SearchBrowseAboutContactDonate
Page Preview
Page 386
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૫૦ એ સર્વે વસાણને તે છે અરધો લઇને ખાં કરી તેને ઉકાળે પાણી શેર ૧ માં કર ને પાણી શેર છા રહે એટલે ઉતારી તેને ગાળી કહાડી તેમાં એને કે તલે ૧ નાખીને દહાડામાં બે વખત પીવા આવે. એજ મુજબ ફરીથી ઉકાળી બીજે દહાડે પીવે. પછી રદ કરી ન લે. એથી વાયુ નરમ પડશે. ઈલાજ ૯ મે. ઈદ્રજવનાં ફૂલને પાણીમાં બાફી કહાડવાં; અને તે આપેલું પાણી નાખી દેઇ ફુલને હરેક જાતની ભાજી સરકારી ઘરમાં રેંધાય તેમાં નાખી પકાવવાં અગર એકલાં એ ફલનેજ ઘીમાં પકાવીને જેટલી સાથે ખાવાં; અને એમ દિન ૧૫ સુધી ખાવાથી એ રોગ દુર થશે. ઈલાજ ૧૦ મે. વાયુથી માણસના સાંધા દુખતા હોય, પવનથી કમર દુખતી હોય તથા હરેક જગાએ સેજે ચહડશે હોય તે ઉપર લેપ. તેલા. તેલા. ગુગળ ... ... ... ર ગુજર .. ••• .. ૨ રચીને સી ... ૨ રગતાળ ...... ૨ ઇસેસ..... ....... .... ... ૨ એ સઘળાં વસાણાંને છુંદીને એકવાત કરીને એક સીસીમાં ભરી રાખવાં. તેમાંથી કામ જેટલો સુકો લઈ ઈડાની સદી સાથે ખુબ ખલ કરો; અને પછી જે For Private and Personal Use Only
SR No.020863
Book TitleVaidak Tuchka Sangraha
Original Sutra AuthorN/A
AuthorDinshaji Manekji Petit
PublisherBhalchandra Krishna
Publication Year
Total Pages467
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy