________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૯૫ પાછું આવે તે બીજી બે ગોળી આપવી. એ પ્રમાણે પેટ આવે ત્યારે ગળી સુધી નીચે લખ્યા પ્રમાણેનું પાણી ગરમ બનાવી તે સાથે ગળવા આપવી; પણ ઠંડા પાણી સાથે આપવી નહીં.
પાણું બનાવવાની રીત. કાદવનું એક વાસણ લેવું, ને તેમાં થોડેક ઈગાર મુક, ને તૈની ઉપર બારીક કીધેલ એક તોલા સુધી લોબાન મુકવું, ને વાસણ ઢાંકવું, તેથી દુઆથી વાસણ ભરાઈ જશે, ને થોડો વખત રહી ઉઘાડવું, ને તેમાં ગરમ કીધેલું થેમેક પાણી રેડવું, પછી તે પીવા જેવું & થાય એટલે એ પણે સાથે ઉપલી ગોળીઓ કરીને ગળવા આપવી, પણ કાચાં પાણી સાથે મુદલ આપવી નહી. ઈલાજ ૮ મો.
તોલે. જાતરી ... ... ... ... ... ૧ લવંગ ••••••••••••••• ૧ એલચી દાણા ••• .. ••• . ૧
અમાણ ••••••••••••••• મા ઉપલાં સઘળાંને છુંદી બારીક મેદા નવું કરવું ને કાચના બુચની સીસીમાં ભરી રાખવું અને દરદીને કલાકે કલાકે ૧ વાલ જેટલું લઈને એક વખતે ખાવા આપવું એ પ્રમાણે ઉપરાઉપરી પેટ વામીટ ધ થતાં સુધી આપ્યા કરવું.
For Private and Personal Use Only