________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
રરર
દાઢ દુખતી હોય તેના ઇલાજ.
ઘણી મીઠી વસ્તુઓ ખાધાથી તથા દાંત બરાબર સાફ નહીં કરવાથી દાઢ સડી થાય છે ત્યારે ઘણી કળતર થાય છે ને ગાલ સુજી આવે છે ને અંદર ઘટકા મારે છે, તેના ઉપાય.
ઈલાજ ૧ લો. - તાલા,
તાલા, વાવરંગ ... ... 0ા અકલકરો... ... હા હીંગ કુલવેલી. .. વા ભયરીંગણીનાં બી. જ કપુર. ... ... ... હા
એ સઘળી ચીને છુંદી રૂમાં લપેટી જ્યા દાઢ દુખતી હોય ત્યાં મુકવી.
ઈલાજ ૨ જે. સેકટનો ગુંદર જ્યાં દાઢ દુખતી હોય ત્યાં થોડે મોઢામાં રાખવે
ઈલાજ ૩ જ.
- તાલા. .. તેલા. જાઈનાં પાંદડાં. ... ૧ સાટોડીનાં સુકાં મુળીયા ૧ ગજપીયર ... ... ૧ કુછ કપુર યા ઉપલેટ. ૧ એડીઆનું મુળ સુકું ૧ રાસાની વજ. ... ૧ સુંઠ. ... ... ... ૧ દારૂ હલદર .. ..૧
For Private and Personal Use Only