SearchBrowseAboutContactDonate
Page Preview
Page 259
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ૨૨૩ એ સઘળાં વસાણાં ખાંડણીમાં નાખી જીંદી આરીક ભુકી કરવી, ને તેમાંથી ચપટી લઇ દાંતે ચેાળવી, એથી દાંત અથવા દાઢ દુખતી નરમ પડશે. મેહાડું વાસ મારતું હશે તે મટી જશે, ને દાંતના પારા મજબુત થશે. ઇલાજ જ થા. હીરાળ તાલા ૧ લઇ તેને વાટયેા. ટકી તાલા મા લઇ વાટવી. સરકો ચમચા ૨. Acharya Shri Kailassagarsuri Gyanmandir હીરાબોળ તથા ટકી વાટેલી લઇ તેને સરકામાં ભીજવવી, ને તેને કાચની સીસીમાં ભરી મજબુત બુચ મારી બે દહાડા તડકે રાખવી, પછી રૂ ખાળી ને દાંત અથવા દાઢ દુખતા હોય ત્યાં મુકવું. જો દાંત સડેલે હશે તા ઢીલા થઇ નીકળી જશે, જો સડેલા નહીં હશે તા, પારામાં લેહી આવી મજબુત થશે. ઇલાજ ૫ મે. તાલા. ભા ખસખસના પૈસ માળુળ અથવા માયાં વગર વેહેતાં... પસતાંનાં પાસ.. ... અનીસું કી.. પડવાસ For Private and Personal Use Only ... ... તાલા. ૧ શ .... ઉપલાં અધાં વસાણાંને ખાખરાં કરી તેના બે ભાગ કરવા. પછી તેમાંના એક ભાગને પ્યાલામાં નાખી તેમાં ખખળતું પાણી પાણું કષ ભરવું ને તેના કોગળા કરવા; અથી દાંત અથવા દાઢ દુખતી નરમ પડશે. ... ... *ગા ગ ...
SR No.020863
Book TitleVaidak Tuchka Sangraha
Original Sutra AuthorN/A
AuthorDinshaji Manekji Petit
PublisherBhalchandra Krishna
Publication Year
Total Pages467
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy