________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મુબારકબાદી આપવા જોગ બાબત છે. આ નાનું પુસ્તક પ્રજાને તેમજ વિદેને ધંધા કરનારાને આશીર્વાદ રૂપ છે.
હું છું સાહેબ,
આપને ઈત્યાદિ. પોપટ પ્રભુરામ વૈદ, આયુર્વેદ વિદ્યાલયને સુપ્રિન્ટેન્ડે..
- ગોવાલીઆ તળાવ.
મુંબઇ તા૨૭ મી ડીસેમ્બર ૧૮૮ સર દીનશાળ માણેકજી પીટીટ બારોનેટે સંગ્રહ કરેલી ઘણી એક ગામઠી દવાઓના નુશકાની છપાવી પ્રસિદ્ધ કરેલી ચોપડી મારા જેવામાં આવી અને એ ચોપડી ઘેર સંસારના રેજનાં ઉપયોગ માટે ઘણું કામની થઈ પડશે એમાં કશે સંદેહ નથી, બલકે જે દાકતરને દેશી દવાઓને ઉપ
ગ કરવાની ખાતેશ તથા સોખ હશે તેને પણ એમાંથી ઘણુંએક કામના તેમજ અકસીર એલાજે મલી આવશે અને જે વાપરવા ઉપરથી તેની ખાતરી થશે. ઉપલો એલાન સંગ્રહ સર દીનશાજીએ પોતાના ગામઠી દવાઓ ઉપરના અતીશય શોખ અને વિસવાસને લીધે કરેલે છેઅને તે એનાંની એલખ પીછાનમાં આવેલાં ઘણાએક અનુભવી દાકતરો વઈ તથા યુનાની હકીમેને પુછીને એ સઘલી દવાઓની ખાતરી પુરવક વિગત મેલવેલી છે. દવાઓ કેટલા પ્રમાણમાં લેવી તેમજ તેની બનાવટ કેમ કરવી અને કયાં કયાં દર ઉપર વાપરવી તે સઘલું બારીકીથી એ ચેપડીમાં દરશાવેલું છે કે જેથી દવાઓની સહમજ નહી ધરાવનાર શખશેને પણ તેમાં કશી પ્રકારની મુશકેલી નહી નડે. આએ દવાઓ માંહેલી કેટલીએક દવાઓ મેં વાપરેલી હોવાથી મને લખવાને ખુશી ઉપજેચ કે તેઓ ઘણું ફાયદાકારક માલમ
For Private and Personal Use Only