SearchBrowseAboutContactDonate
Page Preview
Page 80
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ४४ જો ઇલાજ ૨૧ મા. એરંડીઊ' સાજું ચમચી ૧ ઉનાં પાંણીમાં પાવું. નજર પોંહોંચે તા એ એક ચમચી એરંડીઆના બે ભાગ કરવા અને તેમાંથી એક ભાગ સવારે તથા એક ભાગ સાંજે આપવા; અગર એકજ વખત ચમચી આપવી ઘટે તો આપવી. મોટાં બચ્ચાંને બેથી ત્રણ ચમચી ઉના પાણીમાં પીવા આપવું. ... Acharya Shri Kailassagarsuri Gyanmandir ઇલાજ ૨૨ મેા. કાચકાના પાન આસરે ૧૦ પીતષાપડીની ધાણા આસરે દાણા ૩૦ વાવડીંગ તાલે વાકુંમરૂ તાલા શ For Private and Personal Use Only જ ૧૦ દાણા ... શ એ સર્વે વસાણાને અધકચરાં છુંદીને તેને એક વાસણમાં ભરીને રાતે તેમાં થંડુ યાંણી શેર ॥ થી જરા વધારે નાખીને ભીજવી રાખવાં, સવારનાં તે વસાણાંને હાથે પાણી સાથે ચેાળીને કપડાંથી ગાળી કાડવાં અને તે પાણી એક શીશીમાં ભરી ચુકવું, અને તેમાંથી નાના અચ્ચાંને દહાડામાં બે વખત એક એક ચમચી જરા શાકર નાંખી પાવું, મારાં બચ્ચાંને એક ચમચા ભરીને માંહે શાકરના થોડા ભુકે નાંખી દહાડામાં ત્રણ વખત યાવું; અને એમ સારૂં થતાં સુધી પાયા કરવું. ઇલાજ ર૩ મા. કપુર ૧ વટાણા માઅર લઈને તેને આરીક કરીને ગાળના પાણીમાં અરાબર મેળવીને તેમાંથી ચમચી મા સવારે નાના બચ્ચાને પાવી, અને માટાં અચ્ચાંને ચમ્યા ૧ સવારે તથા ચમચા ૧ સાંજે આપવા,
SR No.020863
Book TitleVaidak Tuchka Sangraha
Original Sutra AuthorN/A
AuthorDinshaji Manekji Petit
PublisherBhalchandra Krishna
Publication Year
Total Pages467
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy