજ ૩ જે. તોલા. તાલા, રાઈ - . . ૨ હળદર ... કણકોલીજન ... ૨ કુંવાડીઆનાં બી ૨. એ સર્વે વસાણને કુટી કપડછંદ કરીને એ શુરણને સરસીઆ તેલમાં ખુબ ખલ કરવું, ને બરાબર ખેલાઈ રહ્યા પછી મલમના જેવું નરમ થાય એટલે તેને દહાડામાં બે વખત પિતના જોરથી આંગ ઉપર ચાંદા થયાં હોય તે ઉપર ચોપડવાથી પિત્ત નરમ પડશે. ઈલાજ ૪ થે. કાળાં મરીને ભુકો ઘીમાં નાખી તેને મલમ બનાવી, અંગે ચેપડવાથી ચાંદાં નરમ પડશે. ઈલાજ ૫ મે. નગેડનાં પાંદડાંને રસ તેલા ૨ માં તેટલું જ જરા ગરમ કરેલું ગાયનું ઘી નાખીને, સવારે પીવાથી પિત્ત સારું થશે. For Private and Personal Use Only Page #291 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ૨૫૫ પિત્ત અમલપીત. • પિત્ત અમલાયત-માણસ વાયડું, ખરામ તથા ઠંડુ અનાજ યા શાક ભાજી ઠંડુ અથવા વાસી ખારાક ખાય તેથી શરીરમાં પિત જોર કરી આવે છે, ને તેથી નિચે પ્રમાણે ગા પેદા થાય છે. ઉલચી આવે, હાંડ્થ તથા માઢામાં માલ આવે, મેહેનત કીધા વિના થાકી જાય, આખા શરીરમાં ચેળ આવે ને ચાંદાં પડે, ઓડકાર આવે, છાતીષર અને ગળામાં મળે, તરસ લાગે, ઘેર આવે, ઝાડાને રસ્તે `લીલું, પીળું, રાતું, એવું અદખા મારતું પાણી પડે, તથા શરીર પીળું દેખાય, અને અસલાપિત કહે છે તેના ઈલાજો. ઈલાજ ૧ લા. કડવા લીંમડો. Acharya Shri Kailassagarsuri Gyanmandir કડવું પડવલ. અરડુસે. એ ત્રણેનાં પાંદડાં દરેક તાલા ૫ લઇ તેને છૂંદી પાણી શેર ૨ માં ઉકાળવાં, ને પાણી શેર ના રહે ત્યારે ઉતારી ગાળી કાહાડી તેના ત્રણ ભાગ કરી દહાડામાં ત્રણ વખત પીવું. ખારાકમાં તેલ, મરચું આમલી, એવી ખટાશની ચીજ તથા વાયડા પદાર્થો ખાવા નહીં. ઇલાજ ૨ જો. નસાતર જીંગલીવાળા શેર ા અથવા તાલા ૧૦ લઇ તેની અંદરનું લાકડું કહાડી નાખવું. પછી તેને છુંદી પડછંદ કરી એક સીસીમાં ભરી મુકવા, ને તેમાંથી તાલા ૧ ભુકો લઇ તેમાં થોડું ગરમ પાણી મેળવી પીવું, એથી એ ચાર પેટ આવશે, ને પેટમાંની સર્વે વ્યથા ઝાડા વાઢે For Private and Personal Use Only Page #292 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir GIટી ૨૫૬ નીકળી જશે. જે એથી પેટ બરાબર નહીં આવે તો ફરીથી નસેતરને ભુકો તલે ઠંડા પાણી સાથે મેળવી પાઈ દે, જેથી પેટમાંની બધી ગરમી નિકળી જશે. ખોરાકમાં દાળ તુવરની, ભાત, ઘી એ ખાવું. તે તુવરની દાળ સાથે ચેખાની રોટલી ખાવી. એથી પિત નરમ પડશે. ઈલાજ ૩ જે. તલા. તેલ કરીઆનું ... .. ૧ લીંબડાની છાલ.. ૧ હાં ... ••• ••• ૧ બેડાં... .. . ૧ આમળા ... ... ૧ ઘડળ ... ... ૧ અરડુસે ..... ૨ ગરમાળાને ગર... ૨ પિતપાપડે ... ... ૧ ભાંગ ... ... ૧ એ સર્વે વસાણાંને ખરાં કરીને તેમાં પાણી શેર ર નાખીને ઉકાળવાં ને પાણુ શેર કા રહે ત્યારે ઉતારી ગાળી કહાડી તેમાં ચેખું મધ (તાલા ૬) વાઈનગલાસ ભરીને નાખવું, અને તેને મેળવી ત્રણ ભાગ કરી દહાડામાં ત્રણ વખત, એક એક ગલાસ ભરીને પીવું. ખાધાની પહજી રાખવી. ઈલાજ ૪ થે. ચીત્રક મુળ ... તેલ ૧ ધમાસે.. .. તલા ૨ એરંડ મુળ... તેલ ૧ જવ ... ... મુઠી એક એ સર્વે વસાણાંને ખરાં કરીને તેમાં પાણી શેર ૧ નાખીને ઉકાળવ, ને પાણી શેર કા રહે એટલે ઉતારી ગાળી કાઢી તેના ત્રણ ભાગ કરી કહાડામાં ત્રણ વખત પીવું. ખાધાની પરેજી રાખવી. For Private and Personal Use Only Page #293 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૫૭ ઈલાજ પમ. દરાખ ઠળીઆ કહાડેલી. હરડે. સાકર. એ સર્વેને સરખે વજને લઈ તેને ખુબ છુંદી તેની સેયારી જેવડી ગળી વાળવી, અને દરરોજ સવારે ગળી ૧ ખાઈ ઉપર ઠંડુ પાણી પીવું. ખોરાકમાં દાળ, ભાત, ઘી સાથે ખાવું. ઈલાજ ૬ ઠ્ઠો. તાલા. તાલા, કોકમ શેર છે ... ૧૦ એલચી દાણું... ૨ સાકર . . ૫ એ સર્વેને છુંદી તેની ચટણી કરીને તેલા ૨ સુધી દરરોજ ખાવી; એથી પિત્તનું જોર તુટી જશે. પિત્ત લોહીવાળું. તીખું, ઉનું, ખારૂં, ખાટું, એવા પદાર્થો ખાવાથી તથા તડકો યા અગ્નિને તાપ ખમવાથી તથા મહેનત ઘણું કીધાથી છાતી ઉપર પિત ઉછાળા મારીને લેહીને ખરાબ કરી નાંખે છે, પછી તે લેહ ઝાડાને રસ્તે પડે છે, તેને લેહીવાળું પિત કરીને કહે છે. એ પિત ઉછાળે માર્યાથી બીજાં જુદી જુદી જાતનાં દર શરીરમાં પેદા થાય છે, જેવાં કે ઉલચી, તરસ, અનાજને અપચ્ચે, શ્વાસ, ખાંસી, નબળાઈ, ખાધા પછી છાતી ઉપર દાહ બળવી, માથું તથી આવે વગેરે તે સર્વેના ઇલાજ. For Private and Personal Use Only Page #294 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ર૫૮ ઈલાજ ૧ લે. તાલા, તાલા, અરડુસાને રસ... વા મધ... ... ... વા એ બંનેને એકવાત કરી દરરોજ સવારે પીવું, અને બપોરે તથા સાંજે પણ એટલું જ પીવું. સાત દીવસ એ દવા પીધાથી ઘણે દે થશે પણ તેલ, મરચું, આમલી તથા વાયડો રાક ખાવો નહી. ઈલાજ ર જે. - તાલા, તોલા. તોલા, અરડુસે ૪ દાખ કાળી રે હીમજી હરડે રે એ ત્રણે વસાણને ખરાં કરીને પાણી શેર ૧ માં ઉકાળવાં ને પાણી શેર વ રહે એટલે ઉતારી ગાળી કાઢી દહાડામાં ત્રણ વખત પીવું. દીન ૧૦ સુધી એ દવા ચાલુ રાખવાથી ફાયદો થશે. ઈલાજ ૩ જો. તલા. તાલા. તાલા, બકરીનું દુધ ૧૦ સાકર. ૨ મધ - ૨ એ સને એકવાત કરીને પીવું. દીન ૫ સુધી ચાલુ રાખવું. ખાધાની પહજી રાખવી. ઈલાજ ૪ થે. ગાયનું દૂધ શેર છે અથવા તેલા ૧૦, તેમાં પાંચ ગણું પાણી નાખીને ઉકાળવું ને પાણી બધું મળીને ત્ર શેર (દશે તિલા) દુધ રહે ત્યારે ઉતારી દરદીને પાવું; અને થોડા દહાડા ચાલુ રાખવું. For Private and Personal Use Only Page #295 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૫૯ ઈલાજ ૫ મે. ઘી આમળાનો મુરબે દરોજ સવારે તેલા ૩ ને આસરે ખા, તથા હરડેને મુરબે પણ થોડો ખાવો. જે પિત્ત ઘણું થયું હોય તે દહાડામાં બે વખત ખાવો, એમ થોડા દહાડા ખાવાથી લોહી પડતું બંધ થઈને ફાયદો કરશે. ઈલાજ ૬ ઠો. આમળા સુકા શેર લ (તેલા ૧૦)ને કુટી કપડછંદ કરીને તેનું ચુરણ એક સીસીમાં ભરી મુકવું. પછી તે ચુરણમાંથી તોલે લઈને ઘી તથા સાકર સાથે મેળવને દહાડામાં ત્રણ વખત ખાવું એથી ય થશે. ઈલાજ ૭ મો. તેલા. તલા. જેઠીમધ.. ... ૧ ધાણા ... .. ૧ રતાંજલી. ... ૧. અરડુસો. ... ૧ એ સર્વે વસાણાં ખરાં કરીને પાણી શેર ૧માં ઉકાળવાં, અને પાણી શેર ૦ રહે એટલે ઉતારીને ગાળી કાઢી તેમાં મધ તિલા ૨ તથા સાકર તલા ૨ નાખીને એકત્ર કરી ત્રણ ભાગ કરવા, અને દહાડામાં ત્રણ વખત પીવા; અને થોડા દહાડા ચાલુ રાખવું. ખાવાની પરેજી રાખવી. ઈલાજ ૮ મો. સંગજીરૂ તલા ૧૦ ને વાટી બારીક ભુકી કરી રાખવી, ને તેમાંથી તોલે કા લઈ ઘી તથા સાકર સાથે મેળવી દહાડામાં ત્રણ વખત શકવી. દીન ૧૦ ચાલુ રાખવાથી ઝાડાવાટે લોહી પડતું બંધ થઈ જશે, મેં પિત્તનું જોર પણ નરમ પડશે. For Private and Personal Use Only Page #296 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૬૦ ઈલાજ ૯ મે. દુધની તાજી મલાઈ શેર માં થોડી છુંદેલી સાકર નાખીને દરોજ સવારે ખાવી, એથી ઝાડાવાટે લેહી પડતું બંધ થશે, ને પિત્ત બેસી જશે. ઈલાજ ૧૦ મે. તાલા. તલો. તેલા. દાખ કાળી. ૨ બેદાણા. ૨ ધાણ... રે એ સર્વે ચીજને ખોખરી કરીને પાણી શેર ૧ મા ઉકાળવી અને પાણી શેર રહે ત્યારે ઉતારી તેમાં સાકર તેલા ૫ નાખી ત્રણ ભાગ કરવા, ને દીવસમાં ત્રણ વખત પીવું. થોડા દહાડા એ દવા ચાલુ રાખવી, તેમ ખેરાકની પરેજી રાખવી. ઈલાજ ૧૧ મે. પીત હાથે પગે કેદરી એટલે રાઈના દાણા જેવું થાય ને ઘવડવાથી ખેડો નીકળે તેને ઇલાજ. કદના (ખા) ચાવલને આંકડાનાં દુધમાં ૩ વાર પટ દેવે (ભીનવવા) ને તે સુકાયા પછી તેને વાટી તેમાં ઊંચુ મેગરેલ તેલ મેળવી પીતવાળી જગાએ અવાર નવાર ચેપડવાથી પીત સારું થશે. ઈલાજ ૧૨ મ. કમોદના ખાને પાણીમાં ભીજવી વાટી તેમાં હળદર લીલી તથા મીઠા પાણીની દોઈની હેઠની ગાંઠ ઘસી એ ત્રણેને સાથે મેળવી લગાડવાથી પીત દુર થશે. For Private and Personal Use Only Page #297 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ર૬૧. પીસાબ બંધ થઈ હોય તેને છોડવવાના ઈલાજ. ઈલાજ ૧ લે. વલસાનાં કુલને વાટી ચટની માફક કરવા અને તેને પાણીમાં ઉકાળીને તેની લેડી કરી ગરમ ગરમ પેડુ ઉપર મુકવી. એથી પીસાબ છુટશે. ઈલાજ ર જે. કેવલના કુલની વચલી દાંડી આસરે તેલા ર ને ઘસવી ને તે ઘસેલા પાણીમાં સુરેખાતોલે કા નાખી તેમાંથી પાણી આસરે તલા ૫ પાવું, ને પેડુ ઉપર તે પાણી પડવું. એક વખત પાવાથી પીસાબ છુટે નહીં તે બે ત્રણ વખત પાવું, એટલે પીસાબ છુટશે. ઈલાજ ૩ જે. - હઝરત હાઉ ખરો પાણીમાં ઘસીને, તે પાણી તાલે ૧ પાવાથી પીસાબ છુટશે. ઈલાજ ૪ થે. હજરતે હાઉને પથ્થર ઉપર પાણીમાં ઘસવો, ને તેમાંથી આસરે તોલે છે કે તેમાં સીધવખાર વાલ ૨ જટલે મેળવીને દરદીને પાઈ દેવું. જો એ પીધા પછી ૪ કલાકમાં પીસાઅ નહીં છુટે તે ફરીથી ઉપર મુજબ કરીને પાવું, ને કેસુડીનાં કુલને બાફીને તેને પેડુ ઉપર સેક કરો, તથા તે પેડુ ઉપર બાંધવાં એથી તુરત પીસાબ છુટશે, For Private and Personal Use Only Page #298 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૬૨ ઈલાજ ૫ મ. નિચે જણાવેલી દવા, જે કોઇને તાવના રેગમાં વીસાબ બંધ થઈ હોય તેને ખવડાવવી નહીં, પણ તાવ આવ્યા વગર બીજા કઈ પણ કારણથી હીસાબ બંધ થઈ હોય તેને છોડાવવા માટે તે આપવીઃ ગેખરૂ તલા ૪ને ઇંદી બારીક આટા જેવાં કરવાં, ને તેને ઝીણા કપડાવડે ચાળી કાઢી તેનો બારીક કે તેલા ૨ તથા સાકર છુંદેલીને મુકે તેલા ૨ એ બેઉને સાથે મેળવી ખવરાવ, તેથી પીસાબ છુટશે. એ દવા ધાતુપુટ છે, તેથી જેને તાવ આવતે હેય ને તેમાં એ દરદ થયું હોય તો તેને આપવું નહીં. ઈલાજ ૬ ડ્રો. નવસાગર શેર ૧ લઇ તેને કુટી ચેખા જે બારીક કર ને પછી તેને આસરે ૬ ઈચ વ્યાસનાં મોઢાના માટીનાં એક વાસણમાં નાખી, તે વાસણ ઉપર એક બીજા વાસણ ઢાંકવું ને બેઉનાં મોઢાં બરાબર રાખી, એક કપડાંથી બરાબર આંધી તે કપડાં ઉપર મટાડી નરમ કરી લગાડવી, કે જેથી હવા બહાર જાય નહીં, અને ધુમાડો બહાર નીકળે નહીં. પછી તે વાસણને ચુલા ઉપર મુકી નીચે ધીમી આંચ ૩ કલાક સુધી કરવી, પછી તે આતશ બહાર કાઢી લઈ વાસણ બે ત્રણ કલાક ચૂલા ઉપર રહેવા દઈ ઠંડું પડવા દેવું, અને પછી કટકે છોડી કહાડી ઉપલું વાસણ કહાડી લઈ તેમાં નવસાગરને ધુમાડો બાઝેલે હશે તે બરાસથી અગર આંગળીથી કાઢી લે, જે આસરે શેર કા જેટલું નીકળશે. તે ભુકાને For Private and Personal Use Only Page #299 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૬૩. તાકીદે એક કાચની પહોળાં મોઢાંની સીસીમાં ભરી તેનું મેટું બંધ કરવું, કે હવા અંદર જાય નહીં, કારણ કે તે હવા લાગવાથી પાણી થઈ જાય છે. તેને પછી નિચે પ્રમાણે વાપરવો. વાલ મોટા માણસને... ... ... ... ••• ૫ નાના છોકરાને... ... ... ... .. ૨ છેક નાના છોકરાને .. ••• • • • ઉપર મુજબ વજને લઈ તેને અડધા વાઈન ગલાસ પાણીમાં મેળવી પાર્વ, એથી ગમે તે દરદથી પીસાબ બંધ થઈ હશે તે દશ મીનીટમાં છુટશે. ઈલાજ ૭ મે. રંગ, અરીઠા કપડાં જોવામાં આવે છે તેનાં બી ૭ ઉંદરની લીડી ... ... ... ... ... . એ બેઉને વાટીને તેને પાણીમાં મેળવીને પેડુ ઉપર ભરવી તેથી પીસાબ છુટશે. ઈલાજ ૮ મે. ડિજીટેલીસનાં પાંદડાં જે વેલાતથી આવે છે તે થોડાં લઈ તેને પાણીમાં ગરમ કરી તે વરાળેલાં પાંદડાં પેડુ ઉપર તથા પછવાડે ગુરદા આગળ તથા સહરાના ઉપેલા ભાગ ઉપર અરડાને કાંઠે આંધવાં. એથી ગરમી થા સરદીથી પીસાદ બંધ થઈ ગઈ હશે તે છુટશે. For Private and Personal Use Only Page #300 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ર૬૪ ઈલાજ મે. તલા. પાપન વેધનું લાકડું ૨ કુકમરીના બીજને શાજેઠીમધ ... ... ૪ રસીમાં “તુકમે રહેન ગુલેગાઉ જબાન... ૧ કરી કહે છે, તથા મરેવરીઆળી... ... વાડીમાં “સબજે કહે છે ગુલાબના ફુલની તેના કાળાં બી ... સુકી કળી ... ન ધાણ .. .. . ૧ ઉપલાં બધાં વસાણાંને છુંદી ખરાં કરી તેમાંથી તિલે ૦ થી ૧ લઇ તેમાં બાટલી ૧ પાણી નાખી ઉકાળવાં, ને પા ભાગ પાણી રાખવું. પછી તેને ગાળી કહાડી બે ભાગ કરી એક ભાગ સવારે તથા એક ભાગ સાંજના પી. જો એથી વિસાબ નહીં છૂટે તો ઉપલા વસાણાને લુક તોલે ૧ લઇ ફાકી ઉપર ગરમ પાણી પીવું, એથી પસાબ છુટશે. ઈલાજ ૧૦ મે. સુરેખાર શેર ઠા પાણી આટલી ૧૨ માં નાખી તે પાણી ગરમ કરવું ને તે ગરમ પાણીની પેટની ઉપર તથા પેડુની ઉપર ધાર મારવી, ને તેને દુટી ઉપર શેક કરવો. જે માણસથી ઉઠી શકાતું નહીં હૈયે અથવા બચું હોય તે એ પાણીનું પોતું ભીંજવી તેના પેટ ઉપર તથા પેડ ઉપર સેક કરો. એથી જે પીસાબ ઘણું છુટે તો ખસ ખસનાં પેસનાં કુલ નવાં લઈ તેને પાણીમાં ઉકાળી પેડુ ઉપર સેક કર, એથી પીસાબ બંધ થશે. For Private and Personal Use Only Page #301 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra હળદર મઢ કાકડીનાં બીજ ૨૬૫ ઇલાજ ૧૧ મા. કોડી (જે સમુદ્રમાં થાય છે ને અચાં તે) ને પાણીમાં ઘસી તે પાણી પાવાથી પીસાખ ઇલાજ ૧૨ મે. www.kobatirth.org :.. ... તાલે. Oll ol oll Acharya Shri Kailassagarsuri Gyanmandir સરી કાળાં સુરોખાર... કેસુડીનાં ફુલ ... રમે છે છુટશે, તાલે. સુનાગેરૂ ગા ... એ સર્વેને ખાખરાં કરી પાણી શેરવા માં ઉકાળી પાણી શેર ૦ા રહે ત્યારે ઉતારી ગાળી કાણાડી પાવાથી પીસમ છુટશે. For Private and Personal Use Only ll .. ગા શા ઈલાજ ૧૩ મા. સુરોખાર તથા ઉદરની લીડી એ બેઊને સપ્તે ભાગે લઇ ખાંડી કપડછંદ કરીને દુટીમાં તે ભુકી ભરવી; તથા એજ ભુકીને પાણી સાથે મેળવી પીડુ ઉપર ચાયન ડી તે ઉપર મુળાનાં પાંદડાં આંધવાથી પીસાખ છુટશે, ઇલાજ ૧૪ મે. પીસામ શકરાંની અંધ થઇ હાય તેના ઇલાજ. ગાખરૂને દળીને ગાયનાં દુધમાં નાખી ખીર રાંધી સેહેતી સેહેતી પીડુએ ચેાપડવાથી પીસામ છુટશે. ઈલાજ ૧૫ મા. લીલ ને તળાવમાં તથા નદીમાં થાય છે તેને લઇ કપડાંમાં મુકી પેડુ ઉપર આંધવાથી પીસાય છુટશે. Page #302 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ર૬૬ ઈલાજ ૧૬ મો. પીસાબ કેલેરાના રોગથી, તાવથી અથવા બીજા કોઈ દરથી બંધ થઈ હોય તેને છોડવવાના ઈલાજ. લીલે ગળે (મરાઠીમાં ગુલવેલ કહે છે. તેના વેલાની ડાંખળી તોલે ૧ ને છુંદીને તેમાં પાણી લા ૩ તથા મધ તેલ વા સાથે મેળવી, ચાળીને તે પાણીને કપડાંથી ગાળી કઢી પાઈ દેવું; એથી પીસાબ છુટશે. જે બે કલાકમાં પીસાબ નહીં છુટે તે ફરીથી ઉપલી દવા બનાવી પાવી. ઈલાજ ૧૭ મે. મુળાનાં પાંદડાં છુંદીને નરમ કરી, પેડુ ઉપર તેને લેપ બાંધવાથી પીસાએ છુટશે. ઈલાજ ૧૮ મે. કાકડીનાં બીજ તેલ ૧ ચીભડાંનાં બીજ તેલા દુધીનાં બીજ... ... ... ... ... ... તલા એ ત્રણેને છુંદી બારીક આટા જેવાં કરી સાથે મેળવી તેમાં સાકરે તો 2 મેળવીને ખાધાથી પસાએ છુટશે. ઈલાજ ૧૯ મે. જે ધણીને પીસાબ કરતી વખતે અગન થતી હોય ને પીસાઇ થેડી થોડી થતી હોય (જેને ઉનવા કહે છે) તેને ઈલાજ. ગુલાબના ફુલ તેલા બે ગુનાખી તોલા છે પાથરી મુળના ગાંઠ... ... ... .. તેલા વા For Private and Personal Use Only Page #303 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ૨૨૭ ઉપલાં વસાણાને આરીક આટા જેવાં કરી તેના ખે ભાગ કરવા. તેમાંનો ભાગ ૧ સાકર સાથે મેળવી ફાકવા, ને તે ઉપર પાંચ તાલા દુધ પીવું. જો એથી ખરાખર શેર નહીં પડે તેા ત્રણ કલાક પછી બીજો ભાગ ખાવા, એથી અગન બંધ થશે ને યીસામ મરામર છુટશે ઈલાજ ૨૦ મા. કાળાં મરીના દાણા ૧૦ને પાણી શેર ગામા ખુમ વાટવા, ને તે પાણીને ૨૦૦ વખત કપડામાં ગાળવું, અને પીધામાં લેવું, તેથી પીસામ છુટશે. ઇલાજ ર૧ મે. તાલે. ખાશ થાયડી શ હીમજી હર્ડે સુનામખી.... ગા ગા .... Acharya Shri Kailassagarsuri Gyanmandir તાલા. ગાળ. 6400 6100 1600 0000 600. .... કેસુડીનાં ફુલ મગ (જે માણસના ખાવામાં આવે છે તે.) ૨ ઉપલી જણÀાને માટીનાં વાસણમાં શેર ૨ પા ણીમાં નાખી ઉકાળીને ષાણી શેર ા રહે ત્યારે હેઠે ઉતારી બધાંને ચાળી એકરસ કરવું, ને પછી કપડાંથી ગાળી તે કહાવેા પાવા ને કુચ્યા રદ કરવા. For Private and Personal Use Only જો બે ચાર કલાકની અંદર પીસામ નહીજ થાય તા શ્રીજી વખત ઉપર મુજમ નવેસર કહાવા બનાવી પાવેા, અથી પીસામ છુટશે. વારેવારે એ કાવા પાવે નહીં, કારણ કે થંડા છે. Page #304 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પેટમાં દુખતું હોય તેના ઈલાજ. ખોરાક વધારે ખાવાથી તથા વાયડો રાક ખાવાથી પાચન નહીં થઈ એ રેગ થાય છે અને પેટમાં શુળ મારે છે તેના ઈલાજ. ઈલાજ ૧ લે. ખાટાં લીંબુની ચીર ૧ ગાળ કાપી તે ચીરમાં થશે ખાડો પાડી તેમાં મરીની ભુકી વાલર, અજમાની ભુકી વાલ ૨ તથા સંચલ વાલ ૧ મુકી તે ચીરને અંગાર ઉપર મુકવી ને ખુબ ખદખદીને તૈયાર થાય, ત્યારે બહાર કહાડી સહેવાતી સાહેવાતી ચુસવી. એથી ગમે તે કારણથી પેટમાં દુખતું હશે તે નરમ પડશે. ઈલાજ ર જે. ઠને બારીક મેદા નવી વાટવી. પછી તેમાંથી તલા મને આસરે લઈ તેને ફાકી જવી અને ઉપરથી ગરમ પાણી એક બે ગોટ પાવું. જે પેટમાં દુખતું બંધ નહીં થાય તે ફરીથી કલાક કલાકને આંતરે એક બે વખત શકવી. એથી પેટમાંને પવન છુટી તથા પેટ આવી આરામ થશે. ઈલાજ ૩ જે. હીંગ સેજ બેઆની ભાર વાટી બારીક કરી તેની ભુકી ફાકવી. પણ વધુ વખત શાકવી નહીં, For Private and Personal Use Only Page #305 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૬૯ ઈલાજ ૪ થી. આદુ લીલુને કટકે ૧ લઇ તેને છોલી ઝીણી ઝીણી કાતરી કરવી ને તે કાતરીને સેજ નીમક લગાડી ખાઈ જવી. વધુ વખત તથા વધારે ખાશે તે કાંઈ અડચણ નથી. એથી પેટનો દુખારો મટશે. ઈલાજ ૫ મે. કળી ચુને વાલ ૧) તથા ગેળ વાલ ૧)ની ગાળી વાળી ખાવાથી પેટમાંથી પવન છુટી પેટમાં દુઃખતું નરમ પડશે. આરામ થતાં સુધી બે ત્રણ વખત ખાવી. પેટ બંધ કરવાના ઈલાજ. પેટ બદીનાં, ગરમીનાં, બદાહજમીન, પવન ચુકાના અથવા હરેક બઅદનાં, પાણી જેવાં આવતાં હોય તે બંધ કરવાના ઇલાજે, જો તે નહીં બંધ કરે તો તેમાંથી કોલેરા પણ થાય છે. ઈલાજ ૧ લે. તેલા. તોલા. દ્રજવ ... ... ૧ આલાને ગર ... ૨ દાડમની છાલ ... ૧ ખસખસને પિસ.. વા વરીઆળી... ... 2 સાકર For Private and Personal Use Only Page #306 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ર૭૦ ઉપલાં સઘળાં વસાણાને સાફ કરી ખોખરાં કરવાં, ને એક કાદવનાં વાસણમાં અથવા તે નહીં હોય તે કલઈ કરેલી તણીલીમાં નાખવાં, ને તેમાં ૨ શેર પાણી રેડી રાહુલા ઉપર મુકીને ઉકાળવાં. અડધું પાણી બળી ગયા પછી તે ગૃહલાપરથી હેઠળ ઉતારીને ઠંડું પાડવું; પછી કપડાંએ ગાળી લઈને એક સીસીમાં ભરી રાખવું. પછી દરદીને દર ૩ કલાકે એક વાઇન ગલાસ ભરી તે પીવા આપવું. નાના બચ્ચાંને તેની ઉમરના પ્રમાણુ પ્રમાણે આપવું. ઈલાજ ૨ જે. બીલાંનું ઝાડની ડાંખળીઓ ઉપર ત્રણ પાંદડાં સાથે થાય છે, અને જે ઝાડ મોટાં થાય છે અને જે પ્રખ્યાત છે, તથા જેનાં ત્રણ પાંદડાંવાળી ડાંખલી મહા દેવને ચહડાવ્યામાં આવે છે અને જેનાં ફલ દાડમના જેવડાં મેટાં થાય છે, તે લાવી તેની ચીર કરી માંહે મીઠું નાખવું, ને તેમાંથી સવાર, બપોર તથા સાંજનાં ખાવી; અને ખાણું ખાતી વખતે પણ અથાણાની પેઠે ખાવી, જ લીલાં બીલાં નહીં મળે તો ગાંધીને ત્યાંથી સુકુ ફળ લાવી તેને કુટી કપડછંદ કરી એક સીસીમાં ભરી મુકવું, અને સાકર સાથે ભેળી દહાડામાં દરેક વખતે તેલો વા ખાવું, ઉપર ઠંડુ પાણી પીવું. એથી પેટ આવતાં બંધ થશે. ઈલાજ ૩ જે. કેસર વાલ ૧લઈ તેને લીંબુના રસમાં મેલવી દહાડામાં એક વખત ખાવી અને તે ઉપર ખોરાકમાં ચેખાની રોટલી, ગેસને સેરવો, તથા ચાહે બીસકટ આપવી. For Private and Personal Use Only Page #307 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir તેલા. ર૭૧ ઈલાજ ૪ થે હીંગલે તેલા ર લીંબુના અથાણ. ... ૨ રસમાં દિન ૩ સુધી ખલ લવંગ.... .... ૨ કરેલ વાપર. મોચસ... ... ૨ સાકર ... ... ૨ એ સર્વે વસાણાને ખલ કરવાં ને ખસખસનાં પસના ઉકાળેલાં પાણી સાથે મેળવી તેની ચણા જેવડી ગળી વાળવી. તેમાંથી મેટાં માણસને ૨ થી ૪ ગોળી જાયફળ સાથે ઘસીને દહાડામાં બે વખત આપવી અને નાનાં અચાને ગળી ૦ થી ૧ આપવી. જાયફળ નહીં મળે તે પાણીમાં ઘસીને પાવી. કોલેરાવાળા દરદીને પણ એ ગોળી આપવાથી ફાયદો થશે. ઈલાજ ૫ મે. લા. હીંગળ તેલ મા લીંબુના લવંગ ..... ૧ રસમાં ૩ દીવસ સુધી સાકર ... ... ૨ ખલ કરી વાપરો. મોચરસ. ... અફીણુ.... .૧ અથાણુ • • • • • પહેલાં હીંગળાને ખલ કરેલી ખલમાં અફીણ નાખી સાથે ખલ કરવું ને બરાબર મળી ગયા પછી તેમાં બીજા બધાં વસાણાં જે કુટી કપડછંદ કરી રાખ્યાં હેય તે નાખી દેવાં, ને તેમાં ખસખસનાં પોસનું ઉકાળેલું પાણી નાખી ખલ કરવાં. એ બધી દવા ખલાઈ એકરસ થાય એટલે તેની ચણા જેવડી ગળી વાળવી, તેમાંથી નાનાં બચ્ચાંને ગાળી ૧ દરરોજ સવારે સાકરનાં પાણી સાથે આપવી અને મોટાં માણસને ગળી ૩ થી ૪ ખવાડવી એથી પેટ આવતાં બંધ થશે. For Private and Personal Use Only Page #308 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૭૨ ઈલાજ ૬ છે. મોટી હરડેદલ તોલા ૪ ને કુટી કપડછંદ કરીને તેને મધ સાથે મેળવીને એક વાટકામાં નાખીને ગરમ કરવી ને સારી રીતે પકવવી. પછી તેને ઉતારી ઠંડી પાડી એક કાચના વાસણમાં ભરી રાખવી અને તેમાંથી અને ગલી આંગલી લઈ ચાટવી. ખાધાની પરેજી રાખવી. ઈલાજ ૭ મે. તોલા એલચી સેકેલી નંગ ૧૪ વરીઆળી સેકેલી છે ખસખસ તોલા - ૧ અનીસું . • વા એ સર્વેને જુદાં છુંદી ચાળીને સુકી બનાવી રાખવી, ને પેટ આવે ત્યારે તેલ ૦૧ ખાવી. એથી પેટ આવતાં બંધ થશે. ઈલાજ ૮મો. તાલા. તેલા. હીલ સંચળ ... વા આદુને રસ ... ૧ એ બેઉને મેળવીને પીવાથી પેટ આવતાં બંધ થશે. આદીના પેટ આવતાં હોય ત્યારે એથી તુરત શયદા થશે. ઈલાજ ૯ મે. નંગ. રંગ, પીપરી મુળના ગાંઠ ૧૦ મરી સવેદના દાણું બદામ ... ... ૪ લવંગ, ••• ••• ૩ સુંઠ ગાંડી ... ૧ એલચી ... .. કાળા મરીના દાણા ૧૧ સાકર ચમચા ... For Private and Personal Use Only Page #309 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir oll ૨૭૩ ઉપલાં સઘળાં વસાણાંને ખરાં કરીને કાદવનાં વાસણમાં પાણી શેર ૧ માં ઉકાળવાં, ને પાણી બળીને ગલાસ ૧રહે ત્યારે ઉતારી ગાળી કાઢી તે પાણી દહાડામાં બે વખત પીવું, અને એજ મુજબ એ કહા દીન - સુધી ઉકાળી પીવે. એથી પેટ આવતાં બંધ થશે. ઈલાજ ૧૦ મે. - તેલા. તોલ પાસતે ••• ••• ૦ ધાણા ••• ••• સુવા ... અતીવીસની કળી સુંઠ... ... ... આ બીલી ... ... વા વાળા .. . . ૦ મેચ રસ ... ... શા મરી કાળાં... ... વા ધાવરીનાં ફુલ... વા કડા છાલ... ... વા ખસખસ... ... 2 એ સઘળાં વસાણાંને બે ખરાં કરી પાણી શેર મા માં ઉકાળવાં ને પાણી શેર વા રહે ત્યારે ઉતારી ગાળી કાઢી તેમાંથી દહાડામાં ત્રણ વખત પીવું. બીજે દહાડે એજ કહાવે એટલાજ પાણીમાં ઉકાળી પીવે. એથી પેટ આવતાં તુરત બંધ થશે. ઈલાજ ૧૧ મે. તોલા, તોલા, જાવંત્રી ... ... ૧ એલચીદાણા ... ... ૧ લીંગ ... ... ૧ અફીણ... ... ... ... 2 એ બધાંને સાથે ઇદી બારીક આટા જેવાં કરવાં ને સીસીમાં ભરી રાખવાં. તેમાંથી જેને દરદ થયું હોય તેને એક વાલ આપવું. જે ત્રણ કલાકમાં પેટ બંધ નહીં થાય તો બીજી વખત આપવું; જે બીજી વખત આ ઇલ For Private and Personal Use Only Page #310 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૦૪ પ્યાથી નહીં અંધ થાય તેા ત્રીજી વખત આપવું; અને કદાચ એ ત્રણ વખત આપ્યાથી પણ પેટ નહીંન અંધ થાય તા મીજા ઈલાજ કરવા. ઈલાજ ૧૨ મા. અચ્ચું વરસ એ થી ૫ નું હોય તેને નિચલી દવા આપવીઃનારીયલના સુકા ગાટાના ૧ કટકો એક તસુ જેટલ ચારસ લેવા, ને તેને વચમાંથી કાતરવા ને તેમાં એક ચેાખા ભાર અીણ નાખી તે કટકાને મોટા સાયામાં અથવા કાંટામાં ઘાલી ઘીની અતી ઉપર જ્યાં સુધી અફીણ પીગળે ત્યાં સુધી મળવા, ને પછી તે ખવડાવવા, જો ખવાય નહીં તા છુંદી ગાળ જેવા કરી ચટાડવે. અચ્ચું વર્સ ૫ થી ૧૦નું હાય તેને માટે. નારીયલના સુકા ગાટાના ૧ કટકો એક તસુ જેટલા ચારસ લેવા ને તેને વચમાંથી કોતરવા, ને તેમાં ૨ ચાખા ભાર્ અફીણ નાખી તે કટકાને મોટા સાયામાં અ થવા કાંટામાં ઘાલી ઘીની અતી ઉપર જ્યાં સુધી મીણ પીગલે ત્યાં સુધી આલવા, ને પછી તે ખવરાવવા; જો ખવાય નહીં તા છુંદી ગાળ જેવા કરી ચટાડવા. વરસ ૧૧ થી મોટા માણસને માટે, નારીયલના સુકા ગેટાના ૧ કટકો એક તસુ જેટલા ચાસ લેવા ને તેને વચમાંથી કોતરવા ને તેમાં ૩ થી ૪ ચેાખા ભાર અર્ીણ નાખી તે કટકાને મોટા સાયામાં અથવા કાંટામાં ઘાલી ઘીની અતી ઉપર જ્યાં સુધી અફીણ પીગલે ત્યાં સુધી આલવેા, ને પછી ખવરાવવા. જો ખવાય નહીં તા છુંદી ગાળ જેવા કરી ચટાડા. અથી પેટ આવતાં બંધ થશે. For Private and Personal Use Only Page #311 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૭૫. ઈલાજ ૧૩ મે. કરા નામનું ઝાડ જે આસરે બે ગજ ઊંચું થાય છે, તેના ઉપર વાંકી સગ થાય છે, ને પલાં કુલ થાય છે તેના મુળિયાં ઘસીને શાકર યા ખાંડમાં મેળવીને ૧, ર તેલા ભાર પાણીમાં મેળવીને ખાવાથી પેટ આવતાં બંધ થઈ જશે. ઈલાજ ૧૪ મે. તાલા. તોલા, ઈદ્રજવ કડવાં ... : ૧ બીલાંનો ગર... ... ૨ ખસખસના પસ ... વા વરીઆળી ... ... . દાડમની છાલ ..... ૧ સાકર .... ... ... ૪ ઉપલાં સર્વે વસાણાને સાફ કરી બખાં કરી શેર ૨ પાણીમાં ઉકાળવાં ને પાણી શેર ૧ રહે ત્યારે ઉતારી ગાળી કઢી સીસીમાં ભરી રાખવું. તેમાંથી દહાડામાં ૩ વખત અકેક વાઈન ગલાસ પીવું. એથી ગરમીનાં, બાદીનાં, મરડાનાં અથવા કોઇબી જાતના પેટ આવતાં હશે તે બંધ થશે. ઈલાજ ૧૫ મે. ઈદ્રજવ જેને અંગ્રેજીમાં Gooda કરી કહે છે તે વસાણાં વિશે નારણુ દાજીની “મેટીરીયા મેડીકામાં એનેલાઇઝ (પૃથકરણ) કરીને બહુ તારી લખેલી છે; તે ઈદ્રજવને દીકરામાં શેકી તેના છોલતાં કાઢી નાખી, વાટી જાડા આટા જેવી ભુકી કરી તેમાંથી વાલ ૨ ને સુમારે લઇ સાકરના સીરામાં દહાડામાં ત્રણ વખત ચાટવી; તેથી પેટ બંધ થશે. For Private and Personal Use Only Page #312 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ૨૭૬ ઇલાજ ૧૬ મા. સુંઠ તાલા ના સફેદ મરી તાલા ભા પીયરી મુળના ગાંઠ તાલા ... શ એ ત્રણે જણસાને ખાખરી કરી તેમાં પાણી શેર ૧ નાખી ખુમ જોશ આપી શેર ના રહે ત્યારે ઉતારી ગાળી કાઢી દીવસમાં ત્રણ વખત તેમાં શાકર નાખી પીવું. Acharya Shri Kailassagarsuri Gyanmandir ઈલાજ ૧૭ મા. પેટ કેરી ઘણી ખાવાથી આવતાં હોય તેના ઈલાજ, પાકી કેરીના ગાટલાંને આતસમાં ભુંજી તેની અદરની ગાટલી ખાવાથી પેટ આવતાં બંધ થશે. ઈલાજ ૧૮ મા. પેટ આવતાં હોય, પેટમાં પવન ભરાયા હોય ને તેથી ખાટા ઓડકાર આવતા હોય ને વામીટ થાય તેની પેઠે પેટમાં ડાહાવાય તેના ઈલાજ, ૧ સુવા તાલે વરીઆળી અનીસું ગા ... એલચી નંગ ૧૫ ના દાણા. ... એ સઘળી ચીજોને ખાખરી કરી ખખળતું ગરમ પાણી શેર ા (તાલા ૧૦) લઈ તેમાં નાખવીને તે વાસણ ઢાંકી મુકવું. પછી એ પાણી ઠંડુ પડે ને ગાળી કહાડી તેના બે ભાગ કરી દીવસમાં બે વખત પીવું. ીને દહાડે નવાં વસાણા લઈ તેને ઉપર પ્રમાણે કરી પીવાં; અથી ખાધેલું પાચન થશે, પવન છુટશે ને આરામ થશે. For Private and Personal Use Only Page #313 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૭૭. ઈલાજ ૧૯ મે. પેટ પાતળાં પાણી જેવાં આવતાં હોય તથા સાથે ઉલટી થતી હોય તેને ઇલાજ. સુકાં નાળીયેરની જુની કાચલી, સેપારી વરધની જુની. એ બેઉ ચીજને પાણીમાં બેઆની ભાર ઘણી તેને ઘસારે એક કલાઈ કરેલી વાડકીમાં લે પછી ધાણ તોલે છે ને. ખા કરી તેને પાણી શેર છે માં નાખી ખુબ ઉકાળવા ને અરધું પાણી બલ્યા પછી ઉતારી ઠંડુ પાડી તેમાંનું પાણી ગાળી લઇ તેમાં ઉપલે સોપારી તથા નાળીયેરની કાચલીને ઘસા મેળવે. પછી એક નળીયાંને કટકે લઈ તેને આતશમાં લાલસેળ કરી એ પાણીમાં નાખી પાણીને છમકાવવું; અને એના બે ભાગ કરી દીવસમાં બે વખત દરદીને પાવું. એથી પેટ આવતાં તથા ઉલટી થતી બંધ થશે. ઈલાજ ૨૦ મો. પેટ અદહજમીને લીધે ઉપરાઉપરી આવતાં હોય તેને ઈલાજ. પાકી કેરીમાંથી ગોટલ નીકલે છે, જે સંધીને ખાવામાં પણ વાપરે છે, તે રાંધેલા ગેટલાની અંદરની ગેટલી કહાડી તેને બેચાર દીવસ સુકવવી પછી તેને કાદવના ઠીકરાં ઉપર સેકી ખાવી, જેથી પેટ આવતાં બંધ થશે. અથવા એ રાધેલાં ગેટલાંને આતશના ભેભામાં ભુંજી તેમાંથી ગેટલી કહાડી ખાવાથી પણ ફાયદો થશે. For Private and Personal Use Only Page #314 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૭૮ પેટ લાવવાના ઈલાજ. ન કોઈને પેટ કાજ થઈ ગયું હોય ને બિલાસેથી ‘આવતું ન હોય ને પેટમાં દુઃખા થયો હોય તેવા ધણીનાં પેટ લાવવાના ઇલાજ. ઈલાજ ૧ લે. તાલે. પીળાં હરડાનું દળ એટલે છાલ ... ૧ ઈસપલ છોલતાં સાથે .. ••• .. હો ગુલાબનાં ફુલ • • • • • •. શા ગારીકુંવ... ... ... ... ... ... નારંગીની છાલ ... ... ... ... ... છા એ સર્વે વસાણાંને કા શેર પાણીમાં ઉકાળવાં કે પાણી નવટાંક રહે ત્યારે ઉતારી ગાળી કાઢી તેના બે ભાગ કરવા; અને તેમાં ભાગ ૧ સવારે સાકર નાખી પીવે, તથા બીજો ભાગ સાંજે પીવે. એજ કાવે બીજે દહાડે વાયર. એમ તબીયત સારી થતાં સુધી ચાલુ રાખો. ઈલાજ ૨ જે. ઘી આમળા (જિને મુર થાય છે તેનાં ઝાડની છાલને સુકવી બારીક ભુકી કરી, સીસીમાં ભરી રાખવી. ભણે શકિત લાવવી હોય અથવા પેટ લાવવું હોય જણ તોલે કા થી વા લઇ એક ચમચા દુધમાં મેળવી પી જવું. બચ્ચાને ફકત તોલે છે આપવું For Private and Personal Use Only Page #315 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૭૯ ઈલાજ ૩ જે. જુલાબની કાળી દરાખ રતલ ના ઠળીઆ કાલી નાખીને પીસાવવી, ને તેને અર્ધા રતલ ગુલાબમાં બીજવીને ૧૦ કે ૧૨ કલાક કાચના વાસણમાં ભરી રાખવી, પછી તેને હાથે ચેળીને ધીમી આંચે ચુલા ઉપર ઉકાળવી. અરધે ગુલાબ બળી જાય એટલે હું ઉતારીને ઉપડાંમાં જેરેથી નીચેથી કાઢી કુચે રદ કરવો ને રસ પાછો ચુલા ઉપર મુકી જાડું સરબત બનાવવું, અને તેને માંથી એક ચમચી દરજ પધાથી પેટ આવશે. ઈલાજ ૪ થી. મટી હરડે જે વજનમાં તેલા શા થી ૨ જેટલી હેય તેને પથ્થર ઉપર ઘસી તોલે વા થી વા લેવી, ને તેમાં મધ લે ૧ મેળવી પીવું. તેથી પેટ સાફ આવશે. ઈલાજ ૫ મે. વરીઆળીને સારી પેઠે સુકવવી ને પછી જાડાં ખાદીના ઘયલાં કપડાંમાં નાખી તેને હાથથી ચેળવી ને તેનાં છેલતાં કાઢી નાખવાં. પછી તેને ખાંડણીમાં નાખી જૂરી આટે કરે, અને ઘી તાવી તેમાં એ બસમળીને આટો નાખીને સાથે મેળવવો ને લાલ રંગ થયા પછી હેઠે ઊતારી ઠડ પાડી તેને તેટલાજ વજનના સાકરના શીરામાં મેળવી લે. એ દવા કાચના વાસણમાં ભરી રાખવી ને રેજ સવાર સાંજ તેલ વાા થી ૧ સુધી ખાઈ ઉપર દુધ શેર ૦ પીવું. નાંનાં બચ્ચાંને બે આની ભારથી છા તેલા સધી ખવરાવવું ને ઉપરથી દૂધ પાવું. For Private and Personal Use Only Page #316 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir २८० ઇલાજ ૬ ઠ્ઠી. જેના પેટના કાઠો કબજ હોય ને ધારા પ્રમાણે પેટ આવતું નહીં હોય તેને પેટ લાવવાના ઈલાજ. ગાલામનાં સુકાં પુલની કળી નંગ ૫ થી ૭ તેની ઉપરના ડીચા સાથે આવેલા ચાવલમાં કલાક ૦ા સુધી ખાસી રાખવી ને પછી બહાર કાઢી તેની ઉપરના ડીયાં કાઢી નાખી માવેા કરવા, ને તેમાં છુંદેલી સાકર અધી ચમચી મેળવીને સવારના ખાવી; એથી પેઢ આવી કાઠો નરમ થશે. ઇલાજ ૭ મા. હીમજી હરડે નંગ ૧૧ ને ભાંજી કટકા કરી ગરમ પાણી ગલાસ ૧ (તાલા ૬)માં રાતના સુતી વખતે ભીંજવી ઢાંકી રાખવી તે સવારના તેની ઉપરનું નીતરૂં પાણી કાહાડી લઈ તેમાં સાકર તાલા ા છુંદેલી ભેલી પીવું. ઇલાજ ૮ મે. પેટ અચ્ચાંને તથા માટી ઊમ્મરના માણસને ક્રમજ રહેતું હોય તેમનાં પેટ લાવવાનો ઇલાજ. અસરઇ અદામ તાલા ા થી ના લઇ ગરમ પાણીમાં ભીજવી છોલતાં કાઢી નાખવાં. પછી તેને પીસી આ નવી કરી અંદર છુંદેલી ખારીક સાકર તેટલાજ વજનની મેલવી તેમાં માખણ તાલે ૧ ભેળી એકરસ કરવું, ને તેના બે ભાગ કરી દીવસમાં બે વખત ખાવું. જો અથી પેટ સાફ નહીં આવે તા હમજી હરડે ખેંચ્યાની ભારને છુંદી ઝીણા આટા અનાવી ઉપલા સાથે મેલવી ખાવું. તેથી પેટના બાંધે નરમ થશે ને પેટ આવશે. For Private and Personal Use Only Page #317 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૮૧. ઈલાજ ૯ મે. ગેળીમાં આંતરડું ઊતરે છે (જેને અંગ્રેજીમાં હરની આ તથા ગુજરાતીમાં અંતરગળ કહે છે તે તેને લીધે પેટ કાજ રહે છે તે લાવવા નીચે લખેલા વસાણુને પાક બનાવી દહાડામાં ૧-૨ વખત તો (૧) એક ખાશે તે સાધારણ પેટ આવશે, તેમજ એ પાક જ્યારે પેટ ફએજ રહેતું હોય ત્યારે ૧થી ૨ તલા ખાશે તો પેટ બરાબર આવશે. તલા. તિલા. હોલીવું મગજ એટલે છર (બાલછ૨) ... ૧ એડીનાં બીજ ... ૪૦ તમાલપત્ર .. ... ૧ સાકર શુનગુનની ... ૪૦ થીયરી મુલ... ... ૧ અસારી ... ઊજળાં મરી હસન .. ... એલચી દાણા નાગકેસર ... ... ૫ જાયફળ ... ... ૧ કેસર .. .. .. વા જાવંતરી .... ..... ૧ સુરજન.... ... ... ૧ માખણ શેર નું ઘી ( ગાયનું ... શેર ૨ બનાવી વાપરવું. પ્રથમ દીવેલીના મગજને પીસી માવો કરી દૂધમાં ચેડવી તેને મા બનાવવા. પછી સાકર તેલ ૪૦ ને પાણીમાં સીરે કરી તેને ઉથલા માવામાં મેળવો. માખણનું ઘી કરી તેની સાથે ઉપલા સીરામાં મેળવેલ મા મેળવી એડવો ને લાલ કર, પછી બાકી રહેલા م ક હ હ 8 ه م For Private and Personal Use Only Page #318 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૮૨ વસાણાં (અસાળીઓ, હસન, નાગકેસર, સુરીજન, આલછર, તમાલપત્ર, પીપરીમૂળ, ઊજળાં મરી, એલચી દાણા, જાયફળ, જાવંત્રી) ને છુંદી મેળવી ઉપલાં એડવેલાં વસાણા ચુલા ઉપરથી ઉતાર્યા પછી તરતજ મેળવી એકરસ કરવાં ને તે પાક કાચના ચપુમાં ભરી મુકો. તેમાંથી એક તોલો દરજ લઈ એક વાઈનગલાસ (તાલા ૬) દુધમાં મેળવીને પીવે, ને જે મરજી હેય તિ ઉપર અરધું કપ દૂધ પીવું. તેથી ખખરીને પેટ આવશે. કદાચ પાક ખાઈ ઉપરથી દુધ પીશે તે પણ હરકત નથી. બ ૦૦૦ ફીફરનો અથવા જેને અપસ્માર પણ કહે છે તેના ઈલાજ. શિ૩ (મૃગી)–એ રેગ થાય ત્યારે પ્રથમ માણસને કંપારી (ધુજરી) આવે છે તથા પરસેવો છૂટે છે, ધ્યાન ઠેકાણે રહેતું નથી, દાંત કકડાવે છે, ને જમીન ઉપર પડી જાય છે, અને મોઢામાં શિક્ષણ આવી જાય છે. એ રેગ ૧૦-૧૫-૨૦ દિવસે કે મહીને દહાડે થાય છે. પાણી તથા દેવતા એ રેગીની નજરે પડે તે તરતીકરૂં ચઢી આવે છે, જેથી દરદીની ઘણી સંભાળ રાખવાની જરૂર છે. એ રેગ ચિતાથી અને શેકાદિકથી ઉત્પન્ન થાય છે તેના ઈલાજ. For Private and Personal Use Only Page #319 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૮૩ ઈલાજ ૧ લો. જે અજમે એક દાબડીમાં ભરો, અને ઉંટના માથામાં કડે થાય છે તે કીડ જ્યારે ઉંટ છીકે છે ત્યારે નાકમાંથી નીકળે છે, તે કિડ લઈને પેલી અજમાવાળી દાબડીમાં મુકવો, ને દાબડી ઢાંકી ઉપર તળે તે દાબડીને ખુબ હલાવવી. એમ કીધાથી તે કિડે દાબડીની અંદર ભસ્મ થઈ જાય ત્યારે પેલા અજમાને સુકે કરીને ઉપર જણાવેલાં સરખાં ચિન્હવાળા દરદીને ચપટી ભરીને સુંઘાડવી, એથી રીફરું મટશે. ઈલાજ ૨ જે. તોલે. તેલે લસણની કળી ... ... વા મળી .. ...... of વરીઆળી ... ... ... મા ટકણખાર ....... . વા ગરૂચંદન .... ... ... વા એ સર્વે વસાણાને કુટીને ગાયના તાજ મુત્ર સાથે ખલ કરવાં અને પછી દરદીને દહાડામાં બે ત્રણ વખત એ દવા સુંઘાડવી એથી મગજને કીડ ટલશે. • ઈલાજ ૩ જે. | મેટા કોળ અથવા ઉદર લઈ તેના સારામાં કાવલી વજનું છોડું ઘાલવું. પછે કેળને એક કાદવના વાસણમાં નાખી તેમાં મોડું ભરીને તેનું મોઢું બાંધી જમીનમાં એક ગજ ઉંડો ખાડો ખોદી દાટવું. ત્રણ માસ પછી તે વાસણ કાઢી તેમાંથી પેલું વજનું છોડું કાઢી લેવું, ને જ્યારે શિફરું આવે ત્યાં તેને પાણીમાં ઘસી બે ત્રણ ટીપાં નાકમાં નાખવાં, તેથી ક્રીડે મરી જશે, અને શિરે મટી જશે. For Private and Personal Use Only Page #320 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ૨૮૪ ઇલાજ ૪ થા. Acharya Shri Kailassagarsuri Gyanmandir અકલગરો તાલા ... ... ૫ વજ તાલા અ અને વસાણાંને ફુટી કપડછંદ કરી તેની ભુકી એક સીસીમાં ભરી મુકવી; પછી તેમાંથી વાલ ૧૦ લઇ મધ સાથે મેળવી દહાડામાં ૩ વખત ચાટવી. એ પ્રમાણે દીન ૨૧ એ દવા લીધાથી શયદા થશે. ખોરાકમાં દુધ ને ભાત ખાવું. ઈલાજ ૫ મા. નાગાથ કુટી પડછંદ કરીને તેની ભુકી એક સીસીમાં ભરી મુકવી. તેમાંથી વાલ ૫ ને આસરે લઇ એક ગલાસ ભરી ગાયના દુધમાં નાખી અકે ગલાસ દહાડામાં ત્રણ વખત પીવું. એ પ્રમાણે માસ ૧ સુધી પીએ તા ફાયદા કરશે. તેલ, મરચું, ખટાશ ખાવા નહીં. ઈલાજ ૬ ઠ્ઠો. સફેદ કાંદાના રસ કાણાડીને નાકમાં બે ત્રણ ટીપાં મુકવાં. એ પ્રમાણે થોડા દહાડા ચાલુ રાખવું, ઈલાજ ૭ મા. અડાયાં છાણાની રાખ તેાલા ૫ લઇ તેને કપડવ કરીને તેને તાલા ૫ જેટલાં આંકડાનાં દુધમાં ટ્વીન ૩ સુધી ભીજવી રાખવી, પછી સુકવી દરદીને સુંઘાડયા કરવી. For Private and Personal Use Only Page #321 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૮૫ ઈલાજ ૮ મે. બાવળના ઝાડ ઉપર ફુલ થાય છે તે કુલ તોw ૫ લઈને તેને ગાયના ઘીમાં તળી તેની ખાખ કરવી; કે તે બધેથી સલા હા લઇ તેની મધમાં યા ગોળમાં એક ગોળી કરી દીવસ ૭ સુધી દરજ એક એક આપવી, ઈલાજ ૯ મો. ઉભી રીંગણીના કુલને તથા ફળને રસ કાહાહ ને તેમાં ધોયેલાં કપડાંનો કટકે ર૧) વાર ભીજવી દો વખત તડકે સુકવવે. પછી તે કડકાને ખાંડના પાણીમાં ભીજવી નીચોવીને નાકમાં તે કટકાને નાશ અવારનવાર લેવાથી શીઘરું આવતું બંધ થશે. બલગમી ખાંસીના ઈલાજ. એ રેગ ખટાસ તથા નબળું તેલ ખાવાથી તથા બીડી વધારે પીધાથી પણ થાય છે. ઈલાજ ૧ લે. - તાલા, જેઠીમધ.. ... ... ૪ કડીઓ ગુંદર ... ૪ બાવળને સફેદ ગુંદર ૪ કાળાં મરી... ... 2 કેસર ... ... ... વા ઘઉંનું દુધ.. ••• ૨ સાકર ચીનાઈ ... ૪ એ સઘળી જણસોને છુંદી વસ્ત્રગાળ કરી ચળાઈની ભાજીને રસ કાઢી તેમાં એની ગળી ચીની બેર જેવડી તાલા, For Private and Personal Use Only Page #322 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૮૬ વાળવી ને દરરોજ સવાર બપોર તથા સતે ત્રણ ત્રણ ગળી ચુસવી. એથી ખાંસી નરમ પડશે. એ ગળી સાજું માણસ રાતના ખાણ ખાધાં પછી એક બે ચુસે તે ખાધેલું પાચન કરી છાતી તથા ફેફસાંને ઘણે શયદો કરે છે. - બલગમી ખાંસીવાળાએ લાંબા દિવસ એ ગોળી ખાધાથી ઘણેજ શાયદો થશે. ' ખોરાક-ઘઉંની રોટલી, મસાલેદાર સેર, અને સુકો રાક ખા. બરોળનો ઈલાજ. એ દરદ માણસને નબળાઈમાંથી ઉત્પન્ન થાય છે ને તે ધીમે ધીમે વધી વધીને આખા પેટમાં પંથરાય છે તેથી પેટ કઠણ પથરા જેવું થઈ જાય છે. એ દરદ માલમ પડે કે એને - તુરત ઈલાજ કરવાની જરૂર છે. ઈલાજ ૧ લે. કારેલાં શેર ટાને બારીક કાપી તેમાં મીઠું (નમક) લે છે નાખી હાથે રોળી નીચવીને તેને રસ કાહાડ ને તે દરદીને પાવો અને તેજ કરેલાં ઘીમાં વઘારી શાક કરી ખાવાં. એ મુજબ દીન ૧૫ એ ઇલાજ કરવાથી ળ બેસી જશે. દુધે તથા ઘીને અને શકતીને બીજો ખોરાક પાચન થાય તે પ્રમાણે ખાવો ચાલુ રાખો. For Private and Personal Use Only Page #323 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૮૭. ભુખ ઉત્પન્ન કરવા તથા ખાધેલું પાચન કરવાના ઈલાજ જે કોઈને ભુખ નહીં લાગતી હોય, છાતી ઉપર દાહે બળતી હોય તથા ખાટા ઓડકાર આવતા હોય તેના ઈલાજ. ઈલાજ ૧ લે. કાગદી લીબુ ૧ લઈ તેની બે ચીર કરી વચમાં બરડો કાઢી નાખો. પછી ગાયનું અથવા ભેંસનું દુધ શેર છે તેવું ને તેને ચુલા ઉપર મુકી ગરમ કરવું. એક બે જોસ આવ્યા પછી તેમાં ઉપલાં લીંબુની ચીર ૨ નીચેવવી; ને થોડોવાર ઈગાર ઉપર દુધ રહેવા દેવું. એથી હું છો હેઠે બેસી નીતરૂં પાણી ઉપર રહેશે. તે પછી હેઠે ઉતારી નીતરું પાણી ગાળી લેવું; અને તેમાંથી અકેક વાઈનગલાસ દહાડામાં ત્રણ વખત પીવું. જોઈએ તો સાકર નાખવી. એથી ખાધેલું પચી ભુખ લાગશે. ઈલાજ ૨ જે. - તાલા. - તાલા. સુહ ••• .. ••• ૧ પાપર... .. ••• ૧. પીપરી મુળના ગાંઠ.. ૧ ભરી કાળા. ... ૧ સંચળ ... ... ... ૧ સીધવ ... ... ૧. અજમો... ... ... ૧ અજમોદ ... ... . હીંગ ... ... ... 0ા પ્રથમ હીંગને આતસ ઉપર કુલવીને છુંદી બારીક કરવી. સંચળને એક માટીનાં વાસણમાં થોડા અંગાર For Private and Personal Use Only Page #324 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૮૮ ઉપર મૂકી તપાવવા તેથી તે ગાંગડે ઘટીને છુટા થઈ જશે એટલે વીણી લઈ તેને પણ જુદી કાઢવો. પછી ઉપલાં બધાં વસાણાને કુટી કપડછંદ કરી તે સાથે હીંગ તથા સંચળને ભુકો મેળવી ખલ કરવાને તેમાં લીંબુનો રસ નાખતા જવું ને ખલ કરતા જવું. એકવાર નાખ્યા પછી રસ સુકાઈ જાય કે બીજી વખત રસ નાખી ખલ કરવાં. બીજી વખત રસ સુકાયાથી ત્રીજી વખત રસ નાખી અલવા. એમ ત્રણ વખત ખલાયા પછી તે ગુરણ એક કાચનાં સુચની સીસીમાં ભરી રાખવું કે તેમાંથી દરરોજ સવારે તોલે ૦ થી તેલ ૧ સુધી. માણસના કદ પ્રમાણે મકી ઉપર ઠંડા પાણીમાં બે ચાર ગોટ પીવા. એથી ભાવન છેડવશે, ભુખ લાગશે ને ખાધેલું પાચન થશે. ઈલાજ ૩ જે.. (ખાધેલું પાચન થવાના ઈલાજ) તાલા, લેલા. રીલાં ..... ૩. સુંઠ... .. ૨ મરી...... ૧ પીયર ........ ના પોપરી મુળ ૧ કાળુજી... ૧ તજ ... ... ૧ નાગકેસર ૧ એલચીદાણા વડગ .... આમલત સ હીંગ... ... સળ ... ૧ સાધવ ... ૧૫ જવખાર... આ કાલવાણ... બાપ સાજી ... અજમો... ૨ તોલા, એ સર્વેને કે કરી લીબુ તથા બીજેરાના રસમાં એક દીવસ ખલ કરી એક કાચના વાસણમાં એ શુરણ ભરી રાખવું ને દરરોજ સવારમાં તોલે કા તથા સને તોલે કા ખાવું ને ઉપર પાણી પીવું. એથી ખાધેલું પાચન થશે. For Private and Personal Use Only Page #325 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૮૯ મગજ ઠેકાણે નહી રહે તેના ઇલાજ. એ દરદ થવાનું કારણ ઠંડી વસ્તુ વધારે ખાવાથી તથા પાચન થયા સીવાય ફરીથી ખાધાથી થાય છે. એને ઘેલાપણું અથવા ઉન્માદ વાયુ પણ કહે છે. જે માણસનું માથું ફરી જતું હોય, ચિત ઠેકાણે રહેતું નહીં હોય, તરેહવાર બેલે, કદી હશે અને કદી રડે તથા હાથ થી ચાળા કરે છે, તેના ઈલાજ. - ઈલાજ ૧ લે. તલા... તેલ.) તેલા. ત્રીકટું .. ... ૨ હીંગ ... ... ૨ સીંધાલુણ ... ૨ વજ ... ... ૨ કડું .. ... ર સરિસનાં આ ૨ કરંજ બી ... ૨ ઘાળી રાઇ.. ૨ એ સર્વે વસાણાંને કુટી કપડછંદ કરીને તેને ગાયનાં તાળ મુત્રમાં નાખીને ખુબ ખલ કરવાં; અને તેની મોટાં બેર જેવડી ગોળીઓ વાળવી, અને તે ગેળીઓને કત હવામાં સુકવવી. તે સુકાયા પછી એક સીસીમાં ભરી મુકવી; તેમાંથી એક ગેળી લઈને ઠંડા પાણીમાં ઘસીને ઉપલાં દરદવાળા માણસની આંખમાં આંજવી. એમ થોડા દહાડા આંજ્યાથી ઘેલાપણું થયું હોય તે, તથા ચેથી તાવ પણ નરમ પડશે. - ઈલાજ ૨ જે. બ્રાહમીનાં પાંદડાંને રસ તોલા ૩ થી ૫ કાઢી તેને ઘી શેર ૩ માં મેળવી તે ઘી તાપ ઉપર ઉનું કરવા સુકવું, અને રસ બળી જાય ત્યાં સુધી ઉપર રહેવા દઈ હ૭ For Private and Personal Use Only Page #326 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra ૨૯૦ પછી ઉતારી લેવું. તેથી તે ઘા લીલા રંગનું થશે. તે થી દરદીને દરોજના ખાવાના ખારાકમાં ખવરાવવું; એથી મગજ ઠેકાણે આવશે. www.kobatirth.org ઈલાજ ૩ જો. તાલા. ત્રીકટુ (સુંઠ–મરી–પીષર.) સીંધાલુણ . કડું કરંજ ... ... ... ... ... ... ... ... ... Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨ હીંગ... વૃક્ષ... ૨ તાલા. ર For Private and Personal Use Only સોરસનાં મીર ધોળી રાઈ... ૨ એ સર્વે વસાણાંને ફુટી કપડછંદ કરી તેને ગાયનાં તાજાં મુત્રમાં નાખી ખુઅ ખલ કરવાં, અને તેની ગાળી વાળવી. તે ગાળીને હવામાં સુકવવી ને એક સીસીમાં ભરી મુકવી. પછી તેમાંની ગાળી પાણી સાથે ઘસી ઉપલાં દરદવાળાંની આંખમાં અવારનવાર આંજવાથી સારૂં થશે. મરચાં ખાવાની રીત. કેટલાકોને મરચાં ગામઠી, વેલાતી અથવા લીલાં લવેંગીયાં તથા સુકાં ખાવાના શોખ હોય છે; પણ તેથી અવગુણ થાય છે, ને મરડા, ગરમી, અતિસાર તથા ક્ષય વીગેરેના રાગ થાય છે, તેથી તે એમના એત્ર કાચાં ખાવાને અથવા શાક ભાજીમાં વાપરવાને બદલે જો નીચે લખ્યા પ્રમાણે વાપરશે તા અવગુણ થશે નહીં. Page #327 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ર૧ મરચાં જેટલાં વાપરવાં હોય તેનાથી દોઢાં અરણાં લેવાં, ને તેની છરીએ ઝીણી ઝીણી કાતરી કરી અથવા છુંદી છાલ સાથે ખખળતાં ગરમ પાણીમાં ડુબે તેમ અંદર નાખી થાડે થાડે વારે લાકડીએ અગર ચમચાએ હીલવવાં, ને ઉપર રકાબી ઢાંકી પાણી ઠંડું પડે ત્યાં સુધી રાખવાં. પછી સાથે સાજો કપડાનો કટકા લઇ ઔંજા સારા વાસણ ઉપર આંધીને તે મરચાંનું પાણી ગાળી કાઢી સીસીમાં ભરી રાખવું, ને શાક ભાજીમાં વાપરવું હોય ત્યારે તેમાં જેટલા તીખાસ જોઇએ તેટલું મરચાનું પાણીજ વાપરવું કે જેથી ખાનારને અવગુણ કરરોનહીં. મસ્તક પવનથી ફરી ગયું હોય, દીવાનોથયો હોય અને તરેહવાર બકારો કરે તેના ઇલાજ. ઈલાજ ૧ લા. નગાડના રસ તાલા ૨ મેથીના ભુકા તાલા ૧ મરીનો ભુકો તાલા ૧ હીંગ ચાખી વાલ પ એ સર્વેને ઉપલા નગાડના રસમાં સારી પેઠે ખલવાં. તેઅંજન જેવું થાય એટલે એક કાચના વાસણમાં ભરી રાખવું અને તેમાંથી આંગળી ઉપર લઈને ધેલા માણસની આંખમાં દીન ૭ સુધી માંજવું, અને તેની સાથે મીજા કોઇ માણસને વાત કરવા, યા બેસવા દેવું નહીં. એકાંત જગામાં તે માણસને રાખવું અને ત્યાં ગડમડ ીલકુલ થવા દેવી નહીં. અથી તેનું ધ્યાન ઠેકાણે આવશે. For Private and Personal Use Only Page #328 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૯૨ ઈલાજ ૨ જે. - તાલા તોલા તાલા અજમે... ૪ લવંગ... હા ખડેમી ... ... ૪ અકલગ ૧ સુંઠ ... ૧ બોરાસાની વજ ૧ તજ ... ૧ જાવંત્રી આ પીપરી મુળ ... ૧ એ સર્વે વસાણુને છુંદી કપડછંદ કરીને ખલમાં નાખીને મધ સાથે મેળવી ચણા જેવડી ગળી વાળવી. તેમાંથી ગેળી ૨ આદુના રસમાં મેળવીને સવાર સાંજ બે વખત ખાવી. મરડો થઇ લોહી સીમત પડતું હોય તેના ઇલાજ. કારણ કાચું અનાજ ખાવાથી તથા અજીરણ ઉપર ખાવાથી, તેમજ ગરમ ચીજો ખાવાથી એ રોગ થાય છે ત્યારે પેટમાં મરડાઈ મરડાઇને ઝાડે બે ટીપાં આમ તથા લેહીને આવે છે, પેટમાં દુખે છે, શરીર નાકઊવત થાય છે, અને વધારે પેટ આવવાથી સથરામાંથી આમણ બહાર નીકળે છે. ઈલાજ ૧ લે. મદનમસ્ત. કાબુલી દાડમની છાલ. એ બેઉ જણને સરખે વજને લઈ તેને છુંદી આરીક આટા જેવી કરી કપડછંદ કરી કાચના બુચની સીરીમાં ભરી રાખવી, ને જ્યારે વાપરવી હોય ત્યારે નિચે પ્રમાણે વાપરવી For Private and Personal Use Only Page #329 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ૨૯૩. અચ્ચાં વસ ૫ થી ૭ ની ઉમરનાંને માટે ઉપલી ભુકીમાંથી તાલા શા લઇ, ગામઠી ચેાખાને પાણીમાં ભીજવી રાખી કલાક ૧ સુધી રહેવા દઇ પછી તે પાણી ગાળી કાહાડી તેમાંથી પાણી ૧ તાલે લઇ સાથે એ ળવી પાવું. મોટા માણસને ઉપર ગુજમ ચોખાનું પાણી કરી તેમાંથી પાણી ના તાલા લઇ પાંચ તાલા ભુકી સાથે મેળવી પાવું. ઇલાજ ર્ જો. વરીઆળી તાલા ભા જાવંત્રી વાલ ૧ સુંઠ તાલેા મા સાકર... તાલેા મા એ સઘળી જણસ સાર્ કરી ખાખરી કરી ભા શેર પાણીમાં ઉકાળવી, અને ૰ા શેર પાણી રહે ત્યારે હેઠળ ઉતારી ઠંડુ પાડી કપડાંમ્ ગાળી કાઢી તેના એ ભાગ કરવા, ને સવાર સાંજ પાવું. ખારાક–સાથુ ચેાખા અથવા ગામઠી ચેાખાની કાંજી અનાવી તેમાં શાકર ભેળીને દરદીને પાવી. વહુના ખારાક સુદલ આપવા નહીં. ... ઇલાજ ૩ જો. યુના મદીન ખાટા દાડમના દાણા Acharya Shri Kailassagarsuri Gyanmandir ... For Private and Personal Use Only ... સંગજીરૂં કર્ડસામાંક ના તાલે જસક એ સઘળી જણસ તાલા શા ને વજને લઇ ખાખરી કરી શા ોર પાણીમાં ઉકાળવી, ને તેમાથી ૧ શેર મળવું ને અરધો શેર પાણી રહે ત્યારે તેમાં બે તાલા ચીનાઇ સાકર Page #330 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૯૪ ભેળીને એના બે ભાગ કરવા, ને દહાડામાં બે વખત એટલે સવારે તથા સને અકેકો ભાગ પી. જરૂર પડે તે વેળા કરી એ પ્રમાણે બનાવી પીવું. ઈલાજ જશે. તેખમેઆલંગ તખમે રેહાન તમે બારતંગ ઇગલનાં બીઆ એ સઘળી જણસને એક સરખે વજને લેવી ને તેને સાફ કરીને બધી સાથે મેળવવી પણ છંદવી નહીં, ને એ મેલવણમાંથી વા તાલે ખાવી. ઉપરથી ઠંડુ પાણી પીવું. એ રીતે દહાડામાં ૨ વખત સવાર સાંજ શકવી. ઈલાજ ૫ મે. નાળીયેરના સુકા ગોટાને ૧ તસુ એટલે ચોરસ એક કટકો લે ને તેને વચમાંથી કતર, ને તેમાં ૧ ચેખાભાર અફીણ નાખીને એ નાળીયેરના કટકાને સીવવાના એક એવામાં જોઈને અથવા તેમાં બેસીને ઘીનો દીવો કરો, ને તે દીવા ઉપર જ્યાં સુધી એ અફીણ પીગળે ત્યાં સુધી બાળ ને પછી તેને છુંદીને માવા જેવું કરીને ખવાડવું. - વરસ ખાભાર અચ્ચે ૨ થી ૫ નું હોય તેને સારૂ અફીણ ૧ - ૫ થી ૧૦ 9 . ક ૧૧ થી મોટા માણસ વાસ્તે ” ૩થી ૪ રી ૪. For Private and Personal Use Only Page #331 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૯૫. ઈલાજ ૬ ડ્રો. લે. તોલે, બેલફળને મા ... ૧ નાગર મેથ ... ... 9 ખસખસ • • • Oા ધારાનાં કુલ ... ધાણુ • • • • ૧ ખસખસના પાસ ૦ મતલીને પાલ - oiા ગોળ . . . . . ખાટી ભાજી છા ઉપલાં સઘળાંને છુંદી આરક આટા જેવાં કરી તે કે કાચના મુચની સીસીમાં ભરી રાખો. ખપ પડે ત્યારે તેમાંથી ૧ તેલ લઈને શાકર ચીનાઈ લે ૧ સાથે ભેળીને કાકા ને ઠંડુ પાણી પીવું. ઈલાજ ૭ મે. ગુલેઅરમાની ઘયલે ચાક. એ બેઉ ચીજ અકેક તેલ લેવી અને છુંદી - રીક આટા જેવી કરીને તેમાં સાકર તોલા ૨ મેળવવી, ને શકીલા જેવું બનાવીને અકેક તોલે ખાવી, ને ઉપરથી ડું પાણી પીવું. ઈલાજ ૮ મો. સીંધવ-સંચળ-હીંગ-વજકાવલી-હરડે. - એ સર્વે ચીજને પાણીમાં બે વાલને આસરે ઘસી તે ઘસારાને ગમર કરી પાવાથી મરડો નરમ પડશે. દીવસમાં બે વખત પાવું. For Private and Personal Use Only Page #332 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૯૬ ઈલાજ ૯ મો. મરડાની ગળી. તોલે. તાલે. હરડેદલ • • ૧ અતીવીસ • • • વજકાવલી ૧ સંચળ૧ હીંગ કુલવેલી છે એ સર્વેને કુટી કપડછંદ કરી તેને લીંબુના રસમાં ખલ કરી એની ગોળીઓ ચણા જેવડી વાળવી, ને તે દીવસમાં ત્રણ ચાર વાર અકેક ખાવાથી મરડે તથા દુખીને પેટ આવતાં હશે તે અંધ થશે. ઈલાજ ૧૦ મો. સર દીનશાજી માણેકજી પીટીટ બેનેટવાળી મરડાની શકી. તલા. તાલા હમજી હરડે ... મા વરીઆળી ... જા ઈસબગુળનાં બી ૬ બનાવવાની રીત – હમજી હરડેને, ઘી, માખણ અથવા એરંડીશું તેલ લગાડીને ચહુલા ઉપર ઠીકરામાં મુકીને એકવી. જ્યાં સુધી હરડે કુલે ત્યાં સુધી તેને સેકીને પછી હેઠળ ઉતારીને તેને મેદાને આરીક ભૂકો કરો. For Private and Personal Use Only Page #333 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૯૭ વરીઆળીને સાફ કરીને તેને પણ દીકરામાં મુકી સેહેજ ભુજ કહાડીને તેને પણ મંદાજે કે કરો. ઈસબગુળનાં બીઆને ચુંટી સાફ કરીને તેને સુપડામાં નાંખવાં. પછી હાથની હથેલી ઉપર સેહેજ પાણી લગાડીને ખુબ ભાર દઈને તે બીઆં ઉપર હથેલી ઘસડવી, તેથી ઇસબગુળનાં છલાં નીકળી જશે ને તેને વચમને ગર નીકળશે, તે ગર એટલે મારે લેવો. ઉપલી ત્રણે વસ્તુને જુદી જુદી આટલીમાં ભરવી અને જોઈએ ત્યારે દરેક બાટલીમાંથી એક સરખાં વજનની ભુકી લેવી ને તે ત્રણેને સાથે બરાબર મેળવવી ને તેમાં સાકરની મેદા જેવી ભૂકી ૧ અથવા બે ચમચા ભરી નાખવી ને પછી એ ચારે વસ્તુને બરાબર સાથે મેળવી નાખવી. ખાવાની રીતઃએટી ઉમરનાં માણસને ૨ થી ૩ ચમચા (વચલા ભરીને) છોકરાઓને ર થી ૩ નાની ચમચી (ટી સ્પન કુલ) ભરીને. દરેક ભાગ દહાડામાં બે અથવા ૩ વખત આપો; ને ઉપરથી ઠંડુ પાણી પાવું. ઈલાજ ૧૧ મે. કાળી કેથેરી નામનું ઝાડ જે આંબા જેવું મેટું થાય છે અને જેની ઉપર બેર જેટલાં ઝેરી ફળ થાય છે ને જેની ઉપર કાંટા થાય છે તે ઝાડનું મુળ બેદી કહાડીને તેને સારું કરી પાણીમાં ઘસીને પછી તે ઘસારામાં સાકરની સુકી ભેળીને દરદીને તલા ર થી ૩ પાવે. તેથી રક પડશે. For Private and Personal Use Only Page #334 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૯૮ ઈલાજ ૧૨ મે. જાયફળ... તેલ ૧ બોરાસાની અજમે તિલા ૩ અરણ... તોલે એ સઘળાં વસાણાંને એકવાત કરીને તેને ગાળમાં ખલ કરવાં, ને ગળી ચીણી બોર જેવડી વાળવી, અને દહાડામાં ૧ ગેળી ખાવા આપવી. ઉપર ચાહા, બટર શકેટ સાથે આપવી, તથા ઘઉંના આટાની કાંજી સાકર નાખીને ગરમ ગરમ પાવી. ઈલાજ ૧૩ મે. તાલે. માયાં ... ... વા મીલી ... ... ... o રાહાલ... ... 0ા સુવા .. ••• .. ૧ એ બધાંને ખાંડીને કપડછંદ કરવાં ને તેને એક સીસીમાં ભરી રાખવાં ને તેમાંથી તેલ કા લઈને સાકર તાલે છે સાથે કાડવાં. એમ દહાડામાં બે વખત કાડવું, ઉપર ખોરાકમાં ચાવલ ને દહીં ખાવા આપવું. ઈલાજ ૧૪ મે. સલ બીલી .. .. . . હરડે .. .. . ૫ ટંકણખાર... ... ૨ હંગાળ... ... ... ૧ ક... .. . ૨ મનસલ... ... ... ૨ હીંગળાને ખલમાં નાખીને આરીક કરો. પછી તાજ લીબુને રસ અંદર નીવ ને ખલ કરવો. ખલ કીધાથી તે રસ જરા જરા જાડો થવા આવે એ For Private and Personal Use Only Page #335 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૯ ટલે તેમાં જે રસ નાખતા જવું, ને ખલ કરતા જવું. એ પ્રમાણે દીન ૨ સુધી ખલ કરાવવી, પછી ઇવાનાં કામમાં લે. ટકણખારને એક તવામાં નાખીને તેને પુલવીને ઉજળે ધણી જે થાય એટલે તેને ખલમાં નાખો. પછી ગધકને દૂધમાં પકાવીને તેને પણ ખલમાં નાખીને ખલ કરવી, પછી હરડેને દીવેલ તેલમાં તળીને બીજે સર્વે વસાણાંને કુટી કપડછંદ કરીને તેને તે ખલમાં નાખવાં, અને બરાબર ખલ કરવાં. ખલાઈને સઘળાં વસાણાં એકમેક સાથે મળી ગયા પછી તેને એક સીસીમાં ભરી મુકવાં. પછી તેમાંથી વાલ ૧૦ ને આસરે ગુરણ લઈને દહાડામાં એક વખત લોલ ખાંડ સાથે ફાકવું, અગર પાણી સાથે મેળવી પાઈ દેવું. ઈલાજ ૧૫ મ. વરીઆળી. હીમજ. સુંઠ, આમળા. મરડાસીંગ, એ સર્ષે આસો સરખે ભાગે લઇને તેને ઘીમાં તળીને કુટવાં, અને વસ્ત્રગાળ ચુરણ કરી એક સીસીમાં ભરી મુકવું. અને તેમાંથી વાલ ૫ લઈ તેમાં ઈદ્રજવનું ચુરણ વેલ ૧ નાખી સાકર સાથે મોટાં બચ્ચાંને ખાવા આપવું. ન્નાનાં અચાંને એથી અડધું વજન લઈ ખવરાવવું ઇલાજ ૧૬ મે. લીલાં ગામઠી દાડમની છાલ તોલે કા લઈ વાટી તેને મા કરો. સાકર.. ... ... તોલો ૧ એ બેઉને સાથે મેળવી દીવસમાં એક વખત શાકવાથી આમ નરમ પડશે. For Private and Personal Use Only Page #336 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ૩૦૦ ઇલાજ ૧૭ મા. ઈદ્ભવ (કુડાનાં ઝાડનાં મી) તાલા ૧૦ ને ચેાખ્યું ઘી સેજ લગાડી અરામર ઘસવાં. પછી તેને કાધ્રુવનાં અથવા લાખંડના તવા ઉપર લાલ થાય ત્યાં સુધી જીંજવા; ને પછી કહાડી લઇ લાખંડની અથવા પથ્થરની ખાંડણીમાં મારીક પીસો આટા જેવાં કરવાં ને એક કાચની સીસીમાં ભરી રાખવાં, ને તેમાંથી બા તાલા ભુકી તેટલીજ છુંદેલી સાકર સાથે મેળવી રાકવી; અગર પાણીમાં મેળવી પીવી. એ મુજમ દીવસમાં ત્રણ વખત એ દવા ખાવી. અથી ખખડીને પેટ આવશે. એ શકી શકયા પછી સહેજ દુ:ખી પેટમાંથી પવન છુટે છે ને યવન છુટયા પછી કોઈ વખત પેટમાં સહેજ અમળાઇ દુઃખી આવે છે; તે વખતે નીચલી શકી ખાવીઃ— ખસખસ તાલા ૫ ને ઘીના હાથલગાડી કાચી ભૂંજવી. સુંઠ વાલ ૫ ઘીમાં તળવો. એ બેઉને છુંદેલી સાકરમાં મેળવી બે ચમચા ખાવી. એથી આમના જોરથી લાહી જેવાં પેટ આવતાં હશે તે અંધ થશે. ઇલાજ ૧૮ મા. દુધીનાં મીનું તાજું તેલ.............. સાકર છુંદેલી તુરત નરમ પડશે. Acharya Shri Kailassagarsuri Gyanmandir 1.00 **** 0148 .... .... For Private and Personal Use Only ચમચા ૧ ... ચમચી ૧ એ બેઉ જણસાને મેળવી સવારમાં પીવાથી મરડા 0000 Page #337 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ૩૦૧ ઈલાજ ૧૯ મા. માગુસ્તાનની છાલ ઘસેલી સાકરના શી ...... ... Acharya Shri Kailassagarsuri Gyanmandir એ બંનેને મેળવી એક ગલાસ પીવું, તેથી મરડાને જોરે દુખારો થતા હશે તે અંધ થશે ને પેટ પણ અંધ થશે. ઈલાજ ૨૦ મા. ઇસમનુળનાં ઔગ્મ તાલા ૧ ચીનાઇ સાકર તેાલા બા ... ...... ... ગલાસ ૧) તાલા એ બેઉને મેળવીને છ સાત કલાક અરધા કપ પાણીમાં ભીજવી રાખી પીવાથી મરડા નરમ પડશે, એ દવા દિવસમાં એક વખત પીવી. ઇલાજ ર૧ મે. ... ખસખસ... સરડાસીંગ અધકચરી સેકેલી અતીવીસની કળી જાયફળ ... એ મુાં વસાણાંને મારીક છુંદી ખરાખર મેળવી સીસીમાં ભરી રાખવાં. પછી તેને ત્રણ વાઇન ગલાસ પાણીમાં મરાબર મેળવીને તેમાં નળીયાંની ઠીકરી આતસમાં ખુમ લાલચેાળ કરી નાખવી, ને ઠંડી પડેથી તે ઠીકરી કહાડી લેવી. પછી તે પાણીના ત્રણ ભાગ કરી દરેક ભાગમાં સાકર તાલા મા નાખી, સવારે, અપેારે, સાંન પીવાથી મરડા નરમ પડશે. સારૂં થતાં સુધી એ વા ચાલુ રાખવી. For Private and Personal Use Only ચમચા ૧ ... ... ... ... ... સાલા. ગા r r વાલ ૧ ... Page #338 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૦૨ ઈલાજ રર મે. તોલા, દાડમ કાબુલી અથવા મસ્કતી અથવા ગામઠીની - સુકી છાલ ..... ... ... ... ... ... ૨૦ માગુસ્તાનની સુકી છાલ... ... ... ... ... ૨૦ એ બેઉને છુંદી ખાં કરી. છે આટલી ગરમ ખળખળતું પાણી એક કલાઈ કરેલાં અગર માટીનાં વાસણમાં રેડી તેમાં એ છાલનો કે ૯ કે ૧૦ કલાક ભીજવી મુકેવા, ને તે ઠંડુ થયા પછી તેને ચુલા ઉપર મુકી ઉકાળવું, અવાર નવાર લાકડીએ હીલવ્યા કરવું. ને બે ભાગ જેટલું પાણી બળી ગયા પછી તે વાસણ હેઠે ઉતારી ઠંડું પડતાં સુધી લાકડીએ હલવ્યા કરવું, ને ત્યાર પછી જાજરાં કપડાંથી ગાળી નીચોવી કાઢવું. હવે એ ગાળેલા પાણીમાં છુંદેલી સાકર રતલ ર નાખી પાછું તે વાસણ ચુલા ઉપર મુકી સાકર પીગળાવી ચાસ આવે તેવું સરબત બનાવવું, ને પછી તેને ઠંડુ પાડી બાટલીમાં ભરી રાખવું, ને તેમાંથી બે ચમચા સરબતમાં બે ચમચા પાણી મેળવી દર ૪ કલાકે દરદીને પાવું. જો મરડાનું જેરે વધારે હોય ને પેટમાં આમળાતું હોય તે ઈસબગળ ચમચી ૧ ને પાણી ચમચા ૪ માં ઉકાળી કાંજી કરી તે આઘેથી ચમચી એક ઉપલાં સરબત સાથે ભેળી પાવું. એથી મરડો નરમ પડશે. ઈલાજ ૨૩ મે. માગસ્તાનની સુકી છાલ લઈ તેને ઘાયલા ખાનાં પાણીમાં ઘસીને ચમ ૧ પીવી તથા ચમ ૧ સાકરનાં સીરામાં મેળવીને પીવી. એથી મરડો નરમ પડશે. For Private and Personal Use Only Page #339 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૦૩ ઈલાજ ૨૪ મો. બાળીયરના કુમળા કાકડાનું પાણી... તાલા ૬ થઇ શણ ••• • • ••. .•. તાલા ૬ એ બેઉને ભેળીને સવાશ્માં પીવાથી પેટમાં ગરમી થઇ હશે ને ગરમીનાં પેટ આવતાં હશે તથા મરડો થય હશે તે નરમ પડશે. ઈલાજ ૨૫ મે. ચોખા જીરાસાર, અંગાલી અથવા રંગનના ખાવામાં આવતા હોય તે લઈ, તેને ત્રણ વખત મ પાણીમાં ઘેલા ને પછી તેને તડકામાં કપડાપર ના સુકવવા. સુકાયા પછી તેને દુધ તથા સાકરમાં આ ખાવા. એથી દરદીને ઘણે દે થશે. ઈલાજ ર૬ મે. બેલ રૂટનું સરબત મંગાવી તેમાંથી એક નાને ચમ ભરી ત્રણ ત્રણ કલ્લાકે પીવું. એથી તુરત - યદો થશે. ઈલાજ ર૭ મે. ખસખસ સ જી ખારી કરેલી તોલા શા ને ખખળતાં ગરક વ્ય-ગી તે હદ ૨૦ ૨ થીજવી તે વાસણ ઢાંકી શણ ઠંડું પડયા પછી અડધી સાળી તે ખસખસ નાવી દી રાખવી. પછી તેને પથ્થરજા પાટા ઉપર For Private and Personal Use Only Page #340 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ખુબ પીસી ફરીથી તેને નીચવી તેમાંનું પાણી કહાડી ગાળેલાં પાણીમાં રેડવું ને કુંચે રદ કરવો. હવે એ પાણીમાંથી ત્રણ ત્રણ કલાકે અકેક ગલાસ (તાલા ૫) દીવસમાં ત્રણ વખત સાકર નાખી મેળવી પીવું. આરામ થતાં સુધી દવા ચાલુ રાખવી. એથી ઘણે શયદે થશે. ઈલાજ ૨૮ મે. હિમજી હરડે નંગ ૧૧) ને છુંદી ખરી કરી - તના સુતી વખતે એક ગલાસ (તિલા ૬) ગરમ પાણીમાં ભીજ મુકવી. સવારે તે ઉપરનું નીતરૂં પાણી કાહાડી નાખી તેની હેડેને થશે લઇ તેમાં સાકર દેલી તેલે કા ભેલી તે પીવું. તેથી મરડાનાં દુઃખીને પેટ આવતાં હશે, ને લેહી સીમત પડતું હશે તેં મટી જઈ પેટ અધ થશે. ઈલાજ ૨૯ મે. સંગજીને કે ૨ થી ૪ આની ભાર લઈ મલાહીમાં એલવી માળાથી લેહી સમિત પડતું બંધ થશે. નાનાં બરને ઊરવાં પ્રમાણમાં આપવું. - - - For Private and Personal Use Only Page #341 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ૩૦૫ માથાનાં દર્દ. માથુ' દુઃખે છે ત્યારે કાંઇ સુજતું નથી ને માણસ બેચેન રહે છે, ત્યારે નીચે લખેલા ઇલાજો કરવાથી માથાંને દુખાવેશ બંધ થાય છે. ઈલાજ ૧ લા. તાલા. સુખડ... ...૩ વાળા અરવાદસ... ૩ કાણા એલચી ... ૩ તાલા. **** ... Acharya Shri Kailassagarsuri Gyanmandir તાલા. ૩. વરીઆળી ૩ ૩ રતાંજલી ૩ 4334 ... એ સઘળાં વસાણાંને વાટીને ઠંડાં પાણી સાથે ખલ કરીને કાલે ચેાયડવું. ઇલાજ ૨ જો. સારૂં સેજું સુખડ લઈને તેને થંડા પાણીમાં અથવા ગાલામમાં ઘસીને કાલ ઉપર લગાડવું. ઈલાજ ૩ જો. For Private and Personal Use Only ઉપલેટ. તજ. જાયલ. એ વે વસાણાંને એવડા દારૂમાં ઘસીને કપાળ ઉપર ચાપડવું. અગરનો દારૂ નહીં મળે તેા ઠંડા થાણીમાં ઘસીને ચાપડવું. ઇલાજ જ થા. હીમજ. એ બેઉને સરખે ભાગે લઇને તેને છુંદી ભુકો કરવા હરડે. ય Page #342 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૭૬ ને તેને ખલમાં નાખી એરંડીઆ તેલની સાથે ખુબ ખલ કરવી, પછી તેને તાળવાથી તે કપાળ સુધી ચેપડવી. રાક-દહીંની અંદર સાકર નાખીને રોટલી સાથે પખવાડવું. એ વગર બીજી કોઈ વાયડી ચીજ ખાવા આપવી નહી. ઈલાજ ૫ મે. પહાડમુળ. કડુ પડવલ. સંડ. એરંડમુળ. સરગવાની છાલ, વાવડીં. કુલીનજન. એ સર્વે વસાણાંને સરખે ભાગે લઈને છુંદી કપડછંદ કરીને ગરમ પાણીમાં ઉકાળીને પડાય તેવું સેહેવાતું સેહેવાતું માથા ઉપર પડવું. એ પ્રમાણે બે ત્રણ વખત ચેાયડયા કરવું. ઈલાજ ૬ ડ્રો. કુલીનર્જનને છુંદીને તેને કપડછંદ કરીને તેને સુકો જેમ તપકીર સુઘીએ છીએ તેમ નાકમાં સુઘ. એથી માથામાં ગોદા મારતા નરમ પડશે. ઈલાજ ૭ મે. - ચણાઠીનું મુળ ઠંડા પાણીમાં ઘસી તેને ઘસારો ને જે બાજુનું માથું દુખતું હોય અને જે બાજુની આંખ ખેંચાઈને આંખ પણ દુખતી હોય તે આંખની આહારની સઘળી આજુ ઉપરથી તે નીચે સુધી ચાપડ. એથી માથું દુખતું તથા આંખમાં ચકર આવતાં હોય તથા રતાંધળાપણું હોય એટલાં દરદોને શાયદો થશે. For Private and Personal Use Only Page #343 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૦૭ ઈલાજ ૮ મે. એરંડાનું મુળ. સુહ. સરગવાનું મુળ. પડેલ. પહાડ મુળ. કુલીનર્જન. કુવાડીઆનાં બી. એ સર્વે વસાણાંને સરખે ભાગે લઈને ચેખાની કાંજી સાથે વાટીને માથાં ઉપર લેપ કરવો જેથી સર્વે જાતનાં માથાંના રોગો નરમ પડશે. ઈલાજ ૯ મો. આમળા શેર વા ને કુટી કપડછંદ કરીને તેમાંથી ચુરણ લે છા લઈ તેમાં તેટલી જ સાકર નાખી ઘી સાથે મેળવીને દરરોજ સવારમાં ખાવું. જે એ દવા લીધાથી બપોર સુધીમાં માથું દુખતું નહીં જ બંધ થાય તે એજ પ્રમાણે સાંજે પણ ખાવું. એથી માથું દુખતું સારું થશે. ઈલાજ ૧૦ મો. બદામ તથા કેસર એ બંનેને ગાયના ઘીમાં ઘસી નાસ લેવો એથી ફાયદો થશે. ૨ -અદામને છુંદીને નવટાંકને આસરે લઈને તેને દુધ શેર મા માં પકાવીને તેની ખીર દરજ સવારે ખાવા આપવી; એથી પણ ફાયદો થશે. ૩ જાઅરણી સારી સેજી લાવીને દરરોજ સવારે શેર વા થી તે શેર ૦ સુધી ખાવી. એ પ્રમાણે ત્રણ દીવસ ખાવાથી માથાનું દરદ સારું થશે. ઈલાજ ૧૧ મો. અ૬િ. સુંઠ, તજ. સાકર. એ સર્વે વસાણાંને સરખે ભાગે લઈને ખરા કરીને તેમાં પણ શેર વા નાખીને ઉકાળવાં, ને જ્યારે For Private and Personal Use Only Page #344 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir - ૩૦૮ જાણી શેર રહે ત્યારે ઉતારીને દહાડામાં બે ત્રણ વખત પાવા આપવું. ઈલાજ ૧૨ મો. જાયફળ દુધમાં ઘસી જરા ગરમ કરી માથે ચાયહવું, તેથી માથું દુખતું નરમ પડશે. ઈલાજ ૧૩ મે. નગેડનાં પાંદડાં નંગ ૩. હીંગ ચેખી ચણા ૧ ભાર. અને પાણી સાથે વાટીને પેટલી કરીને તેનાં ટીપાં નંગ ૩ અથવા ૫ નાકમાં નાખવાં. અમ દહાડામાં બે ત્રણ વખત નાખવાથી સારું થશે. ઈલાજ ૧૪ મો. કાઉનાં બીઆં (સાલીતનાં બીઆં) તેલ વા ખસખસ ... ••• .. ••. ••• તાલી સુખડ ઘસેલાંને ઘસારે ... ... તોલે ના એ ત્રણે જણને પીસી ગુલાબમાં મેળવી ઠંડું કપાળે ભરવું. ઈલાજ ૧૫ મે. કેવડાનાં ઝાડનાં મુળીને સુકવી પાણીમાં ઘર કપાળે લગાડવાથી માથાનો દુખાવો નરમ પડશે. ઈલાજ ૧૬ મો. એરંડાનું મુળીયું કાપી તેને લાલ રસ નીકળે કુયાળપર લગાડવા. For Private and Personal Use Only Page #345 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૦૯. ઈલાજ ૧૭ મે. જ પેરડી વરસ ૧૦ ઉપરની હોય તેનું મુળીઉં કાહાડી પાણીમાં ઘસી સેહેજ ગરમ કરી, માથે ભરવાથી માથું દુખતું નરમ પડશે. ઈલાજ ૧૮ મે. અગર, તગર. સુખડ. રતાંજળી. પ્રાસકપુર, ગીઅરમાની. કોથમીરને રસ તોલા ૨. કેથમીરના રસમાં અગર, તગર, સુખડ અને રતાંજળીને ચાર પાંચ વખત ઘસી લેવું કે તેની અંદર પ્રાસકપુર વાલ ૧ ઘસી મેળવવું, અને ગીઅરમાની તો વાા મેળવવી. પછી એ બધાં વાણાને ગુલાબ ગલાસ ૧ માં મેળવી, એક સીસીમાં ભરવાં, અને તેને માંથી એક કટકે ભીજવી માથા ઉપર મુકયા કરો, તથા એ સીસી દરદીને સુંઘાડ્યા કરવી; તૈથી માથું દુઃખતું નરમ પડશે. ઈલાજ ૧૯ મે. ચમેલીનું તેલ માથા ઉપર ભરવાથી માથુ નરમ પડશે. ઈલાજ ૨૦ મે. મોગરાનું તેલ ને મોગરાનાં ફુલમાંથી બનાવવામાં આવે છે તે માથા ઉપર લગાડવાથી મગજને તર કરશે, ને માથાનું દરદ દુર થશે. For Private and Personal Use Only Page #346 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૧૦ ઈલાજ ૨૧ મે. દીકામરી ઘઉં ના ભાર. મીઠી અખરોટની બીજ નંગ ૧ એ બેઉને પીસીને તેની ગળી વાળવી, ને સવારમાં દાતણ કરી એ ગોળી ઠંડા પાણી સાથે ગળી જવી. એથી પતનાં જેરથી માથું દુખતું હશે તે નરમ પડશે. તેમનાં પેટમાં કરમ થયા હશે, તેને પણ ફાયદો કરશે. ઈલાજ ૨૨ મ. અફીણ તિલે વા. જાયફળ નંગ ૧. કેસર વાલ છે. પહેલાં જાયફળને બે ચમચી ખાંડીમાં પથ્થરના પાટા ઉપર બધું ઘસી લેવું, ને કાચના બુચની સીસીમાં બધું રેડવું. તેમાં અફીણના ઝીણા ઝીણા આરીક કટકા કરીને નાખવા, તથા કેસર નાખવી ને ત્યાર પછી અરધી સીસી કલનવાટર તેમાં રેડવું, ને ખુબ તરેહથી હીલવીને રાખવી. એ પ્રમાણે બે થી ૩ દીવસ સુધી રહેવા દેવું, પણ દરજ દહાડામાં ૨ કે ૩ વખત એ સીસી હીલવ્યા કરવી. પછી તેમાં અફીણ ને કેસર અરાબર મળી ગયેલું માલમ પડે, ને ઉપર લખ્યા પ્રમાણે જ્યારે માથું દુખે ત્યારે કપાળ ઉપર લગાડવા લેવું. એ દવા ઝેરી છે, વાસ્તે સંભાળથી વાપરવી ને હાથ તુરત ધોઈ નાખો. ઈલાજ ૨૩ મો. માથું ઘણું જ દુઃખતું હોય, ફેર તથા ચકરી આવતી હોય, પેટ કમજ હાય, માથામાં તથા આખા શરીરમાં વાયુ ઘણેજ હય, પેટમાં વાયુના સાથી વારેવારે દુઃખતું હોય તેના ઇલાજ. For Private and Personal Use Only Page #347 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૧૧ તાલા. તાલા, કુલીનર્જન ... ... ૧ ખેડ ભૂમી... ... ૨ પીપર... ... ... વા વીપરી મુળ ... ૧ લ ગ .. ... ... મા તજ ... ... ... ૧ સુંઠ ... ... ... ૧ મરી કાળાં... ... મરી સદ... ... ૧થા નીસેતર લુંગળીવાળા ૨ નીતર અંદરની લાકડી કહાડીને ફકટછાલકામમાં લેવી, એ સર્વે વસાણાને ખરાં કુટીને તેના ૨ ભાગ કરવા. એક ભાગને ઠંડા પાણીમાં રાતે ભીજવી રાખવા ને સવારે તેમાં પાણી.શેર ના નાખીને ઉકાળો. ઉકાળીને જ્યારે પાણી શેર મા ને આસરે રહે એટલે ઉતારી તેના ત્રણ ભાગ કરવા અને દહાડામાં ૩ વખત તે પીવા. એમ દીન ૧૦ સુધી પાવું. એ ઉપલી દવા પીતી વખતે તેમાં સાકર તેલ ૧ નાખવી. એ ઉકાળેલું પાણી ખપી રહે કે તે વસાણુમાં બીજું પાણી શેર ૧ નાખવું, ને તે વસાણાંને હાથે પાણીમાં ચેળી ઉકાળવાં, ને જ્યારે પાણી શેર ને આશરે રહે એટલે ઉતારી તેના છે ભાગ કરવા, ને તેને દહાડામાં બે વખત સાકર તિલે નાખી પાવું. પછી પેલાં ભીજવેલાં વસાણું નાખ દેવાં, અને બીજો ભાગ ને છુંદી રાખેલે હોય તે કામમાં લે, અને તેને પણ ઉપર પ્રમાણે કહા બે દીવસ સુધી કરી કુચાને રદ કરો, અને પછી ન લેવો એમ કરી પધાથી ઘણો જ ફાયદો થશે. ઈલાજ ર૪ મો. માથું લાંબા દહાડાથી દુઃખતું હોય તેનો ઈલાજ. રામ તુલસીના રસમાં મરી કાળાંને એક દાણે ઘસીને નાકમાં (નાશ) સુંઘવાથી માથું દુખતું નરમ પડશે. For Private and Personal Use Only Page #348 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૧૨ ઈલાજ ૨૫ મ. માણસ આજારી પડવાથી માથું દુખતું હોય ને મા પવન ચાહડી લવારે બકાર કરે તેને ઈલાજ, અરીઠા છાલ સાથેના નંગ ૫ થી ૧૦ નું શિક્ષણ કહાડી તે રણ કયાલ તથા માથા ઉપર ભરવાથી નરમ થશે. માથું ગરમ થાય તેના ઇલાજ. તાવથી, બહુ મહેનત કરવાથી, લેહી ગરમ થઇ માથે ચહડે તેથી, ગરમ ચીજ ખાધા પીધાથી, ઘણે દારુ પીવાથી તથા કછો અથવા ગુસ્સે કી હોય તેનાથી એ દરદ પેદા થાય છે, તેના ઈલાજ. ઈલાજ ૧ લો. “સમદર ફળ) (મરાઠી ભાષામાં તથા ગુજરાતીમાં જેને “સનદર ફળ કહે છે) જે ઝાડ ઉપર થાય છે ને મોટી હરડે જવું અથવા જાયફળ જેવું અને વજનદાર હોય છે, તેને બકરીના દૂધમાં ઘસી નના માથામાં ગરમી થઈ હેય ને માથે હાથ મુકવાથી ગરમ લાગતું હેય તેને ભરવું. એથી ઠંડક થશે. For Private and Personal Use Only Page #349 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૧૩ ઈલાજ ૨ જે. દુધ.. ... તોલા ૭ પાણી... ... તલા ૭ એ બંનેને ઉકાળી ખુબ ગરમ કરી સાંકડાં મહેડાની તપેલીમાં નાખી, એ દરદવાળાને એક મોટી ચાદર માથેથી ઓઢાડી તેમાં એ વાસણ મુકી આણ આપ, જેથી પરસે પડીને માથું દુખતું હોય તે પણ નરમ પડે છે. ઈલાજ ૩ જે. માલીઆગરીનું લાકડું પાણી સાથે ઘસીને માથે ચોપડવું. એથી માથાની ગરમી દુર થશે. - - - માથામાં ઉંદરી, લુખરસ તથા કીડ ઘણી જ થઈ હોય તેના ઈલાજ. ઇલાજ ૧ લો. તાલા, તાલા. ૨ પારે... ... ... ૧ ગંધક ... ... ... ૫ આંબાહળદર ... ૫ ધાણું... ... .. ૫ આમચી ... ... ૫ મનસલ ... ••• ૫ જગાલ ... ... ર મોરથુથુ ... ... ૨ એ સઘળાં વસાણાંને છૂંદવાં. પછી પારાને બંધક સાથે વાટી મીઠું તેલ શેર ૧ અથવા ખપે એટલું લઈ તેમાં પકવવાં; પછી આકીની સઘળી દવા અંદર નાખી તે તયાર થયા પછી ચેપડવાથી આરામ થશે. For Private and Personal Use Only Page #350 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૧૪ ઈલાજ ૨ જે. - તેલા તાલા મીણ... .. ... ૩ હડતાળ • • • ૩ રાહાળ ... ... ૩ મનસલ ..... .. ૩ ગંધક . . . ૩ કનેરની જડ ... ૩ કરંજનાં બીજ ... ૨ નેપાળે ... ... ૧ જંગાલ ... ... ૧ સીદુર... ... ... ૧ સર્વે વસાણાંને વાટયા પછી ગાયનું ઘી શેર વ્યા માં ઉપર લખેલું મીણ ઉકાળવું, ને તેમાં વાટેલાં બધાં વસાણાં નાખી એકરસ કરી તે લગાડવાથી ફાયદો થશે. ઈલાજ ૩ જે. કાચા ચણાને આળી રાખ કરી તે રાખમાં એરડીઉં તેલ મેળવીને ચોપડવાથી નરમ પડશે. ઈલાજ ૪ થે. કાળી ગળી...તિલા ૫ તુવેરની દાળ ... તોલા ૧૦ પહેલાં દાળને ઠીકરાંમાં બળવી ને કેયલા જેવી થાય ત્યારે ખલમાં નાખીને ખુબ ખલ કરવી, ને તેની સાથે મળીને પણ છુંદી મેળવવી. પછી એને કપડછંદ કરી એક સીસમાં ભરી રાખવી ને જ્યારે વાપરવી હોય ત્યારે કોપરેલ તેલને એક કાંસાની થાળીમાં રેડી તેમાં એ ભૂકી નાખી કાંસાના કાંસીઆ વડે સંઘળું મીક્ષા કરવું ને મીશ્રીત થયા પછી ચેપડવું; તેથી ઉદરી લુખરસ મટી જશે. For Private and Personal Use Only Page #351 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૧૫ ઈલાજ ૫ મે. ઊંચાં સુખડને ગુલાબનાં પાણીમાં ઘસીને ચેપડવું. અગર ગુલાબનું પાણી નહીં મળે તો ઠંડા પાણીમાં ઘસીને ચેપડવું. એથી બધી ગરમી નરમ થઈ જશે. - ઇલાજ ૬ હો. ગેરૂ. રતાં જળી. ગુલેઅરમાની. એ ત્રણે જણસને સરખે ભાગે લઈને ઉડા પાણીમાં અથવા ગુલાબના પાણીમાં વાટવાં, અને પછી તે દવા માથા ઉપર ચેપડવી. એથી બધી ગરમી કપાઈને છેલ્લા સુકાઈ જશે.. મીઠી પીસાબના ઈલાજ. ઈલાજ ૧ લે. તલને સાસુક કરી કચરે કાંકરા વગેરે કહાડી નાખીને તેને ઘાણીમાં નાખી પીલવા. તે મધેથી પહેલાં અરધું તેલ બહાર નીકળે તે કહાડી નાખીને ત્યાર પછી જ પીલેલા તલ રહે તેને કહાડી લેવા અને ગોળને ચાસ બનાવીને તેમાં એ બધા તલ નાખવા ને તેનાં નાના નાના લાડવા બનાવવા; અથવા ગેળપાપડી અનાવવીને દરદીને દરોજ સવારે ૩ તોલા ખાવા આપવી. For Private and Personal Use Only Page #352 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૧૬ ઈલાજ ૨ જે. કાળા જાંબુના ઠળીયાને સારી પેઠે સુકવવા. સુકાયા પછી તેને લેખંડની ખાંડણીમાં નાખીને તેને મેદો જ લુકો બનાવવો, ને કપડાંથી ચાળી એક સીસીમાં ભરી રાખ ને ખપ પડે ત્યારે દરદીને એ લુકામાંથી દરરોજ દહાડામાં બે વખત પાંચ પાંચ વાલ (ખેઆની ભાર ) દર વખતે શકવા આપવું, ને ઉપરથી ઠંડું પાણી પીવા શરમાવવું. ઈલાજ ૩ જે. લાલ રંડીનાં ઝાડનાં મુળ ... ... ... તોલા ર પાણી... ... ... તલા ૪૦ ધાણ... તેલા ૨ એરંડીનાં મુળ અને ધાણા એ બેઉને સાફ કરી ખરાં કરવાં ને પછી કલઈ કરેલા વાસણમાં નાખી પાણી રેડીને તે વાસણ ચેહુલા ઉપર મુકવું ને જ્યારે તેમાં ૧ નવટાંક જેટલું પાણી રેહે ત્યારે ચહલપરથી હેઠળ ઉતારી ઠંડુ પાડી કપડાંએ ગાળી લઈને તેમાં સેજ સાકર નાખી અથવા કંઈપણ મીઠાસ વગર દરરોજ સવારે દરદીને પાવું. ઈલાજ ૪ થે. બકરાંની તલ્લી એક લઈ તેને પાણીથી ઘેાઈ સાફ કરી તેની ઉપર બે ત્રણ ઠેકાણે છરીથી કાપ પાડીને તેમાં નમક ભરીને આતસ ઉપર મુકી ભજવીને દરદીને એ પ્રમાણે દરરોજ ૧૦-૧૫ દીવસ સુધી ખાવા ફરમાવલી For Private and Personal Use Only Page #353 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૧૭.. ઈલાજ ૫ મો. તોલા ન તોલા, પેદરૂબજાર... .. ૧ વાંસ કપુર. ... ૧ એલચી દાણ... ૧ કેવડીઓ કાથો ... ૧ માંજુ ફળ... ... ૧ સુખડનું તેલ ... ૪ ઉપલાં ય વસાણાંને છુંદી આરીક મેદા જેવાં કરીને તેમાં સુખડનું તેલ સારી પેઠે મળી જાય તેમ મેળવીને ચણાનાં કદ જેવડી ગોળીઓ બનાવવી, ને તેને કેડીની રકાબીમાં મુકી સુકવવી. પછી કાચના બુચની સીસીમાં ભરી રાખવી ને ખપ પડે ત્યારે તેમાંથી ૨ ગોળી દરરોજ સવારમાં મીઠાશ નાખ્યા વગરનાં ગરમ કીધેલાં દુધ શેર કા સાથે ગળવી. એ પ્રમાણે ર૦ દિવસ સુધી ગળવી. - ઈલાજ ૬ ડ્રો. મીઠી પીસાબ, રેતી તથા પથરીના ઇલાજ. . .તાલા. તાલા. સરદાનાં પાંદડાં ૧ ગલે (લીમડાનાં ઝાડ સાથરા ઉયરને લે ) ... –ા કાંસની કાળી દરાખ ... ... અનાસા. ••• ••• 2 ઉસને ખુરદુસ... : કો... ... ..... on દારૂ હળ ••• ... મા કરીઆત .. મેટી હરડેની છાલ... વા જેઠીમધ •. • • •ા ધાણા_ ••• ••• મા રાજનસ, ચેપચીની ... સુરીજન ચીની કઆલા... મેક ... ... નાગરમોથ ... વરીઆળી... ... હા આમળાની છાલ સુકી દ્રા શાહજીરૂં ... ... 2 સીપીસ્તાન દાણા ... બેહડાંની છાલ ... ઉનાક દાના. ... ... ૧૦ For Private and Personal Use Only Page #354 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra અકલગરો ૩૧૮ ઉપલાં સઘળાં વસાણાંને ખાખરાં કરી એક કાદવનાં વૃાસણમાં અથવા કલઈ કરેલાં વાસણમાં નાખી તેમાં માણી શેર ૪.નાખી ઉકાળવાં, ને પાણી શેર ભા રહે ત્યારે ઉતારી ઠંડું પાડી ગાળી કાઢવું, ને તેના બે ભાગ કરી સવાર સાંજ પીવા. બીજે દહાડે એજ કુચા યાછે. ઉકાળી વાપરવા, ને પછી નવા લેવા. એથી મીઠી પીસામ નરસ પડશે. વળી કાઇને રેતી તથા પથરીના સરજ હોય તેણે પણ આ કાહાવા પીવાથી તુરત રેતી, પથરી બંધાઇ હશે તે પીસામ વાટે નીકળી જશે. આ ઇલાજ ઘણાજ સર્વોત્તમ છે. ઈલાજ ૭ મા. તાલા. શા ... www.kobatirth.org કર્યું. આંબાહળદર સુકી ૧ હીમજી હરડે કરીનું ૧ ... Acharya Shri Kailassagarsuri Gyanmandir તાલે. લીમડાના ગળા લીલા અથવા સુકો લીમડાનીતાજીઅંતર છાલ... For Private and Personal Use Only ... ૧ સુંઠ એ બધાં વસાણાંને ખાખરાં કરી તેના ભુકાના ત્રણ ભાગ કરવા, અને તેમાંના એક ભાગ યાણી શેર ૧ માં કાદવનાં વાસણમાં ઉકાળવા, ને નવટાંક જેટલું પાણી રહે એટલે ચુહલાપરથી ઉતારી કપડાંએ ગાળી કાઢવું, ને તેમાં મધ તાલે ૧ મેળવવું. જો દરદી મજબુત આંધાના હોય તે તેને અધું માથું, પણ જો નમળા આંધાના હૈય તા નવટાંકના બે ભાગ કરવા ને દીવસમાં બે વખત પાડ્યું. એ કાયા લાખો વખત પીવાથી વરસ એ વરસનું અ દરદ હશે તો પણ મટી જશે. Page #355 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૧૯, મેદવાયુ (પેટ મોટું થયું હોય તેને નાનું કરવાના ઈલાજ. મેદવાયુ (પેટ મોટું) થવાનું કારણ દિવસના સુઈ રહેવાથી, મહેનત નહીં કરવાથી, મીઠા પદાર્થો ખાવાથી તથા દહીં દુધ વધારે ખાવાથી થાય છે તેના ઉપાય. ઈલાજ ૧ લે. સેકટાની સીંગ સુકાય ને કઠણ થયા પછી તેમાંથી બી કાઢી તે કી છાયડામાં સુકવવાં અને પછી તેમાંથી ઉમ્મરનાં પ્રમાણમાં પાંચથી દશ થી પાણી સાથે ખાવાં. જે આખા બી ગળાય નહીં તે તેની ભુકી કરી ગળવી. એ દવા આરામ થતાં સુધી ચાલુ રાખવી. એથી પેટ નાનું થશે. રાક-ચાવલ જુના તથા જવના આટાની જેટલી તથા કુલથી તથા મગની દાળ ખાવી. • ઈલાજ ૨ જે. તાલે. તાલે. પીપર ... ... ૧ વાવડીંગ • જવ... ... ... ૧ સાજીખા...... ....... ૧ ઘી આમળા ... ૧ એ સઘળી જણસોને છુંદી બારીક ભૂકો કરવો. પછી એ કુકીમાંથી તોલે કા લઈ તેમાં સુંઠને બુકે વાલ મેળવીને સવારમાં નરણે કોઠે પડી ઉપર પાણી પીવું. એથી મેદવાયુ નરમ પડશે. For Private and Personal Use Only Page #356 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir . ૩ર૦ ઈલાજ ૩ જે. તાલા. તાલા. ગુગળ ... ... ૧ નાગરોથ... ... ૧ બેડાં... ... ... ૧ સુંઠ . ••• . ૧ મરી... ..... ..... ૧ હરડાં... ... ....... ૧ વાહન ... ... ૧ થીયર... .. ... ૧ આમળા ... ... ૧ એ સઘળાં વસાણાંને છુંદી આરીક આટા જેવાં કરી તેની મધમાં ચીની ખરજવાડી ગળી વાળવી અને તેમાંથી સવારે બે તથા સાંજ બે ગળી ઉપર ઠંડું પાણી પીવું. એથી પેટ નાનું થશે. ઈલાજ ૪ થે. મધ ચેખું..તેલા ૨ પાણી.. . તેલા ૨ એ બેઉને મેળવી નરણે કોઠે પીવું. બારાકા જુના ચાવલ રાંધી ખાવા તથા જવની રોટલી ખાવી. ઈલાજ ૫ મો. શંખ આ આળીને તેની રાખ કરવી ને તે રાઅને અરડુસાનાં પાંદડાંના રસમાં મેળવીને ખુબ ખલ. કરવી ને તે સુકાયા પછી એક સીસીમાં ભરી રાખવી. જરૂર પડે ત્યારે ર થી ૩ વાલ લઈ પાણી અગર મધમાં મેળવી ખાવાથી મેદવાયુ મટશે. આરામ થતાં સુધી દવા ચાલુ રાખવી. For Private and Personal Use Only Page #357 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ૩૨૧ ઈલાજ ૬ ઠ્ઠો. એવાયુને લીધે અંગ વાસ મારે છે તે વખતે પીવાની દુવા. હરડે.. દાડમનાં ઝાડનાં કુમળાં પાંદડાં માંમાનાં ઝાડનાં કુમળાં પાંદડાં ... ... Acharya Shri Kailassagarsuri Gyanmandir તાલેા ૧ લીમડાનાં પાંદડાં તાલે ૧ તાલ ૧ સાલા ૧ સારુંન તજ ૪૧ અ સઘળાંને પાણી શેર ૨ માં ઊકાળવાં ને પાણી શેર ન રહે ત્યારે ઉતારી ગાળી કાણાડી એક સીસીમાં ભરી રાખવું, ને તે પાણી દિવસમાં ૨ વખત પીવું. આજે હાર્ડ બીજું તાજું મનાવી કામમાં લેવું. અથી રાયદા થશે. ... મારચીના ઉપાય. કારણઃ ખાધેલા ખારાક પચે નહીં અથવા મદીના ખાશંક ખાવાથી છારીઆ ઓડકાર આવે, પેટમાં ચુક મારે તથા મદન (શરીર)માંનું માશ સડી ઝડાવાટે નીકળી જાય છે ને તેથી માણસ નમણું થઈ જાય, અને એ શગ લાંમાં દહાડા ચાલુ રહેવાથી એમાંથી કોલેરા થઇ માણસ મરી જાય છે, તેના ઉપાય. ઈલાજ ૧ લા. મરી સાગનું અરવાસ હું For Private and Personal Use Only ... સુંઠ સફેદ કાંદ્ય Page #358 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩રર એ સર્વેને તિલે વા (પા) લઈને પાણી શેર ૧ માં ઉકાળવાં ને પાણી શેર તા રહે ત્યારે ઉતારી ગાળી કહાડી દહાડામાં ૩ વખત પીવું. ખોરાક ચાહે, પાંઉનો તોસ્ટ, બટર, બીસ્કેટ આપવી, ભાત દીન ર ખાવો નહીં. ઈલાજ ૨ જે. - સુરોખાર લે ૧ મરી તોલે ૧ સંચળ તેલ ૧ એ બધાં વસાણને કપડછંદ કરીને તેમાંથી તેલ છા લઈ લીબુના રસમાં મેળવી સવારમાં ચાટવું. ઈલાજ ૩ જે. લીમની છાલ સુકી. મું. લેખણ. વેગ. એ બધાં વસાણાંને સરખે ભાગે લઈને કુટી કપડછંદ કરીને તેમાંથી તેલ કા લઈ સવારમાં પાણી સાથે ખાવું. ઈલાજ ૪ ચો. તલ તેલ તેલ સીમરની છાલ ૧ સુંઠ ૧ લા ૧ એ સર્વે વસાણાંને લઈને ખાખરા કરવાં. પછી તેમાં પાણી શેર મા નાખીને ઉકાળવાં, ને પાણી શેર છા રહે ત્યારે ઉતારી ગાળી કાઢી દહાડામાં ત્રણ વખત પાવું. ઈલાજ ૫ મ. તાલે તાલે તારે સુરોખાર ૦ મરી ધોળાં કા સંચળ... o એ સર્વે વસાણુને ખલ કરવાં. પછી કપડછંદ કરી પાછા લીંબુના રસમાં ખલ કરીને તેમાંથી તોલે લઈ પાણી સાથે મેળવી પીવું.. For Private and Personal Use Only Page #359 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ૩૨૩.. મોઢું વાસ મારતું હોય તેના ઈલાજ, ઈલાજ ૧ લા. ન ધણીનું મોઢું અમસ્તું વાસ મારતું હોય અથવા જેને ખાખાર આવતી હોય ને તેથી હું વાસ મારતું હાય તેણે નિચેની દવાના કોગળા કરવાથી યો થાય છેઃ ... હેરડાં સુકા આમળા તાલા ૧ ફોગળા કરવા. તાલે ૧ બેહેડાં... તાલા ૧ એ બધાંને ખાખરાં કરી પાણીમાં નાખી ઉકાળીને Acharya Shri Kailassagarsuri Gyanmandir ... ઈલાજ ૨ જો. કી તાલા ૨ મરી કાળાં... તાલા ૨ ટકીને "ગાર ઉપર મુકીને ખુમ ફુલવવી. પછી મરીની ભુકી કરી ટકી સાથે ખલ કરવી અને મરીક થયા પછી દાંતને ઘસવી, તેથી પાણી ઝરશે. તે ઝરવા દઇ પાણીથી માં સાષ્ટ્ર કરવું. એ પ્રમાણે દહાડામાં એ ત્રણ વખત કરવું. એથી શયદા થશે. ઈલાજ ૩ જો. તાલા. ટંકણખાર ફુલવેલા ૩ હેરડાં ર ખેડા... કપુર .. એ સર્વે વસાણાંને છુંદી કપડછંદ કરીને એક સીસીમાં ભરી મુકવાં, પછી તેમાંથી થોડી દવા લઈને દાંતને ઘસવી. થુક નિકળે તે શુક્રયા કરવી ને પછી પાણીથી મોઢું સારૂં કરવું. એ પ્રમાણે થોડા દહાડાકરવાથી મા વાસ મારતું અંધ થશે, For Private and Personal Use Only તાલા. ... Page #360 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૨૪ રતાંધળાના ઇલાજ. રતાંધળે એટલે જે માણસ દહાડે દેખે પણ રાત્રે દેખાતું નહીં હોય તેના ઇલાજ. ઈલાજ ૧ લો. તાલા. . તાલા, કરંજીજ... ... ... ૧ હળદર... ... ... ૧ ટકી ... ... ... ... ૧ સરસવ... ... ... લીધર... ... ..... ૧ હીમજ ... ... ખાપરીઉં ... ... ... ૨ જી ખેઆતી ... ૧ એ સર્વે વસાણાંને કુટી કપડછંદ કરીને બકરીનાં મુતરમાં ત્રણ દિવસ સુધી ખલ કરવાં. પછી તેનું અને ખમાં અંજન કરવું, એથી રતાંધળાપણું મટી જશે. ઈલાજ ૨ જે. ભુરાં કેળાંને છુંદી તેનો રસ કહાડી એક સીસીમાં ભરી મુકવો ને તેમાંથી આંખમાં દીન ર૧ સુધી આંજવાથી સારું થશે. રગતપીત. એ ગ ઘણું તીખું તથા ખારું તથા ખારું એવા પદાર્થો ખાવાથી તથા તડકામાં ઘણું કરવાથી તથા ઘણા સ્ત્રીસંગથી થાય છે. તેના ઇલાજ. ઈલાજ ૧ લે. દરીઆઇ સમુદ્ર છિીણ મધેને નરમ મા ...તેલા છે. શેરડીનો સરકો ... ... ... ... .. •• તાલા છે, For Private and Personal Use Only Page #361 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૨૫.. એ બેઉને મેળવી તેને મલમ બનાવે, ને જ્યા પિત થયું હોય ત્યાં દહાડામાં એક વખત લગાડવું, અને ઘેિર પડે તે ઘણું દીવસ ચાલુ રાખવું. એ દવા કરે ત્યારે માછલી, દારૂ, તીખું, ખાટું તથા ગરમ ચીજ ખાવી નહી. ઈલાજ ૨ જે. કાચકા અથવા જેને (સાગરગટા) પણ કહે છે, તે ઝાડનાં પાતળાં મુળયાં રતલ () લાવી પાણીમાં હકીજવવાં અને પછી તેને રસ કાઢી લેવો. તે રસ દિવસ ૩ સુધી દરરોજ સવારે પાવો. એથી રેગ દુર થશે. ઈલાજ ૩ જે. તાલા. આંબાના ઝાડની ઉપરની છાલ કાઢી નીચેનો ગર્ભ. ૫ પીપળાનાં ઝાડની છાલ .. .. ••• • • ••• ૫ કરમદાનાં ઝાડની છાલ .• • • • • ••• • • • ••• ૫ સાતચીનનાં ઝાડની છાલ... ... . કાળા જાંબુનાં ઝાડની છાલ .. ... ... ... " ઉપલી બધી છાલને છુંદી તેમાં પાણી તલા ૫ નાખી તેનો રસ કહાવે, ને તે રસ કપડાંએ ગાળો, પછી તેમાંથી રસ શેર વા (પા) લઇ તેમાં કળીચુનો આના બેભાર નાખી, દરદીને પીવા આપવું. સાંજ પણ એટલેજ ખોરાક ખાવો. ખોરાક-નાગલીની રોટલી વગર બીજું ખાવું નહીં. ઇલાજ . તેલ. તેલે. ગાજરનો રસ ... ... શ ષડવાસ... ••• ૦૫ લીમડાની જડની છાલ કા સાકર ... ... 2 For Private and Personal Use Only Page #362 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩ર૬ એ સર્વેને છુંદી મેળવી દરોજ સવારમાં દીન ૪ સુધી પીવાથી રગતપીત જશે. ઈલાજ ૫ મે. પારે... તોલે હા અમલસાડે ગંધક તોલે છે એ બેઉને ખલમાં નાખી એક દીવસ ખલ કરવી. પછી તેમાં મગરેલ તેલ નાખતા જવું.ને ખલ કરતા જ. એમ એક દીવસ કીધા પછી તેને કાચના અથવા કલઈ કરેલા વાસણમાં ભરી રાખવું ને રગતપીત ઉપર અવાર નવાર ચેપયા કરવું એધી આરામ થશે. રપચર જેને અંગ્રેજીમાં હરની આ કહે છે તેના ઇલાજ. જે કોઈને “રપચરએટલે ગેળે ચ હોય જેને અંતરગળનો મરજ કહે છે ને તેથી પેટ તથા પીસાબ બંધ થઈ ગયાં હોય તેના ઈલાજ. ઈલાજ ૧ લો. તોલા. તેિલા. દીવેલીનું મગજ... સા સંચળ... ... ... " અજમો ... ... ૫ વરીઆળી ... ... ૨ સુંઠ ••• ... ... વા : એ સઘળાં વસાણાંને છુંદી બારીક કરી ભારી રાખવાં, ને જ્યારે જરૂર પડે ત્યારે તેમાંથી ચમચી એક લઈ તેમાં બકરીનું દુધ ચમ એક તથા એરંડીઉતેલ ચમચે એક નાખી બરાબર મેળવી પાવું. એથી પેટ For Private and Personal Use Only Page #363 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩ર૩. તથા પીસાબ બંધ થઇ હશે તો છુટશે. અગર જે એ દવા પીધાથી 2 કલાકમાં પેટ વીસામાં નહીં આવે તો ફરીથી ઉપર મુજબ બનાવી પાવું. બકરીનું દુધ નહીં મળે તે ગાયનું દૂધ વાપરવું, અને ખોરાકમાં વાયડી ચીજ ખાવી નહી. ઈલાજ ૨ જે. પચરહેઠે ઉતર્યું હોય તેને ઇલાજ. તલા. તાલા, અજમો ... ... ૫ દીવેલીનું મગજ ... એ ચણાને આટ... ૫ એ સઘળાંને છુંદી ગરમ દુધમાં મેળવી પેટીસ કરી દરદ ઉપર મુકી પાટો બાંધો અને અકેક ઉવસને આંતરે પાટો બદલો. એથી “રપચર ઠેકાણે આવશે ઈલાજ ૩ જે. તાલા. અજમો ..... ..... ..... ૧ સવા ••• .. • ૫ કો ... ... ... ... ૫ અજમો... ... ૧ દીવેલીનું મગજ ... ૫ એ સર્વે જણાને સેકી છુંદીને ખરી કરવી પછી તેને ઝીણાં કપડાંમાં બાંધી તાપ આગળ ગરમ કરી તેને સેક કરવાથી “પચર ઠેકાણે આવશે. ઈલાજ ૪ થે. ન ધણાને ગળાને અરજ હેય તેણે અવારનવાર કે કોઈ દહાડે લીમડાની સુકી લીમડીનાં મગજ તાલા. For Private and Personal Use Only Page #364 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૨૮ કહાડી દાણા ૭ થી ૧૦ ખાવાં, અગર લીમડી લીધી હોય તે આખી ખાવી. તેથી ગેળાનું જોર નરમ થશે ને કેવત આવશે. ઈલાજ ૫ મે. તવરનાં ઝાડ જે દરિયા કિનારે થાય છે તેનાં પાંદડાં પાણીમાં ઉકાળવાં, ને પાણી સહેજ ગરમ થાય એટલે, આંતરડું ગેળીમાં ઉતરી પડ્યું હોય ને પાછું ચકતું હી હોય ત્યારે તે જગ્યા ઉપર એરંડીઉં તેલ લગાડી ઉપલાં ગરમ પાણીને સેક કરો ને ઉપર એરંડીઉં તેલ ચેપડવું, ને ગરમ કરેલાં પાંદડાં સેહવાય તેમ તે કેકાણે આંધળાથી અંતરગાળ ઠેકાણે આવશે; પણ એ સુરતમાં એક અવારનવાર ચાલુ રાખવો. ઈલાજ ૬ ડ્રો. હરનીઆ અથવા અંતરગળ એટલે આંતરડું ગાળીમાં ઉતર્યું હોય તેને તેની જગ્યાએ લાવવાને ઇલાજ. હુકમુરીનું ઝાડની ઉપર તરેહ તરેહુ રંગના લે લટકતાં થાય છે તે ઝાડને કંદ લઈ તેને પીસી તેની હૈપડી કરો જ્યાં “રપચર એટલે આંતરડું ઉતર્યું હોય ત્યાં આધવો, ને કલાક દશ આર સુધી રહેવા દે ને ઉપર પાટે ધો. એ પાટો આર કલાક પછી એ જે નવો આંધ. તે માટે છોડયા પછી ઉપર કેપરેલ અથવા કેલડ કીમ ભરવું. - એ પ્રમાણે કર્યાથી થોડા દિવસમાં આંતરડું ઉપર હારી જશે. For Private and Personal Use Only Page #365 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૨૯ ઈલાજ ૭ મે. મેથી. ધનુરાનો રસ. એ બેઉને સરખે વજને લઈ પ્રથમ મેથીને ૭ કે વખત દળીને અહજરીક આટા જેવી કરવી. પછી તેમાં ધતુરાને રસ લેવડી થઈ શકે તેટલો નાખી, જે ઠેકાણેથી. ગળે ઉતરે છે ત્યાં મુકવી, ને પછી તે ઉપર કા છો આંધવો. એથી પસે ઘણે છુટશે. લેપડી બાંધ્યા પછી હાલચાલ કરવી નહીં. એ ઉપાય ઘણા દિવસ સુધી રેજ કર્યા કરો. ઈલાજ ૮ મે. જ કોઈને અંતરગળ “પચર એટલે ગળે ઉતર્યો હેય ને ચઢ ઉતર નહીં થતા હોય તેને ઇલાજ. મરજાદને પાલે જેને વેલે દરિયા કિનારે રેતીમાં તથા ખડકમાં થાય છે, તેનાં પાંદડાં પાણીમાં ઘેર કાઢી કાદવના વાસણમાં ભરી તેનું મોટું બરાબર બંધ કરી તેને ધીમા આતસમાં અથવા છાણામાં મુકી આવો. તે અાઈને નરમ થાય, એટલે તેને હાથે મસળી અથવા ઇંદી સેહત સેહતા ગેળી ઉપર આસપાસ ફરતા મુકી ઉપર કપડું બાંધવું, ને કલાક એકમાં ફેર નહીં પડે તો કરી બાંધવો. તેમ કરવાથી ગેળે ચઢી જશે. એ દરદવાળાને પેટમાંના નળમાંને પવન છોડવો જોઈએ ને ઝાડે લાવ જોઈએ, તે સારું વિચે લખેલી દવા આપવી – For Private and Personal Use Only Page #366 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૩૦ તાલા. એળીઓ સીકોતરી ઉચે.. હીંગ ઉચી ચળકદાર ... સુંઠ સારી નવી... ... ... . ૧ સંચળ ... ... ... ... ... ૧ ઉપલાં પહેલાં ત્રણ વસાણાંને છુંદી બારીક મેદા જોવાં કરી તેમાં સંચળ વાટી મેળવવા બાદ ચારે વાનાને કાચના મુચની સીસીમાં ભરી રાખવાં, ને પેટ તથા પવન છોડવવા સારું તેમાંથી સુકી વાલ પાંચ (બે આની ભાર) લઈ મધ અથવા ગોળમાં મેળવી ગોળી કરી ખાવી, અથવા ગેળી નહીં ગળાય તે ચુરણ પાણી અગર ચાહામાં મેળવી પીવું. એક કલાકમાં ઝાડો નહીં આવે ને પવન નહીં સરે તે ફરીથી અવારનવાર બે ત્રણ વખત ખાવી, ને ઉપર બિરાજમાં ચેખા નરમ ખીર જેવા અનાવી ખાવા અથવા ઘઉંની રોટલી ખાવી. ઈલાજ ૯ મે. મેથી નવી શેર બે લઇ તેને ખરી કરી અસર પાણીમાં ઉકાળી મસકા જેવી કરી ગરમ ગરમ ગેળા ઉપર લપેટી ઉપર કપડું આંધવું, અને ગેળે ચડતાં સુધી એ લેપ ચાલુ રાખ. એથી ગેળે ઠેકાણે આવશે. ઈલાજ ૧૦ મે. મુરી નામને વેલે જે બોરડી, આવળ કે થુવરના ઝાડ ઉપર થાય છે; ને ખાવાની સેવાના જેવડે જાડો ને રંગ પીળાશપર થાય છે, તે વેલાને બે ચાર મુઠી લઈ તેને છુંદી તેમાં સહેજ નમક ભેળી તેને કાદવના કે For Private and Personal Use Only Page #367 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૩૧.. ધાતુના વાસણમાંનાખી, વરાળ નોકળે ત્યાં સુધી આવે. પછી તેને મહાર કડ્ડાડી કપડાં ઉપર જેમ સલમ લગા ડીએ તેમ લગાડી પેડુનાં ભાગથી ગાળા સુધી આંધવા; ને ઠંડુ પડે ત્યારે કાડી નાખી બીજો આવેા. એથી ગાળા પાછે ચડી જશે ને વારેવારે ઉતરશે નહીં. ઈલાજ ૧૧ મેા. મધમાખના પારાનું મીણુ શેર ૪ મીઠું તેલ તેાલા ય એ બેઉ ચીજને સાથે મેળવી ગરમ કરી ગાળે ઉતર્યો હાય તે જગ્યા ઉપર કેળનાં પાંદડાં ઉપર અ તેલ નાખી સેતું સેતું મધવું અને સાત આઠ દિવસ સેક કરવા, તેથી ગાળા ઠેકાણે આવશે. ઇલાજ ૧૨ મા. કાચકાનાં બીજ તાલા ૨ સફેદ મરી તાલા ૧ એ બેઉને છુંદી ખરીક આટા કરી સવારે તાલા છા અને સાંજે તાલા । ઠંડા પાણીમાં પીવાથી ગાળા ઠેકાણે આવશે. દરદીએ સુતી વખતે નગાડનાં પાંદડાંને કાદવનાં વાસણમાં ગરમ કરી ગાળી ઉપર તથા પીડુ ઉપર આંધવાથી તુરત શયદા થશે. ઈલાજ ૧૩ મે. આદુ. તાલા શા નીમક ગામડી તાલા ગા નીમકને વાટીને આરીક કરવું. આદાને છોલી તેની આરીક કાતરી કરી તે કાતરીએ નીમક લગાડી અધુ ચાવી ખાવું. એથી પવન છુટા પડશે ને અંગમાં ગરમી આવશે. ઉપલું આદુ ખાધા પછી ત્રણ કલાકે નીચે ગુજઅના જુલાબ લેવા:-- For Private and Personal Use Only Page #368 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir તાલા. ૩૩૨ તાલા. એરંડીe ... ... ૩ ફુદને . . વા સુંઠ .. ... ... વરીઆળી ... 9 મું, ફુદને તથા વરીઆળીને ખરાં કરી પાણી શેર મા માં નાખી ઉકાળવાં ને પાણી શેર છા રહે ત્યારે ઉતારી ગાળી કાઢી તેમાં એરંડીઉં ભેળી પી જવું. એથી પેટને ખુલાસે થઈ રૂપચરનું દરદ મટી જશે. ઇલાજ ૧૪ મે. અજમે તેલ ૭ પાણી શેર ૨- એરંડીઉ તલા ૧૪ ઉપલી જણસેને એક કલાઈ કરેલાં વાસણમાં નાખી ચુલા ઉપર મુકીર્તમાનું પાણી બળી જતાં સુધી ઉકાળવી. પછી ઉતારી ગાળી કાઢી એ તેલ પેટ, પી, તથા ગેળી ઉપર મસળી ઘસવું. અરધા કલાક પછી ઉપર આંકડાંના પાંદડાં ગરમ કરીને આંધવાં અને તે આર કલાક રહેવા દેવાં. પછી કહાડી લઇ તે જગા ગરમ પાણીથી દેવી. એથી રપચર ઠેકાણે આવશે. ઈલાજ ૧૫ મે. એળીએ. જવખાર. ઉપલેટ. વછનાગ. એ ચારે જણસનું તેલ સરખે ભાગે લઈ મેળવી અંતરગલ ને આજુ તરફ ઉતરવું હોય તે ઉપર પડવું; અને એરંડીઉ તાલે કા દરદીને પાવું. એ મુજબ દીન ૧૫ એ દવા ચાલુ રાખવાથી સારું થશે. ઈલાજ ૧૬ મો. કાચબાના બેદાનું તેલ કહાડીને ખાવાના પાનમાં જીદા વાલ ર ને આસરે લગાડી ખાવાથી અંતરગલ ને અરજ દુર થશે. ખેરાક-ખાટું, તેલ, ખાવું નહી. For Private and Personal Use Only Page #369 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૩૩. ઈલાજ ૧૭ મે. ગળીમાં આંતરડું ઉતરે છે જેને અંગ્રેજીમાં “હરનીઆર તથા ગુજરાતીમાં અંતરગળ કહે છે તે તેને લીધે પેટ કઅજ રહે છે, તે લાવવા નિચે લખેલા વસાણાના પાક બનાવી દહાડામાં એક બે વખત લે (૧) એક ખાશે તે સાધારણ પેટ આવશે, તેમજ એ પાક જ્યારે પણ પેટ કાજ રહેતું હોય ત્યારે ૧ થી બે તોલા ખાશે તે પેટ બરાબર આવશે. તાલા. તાલા, દીવેલીનું મગજ એટલે છર (આલછ) ... ૧ એરંડીનાં બીજ ... ૪૦ તમાલપત્ર ..... ..... સાકર ચુનસુનની... ... પીપરી મુલ ...... અસારીઓ .. ... .. ઊજળાં મરી... હસન .. ... ... .. ૫ એલચી દાણું ... ૩ નાગકેશર... ... જાયફળ... .... કેસર..... .. ... ... માં જાવંત્રી ... ... ... ૧ સુરજન... ... ... ... ૧ માખણુ શેર ૦ાા નું ઘી દૂધ ગાયનું શેર ...... ૨ બનાવી વાપરવું. પ્રથમ દીલીના મગજને પીસી બુક કરી દૂધમાં શેડવી તેને માવો બનાવે. પછી સાકર તિલા ૪૦ નો પાણીમાં સી કરી તેને ઉપલા માવામાં મેળવે. માખણન ધી કરી તેની સાથે ઉપલા સીરામાં મેળવેલ માવો મેળવી ચેડવ ને લાલ કરો. પછી બાકી રહેલા વસાણાં (અસાળીઆ, હસન, નાગકેસર, સુરજન, અને م م م م ه م می For Private and Personal Use Only Page #370 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૩૪ લછર, તમાલપત્ર, પીપરીમૂળ, ઉજળા મરી, એલચી દાણા, જાયફળ જાવંત્રી) ને છુંદી મેળવી ઉપલાં એડવેલાં વસાણાં ચુલા ઉપરથી ઉતાર્યા પછી તરતજ મેળવી એકરસ કરવાં ને તે પાક કાચના ચક્ષુમાં ભરી મુકો. તેમાંથી એક તેલે દરરોજ લઇ એક વાદનગલાસ (તિલા ૬) દુધમાં મેળવીને પીવે, ને જે મરજી હોય તે ઉપર અર કા દુધ પીવું. તેથી ખખરીને પેટ આવશે. કદાચ થાક ખાઈ ઉપરથી દુધ પીશે તે પણ હરકત નથી. રેતીના ઉપાય. વીસાબને રસ્તે રેતી પડતી હોય તેના ઇલાજ, ઈલાજ ૧ લે. જ્યારે પિતાને રસ્તે રેતી જવાથી કમરમાં ચસક અથવા પેન મારે ત્યારે કેસુડીનાં ફલને ચેક કરો. એ એક કમર ઉપર અથવા પીડું ઉપર જ્યાં દુખારો થતું હોય ત્યાં કરવાની રીત - . એક તપેલીમાં પાણી ભરી તેને અહલા ઉપર સુકવી ને તેની ઉપર એક ચાળણી અંદર પાણી નહીં લાગે તેમ મુકવી, ને તે ચાળણીમાં કેસુડીનાં ફુલ નાખવાં, ને પાણીની વરાળે કુલ ગરમ થાય ત્યારે તેને કટકામાં નાખી કમર ઉપર અથવા પીડુ ઉપર સેક કરવો ને તેની ઉપર ગરમ પાણીની કોથળી અથવા આટલી સુકવી. એ પ્રમાણે દિવસમાં પાંચ છ વખત સેક કરો. એથી પીસાબ છુટશે, ને રેતીની પેન નગ્સ પડશે. For Private and Personal Use Only Page #371 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૩૫ ઈલાજ ૨ જે. કમળ જેને કમળ કાકડીના કુલ પણ કહે છે, તે નંગ ત્રણ લઇ તેની વચમાં સાકર મૂકી જ સવારના નરણે કેડે ખાવાં. એથી રેતીનું જોર નરમ પડશે ને થીસાબ છુટશે. • ઈલાજ ૩ જે. પીસાને રસ્તે રેતી પડતી હોય, ધાત જતી હોય, કમર ઘણી દુખતી હોય ને દસ્તાન જતું હોય તેની દવા. લીલા શેખનાં બે ત્રણ છોડ ફળ સાથે લઈ તેને પાણી શેર માં રાત્રે ભીજવી મુકી સવારમાં અચકળી કાઢવા. તેથી પાણી ચીકણું થશે. તે પાણીમાં દુધ શેર યા તથા સાકર તેલા બે નાખી પાવું. જે લીલાં ગેખરું નહીં મળે તે સુકા ગખરૂં પાંચ સાત દાણું લઇ છુંદી આટે કરો, ને તેને જાજરાં કપડાંમાં ચાળી કહાડી તેમાં સાકર તથા પીપરીમૂળ તોલે કા મેળવી શકવું, એથી રેતી તથા ધાત જતી હશે તે નરમ પડશે. ઈલાજ ૪ થે. ચીભડાની અથવા ખરબુચાની લીલી અથવા સુકી છાલને ગરમ પાણીમાં નાખી તે પાણી દહાડામાં બે ત્રણ વખત બે ત્રણ ગલાસ પાવું. એથી રેતી હશે તે દેવાઈ જશે. વળી એ ધણીને સારું મીઠું અનેનાસ ખવરાવવું, એથી પણ રેતી ઘેવાઈ જશે. For Private and Personal Use Only Page #372 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૩૬ ઈલાજ ૫ મા. ભોંયમાતરી નામની ભાજી ને નદી તથા દરીઆને કીનારે તથા માગામાં અને વાડીઓમાં પણ થાય છે, તે 'ભાજીનાં પાંદડાને શાજાં પાણીમાં ૪-૫ વખત ધાઇને સાન્ કરવાં. પછી ઘીમાં જીરાના વઘાર કરી જરા નીમક નાખી રાંધી ખાવાં. જો કાંઇ મસાલે નાખવા નહીં. એ ભાજી કુમળી ને ઝીણી વાપરવાથી ઘણા ફાયદા થાય છે, અને લાગલાગઢ એક માસ સુધી ખાધાથી રેતી તદન નરમ પડશે. ઈલાજ ૬ ઠ્ઠો. રેતીના સરજ થયા હોય તે માણસે આ ચાપડીને પાને ૩૧૦ માં મીઠી પીંસામના જે ઇલાજો છે તેમાં ઈલાજ ૬ ના કાવા મનાવી તેમાં લખેલી વીગતે પીવાથી ગમે તેવી રેતી થઇ હશે ને પથરી બંધાઈ હશે તે પીસાઅને રસ્તે નીકળી જશે. ઈલાજ ૭ મે. કુમળા મુળા ઘણા નાના પાંદડાં સાથેનો દરરોજ સવારમાં અકેકા અમે ખાવાથી રેતીના અટકાવ થાય છે. એ મુળા સાથે નીમક પણ ખાવું. ઈલાજ ૮ મા. મુળાની ભાજી એટલે કુમળાં પાંદડાં, તથા ચાળાઇનો ભાજી એ બેઉને ઘીમાં રાંધીને જરા નીમક નાખીને રોજ ખાધાથી પીસામ સારી છુટ છે. એ દવાથી ને ધણીએ પાશે ખાધેલા હોય તેને પણ ફાયદો કરે છે. For Private and Personal Use Only Page #373 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૩૭ લક્વાના ઇલાજ લકવો થયો હેય નેહાથ પગ રહી ગયા હોય તથા ખેંચાતા હોય ને છુટતા નહીં હોય તેના ઈલાજ. ઈલાજ ૧ લો. મરઘીનાં તાજા ઈડાંમાંથી સફેદી કાઢી નાખી તે મની દાળને ભાંજ કડાઈમાં નાખી ચુલા ઉપર મુકીને ઝીણી આંચે ઘુંટીઆક કરવી ને ઘુંટતાં ઘુંટતાં બળીને કોલસા જેવી થશે ત્યારે તેમાંથી તેલ છુટશે તે તેલ કાઢી એક કાચના બુચની સીસીમાં ભરવું ને જ્યાં હાથ પગ ખેંચાતા હોય ત્યાં લગાડવું. એ તેલનાં ચાર પાંચ ટીપાં દૂધમાં ભેળી વીધામાં લેવાથી ફાયદો થાય છે. ઈલાજ ૨ જે. કાંદો ઘણે માટે પુખત થયો હોય તે દરરોજ કાએ સવારમાં ખાધાથી એ દરદને શાયદો કરશે. ઇલાજ ૩ જે. વાવલાનાં ઝાડની લીલી છાલ તેિલા ૨ તથા સંહ તાલે ૧-એ બંનેને ખરાં કરી શેર ૧ પાણીમાં ઉકાળવાં ને શેર છ પાણી રાખવું. પછી તેને ગાળી કાઢી તેમાંથી એ દરદવાળાને તોલા ૩ દીવસમાં એક વખત પાવું. નાની ઉમરવાળાને એથી અરધે ભાગ દીવસમાં એક વખત પા. જે દર્દીને ત્રણ દિવસમાં શેર માલસ પડે તે પાંચ સાત દિવસ વધુ પાવું. પણ શેર નહી પડે તે બંધ કરવું. For Private and Personal Use Only Page #374 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org .૩૩૮ લોહી પેટને રસ્તે પડતું હોય તેના ઇલાજ. Acharya Shri Kailassagarsuri Gyanmandir ઈલાજ ૧ લા. જાંબુનાં ઠળીયાના ભુકો કરી તેમાંથી તાલેા બ (પા) સવારે તથા સાંજે દુધ સાથે ફાકવા. એથી લાહી જતું અટકશે. ઈલાજ ૨ જો. તાલા. તાલા. સુંઠ લગ ૧ યોરીમુળ... ૧ અજમા... ૧ ... For Private and Personal Use Only તાલા. સીંધવ ૧ એ સઘળાં વસાણાંને કુટી કપડછંદ કરી તેનું ચુરણ અનાવવું, ને તે ચુરણમાંથી તાલા મા લઇ દરોજ સાંજે શકવું ને ઉપર દુધ શેર ન પીવું. એથી લે!હી જતું અંધ થશે. તેલ, મરચું તથા ખટાસવાળી કાંઈ ચીજ ખાવી નહીં. દિન ૧૦ સુધી એ દવા ચાલુ રાખવી. Page #375 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૩૯, લોહી સુધારવાના ઇલાજ. હરકે માણસનું લેહી બગડ હેયને ગરમી કુટી નીકળી કુલા કુલી થયા હોય તે ચામડાં કાળા મારી ગઈ હોય તેના ઇલાજ. w w w જ • • • ••• ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ઈલાજ ૧ લે. તિલા. તાલા. ગુલે અનસા ..? ર લેખતમી ... ૨ સાથરા ... ... ૩ લે યર ..... ....... ૨ મઠ ... ... ૨ મોટી હરડેની છાલ ૪ અનીસું ... વરીઆળી. ... કાસન ... કરીઆતની પાંદડી ગાઉ જન તુરંનેને આજ ... સીરખેસ (માઉ)... ખર(તાંજલ) ... રાખડ... ... ... ૨ આળછર ••• ••• રે એલચી કાગદી. ૨ ઉશબે (સાલેમ). ૨ ગોરે દી... ... ૨ જેઠી મધ ... ... ૨ કોલમ ... ... ૨ મકા .••• ••• . રેવનચાની ખટાઇ એટલે રેવનચીનું લાકડું. ૪ સીપીસતાન દાણા ૫૧ કાળી રાખ દાણા ૨૧ ઉના : નંગ ૧૦૧ બદામના બીજ નંગ ૭૫ એ સઘળી જણસને સાફ કરી તેને એકરસ કરી ભૂકો કરી તેનાં નવ પડીકાં કરવાં ને જરૂર પડે ત્યારે તેમાંથી એક પડીકું લઈ માટીનાં વાસણમાં પાણી શેર ૧ માં ઉકાળવું ને પાણી શેર મા રહે ત્યારે ઉતારો ગાળી w w For Private and Personal Use Only Page #376 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra ..૩૪૦ કાઢી દિવસમાં ૩ વખત અકેક ગલાસ એક ચમચેા મધ નાખી પીવું. ? www.kobatirth.org જો પેટ લાવવું હોય તેા દરેક પડીકામાં ગરમાળાના ગર તાલા ૧ નાખવા, અથવા ગુલામના ફુલ અથવા કાળી દરાખ અથવા હીમજી હરડે વધારે વાપરવી. ઈલાજ ર જો. લેખનસા સાથરા મહે અનીસું કાસન તાલા. ર ... Acharya Shri Kailassagarsuri Gyanmandir કરીઆતાંની પાંદડી (ગરમી અથવા તાવ હાય તા વાપરવી.) ૨ ગુલેખતમી મીલાર મોટી હર્ડના આવે ૪ વરીઆળી સાલેશ... ... For Private and Personal Use Only તાલા. ... ... ગુલે ગાઉર્જામાંન... ર ઉના... નંગ ૧૦૧ સીષીસ્તાન... નંગ ૨૧ ... એ સઘળી જસને સાન્ કરી તેને એકરસ કરી ભુકો કરી તેનાં નવ પડીકાં કરવાં, ને જરૂર પડે ત્યારે તેમાંથી એક પડીકું લઇ માટીનાં વાસણમાં પાણી શેર ૧ માં ઉકાળવું ને પાણી શેર ભા રહે ત્યારે ઉતારી ગાળી કહાડી દિવસમાં ૩ વખત અકેક ગલાસ તેમાં મધ ચમચેા ૧ નાખી પીવું. એથી લેહી સુધરશે. પેટ લાવવાની જરૂર હોય તેા કાળી દરાખ, ગુલાખનાં ફુલ, માંઉ વગેરે ચીજો નાખવી. Page #377 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ૩૪. વરસોળી અથવા વસુરીના ઇલાજ. એ દરદની પ્રથમ નાની ગાંઠ થાય છે ને તે પછી વધી વધીને માટી થાય છે. ઈલાજ ૧ લેા. પાકેલી કેરીમાંની ગાટલીને પાણીમાં ઘસી લગાડવાથી વરસેાળી બેશી જશે. ઇલાજ ૨ જો. વરસાળી નીકળતાં સાથે તે જો અજ દરદ જણા ય તા તે ઉપર છુંદણાં પડાવી દેવાં (જેમ હીંદુ લોકો હાથ ઉપર કપાળ ઉપર પડાવે છે તેવા) કે તે વધશે નહીં. Acharya Shri Kailassagarsuri Gyanmandir વાયુ રોગ. ઘેર આવે . તથા વાયુના સમમથી ઉલટી આવતી હોય તેના ઇલાજ. ઈલાજ ૧ લેા. તુલસીનાં પાંદડાંના રસ મરીના ભુકા ઘી તાવેલું.. ... ... For Private and Personal Use Only ... ... તાલા Page #378 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૪૨ એ ત્રણેને એકઠાં મેળવીને તેના ત્રણ ભાગ કરવા. તેમાંથી સવારે, અરે તથા સાંજે એમ અકેક ખાવે, અને એમ દિન ૩ સુધી એ દવા ખાવી. ખાવાની પરહેજી રાખવી જોઈએ. ઈલાજ ૨ જો તલા. સાજીખાર ... ... ૧ સંચળ - - ૧ એ અને વસાણાંને કુટી કપડછંદ કરી તેમાં મધ તેલા ૨ તથા હીંગ એક ચણા જેટલી નાખી એકવત કરવું, અને તેના ૩ ભાગ કરી ત્રણ દિવસ સુધી દરરેજ સવારમાં પાવું. ખાવાની પરહેજી રાખવી. ઈલાજ ૩ જે. તાલા. શેર. શેર, સાકર ..... ... ... હા બેદાણું ... ... ... લવંગ તોલે ... 2 એ સર્વ વસાણાંને કુટી કપડછંદ કરીને તેનું ચુરણ એક ખલમાં નાખીને થોડું થોડું ઠંડુ પાણી નાખી ખુબ ખલ કરવું, ને ગળી વળાય એવું થાય એટલે તેની બેર જેવડી ગળી વાળવી. પછી તે ગેળી દરોજ ૧ મેટામાં રાખી તેને રસ ગળ્યા કરો. For Private and Personal Use Only Page #379 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૪૩ વાયુના સબબે મગજ ઠેકાણે નહીં રહે તેના ઇલાજ. એ દરદવાળાને ફેરચકર આવે છે, મગજ કરે છે, આંખે તમર આવી જય છે. એ દરદ વાયુના જોરથી થાય છે, અને દરદવાળાનું ધ્યાન બિર ઠેકાણે રહેવું નથી. તેના ઈલાજ. ઈલાજ ૧ લે. તેલા. તેલા. તાલા, કરાખ કાળી ૨ ગળે . . ર સુંઠ - ૨ પુષ્કરમુલ- ૨ પીપરી મુળના ગાંડ ૨ - એ સર્વે વસાણાંને ખાખરાં કરી તેમાં પાણી શેર શા નાખીને ઉકાળવાં ને જ્યારે પાણી શેર માં રહે ત્યારે ઉતારી તેની અંદર થીયરને છુંદીને તેની ભુકી વાત ને આસરે નાખવી, અને એક મોટો ચમચૅ ભરીને મધ નાખવું; પછી એકવાત કરીને દહાડામાં ૩ વખત એક એક વાઈન ગલાસ ભરીને પીવા આપવું, અને એમ દીન ૭ સુધી પાવાથી ફાયદો થશે. ખોરાકમાં ચીકાસવાળું ખાણું ખાવું નહીં, પણ ચાહા, બીસકોટ તથા લુને પાંઉ અને ઘઉંના આટાની કાંજી પીવી. ઈલાજ ૨ જે. ધમાસે શેર વા ને પાણી શેર ૨ માં ઉકાળો; ને પાણી શેર છા રહે ત્યારે ઉતારીને દહાડામાં ૩ વખત એક એક ગલાસ ભરી પીવું. For Private and Personal Use Only Page #380 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir .३४४ ઈલાજ ૩ જે. હીમજ હરડે તેલા ૫ થી ૭ સુધી લઇ તેને બેખરી કરી, પાણી શેર ૧ માં ઉકાળી, ને પાણી શેર ૦ રહે ત્યારે ઉતારીને તેના ૩ ભાગ કરી દહાડામાં ૩ વખત પીવું. એમ ત્રણ દીવસ એ દવા ચાલુ રાખવી. ઈલાજ જ છે. હલદર તોલો કા સાકર તોલે છા એ બંધેને એકવાત કરી એક ગલાસ જેટલા ઠંડાં પાણીમાં મેળવીને દહાડામાં બે વખત પીવું. ઈલાજ ૫ મે. સુંઠ મેદાની તેલા ૨ ને કુટી કપડછંદ કરી એક સીસીમાં ભરી મુકવી, પછી તેમાં થોડી સુંઠ લઈ દરદીની આંખમાં અંજન કરવું. તાપ આવ્યાંથી ફેર તથા ચકર આવતાં હશે તે તેનાથી મટી જશે. ઈલાજ ૬ ડો. લવંગ તોલે ના સુતલે બા એ બંને વસાણાંને કુટી કપડછંદ કરી એક સીસીમાં ભરી રાખવાં. પછી તેમાંથી થોડું આંખમાં આંજવું, જેથી તાય આવ્યાંથી ઘેર તથા ચકરી આવતી હશે તે દુર થશે. For Private and Personal Use Only Page #381 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૪૫. ઈલાજ ૭ મે. નવસાગર તોલે ૧ કલીને ચુને સુરતી તોલે ૧ એ અને વસાણાને કે કરી એક કાચના બુચવાળી નાની સીસીમાં નાખી તેમાં તે યુકે ડુબે એટલું પાણી રેડવું. પછી જે માણસને ફેર ચકર આવતા હોયે તેને તે સીસીને બુચ ઉઘાડી થોડું થોડું સુઘાડવું એથી ઘેર ચકર આવતા ભાગશે. ઈલાજ ૮ મો. અજમો - મા કેરમાની અજમે છે સંચળ છે છુંદી વાપર. વરીઆળી તલા છે એ જણને સાફ કરી એડી મેળવી ગાયનાં તાજાં મુત્રામાં ભીંજવી કાઢી તડકામાં સુકવવી. અને દહાડે પણ એજ મુજબ ભીંજવી સુકવવો. એમ છે દીવસ કરવું. પછી તેને ખાંડી લુક કરી તેમાંથી સવાર સાંજ તાલે છે તથા સાકર તેલ કા સાથે મેળવી ખાવી; ને પછી થોડું પાણી પીવું. એથી મગજ ઠેકાણે આવશે. ખટાસ, તેલ બીલકુલ ખાવું નહી. For Private and Personal Use Only Page #382 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૪૬ વાગોળો. વા ગાળે, અથવા જે માણસને પેટમાં વાયુ થઈ આવે ને ગોળ ચહેડે ઉતરે છે (જેને સારંગગાંઠ પણ કહે છે) તેના ઈલાજ. ઈલાજ ૧ લે. તિલા. તેિલા. તાલા, આદુને રસ ૩ એરંડીઉ ૨ : દુધ ગાયનું ૫ એ સઘળાં વસાણાંને એકવાત કરીને સવારમાં પીવાં; અને એ પ્રમાણે દીન ૭ પીવાથી એ દરદ નરમ પડશે. ખાવાની પરહેજી રાખવી. ઈલાજ ૨ જે. જેને ટી ઉપર વાથી કપાઈને દુખે તથા વસે 'શટે તથા કમર તેના ઇલાજ. તેલા. તલા. તેલા. દારુ હળદર ૧ વજ . . ૧ ક.. - ૧ પીપર... ... ૧ સુંઠ ... ... ૧ અજમેદ ૧ હરડે . ... ૧ જેઠીમધ ..૧ સીધવ ... ૧ એ સર્વે વસાણાંને કુટી કપડછંદ કરી તેના પડીકાં વાલ ૫ એટલે બેઆની ભાર વાળવાં, અને તેમાંથી પડીકું ૧ સવારે તથા એક સાંજ ઘીમાં મેળવીને ચાટવું. એ પ્રમાણે દીન ર૧ સુધી કરવું. For Private and Personal Use Only Page #383 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir . . તાલા. ૩૪૭ ઈલાજ ૩ જે. વાતાપિતા તથા અગની ઘણી થાય; છાતી ઉપર પિત થાય ને ઉલટી થાય અને કડવું પીળું પિત પડે તેના ઇલાજ. સાકર શેર ૧ને ત્રાંબાના વાસણમાં નાખી, તેમા પાણી શેર ૨ નંખી કહાડે કરો; અને તેમાં નીચે લખેલાં વસાણું નાખવાં – તેલા. સેવતીના ફુલ...રર કાળી દરાખ ... " જેઠીમધ .. ••• .. ૨ હુરંડે .. . ••• ૨ ખેડાં... ... આમળા ... લચીની... ... ••• ૨ તમાલપત્ર ••• ••• ૨ પસત ... .. ખસખસ ... ... ૩ મુસલીકંદ... ... જીરૂ ખંભાતી ... ૨ કોઠમરી ••• .. ••• ૨ એ સઘળાં વસાણાંને કુટીને પેલાં સાકરવાળાં પાણીમાં નાખવાં, અને તેની અંદર બીજું પાણી શેર ૩ નાખી ઉકાળવાં ને જ્યારે પાણી શેર ૨ ને આસરે રહે ત્યારે ઉતારીને તેમાંથી પાણી શેર on લઈને સવાર સાંજ બે વખત પીવું. ઈલાજ ૪ થે. વાતપિતને ઈલાજ. તાલા, વાળે .. ... ૨ અરણી ... ... ૪ સુહ .. .. . ૩ માથ... ••• ..... ૨ પીતપાપડો... ... For Private and Personal Use Only Page #384 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir 6 ૩૪૮ એ સર્વે વસાણાંને ખરાં કરીને પાણી શેર ૧માં ઉકાળવાં ને પાણી શેર ના રહે ત્યારે ઉતારી ગાળી કહાડી હાડામાં બે વખત પીવું. ઈલાજ ૫ મે. વાયુતિ-છાતી બંધ થઈ હોય, સુળ મારે, માથું દુખે, દીલ ભરતું હોય તે ઉપર પીવાને કહાડો. તાલા. તાલા. લગ... ... ... ૨ શમુળ .. .. . મુંક ... ... ... ૪ પીપરી મુળ ... ૪ પીચર... ... ... ૪ મરી... ... ... ૪ કુલીન ... ... ૪ ભરમીખડે.. ... ૭ એ સઘળાં વસાણાંને છુંદીને તેની પડી ૩ કરવી. તેમાંથી પડી ૧ પાણી શેર ૧ માં ઉકાળવી, ને પાણું શેર જા રહે ત્યારે ઉતારી ગાળી કહાડી દહાડામાં ૩ વખત પીવું; અને એ જ પ્રમાણે બીજી બે પડી પણ પીવી. ઈલાજ ૬ ઇં. વાયુને ઈલાજ. તેલા. તાલા. વરીઆળી.. ... ૩ ધાણું ... ... ૩ તજ..... .. ..... મા સુંઠ ..... ... ... 2 થીયર ... ... શા મરી... ... ... ના પીપરીમુળ... અરદસ ... ચાહા . ... ... 0ા સાકર .. ••• ૬ કુદને સુકો ... ૩ એલચી નંગ ... ૪૨ લવીંગ દાણા નગ ૧૫ વા વા For Private and Personal Use Only Page #385 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૪ એ સર્વે વસાણને કુટીને તેની પડી ૩ કરવી. તે પડીમાંથી એક પડી લઈ પાણી શેર ૧ માં ઉકાળવી ને જ્યારે પાણી પા પાસેર રહે ત્યારે ઉતારી ગાળી કહાડી દહાડામાં ત્રણ વખત પાવી. આમ એ ઉકાળેલી પડી ત્રણ દહાડા એટલાજ પાણીમાં ઉકાળી ના પાશેર પાણી રાખી દિવસમાં ત્રણ વખત પીવી ને પછી તે પડી રદ કરવી અને બીજી લેવી. એમ ત્રણે પડી પુરી થતાં સુધી એ દવા દિન નવ પીવી. એથી ફાયદો થશે. એ દવા પીધાથી તેનું પેટ ખાધા પછી ચહેડી આવતું હોય તેને પણ ફાયદો થાય છે. ખાવાની પરહજી રાખવી. ઈલાજ ૭ મો. અજમે. મું. ગલણનાં બીજ. એ સઘળાં વસાણાંને સરખે ભાગે લઈને તેને કુટીને કપડછંદ કરવાં. પછી જેને ગેળ એથી એમણે લઈ તે વસાણાં સાથે મેળવી ખલ કરવી અને તેની ગાળી ચણી બોર જેવડી વાળવી, અને દરરોજ સવારે ગાળી ૧ માખણ સાથે ખાવી. એથી સર્વે પ્રકારને વાયુ દુર થશે, ને સુખ પણ સારી લાગશે, ઈલાજ ૮ મો. રાસણ વજ પીયર ભોંયરીંગણી મેથ દેવદાર મરી અતીવીસની કળી અરડુસે હરડે ધાણા ચીકણુમુળ ગળે ગરમાળા સતાવરી એરંડમુળ ગોખરુ. રીંગણી સુવા સાતડી For Private and Personal Use Only Page #386 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૫૦ એ સર્વે વસાણને તે છે અરધો લઇને ખાં કરી તેને ઉકાળે પાણી શેર ૧ માં કર ને પાણી શેર છા રહે એટલે ઉતારી તેને ગાળી કહાડી તેમાં એને કે તલે ૧ નાખીને દહાડામાં બે વખત પીવા આવે. એજ મુજબ ફરીથી ઉકાળી બીજે દહાડે પીવે. પછી રદ કરી ન લે. એથી વાયુ નરમ પડશે. ઈલાજ ૯ મે. ઈદ્રજવનાં ફૂલને પાણીમાં બાફી કહાડવાં; અને તે આપેલું પાણી નાખી દેઇ ફુલને હરેક જાતની ભાજી સરકારી ઘરમાં રેંધાય તેમાં નાખી પકાવવાં અગર એકલાં એ ફલનેજ ઘીમાં પકાવીને જેટલી સાથે ખાવાં; અને એમ દિન ૧૫ સુધી ખાવાથી એ રોગ દુર થશે. ઈલાજ ૧૦ મે. વાયુથી માણસના સાંધા દુખતા હોય, પવનથી કમર દુખતી હોય તથા હરેક જગાએ સેજે ચહડશે હોય તે ઉપર લેપ. તેલા. તેલા. ગુગળ ... ... ... ર ગુજર .. ••• .. ૨ રચીને સી ... ૨ રગતાળ ...... ૨ ઇસેસ..... ....... .... ... ૨ એ સઘળાં વસાણાંને છુંદીને એકવાત કરીને એક સીસીમાં ભરી રાખવાં. તેમાંથી કામ જેટલો સુકો લઈ ઈડાની સદી સાથે ખુબ ખલ કરો; અને પછી જે For Private and Personal Use Only Page #387 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૫૧ જગાએ ચેપડવું હોય ત્યાં પડી ઉપર ના પાળીઆ વળગાડવા, અને તેને દીન ૩ સુધી રહેવા દઈ ધોઈ નાખવું. એ પ્રમાણે ત્રણ ચાર વખત કરવાથી સાંધા દુખતા નરમ પડશે. ઈલાજ ૧૧ મે. વાયુગોળે, સારંગગાંઠ તથા જલંદરના ઈલાજ. ખારક નંગ ૧૭ ઠળીઆ કહાડેલી. અજમે પિસા ૪ ભાર. એ અને ચીજને છુદી કપડછંદ કરવી અને દરરોજ સવારે પિસા કા ભાર પાણી સાથે ફાકવી. એ પ્રમાણે દિન ૨૧ સુધી કરવાથી ફાયદો થશે. ઈલાજ ૧૨ મે. વાયું થયે હોય, તથા ગળામાંથી કફ પડતો હોય માથું દુખતું હોય તથા પિત થયું હોય તેના ઈલાજ. દશમુળ. રાસના. ગળા. દારુહળદર, પાક મુળ. હરડે મોટી. ભારંગ. એરંડમુળ. રીંગણી. અરશે. આ સર્વે વસાણને તોલે છે અરધે લઈને તેને ખાખરાં કરી તેના સુકાની પડી ૩ કરવી. તેમાંની પડી ૧ ને પાણી શેર ૧ માં માટીના વાસણમાં નાખી ઉકાળવી ને પાણી શેર –ા રહે ત્યારે ઉતારી ગાળી કહાડી સવાર સાજ પીવા આપવું. અને એ ઉકાળેલી પડી અને દહાડે પાછી ઉકાળી એજ મુજબ પીવી, એમ છ દિવસ એ પડી પીવાથી એ રેગને દુર કરશે. For Private and Personal Use Only Page #388 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir રિપર વાયુથી ચાવની તથા દાંત બંધ થઈ ગયા હોય તેના ઈલાજ. વાયુ થવાથી ચાવની તથા દાંત અંધ થઇ ગયા હોય, તથા છાતી બંધ થઈ ગઈ હોય અને તાવ પણ આવતા હોય-જેને સનેપાત કહે છે તેના ઇલાજ. ઈલાજ ૧ લે. તેલા. તાલા, ચીત્રક ... ... ર પીયર ... ••• ૩ ટંકણખાર... ... ૨ લવેગ ••• ••• ૨ ધક... ... ... ૨ ટકણખારને તવામાં નાખીને ચુલા ઉપર મુકો. કુલાઈને ઉજળા ધાણી જે થાય એટલે આહાર કહાડાને ખલમાં ખલ કરો. પછી બીજ સર્વ વસાણુને કુટી કપડછંડ કરીને તેને પણ ખલમાં નાખી ખલ કરવા; અને એકમેકની સાથે મેળવવા. તે સર્વ મિશ્રણને ભાંગરાના રસમાં દીન ૧ સુધી ખલ કરવાં, ને ગેળી અંધાય એવું થાય એટલે તેની બેરના ઠળીઆ બેવડી ગોળીઓ વાળવી. ગળી ૧ સવારે આદુના રસ સાથે મેળવીને મોઢામાં ચેળવી. કલાક ૩ સુધમાં ચાવની નહીં ઉઘડે તે ફરીથી બીજી ગાળી એજ પ્રમાણે આ પવી. જે એથી પણ દાંત નહીં બોલે અથવા છાતી ખુલીને હસીઆરી નહી આવે તો નીચેને ઈલાજ કો નથી દાંત ખુલા થઈ જશે. For Private and Personal Use Only Page #389 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ૩૫૩ " ઇલાજ ૨ જો. તાલા. 1800 ૧ ... ... લીંડી પીપર ટંકણખાર ટંકણખારને તવામાં નાખી ચુલા ઉપર મુકીને કુલવવા, ને સફેદ ધાણી જેવા થાય એટલે તે થડા થવા દેવા. આદ લવંગ તથા પીયરને ઠીકરાંમાં નાખીન ભજવાં અને તે પછી તે ત્રણે ચીજને ખલમાં નાખીને મરીક કરવાં. પછી તેને કપડાંથી ચાળી કાહાડી એક સીસીમાં ભરી મુકવાં. તેમાંથી તાલા હા ને આસરે લઈને મધ સાથે મેળવીને દાંત તથા યારાને ચાપડવું, એટલે દાંત મુલરો. ઇલાજ ૩ જો. .... ... Acharya Shri Kailassagarsuri Gyanmandir લવંગ માંકડ મારી તેનું લોહી કાઢવું ને ? દાંતના પારા ઉપર ભરવાથી ફેર પડે છે. તાણા. ૧ વાઇના ઈલાજ, ઈલાજ ૧ લા. વાઇથી ચકર આવતી હોય તેના ઈલાજ. તાલા. સુંઠ શા *4*4 સફેદ મરી પીપરી મુળના ગાંઠ οι For Private and Personal Use Only તાલા. OLL એ ત્રણે જણસને ખાખરી કરી તેમાં પાણી શેર ૧ નાખી મુખ જોશ આપી પાણી શેર ના રહે ત્યારે ઉ તારી ગાળી કાઢી દવસમાં ૩ વખત તેમાં સાકર નાખી પીવું. ૪૫ Page #390 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૫૪ વાયુના સબબથી આખા આંગમાં ચસક તથા ળતર મારતી હોય તેના ઇલાજ. ઈલાજ ૧ લો. તાલા, તાલા સીંધાલુણ ... ... ૧ સંચળ ... ... ૧ વડાગર... ... ... ૧ બંગડીખાર ... ૧ આમલીની ઉપરનાં છોલતાની રાખ ... ૪ એ સઘળાં વસાણાને ખલમાં નાખીને લીંબુ રસમાં દીન ૧ ભીંજવી રાખવાં. બીજે દિવસે તેને કપડાંથી ગાળી લઈને રસને નાખી દે, અને સુકો પાછો ખેલમાં નાખી તેમાં હીંગ તિલે ૧ ભેળીને પેલાં વસાશું સાથે ખલ કરો. તે પછી તેમાં તાલા.. મરી ... ... ... ..... ૧ સુહ..... ••• .. ••• ૧ પીપરી ... ... ... ૧ ગંધક ... ... ... 2 એ સર્વે વસાણાને કુટી કપડછંદ કરીને તે ખલમાં નાખી ખલવાં ને અધાં સાથે બરાબર મેળવી તેમાં આને રસ રેડતા જવું ને ખલ કરતા જવું. એ પ્રમાણે દીન ૧ સુધી કીધા પછી તેની વાલ અઅરની ગોળીઓ , તાલા For Private and Personal Use Only Page #391 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૫૫. વાળવી, અને ગળી ૧ સવારે તથા ગળી ૧ સાંજે પાન સાથે ખવાડવી. બારાકની પરહેજી રાખવી; ગેસને સેરવો અને ખાની રેટલી આપવી. ઈલાજ ૨ જે. કડવા સેક્રટાનાં ઝાડનાં પાંદડાને ભીના કપડાંમાં લપેટવાં. પછી તેને ભેભતમાં ઉજવાં, તે તેને ગરમ ગરમ શેક કર, તથા તેજ પાંદડાંને ગરમ કરી જ્યાં ચસક (પેન) મારતી હોય ત્યાં બાંધવાં. ઈલાજ ૩ જે. છાતી ઉપર ચસક (પેન) મારે તેને ઈલાજ. મીઠા સેકટાનાં ઝાડનાં લીલાં અથવા સુકાં છોડાંને મેવડાંના અથવા અરાંડી દારૂમાં ઘસવું અને તેની સાથે સાબરસગડું ઉપલાજ ગમે તે જાતના દારૂમાં ઘસવું; અને તે ઘસારો જ્યાં ચસક મારતી હોય ત્યાં અગર દુખતું હોય ત્યાં અવારનવાર ભરો. જો ઘણુ જ દુખતું હોય તે ઉપલા ઘસારામાંથી પાવલી ભાર લઈ પાણીમાં ભેળીને પાઈ દેવું, એથી શયદા થશે, ને ચસક નમ્ર પડશે. ઈલાજ જ છે. વાલની દાળ પાણીમાં ૮-૧૦ કલાક બળી રાખવી, જેથી દાળ નરમ થઇ જશે. તેને પથ્થર ઉપર આરિક વાટી મલમ જેવી કરવી, ને જ્યાં દુખતું હોય ત્યાં ભરવાથી ઘણું તણાઈ પવન ખેંચી કાઢી સાંધા છુટા થશે. For Private and Personal Use Only Page #392 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૫૬ વાળાનું દરદ (મરાઠીમાં જેને નારૂ કહેછે) તેના ઈલાજ. કારણ ખરાબ અન્ન ખાવાથી તથા નઠારું પાણી પીવાથી એ દરદ પગના કેઈ પણ ભાગ ઉપર તથા હાથ ઉપર થાય છે. પેહેલાં ત્યાં ગુમડી અંધાય છે, ને તેમાં પાતળા દોરા જે લાંબો જીવ થાય છે તેના ઇલાજ. ઈલાજ ૧ લે. ખાવાનાં પાન નંગ રપ લઈ તે બધાં ઉપર ઘી લગાડવું ને તેની ઉપર રાજમની આટા જેવી ભુકી કરી ભભરાવવી, તથા સાથે જરા સર પણ ભભરાવો. પછી દરેક પાનને આતસ ઉપર સેકી એક ઉપર એક વાળાનાં માં ઉપર મુકી પાટો બાંધવો. તેથી વાળે બહાર આવશે. એ પાન બે ત્રણ દીવસ રાખી પછી નવાં બાંધવાં. ઈલાજ ૨ જે. દરદીને વાળાનું દરદ માલમ પડે કે તુરત તેને જાણ કરવા વગર પલંગમાંના માકડ નંગ ૩ લઇ ગાળ તોલા ૦ માં મેળવી ગળી વાળી દરદીને ચાવવા વગર ગળી જવા કહેવું. બીજે દહાડે ગાળમાં ચાર માકડ મેળવી ખવરાવવા. ત્રીજે દહાડે ચાર એમ ચાર પાંચ દીવસ ખવરાવ્યાથી વાળે બેસી જશે. For Private and Personal Use Only Page #393 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૫ ઈલાજ ૩ જે. લોભન તલા મા ની ભુકી કરી તેને દહીં સાથે મેળવી દરરોજ સવારમાં ખવાડવાથી વાળે બહાર નીકળી આવશે. વાળે બહાર નહીં આવે તેટલા દિવસ એ દવા ચાલુ રાખવી. 'ઈલાજ ૪ થે. સાફ કરેલે નવસાગર જે વેલાતથી આવે છે, જે ગાંધીની દુકાને વેચાય છે જેને Amonia Chloride કરી કહે છે તેની સુકી એક તપખીરની ચપટી જેટલી લઇ વાળાનાં મેઢાં ઉપર દરોજ મુક્યા કરવી, તેથી વાળા બહાર નીકળી આવશે. ઈલાજ ૫ મે. તાલા, તલા. આંકડામાં કુલ ડીંડવા સાથે ૩ ગેળ ... ... ૩. આંકડાનાં ફુલને બારીક છુંદી તેમાં ગોળ મેળવ, ને તેની ગેળી નંગ ૩ વાળવી અને એ ગાળી, વાળાનાં દરદીને સવારે ૧ તથા સાંજે ૧ તથા બીજે દહાડે સવારે ૧ એમ ત્રણે ખવરાવી. એથી જ્યાં સુધી વાળાની અસર હશે તેટલો વખત ઝાડા થશે. અસર નાબુદ થયેથી ઝાડા બંધ થશે. જો ઝાડા ઘણા થાય અને દરદીને ધીરજ ન રહે તે સાકરની મીઠી ચાહા બનાવીને પાવી, તેથી ઝાડા ધ થશે. For Private and Personal Use Only Page #394 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૫૮ ઈલાજ ૬ ઠો. વડાગરું મીઠું વાટી વાળા ઉપર દીન ૩ સુધી બધવાથી વાળે નાબુદ થશે. ઈલાજ ૭ મે. વાડ દૂધેલીના વેલાનાં પાંદડાં વાટી તેમાં જરા મીઠું નાખી લેપડી કરી વાળા ઉપર મુકવાથી સારૂ થશે. બીજે દહાડે નવી મુકવી. ઈલાજ ૮ મે. તાલે. તાલે. કમાણી ... .. ૧ ચુનો ... ... હા •. . 0ા સાબુ કપડવંજ ૧ લસણ . શા એ સરને કુટી તેની લુગદી કરી વાળા ઉપર આંધવાથી વાળે બળી જશે. એ પ્રમાણે ફેર પડે ત્યાંસુધી અવારનવાર નવી લુગદી બનાવી મુકવી. ઈલાજ ૯ મે. કબુતરને અઘાર વાલ ૩. ગોળ વાલ ૩. એ બેઉની ગળી વાળી ખાવી. બીજે દહાડે નવી અનાવી ખાવી, ને દીન ૧૪ ચાલુ રાખવાથી વાળાનું દરદ નાબુદ થશે. હીંગ For Private and Personal Use Only Page #395 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૫ વાનો બુક પકડે તેની દવા. ઈલાજ ૧ લો. શાહજીરું શેર ૧) શેરડીના અથવા દરખના સરકામાં ચીનીના વાસણમાં દીન ૭ સુધી ભીજવી રાખવું ને આઠમે દહાડે સરકારમાંથી કાહાડી ચીનીનાં વાસણુમાં સુકવી લેવું. * તલાં. તાલા. સીતાએ સુકે ... ૧૭ મેટી હરડેને મુરબે ... ૧૦ ગુલેઅરમાની ગુલકન (જુને વરસ રનો) ૨૮ સદ તપખીર આદુને મુર ચીનાઈ ર૯ આશીર) ... ૫ આમળાનો મુરબ્બો .. ૨૮ મરીની જડ... ... ૭ કાળી રાખ ... ... ... ર૮ કાળાં મરી ...... ૬ મીઠી અમદાવાદી આમલી ૨૮ તજ ચીનાઈ ... પ ખરે કેરબો .... .... નંગ ૧ એ સર્વેને છૂંદીને બારીક કરી એકરસ કરવાં ને તેમાં સાકર શેર ૨ થી ૩ નો ચાસ બનાવી નાખવે, ને સાથે બરાબર મળે તેમ હલવી ઠંડું પાડી કેરીના વાસણમાં ભરી મુકવું. જે વાપરનારને મધની અડચણ નહીં હોય તો સાકરના ચાસ સાથે શેર ૧ ને આસરે મધ નાખી તેમાં સાથે મેળવવું. મધ વાપરવાથી અલગમ છુટો પડશે તથા હાંક હશે તે પણ નરમ પડશે. વાપરવાની રીતઃવાને બુક પકડ હેય, ભુખ નહી લાગતી હોય For Private and Personal Use Only Page #396 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra ૩૬૦ પિતથી અથવા નજલાથી માથું દુખતું હોય તેણે ચમચી ૧ થી ચમચેા ૧સુધી દીવસમાં બે વખત લેવું. એ દવા એ ચાર દીવસ લીધા પછી ૫-૭ દીવસ સુધી વાપરવી નહીં કારણ કે એ પ્રમાણે પાંચ સાત દિવસના વચ્ચે ગાળા નાખી વાપરવાથી ફાયદો થશે. ઈલાજ ૨ જો. .... www.kobatirth.org તાલા. ૩ .... .... અજમા વરીઆળી.... ચણાઠી સફેદ નંગ ૧૦ ૨ એ સઘળાંને છૂંદી ખરીક કરી ભરી રાખવાં ને જ્યારે વાપરવું હોય ત્યારે તેમાંથી તાલા મા લઇ સાકર બેઆની ભાર સાથે મેળવી દરરોજ એક વખત શક વાથી આરામ થશે. ઈલાજ ૩ જો. બદામના દાણા નંગ... છ કાળી દરાખ નંગ ૧૧ વરીઆળી તાલ.. oll પીપરીમુળ તાલે...... ભા ... Acharya Shri Kailassagarsuri Gyanmandir .... અજમાદ.... સુંઢ... તમાલપતર 180. For Private and Personal Use Only .... 1000 તાલા. .... શા એલચી દાણા નંગ ૭ હીમજી હરડે દાણા ૭ અનીસું તાલે ભા બદામ તથા હીમજી હરડેના કટકા કરવા, તથા અલચી દાણાનાં છાલાં અલગાં કરી માકીની મીજી સઘળી જસે સાત્ કરી તેને એક વાસણમાં નાખી તેમાં અહુજ ગરમ ખખળતું પાણી શેર મા નાખી ઠંડુ પડે ત્યાં સુધી રહેવા દેવું. પછી તેને ગાળી કહાડી તેમાંથી વાઇન ગલાસ ૧ થી ૨ પાવું. પેટ નહીં લાવવું હોય તા હીસજી હરડે તથા અનીનું લેવું નહીં. Page #397 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૬ ઈલાજ જ છે. વાવડીંગ તોલા રે લઈ તેને છુંદી આટા જેવી કરી પ્રાંડી અથવા મેવડાંના દારૂમાં મેળવી ગરમ કરી પેટે એળીને ભરવી, તેથી પવન હશે તે બલાસે થશે. વિછ કરડે તેના ઇલાજ. ઈલાજ ૧ લો. કહેલું કે જેને કેટલાક લેકે દાંગર કહે છે તેનું ડોચું લીલું અથવા સુકું કોઈ પણ મળે તેને પાણીમાં ઘસીને ડંખ ઉપર લગાડવું. ઈલાજ ર જે. બેરડીનાં પાંદડાં ચાવીને ડંખ ઉપર મુકવાં. ઈલાજ ૩ જ. મીઠું વાપરવાનું ચમચા ૧ લઈ એક વાઈબગલાસ પ્રાંડીમાં નાખી મેળવવું. પછી ડંખેલા ભાગ ઉપર એક કપડાના કટકાથી તે લગાડવું. તેની અસર થોડા વખતની અંદર ચમત્કારીક રીતે થઈ ઝેર ઉતરી જાય છે. ઈલાજ ૪ થે. નમક તલા ૧ થી ૨ લીલી હળદરના રસમાં મેળવી સીસીમાં ભરી રાખવું, ને જેને વિષ્ણુએ કરડ હેય તેની આંખમાં એ પાણીના ૪ થી ૫ ટીપાં નાખવાં ને For Private and Personal Use Only Page #398 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ૩૬૨ તેમાંથી પગને તળીએ પણ લગાડવું. જો લીલી હળદર નહીં મળે તા સુકી હળદરને ભુકો પાણીમાં મેળવી ભાજવી ગાળી કાઢી વાપરવા. Acharya Shri Kailassagarsuri Gyanmandir ઇલાજ ૫ મે. આમલીના ચીચેાડાની ઉપરની છાલ કાઢી તે વીંધુનાં ડંખ ઉપર વળગાડવી, એટલે નરમ પડશે, ઇલાજ ૬ ડ્રો. નાખવું. ભીડાની જડને ફુટી તે વીંછુની કડેલી ડંખની જગા ઉપર આંધવી. જડ નહીં હોય તો કાંદા કુટી તે જગાએ આંધવા; અથી ઇજા દુર થશે. ઇલાજ ૭ મા. નીમકનું પાણી કરીને એક એક ટીપું નાકમાં ઈલાજ ૮ મા. સરકા ને નીમક એકરસ કરીને ઘા ઉપર લગાડવું. ઈલાજ ૯ મા. આમલીના ચીચોડા પાણીમાં અરધા ઘસી આક્રી રહેલા અરધાને ડંખ ઉપર લગાડવા. તે એવા વળગશે કે ઝેર ચુસવા પછીજ પાછા ખરી પડશે. ઇલાજ ૧૦ મા. આંમાનાં ઝાડ ઉપર જ્યારે કેરી હોય ત્યારે કેરી તાડતાં ચીક નિકળે છે તે ચીક એક સીસીમાં ભરી રાખવા. જે માણસને વીંછુએ કરડયા હોય તેના ડંખ ઉપર તે ચીક ભરવાથી ઝેર ઉતરી જશે. For Private and Personal Use Only Page #399 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ૩૬૩ ઈલાજ ૧૧ મા. મા વીંછુના કરડવાથી ઝેર જ્યાં સુધી ચડયું હોય તે ભાગથી તે ડંખ મારવામાં આવ્યા હોય ત્યાં સુધી ડીગ્માના ઝાડનું મુળી" લઇ ઉપર ફેરવવું અને ડંખની ઉપર ઉપણું મુળી ઘસીને ચાપડવું, તેથી વીંછુનું ઝેર ઉતરી જશે. સસણીની અથવા દુધવાલરોની દવા. આ દરદ ઘણું કરીન નાનાં અચ્ચાંને થાય છે. અચ્ચાંની માના ખાવામાં કાંઇ ભારે પદાર્થ આવવાથી દુધમાં મીગાડો થાય છે અને તે ીગડેલું દુધ અચ્ચાંને ધવાડયાથી અથવા અચ્ચાંને સરદી થવાથી એ દરદ થાય છે. ઈલાજ ૧ લેા. શેર. એરંડીની છાલના રસ ૧ ૧ અરડુસીના રસ પીપળાનાં પાંદડાંના રસ ૧ ઝાઝાટાના રસ ૧ ગાળ... ... Acharya Shri Kailassagarsuri Gyanmandir નગાડના રસ કેળના રસ રીંગણીના રસ મ . For Private and Personal Use Only શેર. ... ... ૧ ૧ એ સર્વેને એકવત કરીને એક માટીના વાસણમા ભરી તેના મોઢાં ઉપર એક કોડી" સુકી કયડમટી કરવું. Page #400 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ૩૬૪ પછી ચુલા તળે તે વાસણને ડાટવું ને ઉપર થોડી રાખ નાખી તે ચુલા દરે જ વાપરવા, અને ૪૦ દીવસ તે વાસણ રહેવા દેવું એટલે અંદરની દવા અરામર પકવ થશે, તેમાંથી ચમચા ૧ દવા લઇ સસણીવાળાં માને દહાડામાં બે વખત પાવી. જો બચ્ચું ઘણુ નાનું હોય તા નાની ચમચી ૧ તેના ભાગ ૨ કરીને સવાર સાંજ પીવા આપવી. ઇલાજ ર જો. Acharya Shri Kailassagarsuri Gyanmandir માટી હરડે, એ ત્રણે વસાણાંને ઉકાળેલી ચાહાના પાણીમાં સરખે ભાગે પાંચ ઘસરકા ઘસવા. જો ચાહાનું પાણી નહીં મળે તેા ઉના પાણીમાં ઘસવાં, અને તેમાં સીંધાલુણ વાલ ૧ ને વજને લઇ તે પણ સાથે ઘસવું. પછી તેમાં થોડું મધ નાખીને દહાડામાં બે ત્રણ વખત ચટાડવું, એ પ્રમાણે બે ચાર દહાડા સુધી એ દવા આપ્યા કરવી. અચ્ચાંની માને એટલા દહાડા ઘણેાજ હલકે ખારાક ખાવા આવેા. તેલ, મરચું, ખાટું, અથવા વાયડું ખાવા દેવું નહી. બેડું. જેઠીમધની લાકડી. ઈલાજ ૩ જો. હરડે. ખેડાં. એ બંનેને ઠંડા પાણીમાં સરખે ભાગે ઘસીને તેમાં થાડી સાકર ઘસીને એકવત ફરીને અચ્ચાંને જણ જરા પાઉં. For Private and Personal Use Only Page #401 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૬૫ ઈલાજ ૪ થે. મરઘીના સાતડો કાઢીને તેને સુકવોસુકાયા પછી તેને સુકે કરીને સીસીમાં ભરી રાખવે ને જ્યારે અને સસણી થાય ત્યારે વાલ ૦ થી ૧ એક સુધી મધમાં મેળવી દીવસમાં એક વખત ચટાડ, એથી સસણી નરમ પડશે. ‘ઈલાજ ૫ મે. દીકામરી. રેવચીની લાકડી. એળીઓ. એ ત્રણે વસાણાને સરખે ભાગે લઈને તેને ખલમાં નાખી ઘુંટવાં. પછી તેમાં થોડું ઉનું પાણી નાખી ઘુંટયા કરવું, અને તે અચાંના પેટ ઉપર પાતળું ચેપડવું. ટી ઉપર ચેપડવું નહીં. સવારે ચાપડી સાંજે જોઈ નાખી નવું ચેપડવું, અને તે પાછું સવારે ઘેવું. એમ બે ત્રણ દહાડા ચેપડ્યાથી ફાયદો થશે. ઈલાજ ૬ ઠો. માંડવાળા પાકા પાન મોટાં લાવીને તેની ઉપર એરંડયં તેલ ચોપડીને અંગાર ઉપર સેકી પેટ ઉપર મુકવાં, ઈલાજ ૭ મે. જ્યફળ. લવંગ. વાયવડીંગ. સાકરસીંગડું. એ સર્વે ચીજને (બ્રાંડી) દારૂમાં સરખે ભાગે ઘસીને તેને એક વાટકામાં ભરવું. પછી તેમાં થોડો વધારે દારૂ નાખીને ગરમ કરવું, અને સેહેવાતુ સેહેવાતું બચ્ચાંની છાતીથી પેટ સુધી ભરવું. જે અચરું ગભરાતું હોય તે એજ દવા લઇ તેમાં થોડું મધ નાખી મેળવી જર જરા ચટાડવું. For Private and Personal Use Only Page #402 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ઈલાજ ૮ મો. અગર. સુંઠ, લવંગ. જાયફળ. વાવડીંગ, એ સર્વે વસાણાને સરખે ભાગે લઇને તેને માવડાનાં બેવડા દારૂમાં ઘસીને થોડું ઉભું કરીને છાતી, પાંસળાં તથા પેટ ઉપર પડવું. એ પ્રમાણે ત્રણ વખત ચેપડવું. ઈલાજ ૯ મે. હરડાં. બેડાં. એ બંનેને ઠંડા પાણીમાં સરખે ભાગે ઘસીને તેમાં સીંધાલુણ વાલ ૨ નાખી મેળવવું, પછી તેમાંથી નાની ચમચો ભરીને દહાડામાં એક અથવા બે વખત પાવું. એ પ્રમાણે ત્રણ દહાડા સુધી પાવું. - ઈલાજ ૧.૦ મે. પાપડ ખાર ચણાની દાળથી ઓછો લઈને તેમાં ગળ વાલ પાંચ તથા બચ્ચાની માનું દૂધ થોડું નાખી મેળવી દહાડામાં બે વખત પાવું. એમ ત્રણ ચાર દહાડા પાવું; પણ એ દવા પાંચ મહીનાની ઉપરનાં બાળકને પાવી. ઈલાજ ૧૧ મે. ગોરું ચંદન વાલ ૩. હળદર વાલ ૩ એ અને માંડવાનાં પાનનાં રસમાં એકવાત કરીને તેમાંથી ટીપાં ૧૫ થી તે ર૫ સુધી દહાડામાં બે વખત પાવા. એ પ્રમાણે દીન ૧૦ સુધી એ દવા અચાને યાય કરવી નથી શાયદો થશે. For Private and Personal Use Only Page #403 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૬૭ ઈલાજ ૧૨ મ. કારેલાંના લીલાં પાંદડાંને રસ તેિલા તેમા હળદરને સુકો વાલ ૫ નાખીને એકવાત કરો; ને તેમાંથી નાની ચમચી ૧ ભરીને સસણીવાળાં અરચાંને સવારે પાવે. જે એથી આરામ નહીં જણાય તે સાંજે પણ ફરીથી એક ચમચી પાવું. એથી અચાને ઉલટી થશે ને પેટ આવશે.' ઈલાજ ૧૩ મો. સીતાબના પાલાને રસ કહાડી તેમાં તેટલું જ ચાખું મધ નાખીને થોડું થોડું દહાડામાં ત્રણ વખત નાની ચમચી પાવું, એથી બરચાંની સસણી નરમ પડશે. તથા પેટનાં દરદને પણ શયદે કરશે. ઈલાજ ૧૪ મે. ધારા થુવરના પાંદડાંને એળીઓ ... ... તાલે ૧ સેકી તેનો રસ કહાડો. હરડે ઝીણીને મુકે તો ૧ રેવંચીને શીરે તો ૧ એ સર્વે વસાણાંને ભુકો કરીને યુવરના પાંદડાંના રસમાં નાખીને ઉવું કરવું. પછી તેને ઉતારી ઠંડું પાડી તેને લેપ અચાંના પેટ ઉપર ચેપડવો. ટી ઉપર પડવો નહીં. એ પ્રમાણે બે ત્રણ વખત ચેપડવું. ઈલાજ ૧૫ મે. ગળ વાલ પ માં સાજીખાર વાલ ર અથવા ૩ નાખીને પાણી સાથે મેળવીને નાના બચ્ચાંને દહાડામા For Private and Personal Use Only Page #404 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ३६८ બે અથવા ત્રણ વખત નાની ચમચી ભરીને પાવું. એથી પેટ માહેલી ગાંઠ ઝાડાવાટે પડી જશે. ઈલાજ ૧૬ મે. ચાખા પ્રાંડીનાં બે ચાર ટીપાં એક ચમચા પાણીમાં નાંખીને દહાડામાં બે વખત અચાને પાવાં. એ પ્રમાણે બે ત્રણ દહાડા પાવાથી ફાયદો થશે. ઈલાજ ૧૭ મે. જેઠીમધતાલા ર. વરીઆળી તલા ર. એ બંનેને ખાંડી પાણી શેર માં ઉકાળવાં ને પાણી શેર ૦૧ રહે ત્યારે ઉતારી તેમાં બેઠીમધના તથા અકલગરાના ઘસરકા ૫, સીધાલુણ ૧ ચણાભાર, મધ તોલે તથા સાકરની ગાંગડી ૪ નાખી અબર મેળવવું. પછી તેમાંથી બચ્ચાંને થોડું થોડું ચટાડવું. એમ થોડા દહાડા ચાલુ રાખવું. ઈલાજ ૧૮ મે. ગાયનું ઘી લે ૧ મધ તોલે છે સીંધાલુણનો ભુકો વાલપ આદુને રસ દીવા પ થી ૧૦ એ બધાને બરાબર મેળવી તેમાંથી બચ્ચાને બે ત્રણ આંગળી ચટાડવી. For Private and Personal Use Only Page #405 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir 6 6 6 ३९८ સલેખમ થઇ થાંસ થયો હોય તના ઇલાજ એ રોગ થવાનું કારણ-કંડી હવા ખાવાથી, કંડ રાક ખાવાથી, ઠંડી હવામાં બંધાયેલું બરફ ખાવાથી તથા ઝાકળમાં રહેવાથી એ રોગ થાય છે. ઈલાજ ૧ લે. ખજુરની પેસી ... ... હમજી હરડે ખરી કીધેલીના દાણા સફેદ મરી ખરાં કીધેલાં દાણા કાળાં મરી ખરાં કીધેલાં દાણા ... વરીઆળી ... ... ... તોલા . સુંઠ ઝીણા કટકા કીધેલી કટકો ... ... ... ૧ એ સઘળાં વસાણુને સાફ કરી એક વાસણમાં નાખી તે માંહે ગરમ ખખળતું પાણી શેર ટા નાખી તે ઠંડુ પડે પછી ગાળી કહાડી તેમાંથી વાઈન ગલાસ ૧ પીવાથી સલેખમ તથા થાંસે નમ્ર પડશે. પેટ નહી લાવવું હોય તે ખજુર તથા હરડે અંદર નાખવાં નહીં ઈલાજ ૨ જે. એલચી દાણા નંગ ૧૧ વરીઆળી તોલો ૧ બદામની બીજ ... ૩ એ વસાણાને જરા ખરાં કરી તેમાં પાણી શેર ટા ગરમ ખખળતું નાખી ઠંડુ પડયા પછી ગાળી કહાડયું, અને તેમાંથી એક વાઈને ગલાસ દરદીને દહાડામાં એક વખત પાવાથી સલેખમ નરમ પડશો. A - 9 For Private and Personal Use Only Page #406 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૭૦ ઈલાજ ૩ જે. કાંદ નંગ ૧ માટે લઇ તેને છોલી સુતી વખતે કા ખાઈ જ. ઉપર પાણી પીવું નહીં. એથી સલ- . ખમ નરમ પડશે. ઈલાજ ૪ થે. સેકેલા ચણાની દાળ છાલાં વગરની તેલ ૫ ને આસરે લઈ રાતે સુતી વખતે બરાબર ચાવીને ખાવી. ઉપર પાણી પીવું નહીં. એથી સલેખમ મટી જશે. ઈલાજ ૫ મો. સલેખમ એટલે સરદી થઈને નાકમાંથી પાણી જેવું નીકળી આવે છે ને માથું દુખે છે તેના ઇલાજ. માથે ગરમ કપડું બાંધવું, પછી આમળા તોલે ૧ તથા ત્રીકટુ (સંડ-મરી-પીપર) તાલે ૧ એ બંનેને કુટી કપડછંદ કરીને તેને ઘી તોલે તથા ગળ તેલો વા ની સાથે મેળવી લે સવારના તથા તોલે છે સન ખાવું. એથી સલેખમ નરમ પડશે. ઈલાજ ૬ ઠ્ઠો. દુધ શેર છે ને ઉનું કરી તેમાં કાળાં મરીની ભૂકી વાલ ૧૦ એટલે પાવલી ભાર નાખવી, અને અંદર સાકર તલા ર નાખી મેળવીને પીવું. એથી સલેખમ તથા માથાને દુખાવો નરમ પડશે. For Private and Personal Use Only Page #407 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra ૩૦ઃ ઈલાજ ૭ મા. ગાયનાં દુધમા અફીણુ ઘસી જાનું કરીને સાથે ચાપડવું તેથી માથું દુખતું નરમ પડશે. ઈલાજ ૮ મે. કોલનવાટરમાં કપુર ભીજવીને વારે ઘડીએ સુધ્યા કરવા; અથી સલેખમ નમ પડશે તથા માથું દુખતું પણ,નરમ પડશે. માચરસ ગાખરૂ www.kobatirth.org શકતી. માણસને હરકોઇ રોગના સમમથી અથવા ચીંતાથી અથવા હદ ઉપરાંત મેહેનત કરવાથી તથા મી કોઇ પણ કારણથી શકતી ઓછી થઇ ને નમળાઇ થઇ હોય તેને શકતી લાવવાના ઇલાજ. ઇલાજ ૧ લેા. ... ... Acharya Shri Kailassagarsuri Gyanmandir ... તાલા. ૧ સાકર... ૪ સરી સફેદ - For Private and Personal Use Only તાલા. એ સર્વે વસાણાંને ફુટી કપડછંદ કરીને તેનું ચુરણ સાલા ૧ દરરોજ સવારે દુધ શેર ૦ા માં મેળવીને પીવું, એ પ્રમાણે દીન ૧૫ સુધી એ દવા ખાવી. ખારાકમાં વાયડું, તેલ, મરચું, ખાટું, તથા માછલી ખાવાં નહીં. Page #408 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૭ર ઈલાજ ૨ જે. અડદ મુઠી એક લઈને તેને ૧ શેર પાણીમાં ઉકા-- ળવા, ને પાણી તેિલા ૬ રહે એટલે ઉતારી તેમાં ગાયનું દુધ તોલા ૬ તથા સાકરને ભૂકો તોલા ર નાખીને એકવત કરીને દરરોજ સવારે પીવા આવવું, એ પ્રમાણે દીન ૧૦ સુધી પાવું. બરાકમાંસ,ટલી,ઘઉંનલેટને મલીદો ખાવ. ઈલાજ ૩ જે. તેલા. તાલા, સતાવરી ... ... ૨ ચીકણુનું બી ... ૨ કવચ .. ... ૨ એખરે ... ... ૨ ગોખરુ ... ... 2 તલ ... ... ... ૨ ગેખરેહા કહાડલા ૨ .. હા એક સીસીમાં એ સર્વે વસાણાંને કુટી કપડછંદ કરી એક સીસીમાં ભરી મુકવાં, પછી તેમાંથી દરરોજ સવારે તેલે ૧ લઇ દૂધ શેર 0ા માં નાખી તેમાં સાકર ચમચે ૦૫ નાખી મેળવીને પીવું. એ પ્રમાણે દિન ૧૪ સુધી પીવું. ખાવાની પહેજી રાખવી. તેલ, મરચું, આમલી તથા વાયડું ખાવું નહી. ગેસ, પેટલી, મરઘી તથા ઘી વાળે ખેરાક ખાવ. હિંદુઓએ ઘી દુધ તથા ઘઉંના પદાર્થો ખાવા. ઈલાજ ૪ થે. અફીણ સારું એક ચકીભાર લઈ તેને થોડી ખાંડ સાથે ખાવું, અને ઉપર દુધ શેર ઠંડુ પીવું, અને દરરોજ સવારે તથા રાતે દુધ શેર છે તેમાં કેસર વાલ For Private and Personal Use Only Page #409 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૪ ર તથા એલચી દાણા ૫ નાખી ગરમ કરવું ને થોડું અળે એટલે ઉતારી તેમાં સાકર ચમચૅ ૧ નાખી હલાવીને પાઈ દેવું. રાકમાં ગેસ, મરઘી, તથા ઘીવાળું ખાણું આપવું. હિંદુઓએ ઘી, દુધ, તથા ઘઉંના પદાર્થો ખાવા. ઈલાજ ૫ મે. જેઠીમધની લાકડી તલા ૧૦ ને કુટી કપડછંદ કરી તેનું ચુરણ કે સીસીમાં ભરી મુકવું. પછી તેમાંથી તોલો •ા મધ સાથે મેળવી દરરોજ સવારે ખાવું અને કલાક ૧ પછી ઉપર દુધ શેર વા પીવું. એ જ પ્રમાણે દહાડામાં બે વખત દવા ખાઈ ઉપર દૂધ પીવું. એ પ્રમાણે દીન ર૧ એ દવા ખાવી. રાક સારો આપ. માછલી, તેલ, ચરણું તથા ખટાસ ખાવો નહીં. ઈલાજ ૬ ડ્રો તોલા. તાલા, તાલાગળે. ૩ આમળા ૩ ગેખરૂ ૪ એ વસાણાંને કુટી કપડછંદ કરી એક સીસીમાં ભરી મુકવાં. પછી તેમાંથી ચુરણ તોલે ૧ લઈને ઘી તથા સાકર સાથે મેળવીને દરરોજ સવારમાં ખાવું. કદાચ ધ્યાન પહોંચે તે દહાડામાં બે વખત એ દવા ખાવી. એ પ્રમાણે દીન ૨૧ ખાધાથી શયદો થશે. ખોરાકમાં મછી, તેલ, મરચું, ખાટું તથા વાયડા પદાર્થો ખાવા નહીં. For Private and Personal Use Only Page #410 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૭૪ ઈલાજ ૭ મે. ગેખરૂ તલા પ. કવચ બી તેલ ૫. એ બંને વસાણાંને કુટી કપડછંદ કરીને તેમાંથી તલા ૫ ને આસરે લઈને દૂધ શેર ૧ માં ઉકાળવાં ને દુધ શેર છા રહે ત્યારે ઉતારી તેમાં સાકરનો સુકો ચમેચા ૧ ભરીને નાખો અને પછી પીવું. બરાક-ગેસ, રોટલી, મરઘીને સેર, વગેરે ખાવાં. કઠોળ, (વાલ, વટાણું અડદ) તથા વાયડી ચીજ ખાવી નહીં; તથા તેલ, મરચું, આમલી, દહીં, છાસ પણ ખાવી નહીં. તા જાવંત્રી - ... ૧ ઈલાજ ૮ મે. તોલે. વેગ ••• ••• ... ૧ જાવંત્રી ... ... ૧ તજ ... ... .. ૧ પીયર ... ... ૧ અફીણ ... ... 0ા અકલગી ... ૧ સમુદર લેખના બી ૧ એ સઘળાં વસાણને કુટી કપડછંદ કરીને તેને ખલમાં નાખવાં, અને એ વસાણાંનાં વજન જેટલી જ ચીની સાકરને ભુકો પણ સાથે નાખી ખલ કરવાં. પછી તિમાં થોડું પાણી નાખીને ખલવું; અને ગોળી બંધાય એવું થાય એટલે તેની ગેળી વાલના જેવડો વાળવી. તેમાંથી ગળી ૧ દરરોજ સવારે ખાવી; અને ઉપર દુધ શેર - પીવું. એ પ્રમાણે દીન ૩ કરવું. જે એથી ગરમી માલમ પડે તે લીંબુનું સરબત એક મોટું ગલાસ પીવું. For Private and Personal Use Only Page #411 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૭૫ ઈલાજ ૯ મો. م م : م : م : م : م : م : م : م : م : م : તોલા, કસ્તુરી ••• ••• ... ૦૧ કેસર ... ..... રૂમી મસ્તકી ... .. ૧ લવંગ ... ... જાયફળ ૧ અકલગરે... જાવંત્રી ... ... ... ૧ એલચી, તજ... ... ચાપચીની... કેલ... ... ૧ થીયરી મુળ... કવચ મી.. ... ૧ માલકાંકણી સમુદર ફળ ... ૧ ઈદ્રજવ... ... ....... મેચપ્સ ... ... નાગરમોથ... ... સતાવરી ... ... ... ૨ નાગકેસર ...... કાળી મુસળી ..... ૧ અફીણ જુનું વરસ ત્રણનું વા પસતાને મગજ ... " એ સઘળાં વસાણાને છુંદી ખલમાં નાખી ખલ કરી બધાં એક બીજા સાથે બરાબર મેળવવાં. પછી તેમાં જેને ગાળ વરસ ૩ ને થોડો થોડો નાખી ખલ કરવાં ને ગળી અંધાય એવું થાય એટલે તેની ચણીબેર નિવડી ગળી વાળવી, અને એક એખી સીસીમાં ભરી મુકવી. તેમાંથી ગેળી એક સવારે ખાઈ ઉપર દૂધ શેર છે ગરમ કરી પીવું. સાંજે જ દુધ શેર મા પાચન થાય તે પીવું. એ દવા ખાય તેટલા દહાડા ખોરાક સારે ખા. ખાધાની પરેજી રાખવી. તેલ, મરચું, ખાટું ખાવું નહી. For Private and Personal Use Only Page #412 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૭૬ ઈલાજ ૧૦ મે. તલા. તલા. તે કસ્તુરી ... 9 કેસર... ... ૧ જાયફળ ... ૨ લગ..... ..૩ અફીણુ... વા ભાંગ ... ... ૨ . એ સર્વે વસાણાંને કુટી કપડછંદ કરીને તેમાં સાકર કે શેર કા નાખીને ખુબ ખલ કરવી. પછી તેમાં થંડું પાણી નાખીને ફરીથી ખેલ કરવી. ખલાને ગોળી વળે એવું થાય એટલે તેની ગેળી વટાણાં જેવડી વાળવી અને તેને હવામાં સુકવવી. સુકાઈ રહ્યા પછી એક સીસીમાં ભરી મુકવી, અને તેમાંથી, ગળી એક દરજ સવારે ખાઈ ઉપર દૂધ શેર પીવું. સાંજ પણ દુધ અરમ કરી પીવું. દીન ૧૪ સુધી એ દવા ચાલુ રાખવી. બિરાક ઘઉંના રવાને ઘીમાં તરી અંદર એલચી, જાયફળ, સાકર વગેરેનો મસાલો નાખી ખાવું. તેલ, મારચું, ખટાસ બીલકુલ ખાવું નહીં. ઈલાજ ૧૧ મે. તાલા, તલા. તોલા. ધળી મુસળી ૪ તાલીમખાનાં ૨ સાકરે ૪ એ સર્વે વસાણાંને કુટી કપડછંદ કરી તેમાંથી મુકી તેલ ૧ લઇ ગાયના દૂધ શેર ૦ માં મેળવીને દરરોજ સવારે ખાવા આપવી. એ પ્રમાણે દીન ૭ સુધી ખાવાથી અંગમાં શકતીને વધારે થશે. ખોરાકમાં તે ખાટું, વાયડું ખાવું નહી. For Private and Personal Use Only Page #413 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સાલા , ૩૭૭ ઈલાજ ૧૨ મો. તેલા. સાલમમીસરી ... ૨ જોળી મુસળી ... ૨ તાલીમખાંના ... ૨ ચીકણુનાં પાન ... ૨ મેદીનાં પાન ... ૨ કપાસીઆને મગજ ૨ એ સર્વે વસાણને કુટી કપડછંદ કરીને તેમાંથી સુરણ તેલ લઈને દુધ શેર હા માં નાખી માહ સાકરનો ભુકો ચમચે એક નાખી શકવું. એ પ્રમાણે દીન ૧૪ ખાવાથી ધાતુ પુષ્ટ થઈને સ્વપનામાં ધાત જતી હોય તે બંધ થશે તથા શકતી આવશે. બારાકમાં તેલ, મરચું, ખાવું નહીં. ઘી દૂધ ઘઉંના પદાર્થો ખાવા. પછી બીલકુલ ખાવી નહીં. ઈલાજ ૧૩ મો. તેલે તાલે અફીણ ... ... 0ા કેસર... ... ... on મરી... ••• ... ના જાયલ ••• .. જાવંત્રી ... ... 2 કસતુરી ... વાલ છે. વગ • ... ... ૧ એ સર્વે વસાણાંને કુટી કપડછંદ કરીને તેમાં મધ નાખીને ખલ કરવાં. ખલાઈને ગળી વાળવા જેવું થાય એટલે તેની ગોળી મોટા વટાણુ જેવડી વાળવી અને દરરોજ સવારે ગાળી ૧ ખાવી, અને ઉપર દુધ શેર ૦ પીવું. જે એટલું દૂધ પીવાથી ઝાડ પાતળાં આવે તે દુધ ઓછું પીવું, અને તે પાચન થાય સાંજ દૂધ શેર છે ગરમ કરી સાકર નાખી પીવું. એ દવાથી ગરમી માલમ પડે તે લીબુનું શરબત પીવું. For Private and Personal Use Only Page #414 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૭૮ ઈલાજ ૧૪ મે. તાલીમખાનું તાલા ૧ એલચીદાણા તેલો ૧ ધોળાં મરી દાણા ૩ અથવા ૪ એ સર્વે વસાણાંને કપડછંદ કરીને તેના છ ભાગ કરવા. પછી પાકેલાં કેળાં ૩ ધારાં લાવી તે કેળાંની બે શડ કરવી. પેલી દવાને ભાગ ૧ તે ચરેલાં કેળાંમાં ભરવો ને તે કેળાંને પાછું બંધ કરી લેવું, અને રાતે ઉઘાડી હવાવાળી જગમાં મુકી રાખવું અને સવારે દાતણ કર્યા પછી તે કેળું છાલ કહાડીને ખાવું. એ પ્રમાણે માસ ૧ સુધી ખાવાથી ધાતુને ઠેકાણેની ગરમી મટી આંખોને ઠંડક આપશે, તથા શકતી આવશે. ઈલાજ ૧૫ મે. તેલા. તોલે. તલા. ઇસબગુળ ૨ એલચીદાણું ૧ સાકર ૪ એલચી દાણા તથા સાકર ધ્રુવી અને પછી સ ઘળાંને પાણી શેર કા માં તે ભીંજવી મૂકવાં, અને સવારે ગાળી કહાડી પીવું, એથી શરીરમાં જે બેટી ગરમી હેય તેને કહાડી નાખશે, અને સુસ્તી તથા નબળાઈ પણ જશે. - ઈલાજ ૧૬ મે. તાલા. તાલ, તલ ઈસબગુળ ૫ એલચી દાણાં ૫ સાકર ૫ એલચી દાણું તથા સાકરને છુંદી બારીક કરવાં પછી ઇસબળ સાથે મેળવી તેમાંથી સુકી તલા ૨ લ દરરોજ સવારે શકવી અને ઉપર ગાયનાં દુધનાં છે ચાર ઘેટ પીવા. For Private and Personal Use Only Page #415 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ૩૭૯ ઈલાજ ૧૭ મેા. શેર. ૧ જવના આટા સફેદ મરી તાલા ૧ ...... Acharya Shri Kailassagarsuri Gyanmandir શેર. ૧ ઘી સાજું એલચી દાણા ... For Private and Personal Use Only શેર. એ સર્વે વસાણાંને ફુટી કડછંદ કરી તેને ઘી સાથે ખલ કરવાં, પછી તેને એક કલઇ કરેલી થાળીમાં નાખીને રાતે તે થાળી ઠારમાં મુકવી, અને સવારે ઘરમાં લાવી તેમાંથી રાજ સવારે ૐ અથવા ૫ તાલા ખાવું. ઉપર ગાયના દુધના બે ત્રણ ધેટ પીવા. ઈલાજ ૧૮ મા. સાકર ૧ તાલા ૨ ઘઉંના રા શેર ૧ લઈ તેને ગાયનાં તાજાં દૂધ શેર ૧ માં કલાક ૨ સુધી ભીજવી રાખવા પછી તે રવાને તાજું ઘીમાં સેકવા, તથા એરડીનું મગજ શેર ૧ લઇને તેને પણ ઘીમાં સેકા તથા માવા શેર ગાયના દુધના અનાવેલો તેને પણ ઘીમાં સેકવા. પછી અને એકઠાં કરી તેમાં એલચી દાણા તાલા ૩ ધોળાં મરી તાલા ૩ દુધીનાં આ ... શેર ૦ા અદાનાં ઓજ શેર હા સર્વે વસાણાંને ખાંડીને તેમાં નાખવાં. પછી સર્વેને એકઠાં કરી સાકરના પાકમાં નાખી સર્વેને એકઠાં અરાબર મેળવીને એક કલઈ કીધેલી થાળીમાં નાખીને તેને માંથરીને જરા ઠર્યાં પછી તેનાં ચાસલાં કરવાં. તેમાંથી દરરોજ સવારે તાલા ૪-૫ લઇ ખાવું એથી માથામાંની ગરમી મટી જશે ને મગજ ભરાશે, અને આંખમાંની ગરમી જઇને આંખાનું તેજ વધરો અને ધાતુ પુષ્ટ છે તેથી લોહીમાં વધાગે થશે ને શકતી આવશે. Page #416 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૮૦ ઈલાજ ૧૯ મે. તાલા, તોલા. -ગાયનું માખણ ...... ૨ સાકર ...... ૪ એલચી દાણું ... ... ૧ નાગકેસર ... ૨ એ સર્વે વસાણાને એક બીજા સાથે મેળવી રાખવા અને તેમાંથી દરરોજ સવારે તોલા ર ખાવું. એમ દીન ૨૦ સુધી ખાવાથી ધાતુને સુધારીને શરીરમાં શકતીને વધારે કરશે. ઈલાજ ૨૦ મે. અંબર ને રૂ ૫૦ થી ૬૦ સુધીના ભાવે તો ૧ વેચાય છે, તે ખરા અર રતી ૧ થી ૨ અથવા ૮ થી ૧ર ચેખાંભાર લેવો. તેને મધ તેલ વા માં બરાબર ખલ કરી મેળવ, ને બે ગલાસ દુધમાં બરાબર મેળવીને નરને કોઠે પીવું, ને ઉપરથી દુધ શેર ૦ થી વધા પીવું. એથી માણસને શકતી આવશે. એ પ્રમાણે પંદર દહાડા પીધા પછી માફક આવે તે મહીના બે મહીના પીવું, તેથી બહુ ફયદો થશે, ને લેહીને વધારો થઈ શકતી આવશે. ઈલાજ ર૧ મે. વાલ. વાલ, અરાસ ભીમસેન ... ૧ રાસાની અજમે... " અમર ..... ••• ••• કાચું રેસમ.. ••• ..... ૧ કસતુરી ... ... ... " વાંસકપુર... ... ... ... સાજની ... તેલે કા કેસર... ... ... તેલ વા For Private and Personal Use Only Page #417 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૧ ઉપલી સર્વે ચીને પાનના રસમાં ખલ કરી તેની ગાળીએ મગ જેવડી કરવી, અને તેમાંથી સવાર સાંજ અકેક ખાવી. એથી કૌવત આવશે. ઈલાજ ૨૨ મો. તાલે. ચેપચીની છોલેલી દરૂબજ અકરી ... ૧ ગુલાબી રંગની ૧ જલા ને હારસુંદરી સદ... ... સીમાં ચાકરી સુંદરી લાલ...... કહે છે, તે ચઘળી મુસળી લગેજ મીઠા ... on કાળી મુસળી... ... ૧ એલચી દાણું... ... ૨ અસન ... ... .. વા સાકર રતલ .. ••• એ બધાં વસાણાંને બદામ, સાકર તથા મીઠા ચાલુ ગાજ વગર છુંદીને આટો કરી ને મેળવીને સીસીમાં ભરી રાખ, ને જ્યારે વાપરવો હોય ત્યારે અદામ મીઠી બસરાઈ તલે અરધે આપી છલાં કાઢી તે તિલે વા તથા સાકર અને અલગાજા એઓને આરીક પીસી આટા જેવાં કરી તેમાં ઉપલા વસાણાંમાંથી તેલ કાા લઈ સાથે મેળવી તેને ગાયનાં દુધ શેર ૧ માં ઉકાળવાં, ને તે પીવું. જે જવું પડે તે કટકાએ ગાળી કહાડી નરને કહે સવારના એક વખત પીવું. ઇલાજ ૨૩ મો. _ લે. આસ જેને હિંદુ લેકે સાલેમ કરી કહે છે તથા અંગ્રેજીમાં “સારસાયરીલા કહે છે; આસો તે જાડાં ડાંખળાંને કહે છે ને સાલેસ તે કુમળી ડાંખળીને કહે છે તેનાં મુળી For Private and Personal Use Only Page #418 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૮૨ તેલા ચેપચીની છોલેલી ગુલાબી રંગની ... ... ... ૨ જાયલના ઝાડનું લાકડું... ... ... ... ... ... . -લાકડાંના વેલાતી કથાને ભાગેલા મળે છે તેનાં લાકડાંને છુંદીને આરીક ભુકો કર અથવા તે કપીનાં લાકડાંનો વેહેર... :. બે આની ભાર જેઠી મધનાં મુળી... ... ... ...... તોલા ૨ એ બધા વસાણાંને છુંદી 'આરીક કે કરી તેને પાણી આટલી ૧ માં ઉકાળવાં ને ચોથા ભાગે પાણી રહે ત્યારે ઉતારી ગાળી કહાડવું. તેના બે સરખા ભાગ કરી સવારે ભાગ ૧ તથા સાંજે ભાગ ૧ ગરમ દુધ ચમચા એ સાથે મેળવી પીવું. ઈલાજ ૨૪ મો. શેર બદામ બીજ ... ૧ ખડબુચનું મગજ... ) પસતાં... ... .. .... મા સુઠ શંર. • • ••• ••• 2 ચાલી ... ઘઉંનું દુધ ... ... આ ખસખસ ... ઉજળાં મરી ...તેલા ૩ દિધીનું મગજ પીપરીમુળના ગાંતિલા ૩ એલચી મેટી... ૧ ચીભડાનું મગજ... 0ા જાવંત્રી ... ...તિલ ૧ જાયફળ મેટું નંગ ૧ એ બધાં વસાણાંને છુંદી બારીક કરી ચપ્પમાં ભરી રાખવાં. તેમાંથી ચમચા ૨ લઇ દુધ શેર મા માં ઉકાળી સાકર સાથે મેળવી પીવું. શેર For Private and Personal Use Only Page #419 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૮૩ શ્વાસ-હાંફણના ઉપાય. કારણ–ગરમ તથા વાયડા પદાર્થો ખાવાથી, પેટ અને પીસામનાં કાણુથી તથા ભુખ સહન કરવાથી આ રોગ થાય છે. લક્ષણરોગીને શ્વાસ થાય ત્યારે કર્ફ્ છાતી ઉપર આવવાથી હાં આવે છે. તેથી ખાલી ચાલી શકાતું નથી; આંખ તરી આવે છે, રાત્રે ઘ આવતી નથી ને બેસી રહેવું ગમે છે; સુવાતું નથી ને • ઘણા હેરાન થાય છે. થઇ તેના ઈલાજ. ઇલાજ ૧ લેા. ૧ ટંકણખાર તાલા ૧ ઠીકરાંમાં ઘાલીને ફુલવવા, નૅ ફુલીને ધાણી જેવા થાય ત્યારે ઉતારવા. પછી લવંગ તોલા ૧ તથા પીપર તાલા ૧ એ બંનેને પણ ઠીકરાંમાં ભુજવાં, અને સેકાયા પછી ત્રણે ચીજને એકઠી કરી ખલ કરી કપડછંદ કરી એક સીસીમાં ભરી મુકવી, ને એમાંથી વાલ ૫, (બે આની ભાર) લઇ મધ સાથે મેળવી, સવારમાં ચાટવી, અથી શ્વાસ, તથા હાંચ્છુ તથા દમ સારો થશે, એટલુંજ નહીં પણ જે માણસના ચાવનીયાં બેઠાં હોય તેના દાંતે એ દવા લગાડવાથી તે પણ ખુલ્લાં થશે. સુવાવડી સ્ત્રીના દાંત તથા છાતી બેઠી હોય તેને પણ એજ પ્રમાણે કરવું. ઇલાજ ૨ જો. ટંકણખાર તાલા ૧ ને ઠીકરાંમાં નાખી ધાણી જેવા સફેદ ભુજી કામમાં લેવા, અતીવીસ તાલા એલચી For Private and Personal Use Only Page #420 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૪ નંગ ૫ છાલ સુદ્ધાં લઇ ઠીકરાંમાં અરધી કાચી પાકી ભુજવી. પછી ત્રણે વસાણાંને ફુટી કપડછંદ કરી તેમાંથી વાલ ૨ મધ સાથે સવારે ચાટવી, તથા રાતે સુતી વખતે વાલ ૩ મધમાં ચાટવી. ઇલાજ ૩ જો.. ઘી આમળાના રસ તાલે ૧ લીમડાના રસ તાલે ૧ એ બંનેને એકવત કરીને અંદર મધ ાલા હા નાખીને મેળવીને સવાર સાંજ પીવું. એ દવા પીધા પછી એક કલાક રહીને કુંવારના રસ તાલા ૩ સવાર, પાર અને સાંજે અકેક તાલા પીવા. ખારાક-ઇડુ, શટલી, મારેલું ગાસ સાથે રોટલી આયથી, અથવા ચાહે, પાંઉ તથા સાથુ ચેાખાની કાંજી આપવી. ઈલાજ ૪ થા. તાલા. જવખાર ૨} તેની અંદરના ઠળી કઢાડી નાખી કામમાં લેવાં. t એ અને વસાણાંને ફુટી કપડછંદ કરીને તેને ગાળમાં સારી રીતે ખલ કરી વટાણા જેવડી ગાળી વાળી સુકવવી. સુકાયા પછી હાંસાવાળાં માણસને ગાળી ૧ ખાવા આપવી,તેણે તે ગાળીને મોંઢામાં રાખી રસ ગળ્યા કરવા, એજ પ્રમાણે ગાળી ૧ રાતના સુતી વખતે પણ મેઢામાં રાખવી. એમ દિવસ ૩ સુધી એ દવા ચાલુ રાખવી, ખારાકમાં ચીકાસની વસ્તુ ખાવી નહીં. For Private and Personal Use Only Page #421 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૮૫ ઈલાજ પ મા. અજમો શેર ૧ સંચળ શેર ઠા સંચળના ગાંગડાને પહેલાં અંગાર ઉપર મુકીને સેકો, પછી એ બેઉ વસાણાંને કુટી કપડછંદ કરી એક ખલમાં નાખી લીંબુના રસ સાથે ખલવાં, અને પછી તે ખલને તડકે સુકવી. સુકાયા પછી બીજ દીને બીજા લીંબુ ૪ ના રસમાં ખલવાં, અને સુકવવાં. એમ સાત દહાડી સુધી તડકે મુકતા જવું ને લીબુને રસ નીચેથી ખલ કરતા જવું. પછી તેમાંથી મોટા માણસને પિસા ૧ ભાર તથા નાના છોકરાંને પિસા વા ભાર મુકી પકડવી. ને ઉપર થંડું પાણી જરા પાવું. જે નાના બચ્ચાં એમ નહીં શકે તો પાણીમાં મેળવી પાવું. ઈલાજ ૬. બોરડીનાં ઝાડની અંતરછાલ, ભારંગી મુળ. કનઈ મુળ. એ બધાં વસાણાંને છુંદી કપડછંદ કરીને કુવારના રસમાં ખલમાં નાખી મેળવવાં. પછી તેમાંથી દહાડામાં બે વખત તોલા વા ને આસરે ખાવું. અમ દીન ૫ સુધી એ દવા કરવી. ઉપર ચીકાસની જણસ ખાવી નહીં ઈલાજ ૭ મે. તાલા. તોલા.. તેલા. અસારી ... ૧૦ હળદર ... ૧ સીંધવ ... ૧ એ બધાં વસાણાંને છુંદી કપડછંદ કરીને ગેળમાં ખલ કરવાં પછી તેની ગોળી ચણીબેર નિવડી વાળવી અને દહાડામાં એક વખત સવારમાં એક ગેળી ખાવી એ પ્રમાણે દીન ૭ સુધી ખાવાથી ફાયદો થશે. ખાટું તેલ, મરું ખાવું નહીં. For Private and Personal Use Only Page #422 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir - ૩૮૬ ઈલાજ ૮ મો. ભારંગ. પીપરહળદરમરી કાળાં. સાકર. એ બધાં વસાણાંને સરખે ભાગે લઈને કુટી ફાડછંદ કરીને મધ સાથે ખલવાં અને તેની ચણા જેવડી ગળી વાળવી. પછી તેમાંથી ગોળી એકેક લઈ દહાડામાં ત્રણ વખત ખાવી. એમ દીન ૫ સુધી ચાલુ રાખવી. તેલ મરચું, ખટાસ અને ઝાઝી ચીકાસવાળી ચીજ ખાવી નહીં ઈલાજ ૯ મો. લીંડીવાળી થીયર .. તલા ૩ લવિંગ તેલા ૩ ટંકણખાર... ... ... તલ ૩ પહેલાં પીયર તથા લવંગને તવામાં નાખીને ચુલ ઉપર શેકવાં અને બળવા જેવી વાસ આવે એટલે ઉતારે બહાર કહાડી લેવાં. પછી ટંકણખારને ઠીકરાંમાં નાખી ચુલા ઉપર ચડાવ, ને સેકાઈને સફેદ ધાણી જોવે થાય એટલે કહાડી લે. એ સર્વે વસાણને ખતમ નાખીને વાટીને ખુબ ઝીણું કરવાં અને કપડાંથી ચાળ એક કાચની બુચવાળી સીસીમાં ભરવાં. પછી તેમાંથી વાલ ૧૦ લઇ સેજ મધ સાથે મેળવી, જે માણસન દાંત બેઠા હોય તેના દાંત એ દવા ચાપડવી એટલે દાંત પોતાની મેળે ઉઘડી જશે; ને તે માણસ બોલશે વળી શ્વાસ હાંકણ તથા દમવાળા માણસને સવારે વાલ ૭ લઈ મધમાં મેળવી ચટાડવી, અને એજ પ્રમાણે રાતે સુતી વખતે પણ ચટાડવી. એથી તુરત ફાયદો થશે. For Private and Personal Use Only Page #423 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૮૭ ઈલાજ ૧૦ મે. સું. સાકર. જેથીમધની લાકડી. બદામની બીજ. એ સર્વ વસાણાંના ઠંડા પાણીમાં સરખે ભાગે દસરકા ઘસવા અને તેને એક ગલાસમાં ભરી લઈ કપડાંથી ગાળી કહાડવું. પછી તેમાંથી દવા તલા ર ને આસરે દજ સવારે પાવી. . ખોરાક–ગાસને રસ ને ચાવલ દિવસના ખાવા, તથા રાતે દુધીનું ગેસ, ઘઉંની રોટલી સાથે આપવું. ઈલાજ ૧૧ મે. તેલે તાલે તાલે મેટી હરડે ૧ વેખડ ... ૧ કાકસીંગ ૧ અકલગરે ૧ ભારંગી ... ર વીપર ... ૨ કુલીન... ૧ રૂઇનું મુળ ૧ કનકમુળ ૧ બોરડીના મુળની છાલ શેર વા એ બધાં વસાણાને છુંદી ખરાં કરીને તેમાં પાણી શેર ૧ નાખીને ઉકાળવાં, ને પણ શેર કા રહે એટલે ઉતારી દહાડામાં ત્રણ વખત પીવું. અને દહાડે એ કા વાપરી રદ કર. ઈલાજ ૧૨ મ. ચાહા સુકીને ગરમ પાણીમાં બનાવી થોડે વાર રાખી તેમાં સાકર તથા કાગદી લીબુની એક ચીરને રસ ભેળી વગર દુધ ભેળવે સવાર, અપર તથા રાતે સુતો વખતે તથા સવાલ પડે તે વખતે અનાવી પીવાથી હાંકણનું જોર તુરત નરમ પડશે. For Private and Personal Use Only Page #424 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ३८८ ઈલાજ ૧૩ મો. લીંડી પીપર નાની જાતની ૧ શેરને દુધ શેર ૧ મા બે દિવસ સુધી ભીજવી રાખવી. દુધ જે સુકાઈ જાયે તો બીજું નાખવું જેથી તે નરમ રહે. પછી તેને જાડાં ખાદીનાં કપડાં ઉપર ઘસવી, ને તે પછી તેને તડકામાં અથવા છાંયડામાં સુકવવી. સુકાયા પછી તેને હાથ વડે ચાળી સુપડાંથી ઝાટકી તેની કાંગરીએ બીજેવી છુટી પડે તે કાઢી લઈ તે બીજે દિવસ ૯ સુધી રાતને દહાડો ખલમાં નાખી ખલ કરવાં, અને તે વટાઈને લુક થયા પછી તેમાં ખરે સુનાને વરખ તેલ વા તથા ખરે રૂપાંને વરખ તોલે કા નાખી સાથે ખલ કરવું, ને પછી સીસીમાં ભરી રાખવું. વાપરવાની વીગત – નાનાં અને દહાડામાં એકવાર વાલા મધમાં આપવું. મેટા માણસે વાલ ૧ દહાડામાં એક વખત મધમાં ચાટવું. ખોરાક-દુધ, ઘી, સાકર, ઘઉ, ચાવલ, દાળ એ સીવાય કાંઈ ચીજ ખાવી નહીં. એ દવા વધારે ખાધાથી ગરમી થાય તે ઉપર ઘી, સાકર, સીરપ અથવા સાકરના શીરે એવી ઠંડી ચીજ ખાધાથી ગરમી નરમ પડશે. ઈલાજ ૧૪ મે. ભારંગી તોલે ૧. સુંઠ તાલે ૧. એ બંને જણાને ખરી કરી પાણી શેર ૨ માં ઉકાળવી, ને પાણી શેર તા રહે ત્યારે ઉતારી ગાળી કહાડી તેમાં મધ તેલા પ નાખવું, ને તેમાંથી દહાડામાં બે વખત તલા બે પીવું. એ પ્રમાણે દીન ૩-૪ ચાલુ રાખવું. For Private and Personal Use Only Page #425 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૯ છાતી ઉપર ભરવાની વાઃ સમુદર ફળ નંગ શા ઘસવું, ને એનાં વજન જેટલી સુંઠ તથા કાયળ ઘસેલી લેવી ને તેને સાથે મેળવી. ગાર ઉપર ખખડાવી છાતી ઉપર ભરવું, ને તે સુકાય ત્યાં સુધી તે ઉપર ગ્લાનલના સુકા એક કરવા. આ દવા ભરવામાંજ વાપરવી, કારણ કે કાયળ ઝેરી દવા છે, તેથી ખાધામાં લેવાતી નથી. ઈલાજ ૧૫ મે. અથાડાના છાંડ થાય છે, તેનાં મુળીમાં, પાંદડાં તથા દાંડા સાથે એકઠાં કરીને તેને લાહાડાંના અથવા માટીનાં વાસણમાં નાખીને આતશષર મુકી સળગાવી તેની રાખ કરવી. તે રાખને ક્રમાંથી છાંદી કાઢી ભરી મુકવી, ને જ્યારે વાપરવી હોય ત્યારે નીચે મુજબ વાપરવીઃ અચ્યાં ઉભર વરસ ૨ થી ૫ નાને વાલા હુ થી ૧૦ લાલ ૧ વાલ૨ થી ૩ મોટાં માણસને એ મુજબ સવાર સાંજ બે વખત શકવાથી હાંષ્ણુ તથા ક્રમ નરમ થડે છે. ઇલાજ ૧૬ મા અકલકશે. નઠીમધ. For Private and Personal Use Only 19 પાણી સાથે એ બેઉ ચીજને સરખે વજને લઇ તેને કુટીને આરીક કરી તેમાં મધ ગરમ કરી સાથે મેળવવું, તે તેની ચણા અથવા વટાણા જેવડી ગાળી કરી દરરોજ સવારે અકેક ખાવી. Page #426 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૯ ઈલાજ ૧૭ મે. કાદવને તદન નવું કેડીઉં આતસમા નાખી તપાવર્ષ તે લાલ આતસ જેવું થાય ત્યારે તેને બહાર કાઢી તેમાં અજમો લાલ ૫ નાખી તે ઉપર દૂધ આસરે શેર ૦ તથા દળેલી હલદરની ભુકી વાલ ૧ તથા થોડું નમક નાખવું ને પછી ગરમ ગરમ બીજા વાસણમાં કાઢી લેવું, ને તે પાવું. એ પ્રમાણે દિવસ ૩ થી ૪ પીધાથી હાંકણુ નરમ પડશે. તેલ, મરચું, ખાટું, તથા ચીકાસનું ખાવું નહી. ઈલાજ ૧૮ મે. ઉસ્તકશ જેને ગુજરાતીમાં લનડરનાં કુલ પણ કહે છે તેનાં પાંદડાં તેની જડ સાથે આવે છે, તેં તેલ ૧ થી ર લઈ ખખળતાં પાણી તોલા ૫ માં નાખી ઠંડુ પડે પછી ગાળી કહાડી સાકર નાખી પીવું. એથી સરદો હશે તે મટી જશે, ને હાંકણનું દરદ સારું થશે. ઈલાજ ૧૯ મે. વડનું દુધ વાલ ૧ લઇ આરોટના આટામાં મેળવી તેની ચણા જેવડી ગોળી કરવી, ને જ સવારે, બપોરે તથા સાંજે મળી ૩ ખાવી. ઈલાજ ૨૦ મે. ચાલાઈની ભાજી આસરે શેર ઠા પાણીમાં ખુબ ઉકાળવી ને તે પાણી ગાળી લઇ તેમાંથી ૧ વાઇન ગલાસ (તાલા ૫) રોજ સવારે તથા સાંજે પીવું. For Private and Personal Use Only Page #427 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૯૧ આ ભાજી ઉકાળતી વખતે તેમાં નમક યા કાંઇબી જાતને મસાલે નાખવો નહીં. એ ભાજી વઘારીને નમક નાખી દરજ ખાય તો હાંકણવાળાને ઘણું ફાયદો થશે. ઈલાજ ૨૧ મો. કેવડાનાં ફુલમાંથી આટા જ સફેદ મે નીકળે છે; તે મેદ પ્રથમ વાલ ના ખાવામાં લે, ને ઘેર પડે તે જરા જરા વધતાં ‘વાલ ૨ સુધી ખાવ. એ પ્રમાણે દીન ૧૦ થી ૧૫ સુધી ખાવાથી હણને યાદ કરશે. ઈલાજ ૨૨ મે. મંટી (જને વાણીઆ ગાદર કહે છે તે) તુરતજ જનમેલીને ચીક એટલે દુધ) જેને ખીરૂ કહે છે તે, તેલા ૫ થી ૧૦ દરરોજ સવારના પહોરમાં ખવડાવ ને પછી પ-૭ દહાડે તે મેંહીનું દુધ ગરમ કરી પાવું. એ ચીક જ્યારે પાવામાં આવે ત્યારે પીનારને ૫૦ થી ૧૦૦ ફુટ બે ચાર વખત ચલાવવો, અથવા દોડાવ થી ચીક પાચન થઈ શકે. જ ૧૦ હીનું દુધ ત્યારે પીના ઈલાજ ૨૩ મો. નીક જાડું મોટું તોલે . ગરમ પાણી તોલા ૫. નીમકને પાણીમાં મેળવવું ને પછી તે પાણીને ગાળી કહાડી તેમાં મધ ચમચી ૧ મેળવી પી જવું. એથી હાંકણ નરમ પડશે. એ પ્રમાણે દરેક દહાડાને આંત્ર દિવસ ૧૫ સુધી પાવું. For Private and Personal Use Only Page #428 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૯૨ ઈલાજ ૨૪ મે. ઉટકંટા નામનું ઝાડ ને ૧ થી ૧ હાથ જેટલું ઉર થાય છે, ને જેની ઉપર કાંટા ઘણું થાય છે, અને કુલ સફેદ રંગના આસરે તસુ ૧ જેટલાં લાંબા થાય છે, ને કુલની વચમાં કાંટે થાય છે, એ ઝાડનાં પાંદડાં ઉપર પણ ઝીણું ઝીણું કાંટા હોય છે, તે ઝાડનાં કુલને તડકામાં સુકવવાં ને તે સુકાઈ ગયા પછી તેને કાદવનાં વાસણમાં નાખી તેને આળી તેની રાખ કરવી. તે રાખ આસરે બે ઘંઉભાર જેટલી લઈ ખાવાનાં પાનની બીડી સાથે ખવડાવવી. અગરજે દરદીને પાન સાથે ચાવી જવા નહીં ગમે તે મધમાં મેળવી ચટાડી દેવું. ઈલાજ ૨૫ મો. સુડ તોલે... ... ભાગષ્ણુ મુલ (સુકા લાકડાં જેવું આવે છે) તે તોલો... ... ... ... ... ... ૧ એ બેઉને છુંદી આરીક આટા જેવું કરવું, ને પછી તેને કપડછંદ કરી કાચના બુચની સીસીમાં ભરી રાખવું. વાપરવાની રીત - એ સુકી ૨ ઘઉં ભાર. સાકર છુંદેલી ૧૦ ઘઉંભાર એ બેઉને સાથે મેળવી ફાકી જવું ને ઉપર સેહેજ પાણી પીવું. એ ક્યા પછી કલાક બે કલાક સુધી કોઈ પ્રવાહી પદાર્થ પીવો નહીં. એ દવા પાકવા દરદને નહી ગમે તે થોડા પાણીમાં મેળવીને પાવી. ખાણ ખાધા પછી કલાક ૧ રહીને ખાવી. For Private and Personal Use Only Page #429 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૯૩ ઈલાજ ર૬ મો. સે સાબર સીંગડું પિકલ નહીં હોય ને ભરેલું હોય તે શેર ૧ લેવું ને તૈના નાના કટકા કરવા. સ્ને આંકડાનાં ઝાડનાં દુધ શેર ર માં માટીનાં વાસણમાં દીન ૪ સુધી ભીજવી રાખવા. પછી તે વાણસને ર૦૦ થી ૩૦૦ છાણાના ઢગમાં ઉભું કરવું. આગ નરમ પડે ને થંડુ થાય ત્યારે વાસણ આહિર કહાડવું ને તેમાંથી તમામ બળી ગયેલી ખાંખ આહેર કહાડી ખળમાં છુંદી તેને કાચની સીસીમાં ભરી રાખવી; ને તેમાંથી ત્રા થી વા વાલ એક ચમચી મધમાં મેળવી સવારમાં એક વખત ચાટવું. તેલ, મરચું, ખાટું ખાવું નહીં. ઇલાજ ર૭ મે. આંકડાનાં ફુલ ઘણાં મોટાં નહીં પણ વચલી રા સથી જરા ઉતરતાં લઈને તેનાં પાંદડાં કહાડી નાખવાં ને વચમાંના ઝીણાં પી લે ૧ લેવાં. કાળાં મરી તૈલે. ૧ સંચળ તેલ. ૧ ઉપલી બધી જણસેને આરીક આટા જેવી કરીને તેને મધમાં મેળવીને તેની ચણોઠી જેવડી અથવા વટાણા નિવડી કદની ગોળીઓ બનાવવી. દહાડામાં ૩ વખત અકેક ળી ઠંડા પાણી સાથે ગળવી. એથી પવન છુટ થશે, ને હણનું જોર નરમ પડશે. ઈલાજ ૨૮ મે. ચલે લીલોકર તલા ઃ લેબનફસા તાલા - કાસની.. . ૬ થીમધનું લાકડું, ૮ કાઉનબીજ... ) . કુલણાનાં બીજ, ૮ મરી સવેદ ... 9 For Private and Personal Use Only Page #430 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૯૪ એ બધાં વસાણાંને સાફ કરી તેના ૬ ભાગ કરવા, ને તેમાંથી ભાગ ૧ લઈ તેમાં પાણી શેર ૨ નાખી ઉકાળ, તેને પાણી શેર Oા રહે ત્યારે ઉતારી ગાળી કહાડી, સાકર નાખી દરોજ સવારમાં એક વાઈન ગલાસ પીવું. ઈલાજ ૨૯ મે. આંકડાનાં ઝાડનાં પાંદડાં ઉપર સાંજ મધ ચાપડી આવવું, અને સવારમાં જઈને પાંદડાં ઝાડ ઉપરથી તેડી ચાટી જવાં. એ પ્રમાણે સાત દહાડા ચાટવાથી હાંકણુ વધારે થશે, જીવ ગભરાશે, જરા છાતી પરથી લેહી પડશે પણ પછી નરમ પડશે. ઈલાજ ૩૦ મે. રાજસ ... તો છે જઠીમધ ...તાલે છે અનસા ... તોલે કા વરીઆળી.તિલકા કાસની ... તોલે છે ધાણુ ..તોલે છે ખતમી ... તોલે તો ઇરાની જીરું તોલે છે ખસખસ ... તો છા ખબાજી ..તિલ ઠા અલસી ...તાલે દા... ... નંગ ૧૧ મેથી... ... તો છે ઉનાક ... નંગ ૫ સાકર .. તેિલા ૩ સુકાં અંજીર નંગ ૨ એ સઘળાં વસાણાંને ખરાં કરી તેમાં પાણી શેર ૩ નાખી એક કલાક ભીજવી રાખવાં. પછી રાહુલ ઉપર ઉકાળવાં ને પાણી શેર ૧ રહે એટલે ઉતારી ગાળી કહાડવું, ને તેમાંથી દાહાડામાં ૩ વખત અકેક વાઇન ગલાસ પીવું. બીજે દહાડે એજ કા કામમાં લે, ને ઉકાળી પીવો. ત્રીજે દહાડે ન વાપરો. એથી હાંગણનું દરદ નરમ પડશે. For Private and Personal Use Only Page #431 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir તાલા, ઈલાજ ૩૧ મો. તલા. અસલેસુસ (જેઠીમધ) ૧ એક (વરીઆળી) કા ગુલે અનાસા ... ૧ અને બેસાલાઅએટલે ઉસને ખરદુસ (લવર વિચેરીનાં બી.. ડરના કુલ) . . . ઉજુઆન... ... અનીશું ... .. ના ગુલ નીલોફર : ૧ કુકમે ખરબુચ ... ૧ ખબાજી ... તુકમે ખીરેન... સાથ ... ... (કાકડીનાં બી)... ૧ ચેપચીની ... ... ખતમી ... ... જીરે કરમાની (શાહ શકરે તગાર... .. 0ા જીરૂ) ••• ••• તુકમે કસુસ... ... ઉસ ... ... સુરીજન .. ••• હા અસલ ખાલસ(સેતુકમે ખસખસ ... વા જુ મધ) ... ... 3 ગીસની ખુશક (ધા સુનામખી ... ... [ણુ સુકા) કેવડાની જડ ... ગ્રીલેખુસ (કેવડાનાં અંજીર ... નંગ ૧૨ સુપીસતાન ... નંગ ૩૦ જેરાએ ખુસક ... ઇસકુઇલામ (જંગલી પરેસ આસન ... કાંદે ... નંગ ૧ મવીજ મનકા એટલે ઉના ... ૧૨ કાળી દાખ ... ૨ કુઈનાઈન ... ગ્રેન ૩ એ સઘળાં વસાણાંને છુંદીને તેને કાદવના વાસમાં નાખી તેમાં પણ શેર ૩ નાખી ઉકાળવાં ને પાણી શેર તા ૨હે એટલે ઉતારી ગાળી કહાડી તેના ત્રણ For Private and Personal Use Only Page #432 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૯ ભાગ કરી દરેજ ભાગ ૧માં મધ નાખી પી. એ કાવો બીજા ત્રણ દિવસ ચલાવો. ઈલાજ ૩૨ મો. ઝીઝટને આળી તેની રાખ... ... તાલે ૧ નીયાળાના છાડાંની રાખ ... ...તાલે ૧ પીપર ... ... ... ... ... ... . તાલે ૧. એ ત્રણેને ખાંડી બારીક ભુકો કરી તેમાં ગોળ તલ ૧ મેળવી તેની ગાળી પાવલીભાર વજનની વાળવી. દોજ ગળી ૧ ખાવાથી હાથ નરમ પડશે. ખાંસી થઈ હોય તેને પણ એ ગેળો શયદો કરે છે. Poe6000 સંતાન એટલે સરદ. એ પણ મનુષ્યને ઘણાં ઠંડા પદાર્થ ખાવાથી, ઠંડીથી અંધાયેલું બરફ ખાવાથી, ભીનાશવાળી તથા ઠંડી જગમાં રહેવાથી, ઘણી ગરમી થઈ હોય તેમાંથી, બહુજમીથી તથા બીજ કારણોથી થાય છે તેના ઇલાજ. ઈલાજ ૧ લો. પધર વાલ અને આસરેને કરીને તેનાં પડકાં બે વાળવાં ને દહાડામાં બે વખત મધમાં ખાવાં. એ પ્રમાણે દીન સાત સુધી એ દવા ચાલુ રાખવાથી સીતાન સારૂ થશે. ઉપલીજ દવા વાલ પાંચ પાણી સાથે પીવાથી ભૂખ લાગશે. For Private and Personal Use Only Page #433 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra જાળ... જાવંત્રી... ૩૦૭ ઇલાજ ૨ જશે. તાલા. www.kobatirth.org ... ... ર લવંગ. સમંદર સાક ટ્ એ સઘળા વસાણાને ફુટી પડછંદ કરીને પાનનાં રસમાં ખલ કરવાં ને પછી તેની ગાળી ચણી મેર જેવડી વાળવી. તેમાંથી ગાળી એક સવારે ખાવી. નાનાં અચ્ચાંને ગાળી હા. દહાડામાં એક વખત ખવાડવી. દહી તથા છાસ શ્રીલકુલ ખાવાં નહીં. ઈલાજ ૩ જો. અદમાં સરદી થઈને વાઈ થઈ હોય ને માંગ સુસ્ત થયું હોય તેના ઇલાજ. ...... સુંઠના ઝીણા કટકા સરી સફેદ અથવા કાળાં... તાલે ભા સાલા મા પીપરી મુળના ગાંઠ ... તાલા ન ... Acharya Shri Kailassagarsuri Gyanmandir ... ... ... ... For Private and Personal Use Only તાલા ઉપલાં ત્રણે વસાણાને સાથે મેલવી સેહેજ ખાખરાં કરી પાણી તાલા ૩૦ માં ઉકાળવાં, ને પાણી તાલા ૧૦ રહે ત્યારે ઉતારી કપડાંએ ગાળી કાહાડી ટુકુ પાડીને પીવું. જોઇએ તે તેમાં સીંધવ મીઠું વાલ ૨ ભેળી અવારનવાર દીવસમાં એક બે વખત પીસે તા વધારે યા થશે. જો એ કાવા અમને એમ પીવા નહીં ગમે તો તે ઉકળતી વખતે તેમાં સાકર તેાલા ૨ નાખી મનાવી પીવા. Page #434 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૯૮ સ્ત્રીને ફરજંદ થવાનો ઇલાજ ઈલાજ ૧ લો. કાયફળ બેઆની ભાર) ... ... વાલ ૫ - કાથો પાનામાં ખાવાને... ... ... વાલ ૫ એ બેઉને મધમાં ઘસી ઘસતાન આવે ત્યારે ચાર દીવસ ચાટવાથી ફરજંદ થશે. સુનમેહેરી ગઝની એટલે અરધું તથા આખું અંગ સુન મારી જાય તેના તથા કોહોડ અને તપીતના ઇલાજ. ઈલાજ ૧ લે. અજમે ખોરાસાની શેર હા મોરથુથુ શેર એ બંને વસાણાને કુટી કપડછંદ કરી લીધું ૧૨૫ ના રસમાં ઘન પાંચ સુધી ખલ કરવાં. પછી તેની ગોળી ચણા જેવડી વાળવી અને દરરોજ સવારમાં ગોળી એક ખાવી, અને એમ થોડા દહાડા ચાલુ રાખવી. ખોરાકમછી, તેલ, મરચું, ખાટું બિલકુલે ખાવું નહીં. For Private and Personal Use Only Page #435 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૯૯ સુળ અથવા કળતરના ઇલાજ ઈલાજ ૧ લેા. પ્રથમ ખસખસના પાસ પાણીમાં નાખીને તે પાણી ઉકાળીને તેના એક કળતરવાળા ભાગ ઉપર કરવા. ત્યાર પછી તે સેકેલા ભાગ ઉપર સ્પીરીટ આટ્ર્ કેમ” અથવા સાપ લીનીમેન્ત” અથવા “બ્લીનીમેન્ત આર્ટ્ કલારામૈ” એ ત્રણ લગાડવાની દવામાંથી જે તે એક દવા ખુમ મસલીને લગાડવી, ને પછી તેની ઉપર ફ્લાનલના કટકા આંધવા. ઉપર લખેલી ત્રણ જાતની લગાડવાની જે દવા લખી છે. તે ડાકટરનાં દવાખાનાંથી મળશે કારણ કે તે અંગ્રેજી દવા છે. ઈલાજ ૨ જો. આંબા હળદર ત્રણ ભાગ લઈને તેને પાણીમા ઘસવી ને તેમાં ૧ ભાગ સાજી ખાર સાથે મેળવવી, તે જરા ગરમ કરીને કળતરવાળા ભાગ ઉપર ચાપડવું, For Private and Personal Use Only Page #436 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૪૦૦ શુળરોગ (વાયુનું દરદ) ઘણી લાંબી મંજલ ચાલ્યાથી, તુરાં કડવાં તથા વાયડા પદાર્થો ઘણું ખાધાથી, ઠંડા પદાર્થ ખાવાથી, ઉજાગરો ઘણે કરવાથી, મીઠાસનું ખાણુ વારંવાર ખાવાથી એ રેગ ઉત્પન્ન થાય છે, ને તેનાથી કેડમાં તથા પીડુમાં વાયુ પ્રવેશ થઈને શુળને ઉત્પન્ન કરે છે, એટલે ચસકા મારે છે, આંગમાં અગન બળે છે, પરસે ઘણો થાય છે, ખાવાનું મુદલ ભાવતું નથી ને ઝાડે કબજ રહે છે, તેના ઈલાજો. ઈલાજ ૧ લો. તોલા. તાલા, સુંઠ ... ... ... ... ૧ ચીતરકનું મુળ સુકું ૧ વજ... ... ... ... ૧ ભરી... ... ... ... ૧ હીંગ... ... ... ... ૧ શાહજીરૂં ... ... ૧ એ સર્વે વસાણાને કુટી કપડછંદ કરીને ખલમાં નાખીને તેને ભાંગરાના રસમાં ખુબ ખલ કરવાં ને જે ટલો રસ પીએ તેટલો નાખી દીન બે સુધી ખલ કરવાં. પછી તેની ચણા જેવડી ગળી વાળવી અને અકેક ગાળી સવારે તથા સાંજ ખાઈ પાણીના ગેટથી ઉતારવી. એમ દીન ૧૪ સુધી કરવું. ખોરાકગેસને સેરવો ને રોટલી ખાવા આપવી; બીજી વાયડી ચીજો ખાવા આપવી નહીં. જે હિંદુ હોય For Private and Personal Use Only Page #437 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૪૦ ને ગેસ નહીં ખપે તે ઘઉંના આટાની કાજી ગોળ નાખીને પકાવીને દહાડામાં બે ત્રણ વખત પીવા આપવી. ઉપર વાયડા પદાર્થો ખાવા નહીં. ઈલાજ ર જે. ઘેડાની લીદને સુકવીને ઠંડા પાણીમાં ભીજવી મુકવી, ને પછી હાથે કરીને રોળીને તે ઘણે વખત સુધી ઠરવા દેવી. જ્યારે નીતરૂં પાણી થાય ને લાદ નીચે કરી જાય ત્યારે પાણીને કપડાંથી ગાળી લેવું; ને તેમાં હીંગ વાલ પનાખી એક બાટલીમાં ભરી મુકવું. દરરોજ સવારના તે દવા ચમએ એક ભરીને પીવા આપવી. એ પ્રમાણે દીન પાંચ સુધી એ દવા પાવી. ઈલાજ ૩ જે. કલથી શેર =ા માં પાણી શેર ૨ નાખી ઉકાળે કરવે, ને પાણી શેર ન રહે એટલે ઉતારીને તેમાં સુંઠ તાલે ૧, વડાગરું મીઠું તાલે ૧, હીંગ તાલે વા; એ સર્વે વસાણને કપડછંદ કરીને તેમાંથી મુકી "વાલ ૪ ને આસરે ઉપલી ઉકાળેલી દવા ગલાસ ૧ માં નાખી દહાડામાં ૩ વખત પીવા આપવી. ઈલાજ ૪ થે. ગેલાલને ચાખાની કાંજીમાં ઘસીને જાડું જેવું કરીને ફૂટી ઉપર લેપની માફક પડવું. એ પ્રમાણે સવારે ચાપડેલું સાંજ સુધી રાખવું. પછી પાણીથી જોઈ નાખીને ફરીથી બીજી ચેપડવું. તે આખી રાત રાખવું અને સવારે ઘેઈ નાખવું. For Private and Personal Use Only Page #438 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૪૨ ઈલાજ ૫ મે તાલા. તાલા. સુંઠ ... ... ... 5 એરંડનું મુળ . ૫ એ બંને વસાણાંને ખરાં કરીને તેને પાણી શેર ૧ માં ઉકાળવાં ને જ્યારે પાણી શેર વો રહે એટલે ઉતારીને ગાળી કાઢી તેમાં સંચળને મુકે વાલ ૪ નાખીને ગલાસ એક ભરીને દહાડામાં ત્રણ વખત પાવું. ઈલાજ ૬ ઠો. આમળા શેર મા લાવીને તેને કુટી કપડછંદ કરીને એક સીસીમાં ભરી મુકવા. તેમાંથી તોલે છે લઈને મધમાં મેળવીને થોડું પાણી નાખીને ઉતરતું જેવું કરીને દહાડામાં ૩ વખત પીવા આપવું. એમ થોડા દહાડા કરવાથી ફાયદો થશે. ઈલાજ ૭ મો. હરડે તેિલા ૫ લઇ તેને કુટી કપડછંદ કરી ચુરણ કરવું, પછી સેજ ઘી તોલા ૩ તથા ગાળ તોલા ૩ લાઈ તેને ચુલા ઉપર મેલી ઉકાળવું, ને તે એને પીગળી જાય એટલે તેમાં પેલું હરડેનું ચુરણ નાખવું, અને ઘી ગોળ સાથે મેળવી દેવું. પછી અંગાર ઉપથી વાસાણ નીચે ઉતારીને ઠંડુ કરી તેની મોટા લોટા જેવડી ગોળી વાળવી અને દરરોજ સવારે ગળી ૧ ખાવા આપવી, અને બીજી ગાળી ૧ સાંજ ખાવી. એથી દરદીને આરામ થશે, For Private and Personal Use Only Page #439 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૪૩ ઈલાજ ૮ મો. તાલા. તાલા, દરાખ કાળી ..... ૪ અરડુસે .. .... ૧૦, પહેલાં દરાખના ઠળીઓ કાઢી નાખીને તેમાં પાણી શેર ૧ નાખી રાખને હાથે હાથે ચેળવી. પછી તેમાં અરડુસાનાં પાંદડાંને નાખીને તેને ઉકાળવાં ને જ્યારે પાણી શેર મા રહે ત્યારે ઉતારીને ગાળી કાઢી તેના ત્રણ ભાગ કરી દહાડામાં ત્રણ વખત પીવું. એમ દીન દશ સુધી પીવાથી ફાયદો થશે. ઈલાજ ૯ મે. હરણનું સીંગડું મળીને તેની રાખ કરી કપડાંથી . ચાળી એક સીસીમાં ભરી મુકવી, અને તેમાંથી વાલાએ ને આસરે લઈને ઘી સાથે મેળવીને દરરોજ ખાવી. એ મુજબ દીન ૩ સુધી ખાવી. ખોરાકમાં ઘીવાળું ખાણું ખાવા આપવું, તેલ મરચું, તથા ખાટું બીલકુલ ખાવું નહીં. ઈલાજ ૧૦ મે. સુંઠ તેલ ૧ તલ તલા ૧ ગેળ તેલા ૧ એ સર્વે વસાણાંને કુટીને તેમાં ગાયનું દુધ શેર ઠા નાખીને ચુલા ઉપર ઉકાળવા. ઉકળીને દુધ શેર છા રહે એટલે ઉતારીને ગાળી કાઢી તે દવાને સવારમાં પીવી. એજ પ્રમાણે બીજે દહાડે નવી દવા બનાવી પીવી. એ દવા દીન ૨૧ સુધી ખાવી. ખોરાકમાં, ખાટું, તીખું, તેલ વગેરે આપવું નહીં. For Private and Personal Use Only Page #440 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ४०४ ઈલાજ ૧૧ મે. ઈદ્રજવ શેર છે તેને કુટી કપડછંદ કરીને તે રણને એક સીસીમાં ભરી મુકવું. પછી તેમાંથી તેલા છા લઈને ઉના પાણી સાથે ફાકવું. જે કોઈ માણસ નહીં શકી શકે છે, તે ચૂરણને ઉના પાણીમાં મેળવી પાવું. એ પ્રમાણે દહાડામાં ત્રણ વખત શકવું. બરાક-દાળ, ભાત, ચેખાની રેટલી આપવી, તેલ, મરચું, ખાટું ખાવા દેવું નહીં. ઈલાજ ૧૨ મ. આમલીની છાલને બાળીને તેની રાખને કપડાંથી ચાળીને તેમાંથી તોલા લઇ તેને ઉના પાણીમાં મેળવીને દહાડામાં બે વખત પાવું. તેલ, મરચું તથા બીજી કોઈ પણ વાયડી જણસ ખાવા આપવી નહીં. ઈલાજ ૧૩ મો. હીંગ તલા એકને ચુલા ઉપર તવામાં મુકી શેકવી અને તેની સાથે, સીંધાલુણ તલા એક લઈ અને કુટી કડછંદ કરીને તેનું ચુરણ વાલ દશને અાશરે લઈને મધ સાથે મેળવીને થોડું પાણી નાખીને ઉતરતું નવું કરીને દહાડામાં ત્રણ વખત પીવા આપવું. એ પ્રમાણે દીન ૨૧ સુધી પીવાથી શયદા થશે. ખોરાકમાં મછી, તેલ, મરચું. વાયડી તરકારી, કઠોળ એ ખાવા આપવું નહીં. For Private and Personal Use Only Page #441 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૪૭૫ ઈલાજ ૧૪ મે. તલા. નિલાં. વજખાર ... .. ... ૧ . ૧ ચીતરક ... ... ... ... ચરિક ટંકણખાર કુલ ૧ અજમે ...... વડાગરૂ મીઠું.. ૧ ત્રીકટુ (સુંઠ, મરી, પીપર) ૧ સીંધાલુણ.... ... ૧ હીમજી હરડે... ... ..:૧ સંચળ ••• .. ••• ૧ વાવડીગ'.. ••• ..... ..... ૧ નિસેતર ... ... .. ૧ વજ ... ... ... ... ... ૧ સર્વે વસાણાંને કુટી કડછંદ કરીને તે ચૂરણને એક ખલમાં નાખીને તેમાં આદુનો રસ નાખીને દિન ત્રણ સુધી ખુબ ખલ કરવાં. પછી તેની વટાણા જેવડી ગોળી વાળવી અને દરરોજ સવારમાં એક ખાવી. • ખાધાની પરહેજી રાખવી. મછી, તેલ, મરું તથા ખાટું ખાવું નહીં, તથા દારૂ બીલકુલ પીવો નહીં. ઈલાજ ૧૫ મો. જવખાર શેર વા તથા સાકર નવટાંક એ બંને વસાણને કુટીને તેનું ચુરણ લે છે ને આસરે લઈને તેને ઠંડા પાણીમાં દહાડામાં ત્રણ વખત પીવા આપવું. ખાવાની પરહેજી રાખવી. For Private and Personal Use Only Page #442 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૪૦૬ સોજો. કારણખારૂં, ખાટું, તીખ તથા ઉની વસ્તુઓ ખાવાથી તથા ઘણી ભૂખ સહન કરવાથી પગ, હાથ તથા શરીરના બીજા કોઈપણ ભાગ ઉપર જે ચઢે છે તિના ઈલાજ. - ઈલાજ ૧ લે. સાટોડી. દેવદાર. સુંઠ. વાળે. એ સર્વે વસાણાંને સરખે ભાગે લઈ તેને ખરાં કરી, તેમાં પાણી શેર ૧ નાખી ઉકાળવાં ને પાણી શેર મા રહે ત્યારે ઉતારી ગાળી કાઢી તેના ત્રણ ભાગ કરી દહાડામાં ત્રણ વખત પીવું. એમ દીન એકવીસ પીધાથી સેજે નરમ પડશે. ઇલાજ ૨ જે. પીપર તોલા ૧૦ સુંઠ તોલા ૧૦ એ બંને વસાણાંને કુટી કપડછંદ કરી તેની ભુકી એક સીસીમાં ભરી રાખવી, પછી તેમાંથી ચુરણ તાલે, એક લઇ તેને ગેળ સાથે મેળવી બે ભાગ કરવા અને તે સવારે તથા સાંજે ખાવું. એથી સોજો તથા પેટમાં મરડાતું હોય તથા અજીર્ણ થયું હોય તે સર્વેને ફાયદો કરશે. ઈલાજ ૩ જે. તાલા તોલા તાલા હરડાં... ૫ આમળા ... ૫ બેડા ... " For Private and Personal Use Only Page #443 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૪૭ એ ત્રણે વસાણાંને કુટી કપડછંડ કરી તેનું ચુરણ કરવું તેમાંથી તેલ વ લઇ તેને ગાયનાં દુધ ગલાસ ૧ માં નાખી સવારે પીવું તથા એજ મુજંબ બપોરે તથા સાંજે પણ પીવું. ઈલાજ ૪ થે. ભાંગરાનો રસ તેિલા પ કહાડી ને તેમાં કાળાં મરીની સુકી વાલ ૧૫ નાખીને મેળવીને તેના બે ભાગ કરવા. તેમાંથી એક ભાગ. સવારે તથા બીજો સાંજ પીવો. એમ થોડા દહાડા પીવાથી સેજાને ફાયદો કરશે. એજ દવા સજા ઉપર લગાડવાથી વધુ ફાયદો થશે. ઈલાજ ૫ મે. વછનાગ. સુંઠ. સાડીનાં મુળ. એ ત્રણે વસાણાંને સરખે ભાગે લઈ ગાયનાં મુતરમાં ઘસીને સેજા ઉપર લેપ કરવો. એ પ્રમાણે દીન ૭ સુધી ચેપડ્યા કરવું. ઈલાજ ૬ ઇં. સુંઠ તોલા ૩. કડુકરીઆ તોલા ૩ એ અને વસાણાંને ફટ કપડછંદ કરીને તેમાંથી તે વાત લઈ તેને ઉનાં પાણી સાથે મેળવીને સવારે, બપોરે તથા સાંજ પીવું, અને દિન ૧૦ સુધી એ દવા ચાલુ રાખવી. ખાવાની પરેજી રાખવી. માછલી, તેલ, મરચું, ખા તથા વાયડી ચીજો બીલકુલ ખાવા આપવી નહીં. For Private and Personal Use Only Page #444 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ४०८ ઈલાજ ૭ મે. પહાડમુળ હળદર ધાવરી કડવું જીરું પીપરીમૂળ ચકવ ચીત્રક સંહ એ આસડે કુટી કપડછંદ કરીને તેમાંથી તોલે છે લઈ, ઉનાં પાણી સાથે મેળવી સવારે પીવું. એમ અપાર તથા સાંજે પણ પીવું. ઈલાજ ૮ મે, ધતુરાનાં પાંદડાંને રસ તેલા ૧૫ થી ૨૦ લઇને તેમાં ગુગળ તેલા ૫ છુંદીને નાખવો; ને તેને ગરમ કરી સેળ ઉપર લેપ કરો. તે લેપ દરરોજ સાંજે જોઈ નાખી જરા ગરમ કરી લગાવો. એમ એક માસ ચાપડવાથી સોજો ઉતરી જશે. ઈલાજ ૯ મો. ગલકાનાં પાંદડાંને રસ કહાડી તેમાં ગાયનું મુતર મેળવી ગરમ કરી તેના ઉપર ચોપડવું. એ પ્રમાણે થોડા દહાડા પડવાથી એ ઉતરશે. ઈલાજ ૧૦ મો. ધતુરાના પાનનો રસ, ગલકાનાં પાંદડાંને રસ તથા ભાંગરાને રસ. એ સર્વેને એકઠા કરી તેમાં અફીણ તલ ૧ નાખી ગરમ કરીને સેજા ઉપર ચોપડવું. For Private and Personal Use Only Page #445 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir કર૫ ઈલાજ ૧૭ મો. મોવડાં શેર • • ૧ તેલ મીડું તેલા ... ૧૦ - મેવડાંને છુંદીને તેમાં તેલ મેળવવું ને બરાબર શુટી ઘુટીને એકરસ કરવું કે જેથી તેલ તેમાં બરાબર મળી જાય. પછી એટલીની માફક બનાવી ઠીકરાં ઉપર સેકવાં ને ખમાય તેટલાં ગરમ કરીને પછી દુખાવાવાળા ભાગ ઉપર સેકીં સેકીને તે તેની ઉપર મુકીને કપડાનાં પાટાથી બાંધી લેવાં. એમ અવાર નવાર સેકયાથી ને બાંધ્યાથી ફરક પડશે. ઈલાજ ૧૮ મો. લીમડાનાં ઝાડનું મુળીઉં. પીપળાનાં ઝાડની છાલ એ બેઉ સરખે વજને લઈને આરસીઆ ઉપર પાણીમાં ઘસવાં; ને બે ભાગ ઉપર દરદ થતું હોય તે ભાગ ઉપર જાડું જાડું લગાડવું. ઈલાજ ૧૯ મિ. આવર નામનાં ઝાડના પાંદડાં જોઈને સાફ કરવા ને તેને માટીના ઘાડવામાં નાખી તેનું મેલું બંધ કરી આતશપર મુકી ગરમ કરવાં ને પછી કહાડી તેને દરદ ઉપર સેંક કરી તે ઉપર બાંધી લેવાં; તેથી ફરક પડે છે. • ઈલાજ ૨૦ મે. ગુલે અશ્માની. સબજાનાં પાંદડાંને રસ મકે (મરાઠીમાં કેગુની કહે વછન (જેને મરાઠી ભાષામાં છે) તેનાં પાંદડાંને રસ. પાદર કહે છે) તેનાં પાંદ ડાંનો રસ, એ બધું સરખે વજને લઈને બધાંને બરાબર મેળવીને એકઠું કરવું, ને દરદવાળા ભાગ ઉપર ભરવું. For Private and Personal Use Only Page #446 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ધમાં સુખ અને તેને બીજા મકાનો ઈલાજ ૨૧ મે. ગલે અરમાની. સબજાને રસ. એ બેઉ સરખે વજને લઈને બરાબર મેળવી ને ભાગ ઉપર દરદ થતું હોય તે ભાગ ઉપર લગાડવાથી ફરક પડે છે. ઈલાજ રર મો. સુખડ. રતાં જળીનું છોડું. સુકા આમળા. ગુલેઅરમાની. પ્રથમ સમજાનાં અથવા બીચેરીનાં અથવા મકાનાં એ ત્રાણ જાતનાં ઝાડનાં પાંદડાંમાંથી જે તે એક જાતનાં ઝાડનાં પાંદડાં લેવાં ને તેને છુંદીને રસ કહાડવો. પછી તે રસમાં સુખડ, રતાં જળીનું છોડું અને સુકા આમળા ઘસવા, અને ઘસાયા પછી ગુલેઅરમાની મેદાનેવી કરીને તે ઘસારામાં બરાબર મેળવવી અને એ બધું એક કલઈ કરેલાં વાસણમાં નાખીને તેને ઈગાર૫ર મુકી ગરમ કરવું ને ખમાય તેટલું ગરમ થાય એટલે બે ભાગ ઉપર દરદ થતું હોય તે ભાગ ઉપર ભરવું, તેથી આરામ થશે. ઈલાજ ર૩ મો. સતરીચ એટલે જેને શાહમૃગ કહીએ છીએ તે પક્ષીની ચરબી મેળવવી; અને તેને એક વાસણમાં રાખવી. પ્રથમ દરદીને જે જગા ઉપર દરદ થતું હોય તે ઉપર ગરમ ખળખળતાં પાણીમાં ખસખસના પોસ નાખીને હલાનેલથી તે પાણી નીચેવીને એક કર. સેક કીધા પછી શાહમૃગની ચરબી તાવીને તે દરદવાળા ભાગ ઉપર મસળવી, ને તે ઉપર લાલ કપડું લપેટીને પાટે આંધી લે. એથી દરદીને ઘણે કરાર થશે. For Private and Personal Use Only Page #447 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૪૨૭ ઈલાજ ર૪ મે. લેઅરમાની. કાળીજીરી. એ બેઉ સરખે વજને લઇ તેને બારીક મેરા જેવા કરવાં અને બંને જુદાં રાખવાં. કાળી દાંડીના ધતુરાનાં પાંદડાંને રસ તથા સીજાનાં પાંદડાંને રસ એ બેઉ રસને સાથે મેળવીને તેમાં ઉપલી સુકી મેળવીને એકરસ કરવી, પછી દરદવાળા ભાગ ઉપર લગાડવી. ઈલાજ ૨૫ મો. ચીખન નામનું ઝાડ (જે ખાંજણમાં થાય છે તેની ઉપર ફળ થાય છે તે ફળનું તેલ કહાડવું અને તેને કાચના બુચની સીસીમાં ભરી રાખવું, ખપ પડે તે વેળાએ તે તેલ લઈને દરદવાળા ભાગ ઉપર મસળી મસળીને લગાડવું. એમ અવારનવાર લગાડ્યાથી ફાયદો થશે. ઈલાજ ર૬ મો. એક કલહ કરેલા વાસણમાં એક ઠંડું પાણી રેડ ને તેમાં ઘઉંનું થુલું ૧ શેર થી ૨ શેર સુધી નાખ વું. પણ એ થુલું નાખવા આગમજ ૪ ઈટ ચેહુલામાં મુકીને તૈને લાલચોળ કરવી ને એક પછી એક બહાર કહાડીને પાણીમાં ડુબાડવી ને તે વાસણ ઉપર ઢાંકણું ઢાંકવું, કે જેથી પાણીમાંથી વરાળ બહાર નીકળી રહી For Private and Personal Use Only Page #448 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૪૨૮ જાય. પછી દરદીને નેતરની ઢોલકી ઉપર સુવાડીને પેલ વાસણ તે ઢોલકીની વચ્ચેવચ મુકવું ને દરદીનાં દીલ ઉપર ચાદર ઓરાડવી. પછી પેલાં વાસણનું ઢાંકણું ઉચકી લઈને તે પાણીને આ દરદીને આપ ને પરેસેવો પડતો જાય તે કપડાંથી લુછી નાખો. કદાચ દરદી એ એક આખા અંગ ઉપર લેશે તે કોઈ ચિંતા નહીં. આણ નીકળી ગયા પછી દરદીને ઉડાડવો. એ રીતે વારા ફરતી કરવું, તેથી દરદીને ઘણે ફરક પડશે. ઈલાજ ર૭ મો. રાસનાં (ઘાસનાં મુળીયાં જેવું તેલીઆ દેવદાર લાકડું. પથ્થરમાં થાય છે તે). એરંડીનાં ઝાડનું મુળ કમળનાં મુળીયાં. સાટોડીનાં ઝાડના મુળ. ભય વેંગણનાં મુળીયાં. જેને સંસ્કૃતમાં પુનરનવા સુંઠ. કહે છે, તેનાં મુળ. એ દરેક ચીજ એક તોલે લેવી. પહાડ નામનાં ઝાડનું મુળ ૧ તેલ લેવું. ઉપલાં સઘળાંને છુંદી ખરાં કરીને એક કલાઈ કરેલા વાસણમાં નાખવાં ને તેમાં ૧ શેર પાણી રેડીને ઉકાળવા ને પાંચ તોલા જેટલું પાણી તેમાં રહે ત્યાં સુધી આવું. પછી ચહલાપરેથી હેઠળ ઉતારીને ઠંડું પાડી કપડાંથી ગાળી લેવું, ને તેમાં સે મધ સહેજે ભેળીને દરદીને સવારે તથા સાંજ એમ દિવસમાં બે વાર પીવા ફરમાવવું. એ રીતે બનાવીને પીધાથી દરદીને આશામ થશે, ને દુખાવો પણ નરમ પડી જશે, For Private and Personal Use Only Page #449 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૯ ઈલાજ ૨૮ મે. સુકા આવળનાં લાકડાંના થોડાક ગાંઠ લઈને તેને છંદી બારીક આટા જેવા કરવા ને કુકાં પાણીમાં મેળવીને દરદવાળા ભાગ ઉપર એ મેળવણીનું પાણી મસળી મસળીને લગાડવું, તેથી શયદો થશે. ઈલાજ ૨૯ મે. પીચરીને પાલે, તેનાં ડાંખરાં પાંદડાં કુલ સાથે લે ને તેનો રસ કહાડ ને દરદીને જેટલું લગાડવો હોય તેટલે રસ લઈને તેને કલઈ કરેલાં વાસણમાં રેડીને સહેજ ગરમ કરો. પછી તેમાં ખાંડી અથવા રમ અથવા કોઈ બીજી જાતને દારૂ ચેાથે હિસ્સે એટલે ઉપલા રસને ૪થો ભાગ એટલે તથા થોડું નમક મેળવવું, એ સઘળાંને ભેળીને દરદવાળા ભાગ ઉપર સહેજ ગરમ કરી લગાડવું, એથી દરદીને ફાયદો થાય છે. ઈલાજ ૩૦ મે. ગલીસરીન અથવા તેલ મીઠું અથવા તેલ સાલીડનું એ ત્રણમાંથી તેલ મળી આવે તે લઈને ભાગ ઉપર દુખાવો ને દરદ થતું હોય તે ઉપર લગાડવું ને થોડું ળવું. પછી તેની ઉપર ૦ થી ૧ ચમચી અફીણનું તેલ મસળવું ને નજદીક કા કલાક સુધી સારી પેઠે મસજ્યાં કરવું, તેથી ફાયદો થશે. ઈલાજ ૩૧ મો. સુખડ ગુલાબમાં ઘસી પગ ઉપર પડી સુખડના પાણીમાં કટકે ભીંજવી મુકયા કર. For Private and Personal Use Only Page #450 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૪૩૦ ઈલાજ ૩૨ મિ. તેલા સહ.... ૫ ને ઠીકરાંપર સેકીને છુંદી આરીક મેદો કરો. અજમે. એ ઠીકરાંપર સેકીને છુંદી બારીક મેદ કર. એ બેઉ જણને સાથે મેળવી જ્યાં સાંધા દુખતા હોય ને કળતર થતી હોય ત્યાં ખુબ મસળવું, જેથી શાયદે થશે. ઈલાજ ૩૩ મે તેલા. લા. તલા. હીરાબળ ૧ હીંગળે ૧ ગુગળ ૨ એ સર્વે વસાણાંને કુટી કપડછંદ કરીને તેને ગાયનાં દુધ સાથે ખલ કરવાં, અને તેની ગળી ચાર ચણે ઠી ભાર કરવી. પછી ચીકણનું મુળ હળદર કોયલીનું મુળ હિસ ઘાસ) રાસણ આસંધ એરંડમુળ એ સર્વે વસાણાંને અબે તોલા લઈ ખરાં કુટીને (પાણી શેર ૧ માં) ઉંકાળે કરો; ને તેમાં હીંગ વાલ ૩ તથા સીંધાલુણ વાલપ ને આસરે નાખીને તે ઉકાળો ગાળી કહાવે, અને ઉપલી ગોળી એક ખાઈ ઉપર ઉકાળે ગલાસ ૧ પી. પહેલાં હીંગળાને ખલમાં નાખીને તેમાં લીંબુને રસ નાખીને આખે દહાડે ખલ કરવી. તે રસ સુકાઇ ગયાથી બીજે લીબુને રસ નીચેવો. પછી પાછી ખલ કરવી. એ પણ સુકાયા પછી તે હગળા કામમાં લે. For Private and Personal Use Only Page #451 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૪૩૧ ઈલાજ ૩૪ મે. તાલા. તિલા. વાલ, લીમડાનાં બીજ ૪ અફીણ ૧ કસ્તુરી ૫ એ સર્વ વસાણને ખલ કરીને મધમાં વટાણા જેવડી ગળી વાળવી અને તેમાંથી ગોળી એક સવારે તથા એક સોને ખાવી, ને ઉપર તજ તથા એલચી ૧૦ ખાવી.. ખા, ખારૂં, તેલ, મરચું, ખાવું નહીં, અને ચાવલ, દાળ, ઘી તથા ગાયનું દુધ પીવું. ઈલાજ રૂપ મે. કપુર તલા રા ને સ્પીરીટ આંઉસ. વાઈનનાં ટીપાં ૧૦ અને લકર આમનીઆ... ૧ થવા ૧૫ નાખીને પીગ- તેલ મીઠું ... ... ... ૪ લાવે, સ્પીરીટ ટરપેનટાઈન. ૨ એ સઘળાં વસાણને એકવાત કરીને ખલ કરીને નાની સીસીમાં ભરવાં; પછી તેમાંથી લઈ સાંધા દુખતા હોય ત્યાં પડવું, અને તે ઉપર ચુલાની ભેભતને ચાળણીએ ચાળીને ઠીકરાંમાં નાખીને ખુબ ગરમ કરવી ને પછી એક જાડાં લુગડાંમાં તે ગરમ રાખ નાખીને તેમાં ક્યુરને એક ગાંગડો નાખીને તેની પોટલી બધી સેક કરે, For Private and Personal Use Only Page #452 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir હથેલીનું દરદ હાથની હથેલીમાં દરદ થાય છે તેનાથી ઘટકા એવા મારે છે કે તે માણસથી ખમી શકાતા નથી, અને પાકતું પણ નથી. કે માણસ નસ્તરવતોડાવે છે, પણ તે પાછું ભરાય છે ને છેદ પાછો બુરાઇ જાય છે; અને બહુજ દુઃખ થાય છે તેને પાકવવાના ઈલાજ. ઈલાજ ૧ લે. ઉડીને પલે લાવીને તેમાં સુનારૂ તેલે એક નાખીને તે પાંદડાં સાથે છંદ, ને પછી તેમાં થોડું નમક નાખીને હથેલી ઉપર બાંધવું. દહાડામાં ત્રણ ચાર વાર બાંધવાથી કુટી જશે ને નરમ પડશે. હંમેલના છુટકારાનો ઈલાજ. હમેલદાર ઓરત કણાતી હોય ને હમેલ છુટતા નહીં હોય તેના ઈલાજ, ઈલાજ ૧ લો. કીરમાજ ... ... ... ... ... ... તાલે ૧ એને પાણીમાં ભીજવી ગાળી કહાડી તે પાણી એકજ વખત પાવાથી હમેલ છુટા થશે. For Private and Personal Use Only Page #453 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૪૩૩ હરસની દવા. માણસના શરીરમાં વાયુ થવાથી માંસમાં બગાડ થઈ સકરાની જગાએ મસા થાય છે, ને તે માસમાંથી લોહી વહે છે, ને ઘણે અફરસાત થાય છે, તેના ઇલાજ. ઈલાજ ૧ લે. તલા. પાખનભેદ સંખજીરું, મુરદાલસીંગ લઈ તેને આળી રાખ કરવી ... 9 મલાખી કાથો સાબુ જેવો સફેદ આવે છે તે બ ઉપલી ચારે જણને વાટી ભુકી કરી માખણની અંદર મેળવી મલમ કર, ને સીસીસાં ભરી રાખવા. પછી હરસવાળાને સફરામાંથી લોહી જતું હોય તે જગા ઉપર એ મલમમાંથી આંગળી પર લઈ સથરા ઉપર લગાડયો ને નરમ પડતાં સુધી ચાલુ રાખો. ઈલાજ ૨ જે. શરમાઉ ઝાડ (જેને કાઠીયાવાડના લેકે રીસામણી કહે છે, તથા મરાઠીમાં “લાજા કહે છે તે) નાં પાંદડાં તથા તેની વચમાંની પાતળી ડાંખલીઓને છુંદીને હરસના મસા ઉપર લેપની માફક ઠંડી બાંધવાથી મસા નરમ પડશે. ૫૫ For Private and Personal Use Only Page #454 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૪૩૪ ઈલાજ ૩ જે. મુળાનાં પાકટ પાંદડાને ઉપરને અરધે ભાગ લઇ તેનો રસ ચમા એક કાઢી તેમાં થી અથવા માખણનાં બે ચાર ટીપાં નાખી, પાંચ દિવસ સવાર સાંજ પીવાથી હરસ જાશુકને જેતે રહેશે. - ઈલાજ ૪ થે. કાચકાનું ઝાડ જેના ઉપર કાઠે થાય છે, તેનો પાલે લાવી તેને વાટી લુગદી કરી સકરાપર બે ત્રણ કલાક રાખવાથી બે ત્રણ દિવસમાં હરસના મસાને અકર સાત નરમ પડશે. ઈલાજ ૫ મે. કડવી દેડકી (જેને કડવા તુરીઆં પણ કહે છે તે) નાં જ ના ત્રણ લઈ પાણી સાથે ઘસવી ને તેનો થશે હરસના મસા ઉપર સાત દિવસ સુધી લગાડો. તથી મસા નરમ પડશે. ઈલાજ ૬ ઠ્ઠો. લીંબડાની લીમોળીની બીજ... ... તલા ૪ ગોળ જુને ... ... ... ... ... તલા શા શાજી ... ... ... ... ... ... તોલા શા એ ત્રણે જણસને ખાંડી બારીક કરી તેની પાણી સાથે તેલા 2 ની વજનની ગોળીઓ વાળવી, ને તેમાંથી ગેળી ૧ દરજ સવારે પાણી સાથે માસ ૧ સુધી ખાવી, પછી રાતના નીચે મુજબ પાકી કરવી - For Private and Personal Use Only Page #455 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૪૩૫ કલાજી... ... ... ... ... ... તલા ઃ હીંગ ... ... ... ... ... ... તલો ના એ બંનેને વાટી બારીક ભુકો કરી તેમાંથી દરરોજ રાતના તાલે કા પાણી સાથે ફાકવી. ઈલાજ ૭ મો. મસા ઉપર ચડવાને મલમ. હતી મુળ .. ... ... ... ... તો છે સછેદ કનેરનું મૂળ... ••• .. ••• સારો છો શિશશ ... ... ... ... ... ... તારી છે વાવડંગ .. ••• .. ••• ..... સારા વા એલચી... ... ... ... ... ... તો છા એ સરવેને વાટી કપડછંદ કરી તેમાં આંકડાનું દૂધ તથા મીઠું તેલ મેળવી મલમ બનાવ ને દરજ મસા ઉપર પડવે. એથી મસા નીકળી જશે. For Private and Personal Use Only Page #456 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૪૩૬ હાડકું ભાગે તેના ઇલાજ. કાઇ માણસનું હાડકું ભાગે અથવા કોઇ કારણથી હાડકું કચડાઇને છુંદાઇ જાય તેના ઇલાજ, ઈલાજ ૧ લા માણસના શરીરના કોઇ પણ ભાગનું હાડકું ભાડું હોય અથવા કચડાયું હોય તો પહેલાં તે ભાગ ઉપર ઠંડા પાણીની ધાર કરવી અને ઠંડા પાણીમાં કપડું ભીજવી ઉપર મુકવું. હાડકામાં વાગવાના સમમથી કળ ઘણી લાગી હોય, તો તેની આંખ ઉપર ઠંડું પાણી છાંટયા કરવું, એમ કરવાથી તે માણસ હેાશીયાર થશે. પછી રાતી મટાડી ભીજવી તે જગા ઉપર લેપ કરી ઉ પર કપડાથી પાટા આંધવા; અને માર કલાક સુધી તે લેષ રહેવા દીધા પછી, ઉતારીને મજી મેાવડાની છાલ, આમલીના પાંદડાં એ સઘળાંને વાટી ના કરી તે જગા ઉપર લેપ કરવા, અને તે લેય એક દહાડો રહેવા દઈને કાઢી નાખવા. પછી પાણીએ ધાયલાં ઘીમાં ચાખાના આટા નાખીને ખુમ મસળવું ને તે જગા ઉપર મધવું, અને આર કલાક પછી કાઢી નાખવું, અને ત્યાર પછી તે જગાને વડની, "અરાની તથા પીપળાની ઝાડની છાલને વાટીને ઉકાળા કરી તે પાણીથી ગરમ ગરમ સેકવી એટલે હાડકું સાજું થઇ દરદ મટશે. ખોરાકમાં, તેલ, સરચું, આમલી વીગેરે ખાવાં નહીં. For Private and Personal Use Only Page #457 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૪૩૭ હિસટીરિયાના ઈલાજ. જ ઘણને એ મરજ થાય છે તે બેહોશ થઈ જાય છે, છાતી તથા ચાવાણીયાં બેસી જાય છે, ને ઘણીવાર બેસુધ પડી રહે છે, તેને શમાં (શુદ્ધીમાં) લાવવાના ઈલાજ. ઈલાજ ૧ લો. લસણની કળી ... ... નંગ ૪ થી ૫ ચેખી હાશ .. . ... ... ના આનીભાર એ બેઉ ચીજને ખરી કરી એક ઝીણા કપડાંમાં પિટલી બાંધવી, ને તે દરદીને સુંઘાડ્યા કરવી, તેથી તે શુદ્ધીમાં આવશે. ચાવણીયાં નહીં ઉઘડતાં હોય તે સુંઠ બારીક કરી ચાવણીયા ઉપર ઘસવી નથી ચાવણીયાં ઉઘડશે. જો વધુ સરદી માલમ પડે તે હીંગ ચણા જેટલી લઈ પાણીમાં મેળવી તે પાણી પાઈ દેવું, એથી તે માણસ શીઆર થશે. ઈલાજ ૨ જે. પીપળાના ઝાડની વડવાઇ તાજી કુંમળી તોલા ૨ જાવરી ... • • • • કસ્તુરી ચાખી : • .. તાલે ૧ કરી ચાખી ... ... ... ... બે આનીભાર વડવાઇના ઝીણા કટકા કરી છૂંદવી. પછી તેમાં જાવંત્રી નાખી બેઉને ખલ કરી મેળવવી. તેમાં કસ્તુરી નાખી એ ત્રણેને સાથે ખલમાં નાખી ખલ કરવાં. પછી For Private and Personal Use Only Page #458 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra ૪૩ તેની મગના દાણા જેવી ગાળી વાળી એક સીસીમાં ભરી રાખવી, ને દરદીને દહાડામાં ત્રણ વખત અકેક ગાળી ઠંડા પાણી સાથે ગળાવવી ને ગાળી ખાધા પછી અરધા કલાકે થોડું દુધ પાવું, અથવા દુધમાં ચેાખાની કાંજી કરી યાવી. એ પ્રમાણે ૩ કે ૪ દહાડા કરવાથી ફેર પડશે, જો નહી ફેર પડેતેા વધારે દિવસ એ દવા ચાલુ રાખવાથી આરામ થશે. www.kobatirth.org ક્ષયરોગ. કારણ:-ઘણું સુખે રહેવાથી, ઝાડા થીસાખ અનીયમિત કાળે થવાથી, અતિ સ્રીસેવનથી, વધારે ઓછું ખાવાથી, લીંડી પીપર... ટંકણખાર ગંધક .. આ રોગ ઉત્પન્ન થાય છે. આ રોગને લીધે માણસથી વધારે ચાલો શકાતું નથી, ચાલતાં શ્વાસ ચઢી આવે છે, પગ દુઃખી આવે છે, શરીર સફેદ થઇ જાય છે, ઝીણા તાપ પણ આવે છે, હાથ પગ ઉપર સાજા પણ આવે છે તથા અશકત થઇ જાય છે તેના ઈલાજ. ઇલાજ ૧ લેા. ... ... Acharya Shri Kailassagarsuri Gyanmandir તાલા. ... For Private and Personal Use Only તાલા. ૨ મનસલ જેને ( સલ્ફેટ આ કાપર) કહે છે તે ... Page #459 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir તલા. ૪૩ ટંકણખારને તવામાં નાખી ચુલા ઉપર મુકો. તે કુલાઈને સફેદ ધાણી જે થાય એટલે ખલમાં નાખી ખલ કરો. પછી ગંધકને કે કરીને દુધમાં ઉકાળીને દુધ અરધાથી ઓછું રહે ત્યારે ઉતારીને તેમને ગલક કાઢી ખલમાં નાંખી ટંકણખાર સાથે ખલ, પછી બીજા સર્વે વસાણાંને છુંદી કપડછંદ કરીને તેને પણ ખલમાં નાખવાં ને ખલ કરી એકમેક સાથે બરાબર મેળવવાં. પછી એક સીસીમાં ભરી મુકવાં. પછી તેમાંથી વાલ પાંચને આસરે લઈ મધ સાથે મેળવી સવારમાં ખાવું. બપોરે તથા સાંજ પણ એ દવા ખાવી. તેલ, મરચું તથા ખાટું ખાવું નહીં, ઈલાજ ૨ જે. તોલા, મરી કાળાં .... ૩ વાવડીંગ ....... ૨ ગંધક ... ... ... ખસખસ... ... ... ૧ પીપર લીડી... . ૨ એલચીદાણ... ... ૧ લવંગ ... ... ... ૨ જેઠી મધની લાકડી ર પ્રથમ ટંકણખારને તવામાં ફુલવી ધોળે ધાણી ન થાય એટલે ખલ કર. ગંધકને દૂધમાં ઉકાળી દુધ અરધું બળે એટલે ઉતારી તેમાંનો ગંધક પેલી ખેલમાં નાખી ખલ કરો. પછી બીજાં બધાં વસાણને કુટી કપડછંદ કરી ખલમાં નાખી લીંબુના રસમાં ખલ કરવાં, ને તેની ગેળી વટાણે જેવડી વાળવી ને ક્ષયવાળા માણસને ગેળી એક સાકરમાં આપવી. સંગ્રહણી વાળાને મધ સાથે આપવી. અજીરણવાળાને આદુના રસમાં આપવી. દમવાળાને ઠંડા પાણીમાં મેળવીને આ પવી. ઉપર તેલ, મરચું, તીખું, ખાટું ખાવું નહીં. For Private and Personal Use Only Page #460 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૪૪૦ ઈલાજ ૩ જે. સુંઠ, મરી કાળાં એને સરખે ભાગે લઈને વાટીને તેની ગેળી ગેળમાં મેટા બોર જેવડી વાળવી, અને દરરોજ સવારમાં ગાળી એક એમ દીન એકવીસ સુધી ખાવી. તેલ, મરચું, ખાટું તથા સરદીવાળી ચીજ ખાવી નહીં. ઈલાજ ૪ થે. અગન પતરીને સુકો લુકે અથવા તેનાં ડાંખળાં હોય તો તેનો કે વાલ ૧ ને આસરે લઈને માંડવાનાં પાનમાં મુકીને ચાવી ખાવ. જો એ દવાથી અંગમાં ગરમી માલમ પડે તો મરી કાળાં આખાં દાણા પાંચ ચાવી ખાવાં; તેથી ગરમીને જેસ નરમ પડશે. ' રાક-તેલ, મરચું, ખાટું તથા વાયડી ચીજ ખાવી નહીં. ઘઉંના આટાને લાડ બનાવીને ખાવા આપો, તથા ગેસ રેટલી ખાવી. ઈલાજ ૫ મે. તલા. પુશકર મુળ ..••• . ૧ સુંઠ .• • • • • કાયમી ... ... ... ... ૧ થીયર ... ... .. ૧ ભારંગ ... ... ... ... ૧ ભરી કાળાં .. .૧ - એ સઘળાં વસાણાંને છુંદી ખરાં કરી તેની પડી બે કરવી. તેમાંની પડી ૧ ને પાણી શેર ૧ માં ઉકાળવી ને પાણી નવટાંક રહે ત્યારે ઉતારી ગાળી કાઢી તેમાં સાકર તૉલે વા નાખીને દહાડામાં બે વખત પાવી. એજ પડી પાછી સાજે તેજ વાસણમાં ભીજવી મુકી તલા. For Private and Personal Use Only Page #461 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૪૪૧ સવારે શેર ૧ પાણી મૂકી ઉકાળવી ને નવટાંક રાખી ઉપલી રીતે પાવી. એમ એક પડી બે દિવસ ચલાવી, નવી લેવી. એમ દીન અંદર સુધી એ દવા કરવી. . બરાક-દાળ, ભાત, ગેસ, રોટલી, એટલું આપવું. તેલ, મરચું, ખાટું ખાવું નહીં, દારૂ કોઈ પણ જાતને થી નહીં. ઈલાજ ૬ ઠો. તેલા. તાલા, મટી હરડેને માવોને ભેંયરીંગણી .. - હરડેદલ કહે છે ... ૪ ઉભી રીંગણી ... ૨ સમુદર ફળ ... ... ૧ દેવદાર -- ૧ દારૂ હળદર • • અતિવીસની કળી ૧ કાયલ • • ૧ રસાલ • • ગોખરૂ • • ૨ ઘેળાં મરી ... પીપરી મુળ . - ૧ પીયર .... ... ... ધળી મુસળી ૧ કળી મુસળી ગરમાળાને ગર . ર વાળો સુગંધી - ૨ મોથ . ... ... શા ગલેલ .. . ૧ એરોક્રસ .. . ૨ ઈદ્રજવ • • ૧. સુંઠ • • • • ૧ કરીઆતની પાંદડી રાસમાં . ... શા માલ... ....... ..... ૧ એ સર્વે વસાણને ખર્શ કરીને તેના ત્રણ ભાગ કરવા, ને તેમાંના ભાગ ૧ ને પાણી શેર ૦ાા માં ઊકા ળવો, ને પાણી નવટાંક રહે ત્યારે ઉતારી ગાળી છે; અને એ જ ભાગ સાંજે પણ વાપરી રદ કરવો For Private and Personal Use Only Page #462 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir તેટલા તથા જળ પીવાં. હનીપટલી ની ४४२ એમ ત્રણ ભાગ ૬ વખત પાઇ રદ કરવા. એ દવા ખાય તેટલા દિવસ બદામનું તેલ તેલ ૧ દરરોજ બપોરે કહાડી પીવું તથા દુધ શેર વા માં કાળાં મરી આખાં ૫-૬ દાણા નાખી ઉકાળી પીવાં. ખેરાક-સાકરને શીરે ખાવ. ઘઉંની રેલી, ગેસ, મરઘી, ભીડા, દુધી, પટા એ સીવાય કાંઈ ખાવું નહી. ઈલાજ ૭ મે. આઆપાન ( હરખીયાન-આસપાન) જેને મરાહીમાં જાવ કરી કહે છે જે ઝાડ ઘણું કરી બધી જગાએ મળતું નથી, પણ મુંબઈમાં વીકટારિયા ગાર્ડનમાં થાય છે; જેનાં પાંદડાં આંગળાં જેટલાં લાંબાં રહે છે, ને પાંદડું સ્વાદે નુરાસ જેવું લાગે છે, તે પાંદડાં નંગ ૪ સવાર, અર તથા સાંજે ખાધા પછી પાનમાં મુકી ખાવાં. અચાને ૨ પાંદડાંનો રસ એજ મુજબ પાનના રસમાં મેળવી ખવાડ. ખોરાક-તલ, મરચું, ખાટું તથા માછલી ખાવી નહીં તથા દારૂ પીવે નહીં. એથી ત્રણ દિવસ વધારે જોર થઈ અળગમ બહાર નીકળી આવશે, તેથી ગભરાવું નહીં. એ દવા દીન ૧૪ સુધી ચાલુ રાખવી. - ઈલાજ ૮ મે. તેલા. તાલા, મરી કાળાં ... ... વા ધક. . કા સુંઠ ..... .... ટેકણખારે . . જમાલગેટો ... 9 For Private and Personal Use Only Page #463 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૪૩ એ સર્વે વસાણને સરખે ભાગે લઈને કુટીને દીન રમક સુધી ખલ કરવી અને તેને પાનના રસમાં મેળવી વટાણા જેવડી ગળી વાળવી. તેમાંથી ગોળી એક દર રોજ સવારમાં વાસી પાણી સાથે ગળવી. એથી બે ત્રણ પેટ ખુલાસેથી આવશે. એ ગોળી ખાધા પછી ઉપર થોડું ઉંનું પાણી પીવું. બિરાક-ભાત, દાળ, ઘી નાખીને ખાવું. તેલ, મરચું, ખાટું ખાવું નહીં. ઈલાજ ૯ મો. પીયર, પદમકાષ્ટ. રીંગણી ફળ. . એ સર્વે વસાણાંને સરખે ભાગે લઈને છુંદી કપડછંદ કરીને એનું ચુરણ એક પિસા ભાર મધ સાથે અગર ધી સાથે મેળવીને દરરોજ સવારે ચાટવું. એ દવા દીન એકવીસ સુધી ચાલુ રાખવી. ઈલાજ ૧૦ મે. દારુહળદર. હળદર. મનસીલ. એ આપડે થોડાં અધકચરાં છુંદીને હુકાની ચીલમમાં નાખી તંબાકુની પેઠે તાણવા એટલે કર્યું પીગળીને પડી જશે. ઈલાજ ૧૧ મો. કક્સી. સુંઠ મરીગણું. અરડુસે, પુષ્કરમુળ, વરીઆળી. For Private and Personal Use Only Page #464 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ४४४ એ સર્વે વસાણાં અકેક તેલ લઈ ખાં કરી પાણી શેર એકમાં ઉકાળવાં ને પાણુ શેર મા રહે એટલે ઉતારી ગાળી કાઢી તેમાં થોડી સાકર નાખીને દહાડામાં બે વખત અકેક ગલાસ પીવું. એ ઉકાળે બે દિવસ ચલાવો. એમ એ દવા દીન એકવીસ સુધી કરવી. ઈલાજ ૧૨ મો. ભાંગરાનું મુળ અને સુંઠ એ બંને વસાણાંને સરખે ભાગે લઈને તેને કુટીને કપડછેદ કરીને તેને એક સીસીમાં ભરી રાખવાં, પછી તેમાંથી ચુરણ વાલ દશ લઈ તેમાં આદુને રસ તથા થોડી સાકર નાખી મેળવી, સવારમાં ચાટવું, અને દીન એકવીસ સુધી ચાલુ રાખવું. ખાવાની પરેજી રાખવી. ઈલાજ ૧૩ મે. પીયર. ગેલી. સીંધાલુણ. એ ત્રણે વસાણાંને કુટી કપડછંદ કરીને એનું ચુરણ એક બાટલીમાં ભરી મુકવું. તેમાંથી અરધા પૈસા ભાર લઈ ઉના પાણી સાથે શાકવું. સાંજે પણ એટલું જ શાકવું. ખોરાક-તિલ મરચું, ખાટું તથા વાયડી ગો ખાવી નહીં. ઈલાજ ૧૪ મે. લે. તોલા. મોરનાં પીછાંને બાળીને તેની રાખ ૧ પીપર ૧ એ બંને વસાણાને કુટી કપડછંદ કરીને તેનું ચુરણ એક સીસીમાં ભરી મુકવું. પછી તેમાંથી ચુરણ વાલ ૩ For Private and Personal Use Only Page #465 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૪૪૫ હાઇને મધ સાથે મેળવીને દહાડામાં ત્રણ વખત ચાટવું. એ પ્રમાણે દીન ર ખાવાથી શયદો થશે. બરાકમાં તેલ, મરચું, આમલી ખાવું નહીં. દાળ, ભાત, ગેસ, રોટલી ખાવું. ઈલાજ ૧૫ મે. આકડાનાં પાનને રસ તોલો ૧ દહાડામાં એક ભગત પીવે, તેથી ઉલટી થઈ કફ તથા પિત્ત પડશે. એ રસ પીધા પછી ધી ભાત સાથે ખાવું અથવા એકલું ઘી પીવું. ઉપર તેલ મર્ચ, ખાટું ખાવું નહીં. ઈલાજ ૧૬ મે. • અરડુસાના પાલાને રસ તેલ ૧ કહાડીને તેની અંદર મધ તેલો કા નાખીને દહાડામાં બે વખત પીવું. ઈલાજ ૧૭ મો. અરસાને પાલે લાવીને તેને સેજ વાટી ગાળી કાઢી તેની અંદર પાણી શેર શા નાંખીને ઉકાળવે, ને પાણી શેર ન રહે ત્યારે ઉતારી તેમાં મધ ચમચા ૨ નાખી દહાડામાં ત્રણ વખત પીવું. ઈલાજ ૧૮ મે. કાઈનાં મુળનાં ઝીણું ઝીણા કટકા કરી તેમાંથી સાલ માં થી ૧ સુધી દિવસમાં ત્રણ વખત ખાવા. For Private and Personal Use Only Page #466 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ઈલાજ ૧૯ મે. લાણા ભાગ. ભાગ, સાકર ૧૬ વ ચન. ૯ એલચી દાણા ર તજ ... ... ૧ થીયર. ૪ એ બધાં વસાણાંને છુંદી કપડછંદ કરીને તેનું ચુરણ વાલ પમધ તથા સાકર મેળવી દહાડામાં બે વખત ખાઈ એ દવાને સંસ્કૃતમાં (સીપલાદી ચુર્ણ) કહે છે. - ખેરાક-ચીકાશવાળું ખાવું નહીં. ગેસમાં દુધી પકાવીને ખાવી. ખાંની રોટલી ખાવી, ચેલાની તથા ભીંડાની સરકારી ખાવી. For Private and Personal Use Only Page #467 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir For Private and Personal Use Only