________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૩૬
ઈલાજ ૫ મા.
ભોંયમાતરી નામની ભાજી ને નદી તથા દરીઆને કીનારે તથા માગામાં અને વાડીઓમાં પણ થાય છે, તે 'ભાજીનાં પાંદડાને શાજાં પાણીમાં ૪-૫ વખત ધાઇને સાન્ કરવાં. પછી ઘીમાં જીરાના વઘાર કરી જરા નીમક નાખી રાંધી ખાવાં. જો કાંઇ મસાલે નાખવા નહીં. એ ભાજી કુમળી ને ઝીણી વાપરવાથી ઘણા ફાયદા થાય છે, અને લાગલાગઢ એક માસ સુધી ખાધાથી રેતી તદન નરમ પડશે.
ઈલાજ ૬ ઠ્ઠો.
રેતીના સરજ થયા હોય તે માણસે આ ચાપડીને પાને ૩૧૦ માં મીઠી પીંસામના જે ઇલાજો છે તેમાં ઈલાજ ૬ ના કાવા મનાવી તેમાં લખેલી વીગતે પીવાથી ગમે તેવી રેતી થઇ હશે ને પથરી બંધાઈ હશે તે પીસાઅને રસ્તે નીકળી જશે.
ઈલાજ ૭ મે.
કુમળા મુળા ઘણા નાના પાંદડાં સાથેનો દરરોજ સવારમાં અકેકા અમે ખાવાથી રેતીના અટકાવ થાય છે. એ મુળા સાથે નીમક પણ ખાવું. ઈલાજ ૮ મા.
મુળાની ભાજી એટલે કુમળાં પાંદડાં, તથા ચાળાઇનો ભાજી એ બેઉને ઘીમાં રાંધીને જરા નીમક નાખીને રોજ ખાધાથી પીસામ સારી છુટ છે. એ દવાથી ને ધણીએ પાશે ખાધેલા હોય તેને પણ ફાયદો કરે છે.
For Private and Personal Use Only