________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સાંકલિયું.
અજીરણ - અજીરણ (એટલે ખાધું પચે નહીં ને બદપરેજીને
લીધે પેટ ખેલાશે આવે નહીં ને પેટમાં પવન
ભરાય તે) રોગના ઈલાજ ૧ થી ૮... ... ૧- ૫ અતીસારના ઈલાજ – ભુખ કરતાં વધારે ખાવાથી તથા પાચન થયા શીવાય ફરીથી ખાવાથી તથા કાચું અનાજ ખાવાથી તથા અતિ મદ્યપાન કરવાથી આ દરદ થાય છે. એથી માણસના હાથપગ ગળી જાય છે ને પેટ પુલે છે. અન્ન પાચન થતું નથી ને તેથી વારેવારે ઝાડે આવ્યા કરે છે તેના ઈલાજ ૧ થી ૧૩ ... ... ... ... ૬- ૧૦ અતીસારથી પેટમાં મરડાતું હોય અને ઝાડા
વાટે લેહી પડતું હોય તેના ઈલાજ ૧૪થી ૧૫ ૧૦- ૧૧ અલાઇ (છેલ્લી)અલાઈ (ફેલ્લી) ઘણો ગરમ ખોરાક ખાનારને ગરમીના દિવસોમાં થાય છે ને આખું શરીર
ભરાઈ જાય છે તેના ઈલાજ ૧ થી ૫... ... ૧૨- ૧૩ અગ્ની વાયુના ઇલાજ –
ઈલાજ ૧ ••• .. ••• ••• • • ••• ૧૩ આમવાયુઃ— આમવાયુ કમરમાં તથા બરડામાં તથા પીડુમાં દુખતું હોય તેને કહે છે તેના ઇલાજ ૧ થી ૭ ... ••• .. ••• ૧૪- ૧૬
For Private and Personal Use Only