SearchBrowseAboutContactDonate
Page Preview
Page 272
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૩૬ પછી તેને હેકે ઉતારી કપડાથી ગાળી લઈ તે રસના ત્રણ ભાગ કરવા, ને તેમાં એક ભાગ લઇ ઉપર જે બે વસાણાંને અજમાના પીસેલાં પાંદડામાં મેળવી પાંચ ભાગ કરેલા છે તેમાંના એક ભાગમાં મેળવી તે મેલવણીને પાછી જરા ગરમ કરવી, ને પછી હેઠે ઉતારી થંડી પાડી ગાળી કહાડી તેમાં સાકર તોલે કા નાખી બીવી. એ મુજબ દીવસમાં ત્રણ વખત પીવી એથી ફાયદા થશે. ઈલાજ ૨ જે. નબળાઈ થઈ હય સુસ્તી થતી હોય ને ભૂખ નહીં લાગતી હોય તેને ઈલાજ. મિતીને ખાખ વગર વધેલો... .. ... તાલે છે ખરા ગુનાના વરખ ... ... ... .. તોલે છા અરે .. ••• .. ••• ••• .. ••• વાલ ૫) ગુંદર આવળને ... ... ... ... ... વાલ ૫) એ ચારે જણને ગુલાબનાં પાણીમાં બે દીવસ સુધી ખલ કરવી, ને પછી તેની જુવારનાં કદ જેવડી ગોળીઓ બનાવવી, ને દહાડામાં ત્રણ ચાર વખત અકેક ગોળી મોઢામાં રાખી ચુસ્યા કરવી. એથી નબળાઈ જઈ શકતી આવશે. For Private and Personal Use Only
SR No.020863
Book TitleVaidak Tuchka Sangraha
Original Sutra AuthorN/A
AuthorDinshaji Manekji Petit
PublisherBhalchandra Krishna
Publication Year
Total Pages467
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy