SearchBrowseAboutContactDonate
Page Preview
Page 79
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૪૩ ઈલાજ ૧૮ મો. બીજોરાંની છાલશેર લાવીને, તેને ખરી કરીને, તેમાં પાણી શેર ા નાખીને ઉકાળવું, ને પાણી શેર રહે એટલે ઉતારીને તેમાંથી એકથી ત્રણ તલા સુધી દીવસમાં બે વખત પાવું; એમ દીવસ ૧૪ સુધી પાવું. ઈલાજ ૧૯ મો. વાવડીંગનાં દાણું નંગ ૧૮ ઈદ્રજવ દાણુ નંગ ૧૦ અજમે તે .. .. હો એ સરવેને ઠંડા પાણી સાથે ખલ કરવાં. પછે મોટી હરડે-બેડું ઉંના પાણીમાં ઘસીને તેલા ર ને આશરે લેવું અને ઉપલાં ત્રણે વસાણાંની સાથે મેળવીને કપડાંથી ગાળી કડવું. તેમાંથી બચ્ચાંને નાની ચમચી ૧ સવાર સાંજ પીવા આપવી તથા મેટાં બચ્ચાને દહાડામાં ત્રણ વખત ચમચી ચમચી પાવું. એ દવા દીન ૧૦ સુધી કરવી ઈલાજ ૨૦ મે. મેટી હરડે-બેડું એ બંને વસાણાને સરખે ભાગે ઉના પાણીમાં ઘસીને તેને એક ગલાસમાં ભરી મુકવું. પછી તેમાં એક ચણાભાર સીધાલૂણો લુક તથા મધ ચમચા ૧ નાખીને બચ્ચાંને તે ને આશરે ચટાડવું. જે અચ સાટે નહીં તો તેમાં થોડું ઠંડુ પાણી નાખીને પાતલું જેવું થાય એટલે પાઈ દેવું. માટે અચાને તેલા 2 ને વજને પીવા આપવું; ને દહાડામાં બે વખત મળીને પુરું કરવું. એ પ્રમાણે થોડા દહાડા એ દવા આપ્યા કરવી. For Private and Personal Use Only
SR No.020863
Book TitleVaidak Tuchka Sangraha
Original Sutra AuthorN/A
AuthorDinshaji Manekji Petit
PublisherBhalchandra Krishna
Publication Year
Total Pages467
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy