SearchBrowseAboutContactDonate
Page Preview
Page 268
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ર૩ર ઈલાજ ૩ જે. તેલા. તેલા. તોલા, ગોખરૂં ... પ સતાવરી ... ૫ એખરે ... પ - એ ત્રણે વસાણને કુટી કપડછંદ કરી તેમાંથી તોલે ૧ દુધ શેર ટા માં મેળવી રાતે સુતી વખતે પીવું. એથી ધાત જતી અટકશે. બરાક ઉપર મુજબ જ લેવો. ઈલાજ ૪ થે. ગોખરૂના છોડ જે માસામાં દરીઆ કોઠે ઘણુ કરીને થાય છે, તે બે ત્રણ છોડ લાવી દેઈ સાફ કરી પાણી શેર વ માં રાતે ભીજવી રાખવા, અને સવારે પાણીમાં બે પાંચ વખત બળી કહાડી નાખી દેવા. એથી પાણી ચીકણું થઈ જશે. તેમાં દૂધ શેર કા તથા સાકર તિલા ૨ નાખી તે પાણી સવારમાં પી જવું. એમ અવાર નવાર કરવાથી ધાત જતી અટકી શરીર બળવાન થશે. ઈલાજ ૫ મે. તલા. તેલા. સુરે ખાર ... ... રે રેવંચીની લાકડી ... ૨ મુળાનાં બીજ . ર પાન ભેદનું લાકડું રે જુનાગેરૂ ... ... ૨ સુનામખી..... ....... ... ૨ એ સઘળાં વસાણાંને છુંદી કપડછંદ કરી સીસીમાં ભરી મુકવાં, અને દદીને તેની ઉમરનાં પ્રમાણમાં એટલે મેટા માણસને પાંચથી દશ વાલભારતાજા દૂધ શેર માં ભેળી તેમાં સાકર ચમો ૧ નાખી દહાડામાં એક વખત પાવું. નાના અચાને વાલ શા થી ૫ સુધી આવવું. બરાક-ચેખા, દાળ, ચેલાની ભાજી, ઘી નાખીને ખાવું. For Private and Personal Use Only
SR No.020863
Book TitleVaidak Tuchka Sangraha
Original Sutra AuthorN/A
AuthorDinshaji Manekji Petit
PublisherBhalchandra Krishna
Publication Year
Total Pages467
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy