________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૨૦૨
ઠાંસો થયો હોય તેના ઇલાજ.
એ દરદ સરદીથી અથવા તેલ, મરચાં અથવા મીજી તીખાસ તથા ખટાસની ચીજો ખાવાથી થાય છે-તેના ઇલાજ.
ઈલાજ ૧ લા.
તાલા. ગામઠી જેઠીમધના શીશ... ૪ ખૈરસાલ
તાલા. ૪
ઉપલી બંને જણસને ખલમાં અરાબર મેળવી નાખીને ઝીણા બારનાં કંદ જેટલી ગાળી અનાવવી, ને સવાર સાંજ એટલે દહાડામાં બે વખત ૪ થી છ ળી મહાડામાં રાખી તેના રસ ચુસવા, એથી અલગમ સાફ્ થઇ કર્ફ્ છુટો પડશે અને હાંસા નરમ પડશે.
ગા
ઇલાજ ર્ જો.
પીપર ઝીણી .. પાનમાં ખાવાના સાજો કાથા... અજમા ખારાસાની.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
...
...
શા
૧
અરાસ કપુર એ સઘળાંને છુંદી ખારીક મેદા જેવું કરીને તેમાં ૧ નાની ચમચી ભરીને આદુના રસ ભેળવો. પછી મધુ એકરસ કરવું ને કાળાં મરીના દાણાના કદ જેટલી તેની ગાળી મનાવવી ને તેને અરાબર સુકવીને કા ચના સુચની સીસીમાં ભરવી. દહાડામાં ૩ વખત એક એક ગાળી ગળવી. એથી અલગમ છુટો પડશે ને ડાંસે નરમ પડશે.
For Private and Personal Use Only
...
તાલા.
૧