SearchBrowseAboutContactDonate
Page Preview
Page 300
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ર૬૪ ઈલાજ મે. તલા. પાપન વેધનું લાકડું ૨ કુકમરીના બીજને શાજેઠીમધ ... ... ૪ રસીમાં “તુકમે રહેન ગુલેગાઉ જબાન... ૧ કરી કહે છે, તથા મરેવરીઆળી... ... વાડીમાં “સબજે કહે છે ગુલાબના ફુલની તેના કાળાં બી ... સુકી કળી ... ન ધાણ .. .. . ૧ ઉપલાં બધાં વસાણાંને છુંદી ખરાં કરી તેમાંથી તિલે ૦ થી ૧ લઇ તેમાં બાટલી ૧ પાણી નાખી ઉકાળવાં, ને પા ભાગ પાણી રાખવું. પછી તેને ગાળી કહાડી બે ભાગ કરી એક ભાગ સવારે તથા એક ભાગ સાંજના પી. જો એથી વિસાબ નહીં છૂટે તો ઉપલા વસાણાને લુક તોલે ૧ લઇ ફાકી ઉપર ગરમ પાણી પીવું, એથી પસાબ છુટશે. ઈલાજ ૧૦ મે. સુરેખાર શેર ઠા પાણી આટલી ૧૨ માં નાખી તે પાણી ગરમ કરવું ને તે ગરમ પાણીની પેટની ઉપર તથા પેડુની ઉપર ધાર મારવી, ને તેને દુટી ઉપર શેક કરવો. જે માણસથી ઉઠી શકાતું નહીં હૈયે અથવા બચું હોય તે એ પાણીનું પોતું ભીંજવી તેના પેટ ઉપર તથા પેડ ઉપર સેક કરો. એથી જે પીસાબ ઘણું છુટે તો ખસ ખસનાં પેસનાં કુલ નવાં લઈ તેને પાણીમાં ઉકાળી પેડુ ઉપર સેક કર, એથી પીસાબ બંધ થશે. For Private and Personal Use Only
SR No.020863
Book TitleVaidak Tuchka Sangraha
Original Sutra AuthorN/A
AuthorDinshaji Manekji Petit
PublisherBhalchandra Krishna
Publication Year
Total Pages467
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy